________________
ગાથા-૧૪
૬ સ્તવવિધિ-પંચાશક
: ૩૮૯ :
ખરાબ ભાવના કારણે આવી અવસ્થાને પામ્ય અને સંસારમાં પરિભ્રમણ કરશે.” આમ વિચારીને તેના માલિકે પાસેથી તેને છોડાવ્યો. ત્યાર પછી તેમણે આવું સંસાર નિવેદનું કારણ પામીને તે જ વખતે વિષયસુખને ત્યાગ કરીને પ્રત્રજ્યા લીધી. ત્યારબાદ સફગતિની પરંપરા પામી ટુંકા કાળમાં એ બધા મોક્ષ પામશે. ઊંટને જીવ અભવ્ય હેવાથી સંસાર-અટવીમાં પરિભ્રમણ કરશે. (૧૩) પ્રસ્તુત વિષયને ઉપસંહાર:अपाहण्णा एवं, इमस्स दव्वत्थवत्तमविरुद्ध । आणाबज्झत्तणओ, न होइ मोक्खंगया णवरं ॥ १४ ॥
આ પ્રમાણે અપ્રધાનતા (-અગ્યતા) અર્થ માં પણ દ્રવ્ય શબ્દને પ્રયોગ થતો હોવાથી ભાવસ્તવનું કારણ ન બનનાર અનુષ્ઠાને ભાવતવની ગ્યતા રહિત હેવાથી એમને દ્રવ્યસ્તવ તરીકે માનવા એ યોગ્ય છે.
પ્રશ્ન - આ રીતે ભાવતવનું કારણ બનનાર અgછાને પણ દ્રવ્યસ્તવ છે અને ભાવસ્તવનું કારણ ન બનનાર અનુષ્ઠાને પણ દ્રશ્યસ્તવ છે, તે એ બેમાં ભેદ છે ?
ઉત્તર:- ભાવસ્તવનું કારણ બનનાર દ્રવ્યસ્તવ મોક્ષનું કારણ બને છે. જ્યારે ભાવસ્તવનું કારણ ન બનનાર દ્રવ્ય
આ બંને અનુક્રમે પ્રધાન દ્રવ્યસ્તવ અને અપ્રધાન દ્રવ્યસ્તવ શબ્દથી ઓળખાય છે. એટલે એ બેમાં આ રીતે શબ્દભેદ પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org