________________
૧ શ્રાવકધર્મ-પચાશક
ઉત્તર-તમારી વાત સત્ય છે. પણ શિષ્ટાચારના પાલન માટે મજંગલના ઉલ્લેખ જરૂરી છે. શિષ્ટપુરુષો ઇષ્ટકા માં પ્રવૃત્તિ કરે છે ત્યારે પ્રાયઃ ઈષ્ટદેવને નમસ્કાર કરીને કરે છે. આ આચાય ( શ્રીહરિભદ્રસૂરિ મહારાજ) પશુ શિષ્ટ છે, આથી શિષ્ટાચારના પાલન માટે મંગલવચન જરૂરી છે. કહ્યું છે કે,—
ગાથા-૧
शिष्टाः शिष्टत्वमायान्ति, शिष्टमार्गानुपालनात् । સજીવના શિષ્ટત્ત્વ, તેવાં સુમનુવદ્યતે। ? ।।
“ શિષ્ટપુરુષા શિષ્ટમાર્ગનું પાલન કરવાથી શિષ્ટપણાને પામે છે, શિષ્ટમાનું ઉદ્ઘઘન કરવાથી અશિષ્ટપણું પામે છે, ” સ્ત્રોતૃજનપ્રવૃત્તિ માટે સંબધ આદિ ત્રણ
'
જેમ કઈ જાતના સબધ વિના દશ દાડમ' વગેરે વાકડ્યો ખેલે તા કોઇ પ્રવૃત્તિ ન કરે, સાંભળનાર તે વાકથ તરફ લક્ષ્ય ન આપે, તેમ જે ગ્રંથમાં કોઈ સબંધ ન ખતાવવામાં આવે તે ગ્રંથમાં બુદ્ધિમાન કોઈ પ્રવૃત્તિ ન કરે. એ રીતે જે ગ્રંથમાં અભિધેય (ગ્રંથમાં શું કહેવાનુ છે તે) ન જણાવ્યું હોય તે ગ્રંથમાં પણ બુદ્ધિમાન પુરુષા કાગડાના * દાંતની પરીક્ષાની જેમ પ્રવૃત્તિ ન કરે.
* કાગડાને દાંત જ ન હેાવાથી તેની પરીક્ષા કાઇ કરતુ નથી. તેમ અભિધેય વિના આ ગ્રંથમાં શું છે તેનું જ્ઞાન ન હેાવાથી પ્રવ્રુત્તિ ન થાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International