SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ પ પ્રત્યાખ્યાન પંચાશક શ્રાવકે જિનપૂજા કર્યા પછી પ્રત્યાખ્યાન કરવું જોઈએ. આથી જિનપૂજા પંચાશક પછી પ્રત્યાખ્યાન વિધિ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે – नमिऊण बद्धमाणं, समासओ सुनजुत्तिओ वोच्छं । पञ्चकवाणस्स विहि, मंदमइवियोहणढाए ॥ १॥ ભગવાન શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને મંદમતિ જીના બેધ માટે પ્રત્યાખ્યાનની વિધિને આગમ અને યુક્તિના આધારે સંક્ષેપથી કહીશ. (૧) પ્રત્યાખ્યાનના અર્થો અને ભેદે – पच्चक्खाणं नियमो, चरित्तधम्मो य होंति एगट्ठा । मूलुत्तरगुणविसयं चित्त मिणं वणियं समए ॥२॥ પ્રત્યાખ્યાન, નિયમ અને ચારિત્રધર્મ એ ત્રણે એકાક છે. આત્મહિતની દષ્ટિએ પ્રતિકૂળ પ્રવૃત્તિના ત્યાગની મર્યાદાથી પ્રતિજ્ઞા તે પ્રત્યાખ્યાન.* ભાવાર્થ-પ્રવૃત્તિથી પ્રતિકૂળપણે મર્યાદાથી કહેવું તે પ્રત્યાખ્યાન. પ્રવૃત્તિને ત્યાગ=નિવૃત્તિ એ પ્રવૃત્તિથી પ્રતિકૂળ છે–પ્રવૃત્તિથી વિરુદ્ધ છે. કેઈ અમુક પ્રવૃત્તિનો ત્યાગ કરે, અમુક શરતે ત્યાગ કરો, અમુક રીતે ત્યાગ કર વગેરે મર્યાદા છે. કહેવું એટલે પ્રતિજ્ઞા કરવી. આનું તાત્પર્ય એ આવ્યું કે * प्रति-प्रवृत्तिप्रतिकूलतया आ=मर्यादया खयानं-प्रकथनं प्रत्याख्यानम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy