________________
: ૭૨ : ૧ શ્રાવકધમ —૫ ચાશક
જલશેાષણુ:- ધાન્ય વાવવા માટે ( કે ખીજા કાઈ કારણુથી) તળાવ વગેāતુ' પાણી સૂકવી દેવુ' તે જલશેાષણ. આમ કરવાથી પાણીના જીવાના અને પાણીમાં રહેલા જીવાના
નાશ થાય.
ગાથા-૨૨
અસતીપેાષણઃ– પૈસા કમાવવા માટે દુરાચારિણી દાસી, વેશ્યા વગેરેનુ' તથા હિસક્રમના, પેાપટ, બિલાડી, શ્વાન, કુકડા, માર વગેરે પ્રાણીઓનુ` પાષણ કરવુ તે અસતીપાષણ છે. આમ કરવાથી દુરાચાર અને હિંસાદિ પાપાનુ પાણ થાય છે.
ક્રમ સ'ખ'ધી અતિચારા પ`દર જ છે એવુ‘નથી. અહીં' ખતાવેલા પંદર અતિચારા દિશાસૂચનમાત્ર છે. આથી બીજા પશુ આવાં બહુ પાપવાળાં કાર્યાં અતિચાર તરીકે સમજી લેવા.
પ્રશ્ન:- દરેક વ્રતમાં પાંચ પાંચ અતિચાર કહ્યા છે. જયારે આ વ્રતમાં વીસ અતિચાર કહ્યા છે. આનું શું કારણુ ?
ઉત્તર:– દરેક વ્રતમાં જાવેલ અતિચારાની પાંચ સખ્યાથી ખીજા પણ વ્રતના પરિણામને મલિન બનાવનારા રાષા અતિચાર રૂપ છે એમ સમજી લેવુ' એ સૂચન કરવા અહી' વીશ અતિચારા જણાવ્યા છે. આથી દરેક વ્રતમાં સ્મૃતિ અંતર્ધાન (લીધેલુ વ્રત ભૂલી જવુ') વગેરે અતિચાર પણ યથાસભવ જાણી લેવા.
* પંદર કર્માદાનનું વર્ણન પચાશક ટીકામાં બહુ જ સંક્ષેપમાં હાવાથી અહી યાગશાસ્ત્રના આધારે કઇક વિસ્તૃત લખ્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org