SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર ક ૧ શ્રાવકધમ—પચાશક એ શ્રેણિમાંથી કાઇ એક શ્રેણિ સિવાય× દેશવિરતિ આદિ ત્રણે પામે. ” ગાથા-દ પ્રશ્નઃ જ્યારે સમ્યક્ત્વયુક્ત જીવ નવ પચેપમથી અધિક સ્થિતિવાળા દેવલાકમાં ઉત્પન્ન થાય ત્યારે દેવનુ આયુષ્ય પૂરું થાય એ પહેલા જ એથી નવ પડ્યેાપમ જેટલી * સ્થિતિ ઘટી જવાથી ધ્રુવને દેશિવરતિની પ્રાપ્તિના પ્રસ’ગ આવે, જ્યારે દેવાને વિરતિ ન હાય. ઉત્તરઃ ભવસ્વભાવથી જ દેવા જેટલી કમસ્થિતિ ખપાવે છે તેટલી જ નવી ખાંધે છે. આથી દેવામાં દેશેાન કાયાકોટિ સાગરાપમથી આછી સ્થિતિ ન થતી હેાવાથી દેશિવરતિની પ્રાપ્તિના પ્રસંગ આવતા નથી, સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી દેશવિરતિ આદિની પ્રાપ્તિ માટે અહીં જણાવેલ કમસ્થિતિના હ્રાસના નિયમ ભાવથી વૈશિવરતિ ખાદિ માટે છે, આથી જ મૂળગાથામાં માવો= ભાવથી એમ જણાવ્યુ છે. દ્રવ્યથી દેશવિરતિ આદિ તેટલી સ્થિતિ ઘડ્યા વિના પણ હોઇ શકે છે. કહ્યુ` છે કેसव्वजियाणं जम्हा, सुत्ते गेविज्जगेसु उववाओ । भणिओ जिणेहि सो न य, लिंगं मोतुं जओ भणियं ।। १०३८ || जं दंसणवावण्णा लिंगगहणं करिति सामने | तेसि पिय उववाओ, उक्कोसो जाव गेविज्जा ॥ ૨૦૨ || વિશેષા॰ || × સૈદ્ધાંતિક મતે એકભવમાં બે શ્રેણિ ન હેાય. * દેવના ઉપલક્ષણથી નરક આદિ વિષે પણ આ સમાધાન સમજવું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy