________________
* ૫૩૦ = ૧૦ ઉપસાકપ્રતિમાવિધિ—પંચાશક ગાથા-૧૭
-
-
વગેરે કારણેથી) આહાર પૌષધાદિ ચારનું સમ્યગ અનgપાલન એ પાંચનો ત્યાગ કરે છે. આ પાંચને અર્થ પહેલા પંચાશકમાં પૌષધના અતિચારોમાં કહ્યો છે.] શપ્યાસંતારક એટલે સૂવા માટે કાંબળી આદિને ટુકડો (=સંથારા). અથવા શમ્યા અને સંસ્કારક એ બંનેને અલગ અલગ અર્થ છે. શય્યા એટલે વસતિ કે સૂવા માટે પાથરવાનું શરીરપ્રમાણ ગરમ વસ્ત્ર (સંથારો). તેનાથી નાનું ગરમ વસ્ત્ર તે સંસ્તારક (=આસન).
આ પૌષધપ્રતિમા અન્યગ્રંથોના અભિપ્રાયથી અષ્ટમી આદિ (ચાર) પર્વમાં સંપૂર્ણ (-આઠ પહોર) પૌષધપાલન રૂપ છે, અને તેને કાળ ઉત્કૃષ્ટથી ચાર માસ છે. | આ ગ્રંથ પ્રમાણે ક્યારે પૌષધ કરે તે નિયત નથી અને પ્રતિમાને કાળ પણ નિયત નથી.] (૧૬) પાંચમી કાયોત્સર્ગ પ્રતિમાનું સ્વરૂપ:सम्ममणुव्वयगुणवयसिक्खावयवं थिरो य णाणी य । अट्टमिचउद्दसीसु, पडिमं ठाएगराईयं ॥ १७ ॥
પૂર્વની ચાર પ્રતિમાથી યુક્ત, સ્થિર અને જ્ઞાની શ્રાવક પૌષધદિવસમાં (આઠમ, ચૌદશ, અમાવાસ્યા અને પૂર્ણિમા એ પર્વ દિવસોમાં) સંપૂર્ણ રાત્રિ કાયોત્સર્ગ કરે એ કાયત્સગ પ્રતિમા છે. - સ્થિર એટલે અવિચલ સત્ત્વવાળે. કાયોત્સર્ગ ચતુષ્પથ (શૂન્યઘર, શમશાન) વગેરે સ્થાનોમાં કરવાનું હોય છે. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org