SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૫૬ : ૫ પ્રત્યાયાન–પંચાશક ગાથા-૩૩-૩૪ - - - - - વિષય સમજમાં ન આવવાથી તિવિહાર આદિ પ્રત્યાખ્યાનમાં વિરોધ દેખાય. (૩૨) અવિવેકીઓને વિરોધ - अण्णे भणंति जतिणो, तिविहाहारस्स ण खलु जुत्तमिण । सव्वविरइओ एवं, भेयग्गहणे कहं सा उ ॥ ३३ ॥ દિગંબરો કહે છે કે- સાધુને તિવિહારનું પ્રત્યાખ્યાન યોગ્ય નથી. કારણ કે (નવ) સાધુઓને સર્વવિરતિ છે. જે આ પ્રમાણે તિવિહારરૂપ વિશેષ પ્રત્યાખ્યાન સ્વીકા૨વામાં આવે તે ( 1 =) તે સર્વવિરતિ કેમ રહે? સર્વ આહારનું પ્રત્યાખ્યાન થાય તે સર્વવિરતિ થાય. તિવિહારના પ્રત્યાખ્યાનમાં બધા આહારને ત્યાગ ન હોવાથી સર્વવિરતિ નથી. (૩૩) અવિવેકીઓના વિરોધનું સમાધાનઃअपमायवुढिजणगं, एयं एत्थंति दंसिय पुव्वं । तम्भोगमित्तकरणे, सेसच्चागा तओ अहिगो ।। ३४ ॥ આહારનું પ્રત્યાખ્યાન સર્વવિરતિમાં પણ અપ્રમાદની વૃદ્ધિ કરનારું છે એમ પૂર્વે આ પંચાશકની ૧૩ મી ગાથામાં કહ્યું છે તેથી તિવિહારના પ્રત્યાખ્યાનમાં (૪૦મ =) માત્ર પાણીને જ ઉપગ થતો હોવાથી શેષ ત્રણ આહાને ત્યાગ થવાથી અપ્રમાદ અધિક થાય છે. અર્થાત્ તિવિહારના પ્રત્યાખ્યાનમાં પાણીની જ છૂટ રાખીને બાકીના ત્રણ આહા. રનો ત્યાગ થતો હોવાથી સર્વવિરતિ સામાયિકથી થયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy