________________
ગાથા-૩૫
૪ પૂજાવિધિ—પંચાશક
: ૨૮૫
(તરામાજિક) પ્રાર્થનીય ભવનિવેદાદિ ગુણેને અભાવ હોય ત્યાં સુધી આ પ્રણિધાન (-માગણ) ચોગ્ય છે. પ્રાર્થનીય ભવનિર્વેદાદિ ગુણે આવી ગયા પછી માગણી કરવાની રહેતી નથી. કારણ કે જે વસ્તુ ન મળી હોય તે તેની માગણી કરવાની હોય છે, મળી હોય તેની નહિ. (
ત wm=) કેટલાક આચાર્યોનું કહેવું છે છે કે- પ્રાર્થનીય ભવનિવેદાદિનું અપ્રમત્તાવસ્થા વગેરે ઉચ્ચકક્ષા કે મોક્ષરૂ૫ ફળ ન મળે ત્યાં સુધી આ માગણી કરવી એગ્ય છે. આ મત પણ બરોબર છે. બંનેનો ભાવ એક જ છે. કારણ કે ભવનિર્વેદાદિ ગુણે ઉચ્ચકોટિના બને ત્યારે જ અપ્રમત્તાવસ્થા આદિ ઉચ્ચ કક્ષા કે મોક્ષ મળે છે. અહીં ભવનિવેદાદિ ગુણે ન આવે ત્યાં સુધી આ માગણી ગ્ય છે એનો ભાવ એ છે કે ઉચકેટિના ભવનિર્વેદાદિ ગુણે ન આવે ત્યાં સુધી આ માગણી યોગ્ય છે. ભવનિવેદાદિ ગુણે ઉચ્ચકોટિના બને ત્યારે અપ્રમત્તાવસ્થા આદિ ઉચ્ચકક્ષા કે મોક્ષ મળ્યા વિના રહે નહિ. એટલે ભવનિવેદાદિ ગુણે ન આવે ત્યાં સુધી આ પ્રાર્થના એગ્ય છે અને ભવનિવેદાદિગુણેનું અપ્રમત્તાવસ્થા આદિ ઉચ્ચકક્ષા કે મોક્ષ રૂ૫ ફળ ન મળે ત્યાં સુધી આ પ્રાર્થના યોગ્ય છે એ બંનેને ભાવ સમાન છે.
પ્રશ્ન:-આનો ભાવ એ થયો કે છઠ્ઠા ગુણસ્થાનક સુધી આ પ્રાર્થના યોગ્ય છે, પછી નહિ. આ બરાબર છે ?
ઉત્તર-હા. (અvમત્તરંગવાળું માર) અપ્રમત્તગુણસ્થાનની પહેલાં, અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાન સુધી આ પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org