SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૯ ૫ પ્રત્યાખ્યાન પચાશક સામાયિકમાં આગારાની અનાવશ્યકતાની દૃષ્ટાંતથી સિદ્ધિઃमरणजयज्झवसिय सुहड भावतुल्लमिह हीणणाएन । અવાયા ત્રિત્રો, માટે→ યજ્ઞેળ | ૨૦ || સામાયિક સુભટભાવ તુલ્ય છે, અર્થાત્ સામાયિકના સ્વીકાર કરનારમાં યુદ્ધ વખતે સુભટના હૃદયમાં જેવા ભાવ હાય છે તેવા ભાવ હોય છે. યુદ્ધ માટે તૈયાર થયેલા સુભટના હૃદયમાં “ મરવું ચા જય મેળવવા ” એ છે નિષ્ણુય ડાય છે. આવા નિશ્ યવાળા સુભટને યુદ્ધમાં શત્રુના હલેા આવશે તે પાછા હટી જઈશું, સંતાઈ જઈશુ વગેરે છટકબારીના વિચારા આવતા જ નથી. તેમ સાધુને પણ સામાયિકમાં “ મરવું યા કરૂપ શત્રુ ઉપર વિજય મેળવવે ” એવા નિણુ ય હાય છે, અર્થાત્ મરણુના ભેાગે પશુ સામાયિકતું પાલન કરવું એવેા દૃઢ નિણુ ય હાય છે, સુમટભાવરૂપ દૃષ્ટાંતથી સામાયિક આગારાના વિષય નથી, અર્થાત્ સામાયિકમાં આગારે। નથી. વિદ્વાનાએ આ વિષયને ખરાખર વિચારવેા. સુભટભાવનું દૃષ્ટાંત તુચ્છ છે. • ૩૪૩ : પ્રશ્નઃ-સુભભાવનું દૃષ્ટાંત તુચ્છ કેમ છે ? ઉત્તર-પ્રકારણ કે સુલટભાવથી થતા જય માત્ર એક ભત્ર પૂરતા જ હોય છે, બાહ્યશત્રુ ઉપર વિજય મેળવવા " * इहलोके हीनज्ञातेन तुच्छोदाहरणेन हीनता चास्य तज्जेतव्यस्यैकभविकत्वात्, रागादिवैरिवार विधुरितान्तः રાત્ક परापकारकरणपरायणत्वात्, सामायिकषतचैतद्विपरीतत्वात्, तदेकाध्यवसाय मात्रेणैव च साधर्म्यात् ॥ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy