Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
Catalog link: https://jainqq.org/explore/003986/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री अर्बुद-प्राचीन-जैन-लेखसंदोह (आबू भाग बीजो) मुनिश्री जयन्तविजयजी Por Persona & Private Use C www jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ આબૂ ભાગ બીજે વર્ગવાસી પં. શ્રી ઢેબમાર શીવકુમાર અવસ્થા સ્મરણાર્થે તેમના “ ની કવિતાબેન અવસ્થીના તરફથી શ્રી અક્ષર પુરત્તમ સંસ્થાને જેમ –જયંતવિજયજી. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયધસૂરિ જૈન ગ્રંથમાળા, પુ૦ ૪૦ શ્રી અર્બુદ–પ્રાચીન–જૈન-લેખસદાહ ( આબૂ—ભાગ બીજો ) વીર સ, ૨૪૬૪ સંગ્રાહક, અવલાકનકાર અને સમ્પાદક— ઇતિહાસપ્રેમી–શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી જયન્તવિજયજી 卐 પ્રથમ આવૃત્તિ ૧૦૦૦ ધર્મ સં. ૧૬ F\&~ For Personal & Private Use Only વિ. સં. ૧૯૯૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ દીપચંદ મઠિયા મંત્રી, શ્રીવિજયધમ સૂરિ જૈન ગ્રંથમાળા છેટા સરાફા—ઉજ્જૈન. મુદ્રક ઃ અબાલાલ વિઠ્ઠલભાઇ ઠકુર લુહાણામિત્ર સ્ટીમ પ્રેસ, વડોદરા. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ---------------------------------------- एक अभिप्राय {{{{{{i} {{{------------------------------------3 अजमेर, ता० २२-७-१९३६ × × × आपने कृपाकर ' अर्बुद - प्राचीन जैन लेखसन्दोहः नामक जैन लेखों का जो संग्रह छप रहा है, उसके छपे हुए फर्मे मेरे पास भेजने की सिरोही में इच्छा प्रकट की थी और मैं उनकी प्रतीक्षा कर रहा था, परन्तु आपका चातुर्मास किस गांव में होगा यह निश्चित न होने से मैं आपको पत्र लिख कर उन फर्मों की याद देहानी नहीं कर सका, परन्तु कल आपके पत्र के साथ साथ चार फर्में जो आपके पास थे और आपने कृपा कर मेरे पास भेज दिये वे पहुंचे। इसके लिए मैं आपका बहुत ही अनुगृहीत हूँ । कल ही मैंने उनको आद्योपान्त पढ डाले और मुझे उनसे जो असीम आनन्द हुआ वह मैं शब्दों में प्रकट नहीं कर सकता। मुझे पूर्ण आशा है कि बाकी के जितने फर्म अब तक छप चुके हों उनको शीघ्र प्रेस से मंगवाकर मेरे पास भेजने की कृपा फरमावें, ताकि मेरी तृषा बुझ जावे । इन ६४ पृष्ठों के देखने से ही मुझे निश्चय हो गया कि आपका यह संग्रह रत्नों के भंडार के समान है और जिन लोगों को इतिहास और पुरातत्त्व से प्रेम है, उनके लिए तो यह संग्रह अटूट संपत्ति के समान होगा । यह संग्रह केवल जैनों के लिए ही उपयोगी है इतना ही नहीं, किन्तु समस्त इतिहासवेत्ताओं तथा पुरातत्त्वविदों के लिए भी बडे काम की वस्तु है | गुर्जरेश्वर पुरोहित सोमेश्वर रचित 'कोर्तिकौमुदी . For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ से “ यशोवीर बडा भारी विद्वान था और वह जालोर के · चौहानों का मंत्री था " इतना तो ज्ञात हुआ था, परन्तु आपके भेजे हुए फर्मों की लेख संख्या १५०, १५१ से उसका विशेष हाल ज्ञात हुआ जिससे मेरे आनन्द की सीमा न रही । आपके इस अगाध श्रम की कहांतक प्रशंसा की जावे । x x x अजमेर, ता. ६-८-१९३६ xxx आज मध्याह्न में आपके भेजे हुए ' अर्बुद-प्राचीनजैन-लेखसन्दोह' के ५ से १६ तक के फार्म मिले, जिससे इतना आनन्द हुआ कि ४९७ तक के सब लेख सरसरी तौर से पढ लिए तभी तृप्ति हुई । अनुवाद तथा अवलोकन अब पढूंगा । आपका श्रम बहुत ही सराहनीय है और आप जैसे महापुरुष ही एक स्थल में कुछ दिन रहकर ऐसा अनुपम काम कर सकते हैं । आपके श्रम की कहां तक प्रशंसा की जावे। जो विद्वान् इस प्रकार का थोडा बहुत श्रम करते हैं वे ही आपके इस महान् श्रम का मूल्य समझ सकते हैं । आगे के फर्म जिस तरह छपते जावें उस तरह कृपाकर आप उन्हें मेरे पास भिजवाते रहे । xxx अजमेर, ता० ७-१२-३६ xxx आपके भेजे हुए आगे के फार्म पहूंच गये हैं । आशा है अब आगे के फार्म भी ज्यों ज्यों छपते जायेंगे, भिजवाते रहेंगे। आपका श्रम अकथनीय है और शोधकवर्ग के लिये बहुत ही महत्त्व का है। xxx ___ महामहोपाध्याय रावबहादूर, पंडित गौरीशंकरजी हीराचंदजी ओझा क्युरेटर, राजपुताना म्युझियम, अजमेर. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન અમારી ગ્રંથમાળાના પ્રધાન દૃષ્ટા અને સૉંચાલકા પૈકીના એક, ઇતિહાસતત્ત્વવેત્તા, શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી જયવિજયજીનેા પરિચય આપવાની જરૂર છે શું ? તેમના ‘ આખ્' પુસ્તકની હિંદી અને ગુજરાતી આવૃત્તિએ, આજે ભારતવના જૈન જૈનેતર વિદ્યાનામાં જે ખ્યાતિ પ્રાપ્ત કરી છે, એ, એ પુસ્તક સબંધી મળેલા વિદ્વાનાના અભિપ્રાયાના થેાકડા ઉપરથી સમજી શકાય છે. ‘ આનૂ ' ના ઇતિહાસનાં એકકે એક સાધનાને ભેગાં કરી, એનાં એક પછી એક પુસ્તકા રચવાં, એ શાન્તમૂર્ત્તિની અભિલાષા એમના ‘· આબૂ ' સંબંધીના પહેલા પુસ્તકથી જોવાઇ ગઇ છે. આજે તેઓ આબૂ 'ના ઇતિહાસનું એક મહત્ત્વનું અંગ જનતા સમક્ષ ધરે છે, અને એ પ્રસાદી પીરસવાનું પુણ્યકાર્ય અમને સેાંપવા અદલ અમે લેખક મુનિરાજશ્રીના ભૂરિભૂરિ આભાર માનવા સાથે અમારા આત્માને ધન્ય માનીએ છીએ, અને આશા પૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે હવે પછીની કૃતિઓ પણ તેઓશ્રી અમને જ પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય સપાદન કરાવશે, < યદ્યપિ આ પુસ્તકને છ વર્ષ પહેલાં પ્રેસમાં આપી પાવવાનું કામ શરૂ કર્યુ. હતું, પરંતુ તે દરમ્યાન આ ગ્રંથના સંપાદકનાં એ ચેામાસાં ભયંકર માંદગીમાં પસાર થયાં અને ખીજા પણ કેટલાક અટપટિયા સચેાગાને લીધે આ પુસ્તક છ વર્ષ બાદ આજે પ્રગટ થવા પામ્યું છે. આના અગાઉથી ગ્રાહક થયેલા અને સહાયતા આપનારા સજ્જતાએ આટલા લાંબા કાળ સુધી ધીરજ રાખી અમેાને ખરેખર આભારી બનાવ્યા છે. ગુરુભક્ત મુનિરાજ શ્રી વિશાલવિજયજીના સદુપદેશથી રાજકાટના શ્રી તપાગચ્છ જૈન સંધ તરફથી તેની મેનેજીંગ કમીટીએ વિદ્વાન સાધુ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૮) સાવીઓ અને સારી સંસ્થાઓને ભેટ આપવા માટે આ પુસ્તકની અઢીસો નકેલે અગાઉથી ગ્રાહક થઈ ખરીદી લીધેલ છે, તે બદલ તેમને ધન્યવાદ આપીએ છીએ અને દરેક ગામના માતબર સંઘની પેઢીઓ આનું અનુકરણ કરી જ્ઞાન–પ્રચારનું પુણ્ય ઉપાર્જન કરે એવી આશા રાખીએ છીએ. આ પુસ્તકના પ્રકાશન–કાર્યમાં આ સિવાય બીજા પણ જે જે મહાનુભાવોએ ઉક્ત મુનિરાજશ્રીના ઉપદેશથી અમને આર્થિક મદદ આપીને તથા અગાઉથી ગ્રાહક બનીને સહાયતા કરી છે, તેઓને પણ અમે આભાર માનીએ છીએ, છોટા સરાફા. ઉજ્જૈન (માળવા). દીપચંદ બાંઠિયા મંત્રી, શ્રી વિધર્મસુરિ જૈન ગ્રંથમાળા. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ - સમર્પણ > આબ ઉપરનાં, દેલવાડા અને અચલગઢનાં અણમોલાં જિનાલય બંધાવવા માટે ઉપદેશ આપનારા તથા તેની પ્રતિષ્ઠા કરનારા સુરિવર્યોના તેમજ ઉક્ત મંદિરો બંધાવનારા શ્રાવકપુંગવોના હસ્તકમળમાં સાદર સમર્પણ ! –મુનિ જયંતવિજ્ય છે. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આ જગવિખ્યાત આબૂ પહાડની નાનામાં નાની અને મોટામાં મેાટી દર્શનીય વસ્તુઓ, રસ્તાઓ અને એક દકને ઉપયેગી થઇ પડે એવી તમામ વસ્તુની માહિતી આપનારું; તેમજ આષ્ટ્રનાં મંદિરનો ઝીણામાં ઝીણી કારણીએ અને સુંદર સુંદર ભાવાના લગભગ ૭૫ ફાટાઓથી અલંકૃત આ પુસ્તક; જેમ આષ્ટ્રના યાત્રિઓને ઉપયાગી છે, તેમ ભારતવની પ્રાચીન શિલ્પકળા અને ઐતિહાસિક શોધખેાળના અભ્યાસી માટે પણ ઘણું મહત્ત્વનું છે. એના લેખક છે– ઇતિહાસતત્ત્વવેત્તા, શાન્તમૂર્ત્તિ મુનિરાજ શ્રીજયંતવિજયજી. મેાટા ગ્રન્થ, સુ ંદર એન્ટિક કાગળા, ૭૫ ફોટાઓ, પાકુ માઈન્ડીંગ અને ઉત્તમ જેકેટ હાવા છતાં કિંમત માત્ર અઢી રૂપિયા આની હિંઢી આવૃત્તિ પણ બહાર પડી ચૂકેલ છે. ફોટા વગેરે બધું ઉપર પ્રમાણે જ. ક. ૨-૮-૦. લખા શ્રી વિજયધમ સૂરિ જૈન ગ્રન્થમાળા, છેાટા સરાકા, ઉજ્જૈન (માળવા), અને જાણીતા મુકસેલરને ત્યાંથી પણ મળશે, *ર For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ વક્તવ્ય ઈતિહાસના ઘડતરમાં, પ્રાચીન ગ્રંથ પરની પ્રશસ્તિઓ, પ્રાચીન મંદિરે સંબંધી શિલાલેખ, ઐતિહાસિક ગ્રંથો અને રાસાઓ, તામ્રપત્રો, દાનપત્રો, જૂના સીક્કાઓ, ધાતુની મૂર્તિઓ ઉપરના લેખે, તેમજ પટ્ટાવલીઓ વગેરે સાધનો ઉપયોગી થાય છે. તેમાં પણ પ્રાચીન લેખે, એ મુખ્ય સાધન છે, પછી તે લેખે મૂર્તિઓ ઉપરના હોય, તામ્રપત્રાદિ ઉપર કતરેલા હોય કિંવા શિલાપટ્ટ ઉપરના હોય. આવા લેખ સંબંધી અનેક પુસ્તકે અત્યાર સુધીમાં બહાર પડી ચૂક્યાં છે. એમાં જે હું ન ભૂલત હેઉ તે સૌથી પહેલામાં પહેલું. ઈ. સ. ૧૯૦૮ માં ફેંચ વિદ્વાન ડૉ. એ. ગેરીનાટે શિલાલેખેના સંગ્રહ રૂપે પુસ્તક બહાર પાડયું હતું. તે પછી તો અનેક પુસ્તકો બહાર પડ્યાં છે. જેમાં સ્વ. શ્રી પૂરણચંદજી નાહરના “ જૈન લેખ સંગ્રહ 'ના ચાર ભાગે, શ્રી જિનવિજયજીના પ્રાચીન જૈન લેખ સંગ્રહ ' ના બે ભાગે, સ્વ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીના “ જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ 'ના બે ભાગે અને સ્વ. ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજનો “ પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૧ લે. ' આને પણ સમાવેશ થાય છે. આ ઉપરાન્ત દિગબર જૈન તરફથી કેટલાક લેખ બહાર પડ્યા છે. આ બધા સંગ્રહમાં એકનો વધારે કરવાનું સૌભાગ્ય મને સાંપડે છે, એથી મારા આત્માને હું ધન્ય સમજું છું. જન્મકથા આ પ્રસંગે આ ગ્રંથની જન્મકથા સંબંધી મારે કંઈક કહેવું જોઈએ. વિ. સં. ૧૯૮૨ ની સાલ હતી. આ કેમ્પમાં મિ. વોટ્સન સાહેબ સમ્મુખ શત્રુંજય તીર્થના “ યાત્રાવેરા સંબંધી કેસ ચાલી રહ્યો For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) હતું. તે વખતે પૂજયપાદ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી મહારાજ અને ઉપાધ્યાય મંગળવિજયજી મહારાજની સાથે મારે આબુ જવું થએલું. તેઓશ્રીની કૃપા અને સહાયતાથી, અહીં થયેલી લાંબી સ્થિરતાનો ઉપયોગ મેં આબૂ સંબંધી નોટ લખી લેવામાં કરી લીધું. તેની સાથે સાથે આબૂ ગાઈડ લખવામાં મને ઉપયોગી થઈ શકે એવા આબુ ઉપરનાં જૈન મંદિરમાંના લગભગ પોણસો જેટલા શિલાલેખો મેં ઉતારી લીધા. પરિણામે શિવપુરીમાં રહીને, સં. ૧૯૮પ માં મેં “ આબૂ ” ગાઈડ લખી. જે પુસ્તક “ આબૂ ' એ નામે પહેલા ભાગ તરીકે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા ભાવનગર તરફથી પ્રસિદ્ધિમાં આવેલ છે. માત્ર દોઢ વર્ષ જેટલા ટુંક સમયમાં, આવું એક ઐતિહાસિક પુસ્તક ખલાસ થઈ જતાં તેની બીજી આવૃત્તિ કઢાવવાને મને પ્રસંગ સાંપડ્યો. આ વખતે મને લાગ્યું કે જે આબુનાં બધાં મંદિરે કુલ શિલાલેખો મારી પાસે હોય તે આબૂ ગાઈડની બીજી આવૃત્તિ ઘણા સુધારા વધારા સાથે બહાર પાડી શકાય. સભાગે સં. ૧૯૮૬ માં શિવપુરીથી સિદ્ધાચલજી જતાં “આબૂ ” જવાનો પ્રસંગ મળ્યો. અને તે પ્રસંગે બે મહિનાની સ્થિરતા કરી ૪૯૫ શિલાલે ઉતારી લીધા. આ અને એવી બીજી ઉપયોગી માહિતી મેળવીને, ઘણા સુધારા વધારા સાથે “આબુ'ની મેં બીજી આવૃત્તિ તૈયાર કરી કે જે–શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા–ઉજજૈન તરફથી બહાર પડી ચૂકી છે. આ બીજી આવૃત્તિમાં અતિ પરિશ્રમથી લેવાએલા ૭૫ ફેટા પણ આપવામાં આવ્યા છે. આનો હિંદી અનુવાદ પણ “આબુ-દેલવાડાના જૈન મંદિરે 'ની વહિવટકર્તા પેઢી-શેઠ કલ્યાણજી પરમાનંદજીની પેઢીએ પિતાના ખરચે જ તે જ ફટાઓ સાથે બહાર પાડે છે. યદ્યપિ મેં સંગૃહીત કરેલા આબુ ઉપરના શિલાલેખનો આવશ્યકીય ઉપગ તે મેં મારા “ આબૂ ' પુસ્તકની બીજી આવૃત્તિમાં કરી લીધો, પરતુ મારી પાસેના શિલાલેખને સંગ્રહ એથી પણ વધારે ઉપયોગી હતા. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ) જે જે મહાનુભાવા મારા સંગ્રહને જોતા, તે બધા ય લગભગ એક જ સલાહ આપતા કે—આ સંગ્રહ, આવશ્યકીય અનુવાદ અને જરૂરી નેાટે સાથે બહાર પાડવા, રાજપૂતાના મ્યુઝિયમના કયુરેટર-પ્રસિદ્ધ ઇતિહાસકાર રાવબહાદૂર મહામહાપાધ્યાય શ્રીમાન ગૌરીશકર હીરાચંદ એઝાજીએ પણ આ સંગ્રહને જલદીથી છપાવી પ્રકટ કરવાની પ્રેરણા કરી. બેશક, આ જ સંગ્રહમાંના ઘણાખરા લેખો ઇતિહાસપ્રેમી શ્રીમાન કલ્યાણવિજયજી મહારાજે પણ સંગ્રહ્યા હતા. એટલે મારી અને તેમની–બન્ને તરફથી એક જ જાતના શિલાલેખાના સંગ્રહ બહાર ન પડે એ મારે જોવાનું હતું. પણ આ બાબતમાં તેએ સાથે કરેલા પત્રવ્યવહારથી મને લાગ્યુ કે–તે ખીજા ઐતિહાસિક કામેામાં રોકાએલા હોવાથી આ શિલાલેખાને જલદી બહાર. પાડી શકે તેમ ન્હોતા. વળી તેઓનું અવલેાકન તેમના પોતાની દૃષ્ટિએ હિંદીમાં લખાવાનું હતુ. એટલે મારી દૃષ્ટિએ, ગુજરાતી અવલેાકન સાથે, એમના કરતાં વધારે ભેગા કરેલા લેખાનું એક પુસ્તક બહાર પડે, તે એમાં ખોટું નથી, એમ ધારી મારા એ સંગ્રહને, વ્યવસ્થિત રીતે ગોઠવીને છપાવવા શરૂ કર્યો. ( મારે આ સગ્રહ બહાર પાડવા અગાઉ મારે ઇતિહાસતત્ત્વવેત્તા શ્રીજિનવિજયજીના પ્રાચીન જૈન લેખસંગ્રહ 'ના ખીજા ભાગ તરફ પણ. ધ્યાન આપવાનું હતું. શ્રીજિનવિજયજીએ પોતાના આ ભાગમાં આમૂના કેટલાક લેખા પ્રગટ કર્યો છે. જો એમ છે તે પછી મારે આ સંગ્રહ. બહાર પાડવા નિરક હતા. પરન્તુ તપાસ કરતાં જણાયું કે તેમણે જે કઇ લેખા તેમાં આપ્યા છે, તેની સખ્યા ૨૦૮ ની છે. તેમાં- લૂણવસહીના ૬૮ ( ૬૪ થી ૧૩૧ ) વિમલવસહીના ૧૧૮ પિત્તલહરના ખરતરવસહીના અચલગઢના ८ ૧૩૨ થી ૨૪૮ + ૨૭૧ ) ૨૪૯ થી ૨૫૬ ) ૬ ( ૨૫૭ થી ૨૬ર ) ૨૬૨ થી ૨૭૦ ) ૨૦૮ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) જ્યારે મારે સ ગ્રહ ૬૬૪ લેખેને હતું–છે. વળી શ્રીજિનવિજયજીના જે લેખો પ્રગટ થયા છે, તે, તે વિદ્વાન સમ્પાદકે જાતે જઈને લીધેલા નથી. પણ કોઈ કોઈની પાસેથી મળેલી રબીંગ કોપીઓ ઉપરથી મહેનત કરીને સમ્પાદન કર્યા છે. અને એ જ કારણ છે કે, એ લેખમાં ઘણી અશુદ્ધિઓ રહેવા પામી છે. કેટલાક લેખના અવલોકનમાં તે બહુ મોટી ભૂલ પણ થવા પામી છે. જ્યારે કેટલાકમાં સામાન્ય ભૂલે છે. આમ થવાનું કારણ મૂળ શિલાલેખોના વાચનની અશુદ્ધતા છે. જ્યારે મારે સંગ્રહ, બિલકુલ જાતે અતિ પરિશ્રમપૂર્વક લીધેલા શિલાલેખેને હતછે. એટલે આ બધી દષ્ટિએ વિચાર કરતાં, મારે એ નિર્ણય ઉપર આવવું પડયું કે-મારે સંગ્રહ પુસ્તકાકારે અવલોકન સાથે બહાર પડે તે તે વધારે ઈચ્છવા જોગ છે. અને તેથી ઉક્ત સંગ્રહ છપાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. ને વધારે શિલાલેખ પ્રાપ્ત થયા. વળી સં. ૧૯૯૨ના વૈશાખ મહિનામાં અચલગઢમાં શ્રી કષભદેવજીના મંદિર ઉપર ધ્વજાદંડ અને કળશની પ્રતિષ્ઠા થવાની હતી. આ પ્રસંગે મારે જવાનું થયું. એક મહિનાનો સમય મળ્યો. આ સમયમાં અચલગઢ ઉપરના શ્રી કુંથુનાથજીના મંદિરમાં સ્થિર કરેલી ધાતુની મૂર્તિઓના લેખો બાકી હતા તે પણ લેવાયા. આમ ૩-૪ વખતની મારી આબૂની યાત્રાના પ્રસંગે દેલવાડા અને અચલગઢના મળીને કુલ ૬ ૬૪ શિલાલેખોનો સંગ્રહ હું કરી શકે. નં. ૪૯૮ થી ૬૬૪ સુધીના શિલાલેખો, આ પુસ્તકનું અવલોકન છપાવવાનું શરૂ કર્યા પછી લેવાયા હેવાથી, એટલા લેખે સૌથી પાછળ અનુપૂર્તિ તરીકે આપવામાં આવ્યા છે. આ છે આ પુસ્તકની જન્મકથા ! એ વાત ખરી છે કે–ચાપિ આવા એક ઐતિહાસિક બહલેખસંગ્રહને માટે ભૂમિકા-પ્રસ્તાવનાની આવશ્યક્તા હતી, પરંતુ મેં બતાવ્યું છે તેમ–શિલાલેખોના સંગ્રહનાં બીજાં ઘણું પુસ્તકો બહાર પડી ચૂક્યાં છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૫) એ પુસ્તકમાં ઈતિહાસના સાધનભૂત–આવા શિલાલેખોના મહત્ત્વ સંબંધી ઘણું ઘણું લખાયું છે. એટલે એ જ વસ્તુને થોડાક ફેરફાર સાથે પ્રસ્તાવના રૂપે આલેખવી, એ એક જાતનું પિષ્ટપેષણ જ કહી શકાય, એટલે એવી પ્રસ્તાવના લખવાનું અહીં જતું કરવામાં આવ્યું છે. અને તેથી મારે અહીં જે કંઈ કહેવાનું છે તે આ પુસ્તકની અને તેને લગતી જ બાબતે સંબંધી છે. અવલોકન. સામાન્ય રીતે શિલાલેખને અક્ષરશઃ અનુવાદ કરે, અને તેમાં પણ આવા શિલાલેખો કે જેમાં પ્રતિષ્ઠાનો સંવત, પ્રતિષ્ઠા કરાવનારનું કે કરાવનારનાં કુટુંબિઓનાં નામ અને પ્રતિષ્ઠા કરનાર આચાર્યના નામ સિવાય વધારે કંઈ હોતું નથી, તેનો અનુવાદ તે સાવ નિરુપયોગી અને નિરર્થક પરિશ્રમ કરવા રૂપ જ ગણી શકાય. પરંતુ આ સંગ્રહમાં ખાસ વિશેષતા છે. આમાં કેટલાક શિલાલે તે હેટી હોટી પ્રશસ્તિઓ રૂપ છે, કે જે પ્રશસ્તિઓમાં ખાસ ઇતિહાસ ભરેલું છે. ઘણા શિલાલેખો શ્લેકબદ્ધ છે, કે જેમાં વિસ્તૃત વર્ણન પણ છે, જ્યારે કેટલા શિલાલેખ સામાન્ય પણ છે. એટલે આ સંગ્રહમાં મારાથી બની શકહ્યું તેટલું વિસ્તારથી અવલોકન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગામે, ગો તથા અમુક અમુક વ્યક્તિઓના સંબંધમાં લગભગ ૧૭૮ પુટનેટ અને ૧૭ જેટલાં વંશવૃક્ષે પણ આપ્યાં છે. આમાં આપેલા ૬૬૪ શિલાલેખોની તારવણી કરીએ તે તે આ પ્રમાણે વિભક્ત કરી શકાય છે – લેકબદ્ધ મોટી પ્રશસ્તિઓ ૨, ગદ્ય પ્રશસ્તિઓ ૩, શ્લોકબદ્ધ લેખો ૧૫ અને બાકીના ૬૪૪ ગદ્ય લેખો છે. - કુલ ૬૬૪ લેખમાંથી પ૬પ લેખે સંવતવાળા છે, ૧૧ લેખમાં For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) સંવતના માત્ર બે બે આંકડા જ છે, અને બાકીના ૮૮ લેખ સંવત વિનાના છે. બે આંકડાવાળા ૧૧ લેખમાંના કેટલાક લેખમાં ફક્ત બે આંકડા જ ખેદેલા છે, જ્યારે કેટલાકમાંથી બે આંકડા ઘસાઈ ગયા છે. જે લેખે સંવત વિનાના છે, તેમાંના કેટલાક લેખોને સંવત અનુમાનથી કાઢી શકાય તેમ છે, જ્યારે કેટલાક લેખોનો સંવત મળી શકે તેમ નથી. સંવત વિનાના લેખોમાં, કલ્યાણકની મિતિઓના લેખને, યાત્રા કરનારાઓના લેખને, તેમ જ કારીગરોનાં નામના લેખેનો પણ સમાવેશ થાય છે. જે આ લેખને બાદ કરીએ તે સંવત્ વિનાના સારા ઉપયોગી લેખે તે બહુ જ થોડા રહે છે. - આ પુસ્તકમાં જે લેખો આપવામાં આવ્યા છે તે ખાસ કરીને દેલવાડા અને અચલગઢના છે. દરેક મંદિરમાં સંવતવાળા કે સંવત વિનાને, નહાને કે મેટ, ઉપયોગી કે અનુપયોગી–એકકે એક લેખ આપેલ છે. આ લેખે મૂત્તિ, પદ્માસન, બારસાખ, ચેકી, ટોડા, દીવાલે, છત, થાંભલા કે ગમે ત્યાં-જ્યાં જ્યાં લેખે દેખ્યા, અને જે વંચાઈ શકાયા તે ઉતારી લેવામાં આવ્યા છે. એક તીર્થ ઉપર અત્યાર સુધીના એકકે એક શિલાલેખ–એક જ પુસ્તકમાં જળવાઈ રહે, એ મારે ઉદ્દેશ હતો, અને તેથી જુદા જુદા પ્રસંગે તેને સંગ્રહ કરીને, આમ આજે તેને પુસ્તકાકારે બહાર પાડવા ભાગ્યશાળી થયો છું. આ સંબંધમાં એક વાતની ઊણપ રહી ગઈ છે, એ મારા મનમાં જરૂર ખટકે છે, તે આ છેઃ - ખરતરવસહી નામના મંદિરમાં ઘણી મૂર્તિઓની બેઠકની બન્ને બાજૂએ અને પાછળના ભાગમાં લેખો ખેદેલા છે, પણ તે મૂત્તિઓ, બિલકુલ પાસે પાસે સ્થાપન કરેલી હોવાથી, સ્થાનની વિષમતા અને પ્રકાશના અભાવના કારણે ઘણે પરિશ્રમ કરવા છતાં પણ તે લેખે લઈ શકાયા નથી. છતાં ઘણા પશ્ચિમના પરિણામે ખરતરવસહીના ત્રણે માળના ચૌમુખ–મૂળનાયકજીની બારે મૂત્તિ પરના લેખન એટલે For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ભાગ વંચાય તેટલે ઉતારીને આમાં આપવામાં આવેલ છે, ઉપર્યુક્ત જે જે મૂત્તિઓના લેખે લઈ શકાયા નથી, તેમાંના ઘણું લેખને સારાંશ એ જ ધણીના બીજા લેખે ઉપરથી ઘણે ભાગે જાણી શકાય છે. છતાં તે લેખો વાંચી શકાયા હતા તે સંભવ છે કે તેમાંથી કંઈ ને કંઇ વિશેષતા મળી શકત. જે લેખોનો સંગ્રહ આમાં આપવામાં આવ્યું છે, તેમાંનો માટે ભાગ જૈનોએ કરાવેલા કંઈ પણ સુંદર કામની માહિતી પૂરી પાડે છે, અથવા યાત્રા કર્યા સંબંધી હકીકત જણાવે છે. છતાં આમાં અજૈનોના લખાવેલા લેખે પણ કંઈ ઓછી નથી. અજૈનોએ પણ અહીંની યાત્રા કરીને લેખે જરૂર ખોદાવ્યા છે. વળી કેટલાક સિલાવટો અને બ્રાહ્મણોએ પણ અહીં જિનમૂર્તિઓ ભરાવીને લેખો લખાવ્યા છે. લેઓમાંની વિશેષતાઓ બધાયે લેખનું સમુચ્ચય અવલોકન કર્યા પછી, કેટલીયે બાબતે આમાંથી નવી નવી જાણવાની મળે છે, જેનાં ચેડાંક ઉદાહરણ અહીં આપવાં અનુચિત નહિ ગણાય. ૧ કેટલાક લેખોમાં “ સાધુ ” કે “ આચાર્ય ના સંતાનય તરીકે શ્રાવકનાં-ગૃહસ્થનાં નામ આવે છે. દા. ત. જૂઓ લેખ નં. ૧૦, ૪૩ વગેરે. ( સંભવ છે કે તે તે ગૃહસ્થ, તે તે સાધુ કે આચાર્યની પૂર્વાવસ્થા–ગૃહસ્થાવસ્થાની વંશ પરંપરામાં ઉત્પન્ન થયા હોય અથવા તો તે તે સાધુઓના આમ્નાય–આજ્ઞાધારક તેઓ હેય. અર્થાત એ ગૃહસ્થ, એ ગચ્છના આચાર્યને ગુરુ તરીકે ધારણ કરી તેમની આમ્નાય પરંપરાને માનનારા હેવા જોઈએ. ) For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) ૨ કેટલાક લેખામાં એક જ કુટુંબનાં નામેા લખવામાં કાઇના વિશેષણમાં · સંધ ' ( સંધવી ) વગેરે લખેલ છે, જ્યારે તેમાંના જ કાઇની સાથે ‘સા ’ પણ લખાયું છે. જૂએ લેખાં૪. ૩ ( સ્વાભાવિક રીતે સા. લખવાની આદત પ્રમાણે આમ લખાયું હાવુ જોઇએ. ) ( તેમજ એક જ કુટુંબમાં કાઇને ‘ , ' ( ઠક્કર ), કાઇને * શ્રે ' ( શ્રેષ્ઠી ), તા કાને ‘ મહ”, ' ( મંત્રી ) પણ લખાયેલ છે. જૂએ લેખ નં. ૯, ૨૮. ( એક જ કુટુંબના હાવા છતાં જે, રાજ્યના અમલદાર કે કારભારી હશે તેને મ. લખ્યુ હશે, જે રહિત હશે તેને * " • ૪. અને જે એ બન્નેથી જાગીરદાર હશે તેને શ્રેષ્ઠી ' કે સા ' લખેલ હશે, એમ જણાય છે, 6 . > 6 " ' , ' ભાગ 3 ઠે. મહેક. સ. છે. ' વગેરે વિશેષણા ણે ઘણા લેખામાં પુરુષાનાં નામેાની સાથે લખેલાં છે, જ્યારે કાઇ કા લેખામાં સ્ત્રીઓનાં નામેાની સાથે પણ લખેલાં માલુમ પડે છે. દા. ત. જીએ લે. નં. ૧૧, ૧૫ વગેરે. ( એટલે પ્રાચીન કાળમાં સ્ત્રીઓનાં નામેા સાથે પણ એવાં વિશેષણા ખેલવાના અને લખવાને! રિવાજ હશે, એમ જણાય છે. ) " " ૪ ૨૨ નંબરના લેખમાં ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણકા ઉપરાંત વથી આષાઢ શુ. ૧૦ લખેલ છે. આ પ્રમાણે ખીજા પણ કેટલાક લેખામાં કલ્યાણકાની સાથે વર્ષોંગ્ર'થીની મિતિ આપેલ છે. ૫ કા લેખમાં ગૃહસ્થાની ઓળખાણ આપતાં 6 કુલ ' તરીકે શ્રીમાલ' અને તે જ ગૃહસ્થના વંશ ' તરીકે ‘ પ્રાગ્લાટ ' લખેલ છે. જૂઓ લે. નં. ૫૧. ( એક જ કુટુંબને આ બન્ને બાબતે જો જ પિતૃપક્ષ અને માતૃપક્ષ તરીકે લખી હોય તે અત્યારે શ્રીમાલ, પારવાલ, એસવાલ, અગ્રવાલ, વગેરે જાતિયેાની એકખીજામાં કન્યા નહિ આપવાની જે મર્યાદા જોવાય છે, તે મર્યાદા કદાચ તે વખતે નહિ હોય. ) For Personal & Private Use Only ' Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ૬ પ્રાચીન સમયમાં પતિ-પત્નીનાં એકસરખાં નામો હોવાનું પણ ઘણા લેખે ઉપરથી જણાય છે. પુરુષ “ ધાંધલ, ' સ્ત્રી “ ધાંધલદે” જૂઓ લેખ નં. ૫૮. ૭ કેટલાક લેખની ભાષા બહુ વિચિત્ર જોવાય છે. દા. ત. हीरविजयसूरीश्वरनी प्रतिमा भिरापितं, लब्धिसागर વાવેv Ifપd | કેવી વિચિત્ર ભાષા ! ગુજરાતી સંસ્કૃત, બધે ખીચડે. જૂઓ લે. નં. ૫. ૮ કાઈ કાઈ લેખ, સાંકેતિક ભાષામાં પણ લખાયેલ છે, દા. ત૮૦ . નો લેખ. Tન તાક્ય (?) fહત નાં ગાળો સમસ્Hક્ષા (0) ૮ કેટલાક લેખમાં તે વખતના નાણું-ચલણનાં નામે પણ મળે છે. - દા. ત. લેખ નં. ૨૪૪–૧૪૫. “દુગાની ” “જઇયેલ” “ફદ્ય વગેરે. ( આ દુગાનિ” “ફઘં” “જઇયેલ” એ નાણાવિશેષનું નામ છે. ) ૧૦ લેખ નં. ૨૫૧ માં “દેવકીય ચિત્ર વદિ ૩' લખેલ છે. જ્યારે તે જ લેખમાં “લૌકિક ' ફાલ્ગણ વદિ–૩ આપેલ છે. (અહીં “દેવકીય” શબ્દથી મિતિના સંબંધમાં શાસ્ત્રીય રિવાજ અને “લૌકિક” શબ્દથી ગુજરાતાદિ દેશનો રિવાજ સમજવાનું છે. ગુજરાતમાં “ફાગણ વદિ” કહેવામાં આવે છે, અને શાસ્ત્રીય દષ્ટિએ એ જ પખવાડિયાને “ચત્ર વદિ' કહેવામાં આવે છે, શુકલ પક્ષ તે ગુજરાત અને મારવાડ વગેરે બધે ય સર ગણાય છે. અર્થાત શાસ્ત્રીય દષ્ટિએ મહિનાની શરૂઆત કૃષ્ણપક્ષથી થાય છે, જ્યારે ગુજરાતમાં શુકલપક્ષથી થાય છે. લેખાંક ૨૫૧ ઉપરથી જણાય છે કે–વિ. સં. ૧૨૮૭ માં પણ ઉપર્યુક્ત રિવાજ બરાબર ચાલુ હતે. ઉકત લેખના અવલોકનમાં મેં આ જ પ્રમાણેની કલ્પના કરેલી છે. જો કે આ પ્રમાણેની મારી સમજ હોવા છતાં, જે જે લેખમાં For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) જે જે મહિના લખવામાં આવેલ છે, તે જ મહિના પછી તે ભલે શુકલપક્ષના ગણીને લખાએલ હોય કે કૃષ્ણપક્ષને—જેમના તેમજ અવલેાકનમાં પણ આલેખવામાં આવેલ છે. કારણ કે કેટલાક મૂળ લેખામાં પણ, ચૈત્રી પ્રમાણે મહિના નહિ લખાવતાં, પોતપાતાના દેશામાં ચાલતા રીવાજ પ્રમાણે મહિનાઓ લખાએલા જણાય છે. દા. ત., શ્રી વિમલવસહિના જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૭૮ ના ( શાસ્ત્રીય ) જ્યેષ્ઠ વદ ૯ સામવારે કરી છે. જ્યારે એ જ દિવસના ધણા લેખામાં વૈશાખ વદ ૯ ને સામ પણ લખેલ છે. ( એટલે મારા અવલાકનમાં મૂળ લેખમાં જેમ છે તેમનું તેમજ કાયમ રાખેલ છે. ) ૧૧ જેમ કાઇ આચાના નામની સાથે ૧૦૦૮, ૧૮, ૧૦૫, આદિ અંક લખવાને રિવાજ છે–એવી રીતે ૩૦૯ નંબરના લેખમાં ૫૧૦ ના અંક લખ્યા છે. કાણુ જાણે આની શી કલ્પના હશે ? ( કદાચ ૧૦પ ને બદલે ૫૧૦ ખાદાઈ ગયેલ હાય. ) ૧૨ ૪૯૩ નંબરના લેખમાં ધરાજ દત્તરાજાનુ નામ આવે છે. આ ધરાજ 'નું વિશેષણ આપ્યું છે कलंकी अवतारस्य पुत्र. > ' ( . ( ધર્મરાજ દત્તરાજાના પિતા ‘ કલ્કી ' અવતારને આ લેખમાં દેશમાં પ્રચલિત-ગ્રામ્યભાષા તરીકે ‘ કલકી ’ લખેલ છે. ) શિલાલેખામાંથી આવી આવી અનેક વસ્તુ જાણવાની મળે છે. ઉપરના નમૂનાઓમાં કેટલાકના ખુલાસા કે જે મેં મારી કલ્પનાથી કર્યો છે, તે મારા તે તે નબરના લેખના અવલાકનાંથી જાણી શકાશે, અને જેની કલ્પના હું નથી કરી શકયા તે એમને એમ રાખવામાં આવેલ છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગે પ્રકાશન પતિ સંબધી કંઇક ખુલાસા કરવે આવશ્યક સમજું છું. ૧ આ સગ્રહમાં આપેલા બધાયે લેખે અમે જાતે વાંચીને ઉતારી લીધેલા છે. જે લેખ શુદ્ધ કે અશુદ્ધ જેવા ખાદેલા છે અને જેવા વંચાયા—તેવા જ ઉતારી લીધેા, અને એવા ને એવા જ આમાં પાધ્યે. એટલા માટે કે લેખનું અસલ સ્વરૂપ માર્યુ ન જાય, અને તેને ખરા અ વાચકે કાઢી શકે, હાં, જ્યાં મને સુધારવા જેવું લાગ્યું તે ગાળ કૌસ ( ) માં, અને કંઇ અક્ષરા ઉમેરવા પડયા હોય તે ચેાખડા કૌંસ [ ] માં ઉમેર્યાં છે, બાકી તેનું મૂળ લખાણ જેમનુ તેમ કાયમ રાખ્યું છે, ( ૨૧ ) પ્રકાશન પદ્ધતિ ૨ લેખામાં આવતી પાઇ ( ઉભી લીટી ), મીંડું, શ્રી, છ, વગેરે સુધી બન્યું ત્યાંસુધી જેમનું તેમ આપ્યું છે. કામા, ડેશ, પ્રશ્નચિન્હ કે સખાધન ચિન્હ—એવું કંઈ પણ બનતાં સુધી ઉમેરવામાં આવ્યું નથી, ૩ સુરહીના લેખા, લગા, કરાર કે દાનપત્રાના લેખામાં પ્રચલિત ભાષાના ( જૂના ) દેશી શબ્દો ઘણા આવે છે, તેમાં જ્યાં જરૂર જણાઇ ર્યા શુદ્ધ અક્ષરા કૌંસમાં આપ્યા છે, તેને વિશેષ સુધારી શુદ્ધ કરવા જતાં તો, આખા લેખ જ લગભગ ફરી જાય એટલે માત્ર જરૂર પૂરતું જ કૈાંસમાં સુધાયુ છે. કેટલ!ક મારવાડી ભાષાના શબ્દના અર્ધો બનતી મહેનતે અવલેાકનમાં આપ્યા છે. ૪ સુરહીના લેખામાં શ્લોકેામાં ઘણા ભાગ આકીના ભાગ એમ ને 64 अस्मिन् वंसो अन्यवंसो वा અશુદ્ધ હોવાથી જરૂરનું કૌસમાં એમ છેાડી દેવામાં આવ્યા છે. For Personal & Private Use Only "" એવા સુધારીને Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨ ). ૫ થાંભલાઓ ઉપરના, કારીગરેના અને યાત્રાઓ કર્યા સંબંધીના કેટ લાક લેખો તે એવા છે કે બિલકુલ ઢેઢ ગુજરાતી-ન સંસ્કૃત કે ન– * ગુજરાતી. આવા લેખોમાંના ઘણા ખરા મહત્ત્વ વગરના–નિરૂપયોગી હેઈ, સુધારવાની મહેનત લેવામાં આવી નથી. ૬ દરેક વ્યક્તિનાં નામ સ્પષ્ટ બતાવવાના હેતુથી, સંસ્કૃત ભાષાના પદ છેદ કરવાના નિયમનું ઉલ્લંઘન કરીને પણ, વ્યક્તિઓનાં નામો. સાવ ભિન્ન ભિન્ન રાખવામાં આવ્યાં છે–છૂટાં પાડવામાં આવ્યાં છે. ૭ પ્રશસ્તિઓ વગેરેના કેટલાક લાંબા લેખમાં વચ્ચે વચ્ચે કૌસમાં ફૂલ (*) મૂકવામાં આવ્યું છે. આ ફૂલ, અસલ લેખમાં નવી પંકિત શરૂ થવાની નિશાની તરીકે આપેલ છે. ૮ પ્રાચીન ઘણા ખરા લેખોમાં લેખના પ્રારંભમાં મંગલાચરણ રૂપે ૩ૐકારની જુદી જુદી આકૃતિઓ આપવામાં આવેલી હોય છે. આવી બધી આકૃતિઓના ફોટા લઈને તેના બ્લેક બનાવવામાં આવે તે બિલકુલ જેવી હોય તેવી આકૃતિ છાપી શકાય. પરંતુ તે બનવું અશક્ય હેઈ, તેમાંની કેટલીક આકૃતિઓના સ્વરૂપને કેટલેક અંશે મળતી કે આવી આકૃતિ આપવામાં આવી છે. બેશક, આવી આકૃતિઓની સાથે બે પાઈ, મીઠુ કે એવું કંઈ હશે, તે આપવામાં જરૂર આવ્યું છે. દા. ત., , , I . વગેરે. પૃ ૧૨૦ સુધીના લેખમાં ઉપયુકત આકૃતિ ઉપરાંત, તેની મૂળ આકૃતિને વિશેષ મળતા આવે તેવા અંક કે અક્ષર ૮૦, ૧, ૨, ૩, T વગેરે પણ આપેલાં છે. અને આવી આકૃતિઓની આગળ પાછળની પાઈઓ, મીંડાં વગેરે પણ આપેલ છે. પ્રાચીન કાળમાં ૩ૐકારને સ્થાને ઉં, ૨, ૮ ૬, ૮ ૬, વગેરે For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩ ) જાતની આકૃતિએ લખાતી હતી, તેમ ૭ ( સાતડા ) જેવી આકૃતિ પણુ લખાતી હતી. કાળક્રમે તેમાં ફેરફાર થતાં થતાં અત્યારે મૈં અને ૐ આવી આકૃતિએ ચાલુ જમાનામાં લખાય છે. ' ૯ પાછળના અનુપૂત્તિના લેખામાં, રા. બ. ૫. ગૌરીશ’કર હીરાચંદ એઝાજીની સૂચનાથી; આવી આકૃતિએ આપવાની કાશીશ નહિ કરતાં જ આપવામાં આવેલ છે. કારણ કે ઉપરની બધી આકૃતિએ, એ ૐકારની આકૃતિનાં જ જુદા જુદા સમયનાં જુદાં જુદાં સ્વરૂપો છે. می ૧૦ સુરહીના તથા કેટલાક રાજાએના દાનપત્રોના લેખામાં તરવાર, કટાર, ભાલું કે એવાં રાજચિહ્ન પણ ખેાદાએલાં છે, પરન્તુ મેં એ ચિહ્નો લેખા ઉતારતાં ઉતાર્યાં નથી. ૧૧ આમાં જે જે અનુક્રમણિકાઓ આપવામાં આવી છે, તે મૂળ લેખે સબંધીની જ છે. અવલાકનમાં આપેલી વિશેષ હકીકતામાં અને પુટનેાટામાં આવેલાં વિશેષ નામેા વગેરે આ અનુક્રમણિકામાં આપેલ નર્થી. આમાં આપેલા લેખમાં સૌથી જૂનામાં જૂતા લેખન, ૫૦૭ તે સ. ૧૧૧૨ ના છે, જ્યારે નવમાં નવા લેખ નં. ૪૯૭ તે સ. ૧૯૮૦ છે. યદ્યપિ વીસમી શતાબ્દીના અને તેમાંયે વીસમી શતાબ્દીના ઉત્તરાધના લેખા વમાન સમયને માટે વધારે ઉપયોગી ન ગણાય તે પણ, આ સંગ્રહના ઉદ્દેશ ન્હાનામાં ન્હાના તે મ્હોટામાં હેટા, જૂનામાં જૂતા તે નવામાં નવે અત્યાર સુધીના એકકે એક લેખ આપવાને રાખવામાં આવ્યો છે, એટલે એ હિસાબે છેલ્લામાં છેલ્લી મિતિના લેખ પણ આમાં આપવે, એ આવશ્યકીય છે, એમ સૌ કોઇ સ્વીકારી શકશે, For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) અનુક્રમણિકા આ પુસ્તકના સંબંધમાં આટલા ખુલાસા કર્યા પછી, હવે મારે એક જ ખુલ્લાસા કરવા બાકી રહે છે, અને તે છે. અનુક્રમણિકા સંબંધી. આવા લેખસ`ગ્રહેાનું ખરું મહત્ત્વ અને ઉપયોગિતા એના અનુક્રમણિકામાં સમાએલ છે. લેખામાં આવતી જાતિયા, કલા, વશે, ગાત્રા શાખાએ, અન્વયે, ગચ્છે, ગચ્છાન્તગત શાખાઓ, આચાર્યાં, ગામા, રાજાઓ, મત્રિ-આ બધું જાણવાનુ` સાધન–એ એની અનુક્રમણિકા છે. આ ગ્રંથમાં આપેલી બધીએ અનુક્રમણિકાએ મારા ગુરુભાઇ શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે પોતાના અમૂલ્ય સમયના ભાગ આપીને કરી આપી છે. અતઃ તેઓને આ સ્થળે આભાર માનવા નહીં ભૂલું. એક ખુલાસા આખ્ ભાગ પહેલાની ગુજરાતી બંને આવૃત્તિઓમાં એકથી અસેા ત્રણ સુધી ફૂટમાટાના નબા આપેલા છે. અને તે ફૂટાટા આબૂ ભાગ ખીજામાં આપવાનું, તે અને આવૃત્તિએના કિચિતવ્યમાં, મેં જણાવ્યું હતું. પરંતુ એ ફૂટનેાટા ઐતિહાસિક દૃષ્ટિએ લખવાની હાઈ હજી સુધી તૈયાર થઇ શકી નથી; અને આ “ અખ઼ુંદ–પ્રાચીન– જૈન-લેખ–સદો ” અવલેકન સાથે છૂપાઇને તૈયાર થઇ ગયેલ હાવાથી આખૂના બીજા ભાગ તરીકે આને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉપર્યુ ક્ત ફ્રૂટનાા, તૈયાર થયે, પાછલા ભાગેામાં આપવાના વિચાર રાખ્યો છે. << "" આભાર ને પ્રાથના પ્રાન્ત—આબૂ અને આબૂતી આસપાસ ભારતીય ઇતિહાસનાં અખૂટ સાધના ભરેલાં છે. તે સાધનામાંનુ એક સાધન, એ આખૂના For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ) શિલાલેખે છે. એ શિલાલેખેને એક ભાગ આજે જનતાના કર કમલમાં મૂકતાં મને હર્ષ થાય છે. “આબુ ઉપરના શિલાલેખેની માફક જ આખૂની નીચેના–તેની આખી પરિક્રમાના–આસપાસના લગભગ તમામ ગામોમાંથી પણ સંખ્યાબંધ શિલાલેખોનો સંગ્રહ કર્યો છે. ગુરુદેવ, એ શિલ લેખે ને સંગ્રહ જલદી બહાર પાડવાનું સામર્થ મને અપે, એવી પ્રાર્થના સાથે; આબ સંબંધી બની શકે તેટલું વધુ ને વધુ સાહિત્ય જનતાની સમક્ષ મૂક્યાની આરી અભિલાષાને સફળ કરતું, “આ સંબંધીનું આ બીજું પુસ્તક બહાર મૂકતાં, મારા આત્માને ધન્ય માનતે, આ શિલાલેખ ઉતારવામાં મુનિરાજ શ્રી વિશાલવિજયજી તેમજ મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજીએ ઉત્સાહપૂર્વક આપેલી સહાયતાને ન ભૂલત તેમજ એક યા બીજી રીતે મારા આ કાર્યમાં સહાયક થનાર મહાનુભવોનો આભાર માનવા સાથે ગુરુદેવના ચરણમાં નમસ્કાર કરતો, મારા વકતવ્યને અહીં જ સમાપ્ત કરું છું. જૈનમંદિર, રણછોડલાઈન કરાંચી કારતક સુ. ૧૫, ૨૪૬૪ ધર્મ સં. ૧૬ જયન્તવિજય For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત પદ્ય રત્નાકર_ભાગ ૧-૨-૩-૪ - હિન્દુ, જૈન અને બૌદ્ધ સાહિત્યમાંથી ભિન્ન ભિન્ન ધાર્મિક અને વ્યાવહારિક સેંકડે વિષયનાં પદ્યોને સંગ્રહી મુનિરાજ શ્રી વિશાલવિજયજી મહારાજે ગુજરાતી ભાષાન્તર સાથે પ્રસ્તુત ગ્રંથ તૈયાર કર્યો છે. જે જે ગ્રન્થોમાંથી પો લીધાં છે, તેનાં નામ સહિત સ્થલ નિર્દેશ પણ કર્યો છે. જેન, જૈનેતર દરેક ઉપદેશકને આ ગ્રંથ ઘણો ઉપયોગી થઈ પડે તેમ છે. પ્રત્યેક ભાગમાં લગભગ ચારસો પૃષ્ઠ તથા એક હજાર લેકે છે. ત્રણ ભાગ બહાર પડી ચૂક્યા છે. દરેક ભાગનું મૂલ્ય સવા રૂપિયો છે. ઉત્તરાધ્યયન સૂત્ર-સટીક ભાગ ૨-૩-૪ કમળસંયમી સંસ્કૃત ટીકા સાથે પ્રસ્તુત આગમગ્રન્થ ઈતિહાસ પ્રેમી વિદ્વાન મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજે સુંદર રીતે સંપાદિત કર્યો છે. આ કમલસંયમી ટીકા ઘણું સહેલી અને સુંદર છે. આમાં પ્રાચીન કથાઓને સંગ્રહ પણ સારે છે. વ્યાખ્યાન-ઉપદેશ માટે ઉપયોગી છે. પ્રત્યેક ભાગનું મૂલ્ય સાડાત્રણ રૂપિયા રૂા. ૩–૮–૦ લખ–શ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા, છોટા સરાફા, ઉજજન, (માલવા). For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨. લેખોની સાલવાર અનુક્રમણિકા સંવત લેખાંક સંવત લેખાંક ૧૧૧૨ * ૫૦. ૧૨૩૦ ૧૧૧૯ ૧૨૩૬ ૪૬૫, ૪૬૬, ૫૨૩ (?) ૧૧૨૮ ૫૦૮ | ૧૨૩૭ ૨૩૩ ૧૧૩૧ ७४ ૧૨૪૫ ૨૯,૫૫, ૯૫, ૯૮, ૧૦૦, ૧૧૭૪ ૪૬૫, ૪૬૬ ૧૦૩, ૧૦૪, ૧૦૬, ૧૦૮, ૧૧૪૩ ૧૦૯, ૧૧૫, ૧૧૮, ૧૧૯, ૧૧૪૫ ૫૦૯ ૧૨૧, ૧૨૨, ૧૨૪, ૧૨૯, ૧૧૮૬ ૧૩૦, ૧૨, ૧૩૪, ૧૩૭, ૧૧૮૭ ૧૧૪, ૫૧૪ ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૭, ૧૧૯૧ ૫૧૦, ૫૧૧ ૧૫૦, ૧૫૧, ૧૫૩, ૧૬૩ ૧૧૯૨ ૫૧૨ ૧૨૭૮ ૧૧૯૩ ૫૧૩ ( ૧૨૮૧ ૫૧૭ ૧૨૦૦ ૧૨૮૬ ૧૨૦૧ ૫૧ ૧૨૪૭ ૨૫૦, ૨૫૧, ૨૫૬, ૨૬૦, ૧૨૨ ૨૪, ૨૮, ૩૪, ૪૦, ૪૫ ૨૯૨, ૩૪૩, ૫૧૮ ૧૨૦૩ ૫૧૫ | ૧૨૮૮ ૧૨૫ ૨૬૫, ૨૬, ૨૭૦, ૧૨૦૪ ૨૭૧, ૨૭૨, ૨૭૪, ૨૭૫, ૧૨૦૬ ૭૨ ૨૭૬, ૨૭૭, ૩૭૯, ૩૬, ૧૨૧૨ ૮, ૧૫૬. ૧૫૯, ૧૬૦, ૩૬૫, ૩૬૬, ૩૬૮, ૩૭૦, ૧૬૧, ૧૬૬, ૧૬૮, ૨૨૯ ૩૭૨, ૩૭૪ ૧૨૨૧ ૫૧૬ ૧૨૯૦ ૨૯૫, ૨૯૬, ૨૯૮, ૩૦૨, ૧૨૨૨ ૧૭૧ ૩૦૪, ૫૨૯ ૧૨૨૬ ૨૩૬ ૧૨૯૧ ૩૫૦, ૩૫૫, ૩૫૯, ૩૬ પક ૧૧૨, ૨૩૩ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ લેખાંક ૫૩૭ ૩૧૪, ૫૩૮ ૧૫ ૩૧૫ ૨૮૫, ૩૧૭, ૩૧૮ ૩૮૪ ૨૮૬, ૫૩૯ ૫૪૦ ૫૪૧ (૨૮). સંવત લેખાંક | સંવત ૧૨૯૨ પર૦, ૫૨૧ [ ૧૩૪૫ ૧૨૯૩ ૨૩, ૨૭૯, ૨૮૭, ૨૮૯, [ ૧૩૪૬ ૩૦૭, ૩૧૩, ૩૨૫ ૩૨૬, ૧૩૪૯ ૩૨૭, ૩૨૮, ૩૩૦, ૩૩૧, ૧૩૫૦ ૩૩૨, ૩૩૪, ૩૩૫, ૩૩૬, ૧૭પ૬ ૩૩૭, ૩૪૫,૩૪૬, ૩૪૭, ૧૩૫૮ ૩પ૩, ૩૫૪, ૫૨ ૧૩૬૦ ૧૨૯૬ ૩૫૨, ૫૨૪ ૧૩૬૧ ' ૧૨૯૭ ૨૬૧, ૨૬૨ | ૧૩૬૨ ૧ ૩ ૦ ૦. ૪૩, પ૦૬ ( ૧૩૬૮ - ૧૩૦૨ ૧૪૫, ૧૪૬, ૩૦૫, ૩૦૬, ૧૩૬૯ ૩૧૧, ૩૧૨, ૪૬૮, ૪૯૨ ૧૩૭૦ ૧૩૦૪ ૧૨૬ | ૧૩૭૧ ૧૩૮ ૭ ૩૩૩ ૧૩૭૨ ૧૩૦૮ ૫૭, ૧૮૪, ૧૮૫ ૧૩૭૩ ૧૩ ૦૯ ૨, ર૭૩, ૫૨૭ ૧૩૭૪ ૧૩૧૯ ૧૩૫ ૫૨૮ ૧૩૭૫ ૧૩૭૬ ૧૩૨૧ ૧૬૫, ૨૩૦, ૨૫૩, પર૯, ૫૩૦ ૧૩૭૮ ૧૩૨૫ ૫૩૧, ૫૩૨ ૧૩૨૬ ૧૩૩૪ ૧૩૩૫ ૨૫૯, ૨૯૭ ૧૩૩૮ પ૩૫ ૧૩૩૯ ૫૩૬ ૫૪૨ ૫૪૩ ૨૪૨, ૨૪૩ ૨૪૦, ૨૪૧ ૫૪૪, ૫૪૫ ૫૪૬ ૫૪૭ ૧, ૩, ૪, ૧૩, ૨૦, ૨૬, ૩૧, ૩૨, ૩૬, ૩૭, ૩૮, ૪૨, ૪૪, ૫૮, ૬૫, ૬૯, ૭૫, ૮૧, ૮૩, ૮૬, ૮૮, ૮૯, ૯૦, ૯૭, ૧૧૦, ૧૧૬, ૧૨૦, ૧૨૩, ૧૨૮, ૧૩૧, ૧૩૩, ૧૩૬, ૧૩૯, ૧૪૩, ૧૫૪ ૧૫૭, ૧૬૪, ૧૬૭, ૨૩૨ ૫૩૩ ૫૩૪ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૬ ૫૫૩ ( ૨૦ ) સંવત લેખક | સંવત લેખાંક ૧૩૭૯ ૩૭૬, ૫૪૮, ૧૪૯ ૧૪૦૧ ૧૭૦૧૩૮૦ ૩૦, ૪૮૭, ૫૫૦ / ૧૪૦૪ ૩૭૭, પ૬૮ ૧૩૮૧ ૫૫૧ ૫૬૯ ૧૩૮૨ ૪૬, ૨૬, ૫પર ૧૪૦૮ ૧૦, ૧૧. ૧૩૮૩ ૧૪૦૯ પ૭૦ ૧૩૮૪ ૩૦૦, ૩૪૮, ૩૪૯ ૧૪૧૦ ૧૮૬ ૧૩૮૫ ૫૫૪, ૫૫૫ ૧૪૧૨ ૫૭૧ ૧૩૮૬ ૫૫૬ ૧૪૧૪ પ૭૨, ૫૭૩ . ૧૩૮૮ ૩પ૭ ૧૪૧૭ ૨૮૧, ૨૮૩, ૩૮૦, ૩૮૧ ૧૩૮૯ ૧૨, ૨૫, ૨૫૪, ૩૩૮, ૧૪૮ પ૭૪ ” ૩૫૮, ૪૦૫, ૫૫૭, ૫૫૮, ૧૪૨૦ ૪૨૪, ૭૫, ૫૭૬ ૫૫૮ ૧૪૨૧ ૫૭૭, ૫૭૮, ૫૯ - ૧૩૯૨ ૧૪૨૨ ૫૮૦ = ૩૦૩ ૫૬૧, ૫૬૨ ૧૪૨૩ ૪૨૩, ૫૮૧ ૧૩૯૪ ૩૯, ૪૧, ૫૪, ૬૭, ૭૭, ૧૪૨૪ ૫૮૨ ૭૮, ૭, ૯૨, ૯, ૧૦૫, ૧૪૨૫ - ૫૮૩ ૧૦૭, ૧૧ ૭, ૧૨૭, ૧૩૮, ૧૪૨૬ ૫૮૪, ૫૮૫ . ૧૪૦, ૧૬૪, ૧૬૮, ૨૫૨, ૧૮૨૯ ૫૮૬ ૪:૩, ૪૩૮, ૫૬૩ ૧૪૩૨ ૫૭, ૫૮૮ ૧૩૯૫ ૧૦૧ ૬ ૨૪૩૩ ૫૮૯, ૫૦૦ ૧૩૯૬ ૯૧ : ૧૪૩૪ ૫૯૧, ૫૯૨, ૫૯૩ ૧૩૯૭ ૨૪૦, ૨૪! | ૧૪૩૬ ૫૯૪, ૫૯૫ ૧૩૯૮ ૧૯ ૧૪૩૯ ૪૨૫ ૧૩૯૯ ૫૬૪ | ૧૪૪૦ ૫૯૬, ૫૯૭, ૫૯૮ ૧૪૦૦ ૫૬૭ | ૧૪૧ ૫૯૯ - For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ ૪૨૧ --સંવત ૧૪૪૨ ૧૮૪૫ ૧૪૪૬ ૧૪૪૯ ૧૪૫૨ ૧૪૫૩ ૧૪૫૮ ૧૪૬૧ ૧૪૬૫ - ૧૪૬૬ ૧૪૭૧ ૧૪૭૨ ૧૪૭૩ ૧૪૭૪ ૧૪૭૭ -૧૪૭૮ ४२३ ૨૫૮, ૪૦૨ in ૬૧૦ ( ૩૦ ) લેખાંક | સંવત લેખાંક દ૦૦ | ૧૪૮૮ ૬૦૧ | ૧૪૮૯ ૨૪૮ १०२ ૧૪૯૧ ૬૨૫, ૨૬, ૬૨૭ ૧૪૮૨ ૬૨૮ १०४ ૧૪૯૪ ૧૮૮, ૪૩૦, ૪૬૨ ૬૦૫, ૬૬ ૧૪૯૫ ૬-૭, ૬૦૮ ૧૪૬ ૬૨૯ ૬૦૯ ૧૪૯૭ ૧૪૯૯ ૬૩૦ ૧૫૦૦ ૪૩૧ ૧૭ ૧૫૦૨ ૬૩૧, ૬૩૨ ૪૦૩ ૧૫૦ ૩ ૨૩૪, ૪૦૧, ૬૩૩, ૬૩૪, ૬૧૧, ૬૧૨ ૬૩૫, ૬૭૬ ૬૧૩ ૧૫૦૪ ૬૩૭ ૬૧૪, ૬૧૫, ૬૧૬ | ૧૫૦૬ ૨૪૪, ૨૪૫, ૬૩૮, ૬૩૯ ૧૫૦૧ ૧૪૯, ૩૪૧, ૬૪ ૬૧૮ | ૧૫૦૮ ૬૪૧, ૬૪૨ ૬૧૯ | ૧૫૦૯ ૨૪૪, ૨૪૫, ૪૨૨ ૬૨૦, ૬૨૧ [ ૧૫૧૦ ૫૦૨ ૭૩, ૧૭૬, ૨૮ ૬, ૨૪૭, ૧૫૫ ૨૫૫, ૪૪૧, ૪૪૨, ૪૪૩, ૨૪૯ ૪૪૪, ૪૪૭, ૪૪૮, ૪૪૯, ૪પ૦, ૪૫, ૪૫૪, ૪૫૫, ૩૦૩, ૩૨૩, ૩૨૯, ૩૪૨, ૪૫૬, ૪૫૭, ૫૦૦ ૧૫૧૮ ૪૬૭, ૪૬૮, ૪૭૫ ૬૨૩ ! ૧૫૧૦ ૬૪૩ ૬૧૭ - ૧૪૮૦ * ૧૪૮૧ - ૧૪૮૨ ૧૪૮૩ • ૧૪૮૫ ૧૪૮૬ ૬૨૨ ૧૪.૭ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ( ૩૧ ) સંવત લેખાંક | સંવત લેખાંક ૧૫૨૦ ૬, ૫૦૩, ૬૪૪, ૬૪૫ ૪૮૨, ૪૮૩, ૪૮૪, ૪૯૩, ૧૫૨૧ ૪૧૪ ૪૯૪, ૪૬૫ ૧૫૨૩ - ૭, ૪ ૫ ૧૫૬૭ ૧૫૨૫ ૨૫૭,૪૭,૪૦૮, ૪૧૦, ૧૫૮૩ ૧૯૫ ૪૧૧, ૪૧૮, ૪૧૯, ૪૯૮, ૧૫૮૭ ૨૧૩ ૪૯૯, ૬૪૬, ૬૪૭, ૬૪૮ | ૧૫૯૭ ૨૦૦, ૨૦૧, ૨૦૭ ૧૫૨૭ ૨૬, ૨૬૭, ૪૯૧ | ૧૬૦૩ ૨૧૪, ૨૦૧૫ ૧૫૨૮ ૩૯૩, ૬૪૯ ૧૬૦૮ ૧૯૮, ૨૦૫ ૧૫૨૯ ૪૭૨ ૧૧૦ ૧૯૪ ૧૫૩૦ ૬૫. ૧૬૧૧ ૨૦૨ ૧૫૩૧ ૩૮૭, ૩૮૮,૪૨૮, ૪૨૯ | ૧૬૧૨ ૧૫૮ ૧૫૩૨ ૬૫૧, ૬૫ર | ૧૬૧૩ ૧૯૯, ૩૮૯ ૧૫૩૩ ૩૯૪, ૬૫૩ ૬૫૪ ૧૬૧૪ ૧૫૩૫ ૬૫૫ ૧૬૧૬ ૧૫૨, ૧૫૫, ૧૯૦, ૨૦૪, ૧૫૩૬ ૬૫૬ ૨૦૬, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૧૫૩૭ ४७० ૨૨૩, ૨૨૪, ૨૨૭ ૧૫૪૦ ૪૩૨, ૪૩૪, ૪૩૫ ૧૬૧૭ ૨૨૨, ૩૯૬ ૧૫૪૨ ૬૫૭ ૧૬૨૦ ૧૫૪૭ ૪૩૯ ૧૯, ૨૧, ૨૨૫, ૨૨૬ ૧૫૪૮ ૫૦૪ ૧૩૦ ૧૮૯ ૧૫૫૧ ૩૯૨, ૬૫૮ ૧૬૩૪ ૧૫૫૪ ૬૫૯ ૧૬૫૫ ૧૯૩, ૩૯ ૧૫૫૮ ૪૮7 ૧૬૬૧ ૧૫૬૩ ૩૮૩ ૧૫૬૫ ૧૭૩ ૧૬૭૭ ૧૯૧, ૧૯૨ ૧૫૬૬ ૪૬૪, ૪૭૧, ૪૭૩, ૪૭૪, ૧૬૯૪ ૧૬૨૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સ ત લેખાંક ૧૭૯, ૧૮૦ ૧૮૩ ૨૩૮, ૨૩૯ ૪૮૯ ૩૮૬ ૧૭૪ (૩૨) લેખાંક | સંવત ૧૬૯૫ ૪૬૦ ૧૭૮૭ ૧૬૯૮ ૪૭૬, ૪૭૭ ૪૭૮, ૪૭૯, ૧૭૮૮ ४८० ૧૮૨૧ ૧૭૧૫ ૧૭૫ ૧૮૩૮ ૧૭૨૧ ૪૮૫ ૧૮૫૦ ૧૭૨ ૧૮૭ ૧૮૬૩. ૧૭૨૩ ૩૦૭, ૩૯૮ ૧૮૭૭ १७१४ ૧૭૭, ૩૨૨ १८८४ ૧૭૨૮ ૨૯૧, ૨૩, ૨૯૪ ૩૦૯, ૧૮૮૮ ૩૧૦, ૩૯૫, ૩૯૯, ૪૦૦ ૧૯૧૧ ૧૭૪૦ ૪૬૧ ૧૯૨૦ ૧૭૫૮ ૧૮૧ - ૧૯૪૨ १७६४ ૩૭૯ ૧૯૬૩ ૧૭૬૬ ૧૮ ૨, ૪પ૯ ૧૯૭૬ ૧૭૮૫ ૧૯૭ / ૧૯૮૭ ૫૫ ૩૦૦ ૪૮૧ ૩૮૫ ૧૮ ४२७ ૪૯૦ ४०४ ૪૯૬, ૪૯૭ નેટ–જે લેખોના સંવતમાં ફક્ત બે જ આંકડા ખેલા છે, અથવા તે જેમાંથી એક બે આંકડા ઘસાઈ જવાથી વાંચી શકાયા નથી તેવા લેખોને તથા સંવત વિનાના લેખેને આમાં ઉલ્લેખ કર્યો નથી. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ ૮૨ આ લેખમાં આવેલ આચાર્યો, સાધુઓનાં નામોની અનુક્રમણિકા અજિતદેવસૂરિ ૬૫ ઇન્દ્રનદિસરિ ૪૩૨, ૪૩૪, ૪૩૫ અભયચંદ્ર ઉ. (ખરતર) ૨૦૦ | ઈશ્વરસૂરિ (સંડેરગ૭) ૫૯ અભયચંદ્રસૂરિ ૩૪૨, ૫૪૮ ઉત્તમવિજયગણિ અભયદેવસૂરિ (કપલ્લીય) ૧૪૬ ઉદયકમલગણિ (તપાગચ્છ) ૧૯૫ અભયદેવસૂરિ (નવાંગ વૃત્તિકાર) ૨૮૭ / ઉદયચંદ્ર (બૃહદ્ગચ્છ) ૩૧૮ અમરચંદ્રગણિ ઉદયનદિસૂરિ (તપાગચ્છ) ૨૫૫ અમરચંદ્રસૂરિ ૫૭ ઉદયપ્રભસૂરિ (નાગેન્દ્રગ૭) ૨૫૦, અમરચંદ્રસૂરિ ४६८ ૩૨૦ અમરપ્રભસૂરિ ૧, ૯૧, ૫૪૪ ઉદયપ્રભસૂરિ (બૃહદ્ગછ– અમરરત્નગણિ (ખરતરગચ્છ) ૩૧૭ - બ્રહ્માણીય) અમરસૂરિ (અમરચંદ્રસૂરિ) ઉદયરત્નસૂરિ (આગમગ૭) ૧૯૪ (નાગેન્દ્રગ૭) ૨૫૦, ૨૫૧ ઉદયરાજ (અંચલગચ્છ) ૨૦૩ અમરહંસગણિ ૨૧૪ ઉદયવલ્લભસૂરિ ૪૧૭ અમૃતવિજય ઉપા. ૪૭૬, ૪૭૭, ઉદયાણંદસૂરિ (બ્રહ્માણીયગચ્છ) ૧૭ ૪૭૮, ૪૭૯, ૪૮૦ | ઉમંગવિજયગણિ (તપાગચ્છ) ૧૯૭ અમે લકસૂરિ ઉદ્યોતનાચાર્ય (કાસદીયગચ્છ) ૧૪૭, આનંદરાજ ઉપા. (ખરતરગચ્છ) ૨૦૦ આણંદસૂરિ (ધર્માષીય) ૯૧ | કકકસૂરિ ૪૦, ૧૫૧, ૧૫૭ આનંદસૂરિ ૫૪૦ ! કક્કરિ (કરંટકગ૭) ૧૧, ૧૧, આનંદસૂરિ (નાગેન્દ્રગચ્છ) ૨૫૦, ૨૫૧ ૭૦, ૨૨૯, ૪૦૫, ૫૬૦ આનંદસૂરિ (વાદિધર્મસૂરિશિષ્ય) ૬૨ | કાકરિ (ઉપકેશગચ્છ) ૧૩૬, ૧૪૩, આમદેવસૂરિ ૫૨૨ ૨૩૨, ૩૮ ૬૪૩ ૧૭૧ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૪) ૨૭ કકકસૂરિ (ઉપકેશગ૭-ખરાત પા) ૬૦ | ખિ(ખે)માસાગર [ વિધિ પક્ષીય કકકુંદાચાર્ય ૨૪, ૨૮, ૩૪, ૪૦, ૪૫, ' વીજામતિ ] ૨૦૨, ૨૮૫ ૧૬૬ ગુણકીર્તિ (કૃષ્ણર્ષિગ૭) ૨૦૬ કકકુંદાચાર્ય ઉપકેશગચ્છ) ૧૪૩, ગુણચંદ્રસૂરિ પ૩૧, ૫૫૭, પ૬પ - ૨૩૨ ગુણચંદ્ર (દિગમ્બર સાધુ) ૧ કનકપ્રભુ ( ઉએસગ૭ ગુણનિધાનસૂરિ (અંચલગચ્છ) ૨૦૩ ખરાત પા) ૬૦ ગુણપ્રભસૂરિ ૫૭૧, ૬૨૩ કનકપ્રભસૂરિ ૫૫૭ ગુણમંદિર (આગમગ૭) ૧૯૪ કનકસુંદર ૨૧૪ ગુણરત્ન (આંચલગચ્છ) ૨૦૩ કપૂરવિજયગણિ - ૪૮૧ ગુણરત્ન (રૂપલ્લીયગ૭) ર૦૧ કમલકલશસૂરિ (તપાગચ્છ) ૧૯૫, | ચકેશ્વરસૂરિ (સંવિવિહારી) ૨૮૯, ૧૯૭, ૪૦૩,૪૬૪, ૪૭૧, ૪૭૩, ૪૭૪,૪૮૨, ૪૮૩, ૪૮૪, ૪૮૮ ચકેશ્વરસૂરિ (બૃહદ્ગથ્વીય) ૧૧૪ કમલકીતિ ઉપા. ચંદ્રસૂરિ ૭૨, ૧૩૫, ૨૩૦ (કૃષ્ણર્ષિગ૭) ૧૫૫ ચરણસુંદરસૂરિ ૪૬૪, ૪૭૧, ૪૭૩, કમલચંદ્રસૂરિ (મડાહડગ૭) ૬૫૫ ૪૭૪,૪૮૨, ૪૮૩, ૪૮૪ કમલચંદ્રસૂરિ - ૫૯૭ ચારિત્રશીલગણિ ૨૨૮ કમલચંદ્રસૂરિ (બૃહદ્ગ૭) ૬૨૦ ચારિત્રસુંદર કલમપ્રભસૂરિ (નગેન્દ્ર) પ૭૩ | છીતરરીક ૨૦૫ કાન્હામુનિ (કૃષ્ણર્ષિગ૭) ૨૦૬ જયકલ્યાણસૂરિ (તપાગચ્છ) ૧૭૩, - કૃષ્ણર્ષિ ૨૫૧ ૧૮૫,૪૬૪,૪૭૧, ૪૭૩,૪૭૪, ૪૮૨, ૪૮૩, ૪૮૪, ૪૮૬ કુંઅરવિજયજી ૫૦૫ જયકીર્તિ મુનિ (ખરતરગચ્છ) ૧૮૮ ' કુદયગણિ (તપાગચ્છ) ૧૫, ૪૮૮ | જયકેશરીરિ (અં) ૫૦૨ " કુશલચંદ્રગણિ ૮૨ જયચંદ્રસૂરિ (તપાગચ્છ) ૨૫૫, ૪૦૭, સમાવિજયગણિ ૪૮૧ | ૪૦૮,૪૧૦,૪૧૧,૪૧૮, ૪૬૮, ખિમરાજ રીષ ૧૯૮ | ૪૭૨, ૬૩૧, ૬૩૨, ૬૩૩, ૬૭૪ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ १२६ (૩૫) જયદેવસૂરિ ૪૬૮ | જિનશીલમુનિ ૧૪૯ જયન્તવિજય ૪૯૬, ૪૯૭ | જિનવિજયગણિ - ૪૮૨ જયપ્રભસૂરિ (પૂર્ણિમાપક્ષ) ૨૫૮ | જિનસાગરસૂરિ(ખરતરગચ્છ) ૧૮૮, જયપ્રભસૂરિ ' ૫૮૩ જયસાગર ઉપા. ૪૪૨, ૪૪૯,૪૫૫, | જિનસિંહસૂરિ ૫૪૧, ૫૬૯, ૫૭૭ ૪૫૬, ૪૫૭ જિનસુંદર ઉપા(સંડેરગ૭) ર૯૩ જયસિંઘગણિ (કૃષ્ણર્ષિગચ્છ) ૨૦૬ જિનસુંદરસૂરિ (ખરતર) ૬૫૦ જયસિંહસૂરિ ૨૮૧, ૩૮૧ | જિનસમગણિ મ0 ઉપા૦ ૪૦૭, જયસિંહસૂરિ | ૪૦૮, ૪૧૦,૪૧૧, ૪૧૮ જયસિંહસૂરિ (સંવિજ્ઞવિહારી) ૨૯૭ | જિનહર્ષસૂરિ ૪૧૫ જયસેન ઉપા. ૩૮૪ જિનેશ્વરસૂરિ (ખરતરગચ્છ) ૩૧૭ જયાણુંદ (વડગ૭) પર જીવણવિજય ૪૯ જયાનંદ (ચત્રગ૭) ૬૬૦ | છવદેવસૂરિ (વાયડીયગ૭) પર૬ જિનકુશલસૂરિ જિનહંસગણિ મ0 ઉપાય ૪૭ર જિનચંદ્ર (મુનિ) ૮૨ | નાણ(જ્ઞાન)ચંદ્રસૂરિ () ૨૫ જિનચંદ્રસુરિ (ખર) ૪૨૦, ૪૨૨, જ્ઞાનચંદ્રસૂરિ (ધર્મપરિશિષ્ય 1, ૪૪૧, ૪૪૫,૪૪૭,૪૪૮, ૪૪૯, ૪, ૧૨, ૨૦, ૨૬, ૨૭, ૩૧, ૪૫૨, ૪૫૪,૪૫૫, ૪૫૬,૪૫૭, ૪૬૪,૪૬૭, ૪૬૮,૪૯૯,૫૦૦, ૩૨, ૩૬, ૩૭,૪૧, ૪૪, ૫૪, ૬૫૦, ૬૫૩ ૬૫, ૬૭, ૬૯, ૭૫, ૭, ૭૯, જિનચંદ્રસૂરિ ૧૧, પર૭ | ૮૧, ૮૩, ૮, ૯, ૧૦૫, જિનદેવસૂરિ (ભાવડારગ૭) ૫૫૩, ૧૦૭, ૧૧૬, ૧૨૦, ૧૨૭, - પ૭૦ ૧૨૮, ૧૩૩, ૧૩, ૧૬૨, જિનપ્રબેધસૂરિ (ખરતરગચ્છ) ૩૧૭ ૧૬૮, ૨૫૨, ૨૮૨, ૪૩૩, જિનપ્રભસૂરિ (ખરતરગચ્છ) ૨૦૦ ૪૩૮, ૫૪૪ જિનભદ્રસૂરિ ૪૪૮, ૪૪૯, ૪૫૪, જ્ઞાનચારિત્ર (પાલહણપુરીય) ૨૧૪ ૪૫૫, ૪૫૬, ૪૫૭ ' જ્ઞાનરંગ (અંચલગચ્છ ) ૨૦૩ . ૫૨૭. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ૮૨ ( ૬ ) જ્ઞાનસાગરસૂરિ (બૃહત્તપા) ૨૬૩ દેવસૂરિ (મડાહડ) ૫૫૯ ગાંન(જ્ઞાન)સુંદર (સંડેરગચ્છ) ૩૦૯ | દેવેન્દ્રસૂરિ ૩૧૫, ૫૮૨ ઝાઝારીષ ૨૦૫ | દેવેન્દ્રસૂરિ (પૂર્ણિમા) પ૩૦ તિલકભદ્રસૂરિ ૩૧૫ ધનચંદ્રસૂરિ (કૃષ્ણર્ષિગ૭) ૧૫૫ તિલકરાજ (અચલગચ્છ) ૨૦૩ ધર્મઘોષસૂરિ (ધર્મસૂરિ) ૧, ૪, ૨૦, તિલકસૂરિ ( મલધારી ૨૬, ૨૭, ૩૧, ૩૨, ૪૪, ૬૨, હેમરીયગચ્છ) ૩૮, ૪ર ! ૬૫, ૬૯, ૭૫, ૮૧, ૮૩, ૮૭, દશરથ રીષ ૯૧, ૧૧૬, ૧૨૦, ૧૨૮, ૧૩૩, દયારત્ન (અંચલગચ્છ) ૨૦૩ ૧૬૨, ૨૩૬, ૫૪૪ દિવાકરાચાર્ય (ખરતરગચ્છ) ૩૧૭ ધર્મઘોષસૂરિ (અભયદેવસૂરિસંતાનીય) દીપ્તિચંદ્ર ૨૮૭ ધર્મચંદ્રસૂરિ (કૃષ્ણર્ષિગ૭) ૨૦૬ દેવગુપ્તસૂરિ ૬૧૪, ૬૨૨ ધર્મચંદ્રસૂરિ ૫૨૩ દેવચંદ્ર (કાસહૂદગચ્છ) ૪૩ દેવચંદ્ર (અંચલગચ્છ) ૨૦૩ ધર્મચંદ્રસૂરિ (પૂર્ણિમા) પ૭૬, ૫૭૯ ધમંતિલકસૂરિ (દેવસૂરિગ૭) ૩૯ દેવચંદ્રસૂરિ (બૃહદ્દગચ્છ) ૧૧૮, ૧૨૧, ધર્મતિલકસૂરિ (સાધુપૂર્ણિમા) રપ, ૧૨૪, ૧૨૯, ૧૩૦, ૧૩૨, ૧૩૪, ૬ ૦૬, ૬૨૫ ૧૩૭, ૧૪૧, ૧૪૩, ૧૪૪, ૧૫૦ ધર્મદાસ (વિધિ પક્ષીય) ૨૦૫ દેવચંદ્રસૂરિ (બ્રહ્માણગચ્છીય) ૫૮૮ ધર્મ દેવસૂરિ (મડા) ૫૫૯ દેવચંદ્રસૂરિ ૫૭૮ ધર્મધીર (પાલ્ડણપૂરીય) ૨૧૪ દેવભદ્રસૂરિ (પલ્લીય) ૧૪૫, ૧૪૬ ધર્મસમુદ્રક્ષુલ્લક (ખરતરગચ્છ) ૧૮૮ દેવસમુદ્રક્ષુલ્લક (ખરતરગચ્છ) ૧૮૮ ધના ( રીખ) દેવસુંદરસૂરિ (રુદ્રપલ્લીય) ૨૦૧ નંદિકલશગણિ ૧૪૯ દેવસુંદરસૂરિ (સંડેરગચ્છ) ૩૦૯ નન્નસૂરિ રે (કરંટકગછીય) ૧૦, દેવસુંદરસૂરિ (તપાગચ્છ) ૪૦૭, ૬૦૭, | નન્નાચાર્ય ૧૧, ૭૦, ૨૨૯, ૬૦૪, ૬૧૫ ૨૫૪, ૪૫, ૫૫૬, દેવસૂરિ (હગ૭) ૧૨૫, ૨૩૧ | ૨૦૫ પ૬૦ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ નયસારમુનિ નયચંદ્ર નયચંદ્રસૂરિ (કૃષ્ણષીય) નરચ'દ્રરિ નૈમિચંદ્રસૂરિ (વડગચ્છ) નેમિચંદ્રસૂરિ મિસર પદ્મચંદ્રસૂરિ (નાગેન્દ્ર) પદ્મનદિ (દિગમ્બર સાધુ) પદ્મદેવસર (બૃહદ્ગ૭) ૧૨૫, ૨૩૧, ૨૭૭, ૫૨૪ પદ્મવિજયગણિ પદ્મરત્નસૂરિ (તપાગચ્છ) પદ્મશેખરસિર પાસચંદ્રસૂરિ પાસડસર ( ૩૭ ) ૩૦૩, ૩૪૨ | બ્રહ્મદેવર ૨૮૧ | બુદ્ધિવિજય ૨૫૧ એહિત્યગણિ ભકિતલાલ (ખરતર) ભરતેશ્વરાચાય ૧૫૯, ૧૬૦, ૧૬૯ ८० પરપ ૨૦૦ પર ૫૩, ૫૭૮ | ભાણુવિજયર્ગાણુ (તપાગચ્છ) ૧૯૭ ર ૫૭ | ભાનુચંદ્રગણિ પપર | ભાનુચંદ્રસૂરિ ૪૬૨ | ભાવદેવરિ ૧૬૫: ૧૩૩, ૧૪૬ }}ર પ્રભાણ દસૂરિ (મલધારી) પ્રદ્યુમ્નસૂરિ પ્ર(ભે)શ્વસૂરિ ૨૦૦ ભાવદેવસર (ભાવડાર) ભાવલાભ (ખરતર) ૪૮૧ | મતિકલશમુનિ (ખરતરગચ્છ) ૩૧૭ ૧૯૭ મતિલાભ (ખરતર) ૨૦૦ ૬૧૮ ૬૫૯ ૬૦૯ ૧૧૨ ૧૫૪ ૨૦ મહેન્દ્રસૂરિ (નાગેન્દ્રગચ્છ) ૨૫૦, ૨૫૧ મહેન્દ્રસૂરિ (નાણકીયગચ્છ) ૨૫૯, ૫૩૬, ૧૯૮ ૮ તિસાગર (મલધારી) મલયચંદ્રસૂરિ (ચંદ્રગચ્છ) ૫૯ મહેન્દ્રર (પા)સદેવરિ પાસદેવસૂરિ (મડા॰) પૂર્ણ ચંદ્રણ પૂર્ણ ચંદ્રસૂરિ (મડા૦) ૫૭૫, ૫૯૯ પૂર્ણ પ્રભસૂરિ ! (બૃહદ્ગચ્છ) ૧૯૯, પુણ્યપ્રભસૂરિ } ૩૮૯ ૫૪૯, ૫૮૧ | મહેન્દ્રર (બૃહદ્) ૫૩૯ ૨૮૩ પૂર્ણ ભદ્રસૂરિ ( બૃહદ્ગચ્છ ) ૧૨૫, ૩૩૩ ૨૫૩ | માણિકસૂરિ ૪૬૫, ૪૬૬ | માણિકયરિ ૩૩૩ ૪૯૬ મહેશ માણિકરાજ ઉપા. (કૃષ્ણષિ ગચ્છ) ૧૫૫, ૨૦૬, ૨૧૮, ૨૨૪, ૨૨૭ ૩૧૬ ૫૫૪, ૧૬૭ ૧૫૪ | માણિકયચારિત્ર (પાલ્હેણુપુરીય) ૨૧૪ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) માણિકયરતિ (મડાહડાગચ્છ) ૬૪ યશે:ભદ્રસૂરિ (બ્રહ્મા.) ૪૬૫, ૪૬૬ માણિકયરત્ન (આગમચ્છ) ૧૯૪ | યાભદ્રસૂરિ (શ્રીપૂજ) માનવિજયણ ૪૭૮, ૪૭૯, ૪૮૦ | યશઃકીતિ મુનિ (ખરતરગચ્છ) ૩૧૭ ૩૧૮ | રત્નકમલમુનિ (તપાગચ્છ) ૧૯૫ ૪૯૦ ૩૧૬, પર૪ | રત્નપ્રભસૂરિ માનદેવસૂરિ (બૃહદ્ગચ્છ) માનદેવસૂરિ મુક્તિ સ (ઉએસગચ્છ— ખરાતપા) મુનિચંદ્રગણિ (સાધુપૂર્ણિમા) ૩૦૩, ૬૦ ૩૪૨ મુનિચદ્રમુનિ (ખરતરગચ્છ) ૩૧૭ મુનિચ'દ્રસૂરિ (સલખણપુરીય) ૫૯૩ મુનિચ'દ્રસૂરિ (બ્રહ્માણુગચ્છ) મુનિતિલકસૂરિ ( પૂર્ણિ ) મુનિપ્રભસૂરિ ( મા. ) મુનિરત્નસૂરિ (બૃહદ્ગચ્છ) મુનિશેખરસર મુનિસુંદરસૂરિ (તપાગચ્છ) ૧૫ ૯૧, ૩૮૦ ૨૫૫, ૪૦૭, ૪૦૮, ૪૧૦, ૪૧૧,૪૧૮, ૪૬૪, ૪૬૭, ૪૬૯, ૪૭૨ મેજીંગસૂરિ ( અ.... ) યશદેવસૂરિ (પલ્લીકાય) યજ્ઞાદેવસૂરિ (બૃહદ્ ગચ્છ) ૧૧૮, ૪૦૭, ૪૮, ૪૧૦, ૪૧૧, ૪૧૮, ૪૬૪, ૪૬૭, ૪૬૯, ૪૭૦, ૪૭૨, ૪૭૫, ૬૩૯, ૬૪૦, ૬૪૧, ૬૪૨, ૬૪૭, ૬૪૮, ૬૫૪ રત્નશેખરસૂરિ (બૃહદ્ગચ્છ) ૬૧૨ | રત્નસિ’હરિ ૫૪૨ ૬૦૨ રામચ`દ્રમુનિ ૮૨ રામચંદ્રસૂરિ (ચૈત્રગચ્છ) ૧૩૯ રામચંદ્રસૂરિ (સાધુપૂર્ણિ`મા) ૩૪૨ ) રામચંદ્રસૂરિ ૩૦૩, ૩૨૪ રૂપવિજયણિ ૪૮૧ ૨૦૫ ૧ ૨૩૨ ૨૧૪ ૨૦૧ લક્ષ્મીનિવાસગણિ (ખરતરગચ્છ) ૩૧૭ લક્ષ્મીરત્ન (રુદ્રપલ્લીય) લક્ષ્મીલાભ (કૃષિ ગચ્છ) લક્ષ્મીસાગરણ (ખરતરગચ્છ) ૧૮૮ ૨૦૬ ૪૨૩, ૧૯૪ રત્નલાભમુનિ (ખરતરગચ્છ) ૧૮૮ રત્નશેખરસૂરિ (પાગચ્છ) ૨૫૫, ૧૨૧, ૧૨૪, ૧૨૯, ૧૩૦, ૧૩૪, ૧૩૭, ૧૪૧, ૧૪૨, ૧૪૪, ૧૫૦ યશાદેવસર (મડા.) ૫૧૫, ૫૪૩ યશાભદ્રસૂરિ (ષ ડેરગ) ૧૫૧, ૩૫૯, ૩૬૧, ૬૦૦ ૬૧૦ પૂરીષ ૬૩૬ | લબ્ધિસાગર (મહેાપાધ્યાય) લક્ષ્મીકુલણ લક્ષ્મીદાનમુનિ For Personal & Private Use Only ૫૭૪ ૧૫૩ . Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૫૧૬ ૪૮૧ ( ૩૮ ) લક્ષ્મીસાગરસૂરિ (તપાગચ્છ) ૨૫૫, વિજય મહેન્દ્રસૂરિ (શ્રીપુજ) ૪૯૦ ૪૦૭,૪૦૮, ૧૦, ૧૧,૪૧૨, | વિજયરાજ (વિધિ પક્ષીય) ૨૦૫ ૪૧૩, ૪૧૮, ૪૧૯, ૪૨૦, ૪૨૯, વિજયરાજસૂરિ ૪૮૫ ૪૩૫, ૪૬૪, ૪૬૭, ૪૬૮, ૪૭૦, | વિજયવિમલ ૪૭૨, ૪૭૫,૪૯૧, ૫૦૩, ૬૪૪, વિજયસિંહ ૬૪૫, ૬૪૭, ૬૪૮, ૬૪૯,૬પ૧, | વિજયસિંહસૂરિ ૫૯૫ ૬૫૨, ૬૫૪, ૬૫૬, ૬૫૭ | વિજયસિંહસૂરિ લલિતપ્રભસૂરિ ૬૦૧ | વિજયસેનસૂરિ (નાગેન્દ્રગ૭) ૨૫૦ લાવણ્યકમલગણિ (તપાગચ્છ) ૧૯૫ ૨૫૧, ૨૭૯, ૨૪૯, ૩૦૭,૩૧૩, લાલા રીષ ૨૦૫ ૩૨૦, ૩૨૫, ૩૪૫, ૩પ૨,૩૫૩, વયરસે ૫૫૪ ૩૫૪, ૪૭૮, ૪૭૯, ૪૮૦,૪૮૫ વર્ધમાનસૂરિ (બૃહદ્ગ૭ | વિજયસેનસૂરિ (પૂર્ણિમાગચ્છ) ૩૦૦ સંવિજ્ઞવિહારી) ૧૧૪ | વિજયસેનસૂરિ ૫૦૧ વર્ધમાનસૂરિ (સંવિવિહારી) ૨૯૭ | વિજયાનંદસૂરિ ૪૭૬, ૪૭૭,૪૭૮, વર્ધમાનસૂરિ ૧૩૫, ૨૩૦ ૪૭૯, ૪૮૦, ૪૮૫ વર્ધમાનસૂરિ (ચૈત્ર) ૩૮૪, ૫૩૫ | વિદ્યાકુલમુનિ વાદિચંદ્ર (દિગમ્બર સાધુ) ૧ | વિદ્યારત્ન (આગમગ૭) ૧૯૪ વાદિદેવસૂરિ ૩૩૩ વિદ્યારત્નમણિ : ૨૨૫ વિજયચંદ્ર (મુનિ) ૪૧૫ | વિનયપદગણિ ( તપાગચ્છ વિજયતિલકસૂરિ ૪૭૮, ૪૭૯, ૪૮૦, પાહણપુરપક્ષીય) ૨૦૯ - ૪૮૫ | વિનયરત્ન ( ૩૦૩, ૩૪૨ વિજયદાનસૂરિ (તપાગચ્છ) ૨૨૫ વિમલચરણ ૨૧૪ વિજયદેવમુનિ (બૃહદ્ગ૭) ૧૯૯, | વિમલચારિત્રગણિ ૩૮૯ ( પામ્હણપુરીય ) ૨૧૪, ૨૧૫ વિજયદેવસૂરિ ૪૮૧ | વિમલધર્મગણિ ' ૧૪૯, ૩૪૧ વિજયધર્મસૂરિ ૪૯૬, ૪૯૭ | વિમલરંગ (અંચલગચ્છ) ૨૦૩ ૨૧૦ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ ૫૫૫ ૬૨૮ ૨૧૦ ( ૦ ) વિવેકનંદી ૨૧૪ | સત્યવિજયગણિ વિકસુંદરજિત (રૂદ્રપલીયગ૭)ર૦૧ સત્યસાગરગણિ (તપાગચ્છ) ૨૪૮ વિવેકહંસ (ખરતરગચ્છ ) ૧૮૮ | સમયહંસગણિ (તપાગચ્છ) ૧૯૫ વિશાળરાજસૂરિ ४६४ સમંતભદ્રસૂરિ (ચંદ્રગથ્વીય) ૧૧૨ વીરદેવસૂરિ ૪૨૪ સર્વદેવસૂરિ (બૃહગચ્છ) ૩૧૮ વૃદ્ધિવિજય | સર્વદેવસૂરિ વરસ્વામી સૂરિ ૧૫૯, ૧૬૦, ૧૬૧, સર્વાણંદસૂરિ(કોલીવાલગચ્છ) ૪૦૨, ૧૬૯ વધીર (પાહણપુરીય) ૨૧૪ સર્વાણંદસૂરિ ૫૯૦ શાન્તિસૂરિ (મડાહડીય) ૫૧૫, ૫૪૩ સહજકલશગણિ (ખરતર) ૨૦૦ શાન્તિસૂરિ (નાગેન્દ્રગ૭) ર૫૦, ૨૫૧ સહજપ્રમોદગણિ શાન્તિસૂરિ સંઘચારિત્રગણિ ૬૨૪ ૨૧૪, ૨૧૫ શાન્તિસૂરિ (ઉડેરગચ્છ) ૧૫૧, ૩૫૯, સંધતિલકસૂરિ સામસુંદરમુનિ - ૩૬૧, ૬૩૫ શાલિભદ્રસૂરિ (ચત્રગ૭) પર સાગરચંદ્રસૂરિ (ધર્મષગ૭) ૫૮૭ સાલગણસૂરિ શાલિભદ્રસૂરિ (જીરાપલ્લીગચ્છ) ૬૦૩ ૫૫૦ શાલિભદ્રાચાર્ય (કંડેરકગ૭) ૧૫૬ સિધપાલમુનિ (કૃષ્ણગિચ્છ) ૨૦૬ સિદ્ધસેનસૂરિ (નાણકીય) શીલચંદ્ર (પૂર્ણિમા પક્ષ) ૩૦૦, ૩૦૩, પ૬૪ સિદ્ધસેનસૂરિ પર, પર૮, ૫૬૧ ૩૪૨ શીલભદ્રસૂરિ (ચત્રગચ્છ) પર સિદ્ધાચાર્ય (ઉએસગ૭ ખરાતપા) ૬૦ શુભચંદ્ર (દિગમ્બર સાધુ) ૪૬૨ સિદ્ધાચાર્ય (ઉકેસ) ૨૨, ૬૭૮ શ્રીમુનિરાજ ઉપા. સિવસુંદરજી (સંડેરગચ્છ) ૩૦૯ (આગમગ૭) ૧૯૪ સિંહદત્તસૂરિ (હારિજ) ૫૬૩ સકલહસુરિ (તપાગચ્છ સિંહસૂરિ (કાસહૂદગ૭) ૫૫, ૯૫, પામ્હણપુરીય) ૨૧૩ ૯૮, ૧૦, ૧૦૩, ૧૦૪, ૧૦૬, સત્યરત્નગણિ ૪૦૭ ૧૦૮, ૧૦૮, ૧૪૭,૫૬૨ २८3 ૪૦૦ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સિંહસૂરિ (કદાચાર્ય સંતાનીય) ૨૩૨ સુધાનંદસૂરિ ૧૭૭,૪૦૭,૪૦૮,૪૧૦, ૪૧, ૪૧૮, ૪૧૯ સુંદરપ્રભગણિત ૧૭૭ સુંદરવિજયગણિ ૪૮૯ સુમતિરાજ (આગમગ૭) ૧૯૪ સુમતિસાધુ ૪૩૨, ૪૩૪, ૪૩૫, ૪૩૯ સુમતિસુંદરગણિ ૪૨ સુમતિસુંદરસૂરિ (તપાગચ્છ) ૧૯૫, ४१४ સુમતિસૂરિ (ખંડેરક) સૂત્રમાણિકયગણિ ૧૭૩ સોમચંદમુનિ (અંચલગચ્છ) ૨૦૩ સેમચંદ્રસૂરિ (મડાહડીય) ૫૯૬ સમજયસૂરિ ૪૦૭, ૪૦૮, ૪૧૦, ૪૧૧, ૪૧૮, ૧૯, ૪૭૨ સેમતિલકસૂરિ : ૫૭ર સેમદેવસૂરિ (તપાગચ્છ) ૧૯૫, ૪૧૯, ૪૬૪, ૪૬૭,૪૬૯, ૬૪૫ સમપ્રભસૂરિ ૯૭, પ૬૬ સેમપ્રભસૂરિ (સંવિવિહારી) ૨૯૭ સેમરત્ન (રૂપલ્લીયગચ્છ) ૨૦૧ સમવિમલસૂરિ (તપાગચ્છ પાહિણપુરીય) ૨૧૩, ૪૩૦, ૪૩૪, ૪૩૫,૪૬૪, ૪૬૭,૪૬૯, ૪૭૧,૪૭૨,૪૭૩,૪૭૪,૪૮૨, ૪૮૩,૪૮૪ સોમસુંદરસૂરિ (તપાગચ્છ) ૧૬, ૧૯૫, ૨૪૮, ૨૫૫,૪૭,૪૦૮, ૪૧૦,૪૧૧,૪૧૮,૪૧૯, ૧૧, ૬૧૫, ૬૧૬, ૬૧૭, ૬૧, ૬૨૧, ૬૨૯, ૩૦, ૬૪૦, ૪૨, ૫૧, ઉપર સોમસેનસૂરિ ૫૬૮, ૬૦૮ સૌભાગ્યસુંદરસૂરિ(આગમગ૭) ૧૯૪ શ્રુતવીરગણિ ૪૨૯ હર્ષરત્નસૂરિ (શ્રીપૂજ) ૪૮૯ હર્ષરત્ન ઉપા. (આગમગચ્છ) ૧૯૪ હર્ષરત્ન મુનિ (અંચલગચ્છ) ૨૦૩ હરિકલશ ઉ. (ખરતર) ૨૦૦ હરિદાસ મુનિ (કૃષ્ણર્ષિગ૭) ૨૦૬ હરિભસૂરિ (મહા.) ૫૯ હરિભદ્રસૂરિ (નાગેન્દ્રગચ્છ) ૨૫૦, ૨૫૧, ૩૦૭ હંસવિમલસૂરિ (તપાગચ્છ) ૧૯૬ હંસસંયમસૂરિ (તપાગચ્છ) ૧૯૬ હીરચંદ્રગણિ હીરવિજયસૂરિ (તપા.) ૫, ૨૨૫, ૪૭૮, ૪૭૯, ૪૮૦, ૪૮૫, ૪૯૬ હીરા ) (વીજામતિ) ૨૦૨. હીરાગરરીષ હીરાણુંદસૂરિ (સાધુ) ૬ર૫ હેમચંદ્રસૂરિ ૫૮૩ હેમચારિત્રમુનિ (પાહણપુરીય) ૨૧૪ ૨૦૫ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૧૮૮ ૨૧૪ - ૧૪ હેમતિલકગણિ (ખરતરગચ્છ) ૩૧૭ | હેમરન વાચક (રુદ્રપલ્લીય૭) ૨૦૧ હેમતિલકસૂરિ (બ્રહ્માણ.) ૫૯૨ | હેમરત્નસૂરિ ૫૭૪ હેમદેવસૂરિ (તપાગચ્છ) ૨૫૫. હેમવિમલસૂરિ હેમપ્રભસૂરિ (ચત્રગચ્છ) ૧૩૯ ! હેમસૂરિ (મડાહડા) ૫૫૧ હેમપ્રભસૂરિ ૫૪૦ | હેમસુંદર ઉપાટ સાવીએ ધર્મપ્રભા ગણિની ૧૮૮ | રત્નસુંદરી નાથી ( વિજામતિ ) ૨૦૫ ! લક્ષ્મીચૂલા ભાના ( વીજામતિ ) ૨૦૨ | વિદ્યાસુમતી ૨૧૪ ભાવમતી ગણિની ૧૮૮ | સુવીરા ( વીજામતી ) ૨૦૨ રત્નસુમતી નોટ–૧ અમુક એક એક વ્યકિતના વધારે લેખ હોવા છતાં, તેમાંના કેટલાક લેખમાં તેના ગચ્છનું નામ અને કેટલાકમાં તેની શાખાનું નામ આપ્યું હશે, અથવા કેટલાકમાં ગ૭ કે શાખાનું નામ આપ્યું નહિ હોય, આવી વ્યકિતઓનાં સમાનપણની પાકી ખાત્રીના અભાવે અહીં ભિન્ન ભિન્ન નામ આપવાં પડયાં છે. ૨ લેખોમાં સમાનનામવાળી વ્યકિતઓના ભિન્ન ભિન્ન ગુચ્છ લખ્યા હશે, તેમનાં નામે આમાં જુદાં જુદાં આપ્યાં છે અને જેમાં ગચ્છ કે શાખાનું નામ આપ્યું જ નથી એવી સમાનનામ વાળી વ્યકિતઓનાં નામે પણ જુદાં જુદાં આપવાં પડ્યાં છે. ૩ સમાન ગુચ્છ અને સમાન નામવાળી વ્યકિતઓ અથવા તે ફકત સરખા નામવાળી વ્યકિતઓ લગભગ પચાસ વર્ષ અને તેથી ગમે તેટલા લાંબા અંતરે થયેલ હોઈ તે ભિન્ન ભિન્ન હોવા છતાં અનુક્રમણિકાનું મેટર વધી જવાના ભયથી એવી ( સરખાનામવાળી ) લાંબે અંતરે થયેલ વ્યકિતઓને પણ ભેગી લખવામાં આવી છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ અચલગચ્છ આગમગચ્છ ઊએસગચ્છ ઉપકેશીગુચ્છ ઊકેશગચ્છ કચ્છલિવાલ } ક્રાસહદગચ્છ ગચ્છાની અનુક્રમણિકા ૨૦૩, ૧૦૨, ૧૦ તપાગચ્છ ૧૯૪ ખરાતપા વૃદ્ધતપા ૪૦૨, ૬૨૮ ૪૩, ૯૫, ૯૮, ૧૦૦, ૧૦૩, ૧૦૪, ૧૦૬, ૧૦૮, ૧૪૭, ૧૦૧, ૫૬૨ ૬૦, ૧૩, ૧૪૩, ૩૩૮, ૬૨૨, ૬૩૮ કૃષિ ગચ્છ ૧૫૫, ૨૦૬, ૨૫૧, ૩૮૧ કારટકગચ્છ ૧૦, ૧૧, ૨૨૯, ૨૫૪, ૪૦૫, ૫૫૬, ૫૬૦ ખરતરગચ્છ ચંદ્રગચ્છ ચૈત્રવાલ જીરાપલ્લીગચ્છ ૧૧૩, ૧૭૬, ૧૮૫, ૧૮૮,૨૦૦, ૩૧૭, ૪૧૫, ૪૨૦, ૪૨૧, ૪૪૧, ૪૪૪, ૪૪૫, ૪૪૮, ૪૪૯, ૪૫, ૪૫૧, ૪૫૪, ૪૫૫, ૪૫૬, ૪૫૭, ૪૯૮, ૪૯૯, ૫૦૦, ૫૦૫, ૬૫૦, ૬૫૩ ૧૧૨, ૧૮૫ ૧૩૯, ૩૮૪, ૧૨૯, ૧૩૫, ૬૬ ૦ ૬૦૩ ૧૬, ૬૦, ૧૯૨, ૧૯૫, ૧૯૬, ૧૯૭, ૨૦૯, ૨૧૩, ૨૨૫, ૨૪૮, ૨૫૫, ૨૬૩, ૪૦૭, ૪૦૮, ૪૧૦, ૪૧૧, ૪૧૩, ૪૧૮, ૪૧૯, ૪૨૮, ૪૩૦, ૪૩૨, ૪૩૪, ૪૩૫, ૪૩૯, ૪૬૪, ૪૬૭, ૪૬૯, ૪૭૦, ૪૭૧, ૪૭૨, ૪૭૩, ૪૭૪, ૪૭૫, ૪૭૬, ૪૭૭, ૪૭૮, ૪૭૯, ૪૮૦, ૪૮૨, ૪૮૩, ૪૮૪, ૪૮૫,૪૮૨,૪૮૯, ૪૯૦, ૪૯૧, ૪૯૬, ૪૯૭, ૧૦૩, ૬૦૭, ૬૧૧, ૧૫, ૬૧૭, ૬૧૯, ૬૨૯, ૬૩૦, ૬૩૧, ૬૩૨, ૬૩૩, ૬૩૪, ૬૩૯, ૪૦, ૬૪૧, ૪૨, ૬૪૪, ૬૪૫, ૬૪૭, ૬૪૮, ૬૪૯, ૬૫૧, ૬૫૨, ૬૫૪, ૬૫૬ થારા (થારાપદ્રીય) ગચ્છ ૬૩, ૭૪, ૫૧૦ ૫૮૭, ૧૮ ૫૧ ૨૫૦, ૨૫૧, ૨૭૯, ૨૮૯, ૩૦૭, ૩૧૩, ૩૨૫, ૩ર, ૩૫૩, ૫૫૨, ૫૭૩ ધ ધાવગચ્છ નડી (નટીપ૬) ગુચ્છ નાગેન્દ્રગચ્છ નાણકીયગ} For Personal & Private Use Only ૧૮૪, ૨૫૯, ૫૩૬, ૫૬૪, ૫૯૮ Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪૪) પલ્લીકીગણ ૬૩ | મડાહડાગચ્છ ) ૬૪, ૨૯૪, ૫૧૫, પિપલગ૭ ૪ર૪ | મડાહડગ૭ ૫૩૯, ૫૪૩, ૫૫૧, મડાહડીયગચ્છ ) ૫૫૮, ૫૫૯, ૫૭૫, પૂણિમાગછ છે ૨૫૮, ૩૦૦, ૩૪૨, પ૯૬, ૫૯૯, ૬૦૨, ૬૫૫ સાધુપૂર્ણિમા ઈ ૪૨૫, ૫૩૦, ૫૬૫, માલધારીગચ્છ ૨૫૩, ૬૫૯ ૫૬૯, ૫૭૬, ૫૭૭, ૨૭૯, ૬૦૬, પલીયગ૭ ૧૪૫, ૧૪૬, ૨૦૧ ૬૧૨, ૧૩, ૬૨૫, ૬૨૮ લેઊઅગ૭ પર ૨ બહગછ છે ૧૫, ૧૨, ૧૧૪, વાયડીયગ ૫૨૬ વડગ૭ ૧૨૪, ૧૨૫, ૧૨૯, | વિધિપક્ષ ને ૧૪૩, ૧૪૪, ૧૯૯, ૨૩૧, ૨૮૯, કે ૧૯૮, ૨૦૨, ૨૦૫ વીજામતિ , ૩૧૮, ૩૩૩, ૩૮૦, ૩૮૯, ૫૭૪, | છી (વે)તામ્બરગ૭ () ૧૧૯ ૬૨૦, ૬૪૩ સંડેરગચ્છ ) ૫૯, ૧૫૦, ૧૫૧, બ્રહ્માણીયગચ્છ ૧૭, ૪૬૫, ૪૬૬, | પંડેરકગ૭ ૧૫૬, ૨૯૧, ૨૯૩, ૪૯૨, ૫૧૨, ૫૪૨, ૫૭૬, ૫૮૮, ૩૦૭, ૩૫૯, ૩૬૧,૪૦૦, પર૧, ૬૦૦, ૬૩૫ ૫૯૨, ૫૯૩, ૬૪૩ સૈદ્ધાતિકગચ્છ ૬૦૫ ભાવડારગ૭ ૫૫૩, ૫૭૦, ૬૬૨ હારિજ ૭ ૫૬૩ ભાવસરિગચ્છ પ૧૪ ચતરૂસગચ્છ (2) ૧૫૨ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ગચ્છાન્તર્ગત શાખાઓની અનુક્રમણિકા ઉદ્યોતનાચાર્યસંતાન ૧૪૭ | ડ૦ (ર) પ૯૫ કમલકલશસૂરિ શાખા ૧૯૭, ૪૮૯, દેવસૂરિગચ્છ ૩૯૪૯૦ | પાહણપુરીય પક્ષ ૨૦૯, ૨૧૩, કૃતપુરીયપક્ષ ૧૯૬ ૨૧૪, ૨૧૫ ગુંદા (ગુંદેચીયા શાખા) ૬ર૭ મફારીય ૬૨૨ ચતુર્દશીય શાખા ૫૩૦ મલધારી શ્રી હેમસૂરીયગ૭ ૪૨. ચંદ્રા ( ચંદ્રાવતીયા શાખા ) ૧૬૬ | સલખણપુરીય(પક્ષ) જાપડીયા (શાખા) ૬૫૫ | સંવિજ્ઞવિહારી ૧૧૪, ૨૯૭ . ૫૮૩ નેટ–૧ આ બન્ને લેખમાં “છ” શબ્દ લખેલ છે, પરંતુ ત્યાં ઘણું કરીને “શાખા” અથવા “સંતાનસમજવું જોઈએ. ૨ “મીય થી ઘણું કરીને “મડાહડીય” ગચ્છ સમજવાનો હશે, પરંતુ આ લેખમાં “શ” ગ૭ લખેલ હેવાથી “કુરીયરને અમે શાખામાં લખેલ છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ જાતિ, વંશ, કુલની અનુક્રમણિકા એછત્રવાલ (?) ઊએસ ઉપદેશ ૧૨૦ પરમાર પલ્લીવાલ ૨, ૫, પ, ૬૨, ૧૩૯, ૧૫૪, ૨૦૯, | પારવાડ ઊએસવાલ | ૨૨૨, ૨૨૭, ૨૨૯, | પારવાલ >૨૩૦, ૨૩૨, ૨૫૧, પ્રાગવાટ પ્રાકુવાટ | ૨૫૮, ૨૬૩, ૪૨૧, | ૪૩૧, ૪૪૮, ૪૫૨, ૬૪૬૭, ૪૬૯, પર૮, ૫૩૪, ૫૫૭, ૫૬૧, ૧૬૩, ૫૭૧, ૫૭૮, ૧૯૨, ૬૦૦, ૬૦૫, ૬૧૮, ૬૨૦, ૨૨, ૬૨૩, ૬૨૪, ૬૩૫, ૬૩, ૬૪૬, ૬૪૭, ૬૫૦, ૬૫૩, ૬૫૫, ૬૬૦ ઊકૈશવ શ આસવ શ આસવાલ સવાલ કસારા ૪૯૪ કાંતાલ ૧૪૫ ગુર્જર શ્રીમાલ ૪૦૮, ૪૧૦, ૪૧૧, ૪૧૨, ૪૧૩, ૪૯૯ ૨૧૫, ૧ ગુર્જર જ્ઞાતિ ચાહવામ; ચૌહાણ : સુહારો ૧૭૫, ૧૭૭, ૧૯૩, ૨૩૯, ૩૯૧ ૨૫૦, ૨૫૧ ૨૪૬ ચૌલુકય; ચુલુકય ઠાકઅડક - ધક્રટવશ ૫૫, ૫૭, ૧૨૫, ૧૫૦, ૨૫૧, ૨૭૭ ૧૮૩, ૨૫૧ ૪૯૨ ૬, ૮, ૯, ૧૬, ૧૭, ૨૪, ૨૮, ૨૯, ૩૮, ૪૬, ૧૧, ૨૨, ૮૯, ૯૦, ૯૫, ૧૦૪, ૧૦૬, ૧૦૮, ૧૦૯, ૧૧૪, ૧૧૫, ૧૧૮, ૧૧૯, ૧૨૧, ૧૨૨, ૧૨૪, ૧૩૨, ૧૩૫, ૧૫૩, ૧૭૮, ૧૯, ૨૧૫, ૨૩૭, ૨૫૦, ૨૫૧, ૨૫૩, ૨૫૫, ૨૫૭, ૨૬૦, ૨૩૧, ૨૬૨, ૨૬૫, ૨૬૬, ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૨૭૨, ૨૭૪, ૨૭૫, ૨૭, ૨૭૮, ૨૭, ૨૮૬, ૨૮૭, ૨૮૯, ૨૯૨, ૨૯૫, ૨૯૭, ૨૯૮, ૩૦૨, ૩૦૪, ૩૦૫, ૩૦૬, ૩૦૭, ૩૧૩, ૩૧, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૩૩૦, ૩૩૧, ૩૩૨, ૩૩૪, ૩૩૭, ૩૪૩, ૩૬૫, ૩૭૦, ૩૦૨, ૩૭૬, ૩૭૮, ૩૮૨, ૪૦૬, ૪૧૮, ૪૧૯, ૪૨૩, ૪૨૪, ૪૨૫, ૪૨૮, ૪૨૯, ૪૬૪, ૪૯૫, ૪૭૮, ૪૭૯, ૪૨૦, ૪૯૧, ૫૦૩, ૫૨૨, ૫૪૦, ૫૪૫, ૫૪૬, ૫૪૭, ૧૪૮, ૧૪૯, ૫૫૨, ૫૬૭, ૫૬૮, ૧૪૯, ૫૭૨, ૫૭૫, ૧૮૧, For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ૧૧૬ ૫૮૩, ૫૮૫, ૫૮૬, ૫૦૪, ૫૯૫, | મેઢ ૨૬૧, ૨૬૨, ૫૭૩ ૫૯, ૧૯૭, ૫૯૯, ૬૦૨, ૬૦૩, | રાઠી ૨૫૧, ૨૮૫ ૬૦૪, ૬૦૬, ૬-૭, ૬૦૮, ૬૦૯, | શરનીવાલ ૬૧૦, ૧૩, ૬૧૪, ૧૫, ૬૧ ૬, | શ્રીમાલ ૨૦૦, ૨૩, ૨૦૪, ૨૧૫, ૬૧૭, ૬૧૯, ૨૧, ૬૨૫, ૨૬, | ૨૫૧, ૨૯૯, ૩૦૩, ૩૪૩, ૩૮, ૬૨૭, ૨૮, ૨૯, ૩૦, ૬૩૧, 1 ૪૨૨, ૪૯૮, પર૩, ૫૪૧, ૫૪૨, ૬૩૨, ૬૩૩, ૬૩૪, ૬૩૭, ૬૩૮, | ૫૭૪, ૫૭૬, ૫૮૦, ૫૯૧, ૧૯૩ ૬ ૩૦, ૬૪૦, ૬૪૧, ૬૪૨, ૬૪૩, | શ્રીમાલી લાડુઆ ૨૨૫ ૬૪૪, ૪૫, ૬૪૮, ૬૪૯, ૬૫૧, | શ્રીશ્રીમાલ ૧૩, ૪૭, ૫૧, ૨૦૯, ૬૫, ૫૪, ૬૫૬, ૬૫૭. ૬૫૮ ૨૧૩, ૨૬૭, ૨૨, ૩૦૧, ૩૨૯, પ્રતીહાર છે ૩૩૯, ૪૩૯, ૪૮૫, ૧૨, ૭૦, ૫૮૮, ૬૦૧, ૧૧, ૧૨, ૬૬૧, બમ્ભણું ૧૮૨, ૨૫૧, ૩૯૪, | બ્રાહ્મણ ) સોની ૧૭૩, ૨૬૩, ૨૨૨ મહંતિ આણવંત સેમપુરા ૧૭૪, ૨૨૧, ૩૮૫ ૪૦૯ ! હુંબડ ૭૩, ૫૫૫, ૫૮૯, ૫૯૦ પંડિહાર ૮૪, ૨૫૧, ૨૮૫ ૫૦૦ ભેજક ૧૭૬ મેવાડા For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ નેત્ર-શાખા-અન્વયની અનુક્રમણિકા ૧૯૨ ૨૦૪ અજિતાન્વય ૩૩૪ દુસ્સાવ્યાન્વય ૧૫ અરડક ૨૫૮ | નગગોત્ર ૨૨૭ ઉસભ ગોત્ર ૨૨૪ | નાટ ગોત્ર ૭૯ કાબડા ગોત્ર ૨૨૩ નાહર ગોત્ર ૪૪, ૧૭, ૧૨, ૫૮૭ કાંકરિયા ગોત્ર ૪૪૮ | પાડે (પાડે) કાવડ્યા(કાવડીયા) ગોત્ર ૧૯૧, ૧૯૨ પઘારી ૨૪૩ કાસિવ ગોત્ર ૨૧૮ | પાસિલ સંતાન ૩૧૩ કૃધિગ મહણન્વય ૨૮૬, ૩૯૧ પંચાયણ ૮૪, ૬૨૬ કોડીયા ગેત્ર બહડા શાખા ૬૩૫ ગૂગુલી (બ્રાહ્મણ) ૨૫૧ બાપણું (બાફણા) ગોત્ર ૧૯, ૧૯૨ ગેના સંતાન ૨૯૭ ભરડા ચાંડાલી ગેત્ર ૫૦૪, ૬૫૦ | | ભડિયા ગોત્ર ચક્રેશ્વરી ગોત્ર ભાજ ગોત્ર ૩૮૬ છાજહડ ગોત્ર ૬૩૬ ભંડારી ૧૧૫, ૧૧૮, જાવડ ગેત્ર ભાંડારી ગઈ ૧૧૯ ૧૨૨, ૪૯૨, ૬૩૫ ભણશાળી શેત્ર - ૩૯ ઠાકોર ) તાતહડ ગોત્ર ૨૩૨ તિબાડી (ત્રિવાડી) રાઉતિ (રાવત) ૪૨૬ २२० દરડા ગોત્ર ૪૨૧, ૪૫ર રાઉલ ૩૫૭, ૪૬૭, ૪૬૮, ૪૭૨. ૨૨૧ લાહડાન્વય દુર્ઘટ ગોત્ર લૂણિયા ગોત્ર ૨૦૧ ૨૮૬ દેવડા ૨૪૮, ૪૦૭, ૪૬૮.૪૧૦, લેઢા સાથે ૨૨૨ ૪૧૧ મે વિમલાન્વય ૨૪૦ ૪૨૨ ૪૬૦ ઠાકુર ( ગોત્ર ૧૭૬, ૧૯૨, ૨૬૮ ૩૯૨ દવે ૧૪૩ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૪૯) વટ ગોત્ર (ર) ૩૯૭, ૩૯૮ | પહેરક ગોત્ર ૫૮૯ વચચ ૩૮૫ | પાટડ ગાત્ર ૬૧૮, ૬૫ વરહરિ સંતાન ૩૪૫, ૩૪૬, ૩૪૭, સંતિનાગ સંતાન ૧૨ ૩૫૦, ૫ર, ૩૫૭, ૩૫૪, ૩૫૫ સાંબા ગાત્ર ૨૨૫ વસેસટ (વસિઝ) ગોત્ર ૮૬ સાહિલ સંતાન ૧૧૪ સચંતી (સુચંતી) ગોત્ર વાતહઠગેત્ર ૨૦૮ ૧૪૩ સુરાણા શેત્ર ૨૭, ૩૧, ૩૨, ૩૫, વિનાલિયા ગોત્ર ૩૬, ૨૧૧, ૪૩૧ વિરમદેવ સંતાન ૪૬૫, ૪૬૬ ! સેનગરા ૧૯૧, ૧૯૨ વિડ ગોત્ર ૪૦૧ | હરિસરા () ૬૫૯ २०० For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ श्री विजयधर्मसरि जैन ग्रंथमाला, उज्जैनथी प्रगट थयेल अत्युत्तम पुस्तको. चरित्र ग्रन्थो. . नाम. भाषा. लेखक या सम्पादक. १ विजयधर्मसूरि स्वर्गवास पछी गु० श्री विद्याविजयजी २-८-. ८ जयन्तप्रबन्ध — सं० गु० श्री हिमांशुविजयजी ०-३-० ११ विजयधर्मसूरि गु० धीरजलाल टोकरशी शाह ०-२-० १३ शाणी सुलसा ,, श्री विद्याविजयजी १६ An Ideal Monk अं. ए. जे. सुनावाला ५-०-० काव्य-कथा ग्रन्थो. पूजा २ धर्मवियोगमाला सं. श्री हिमांशुविजयजी ९ विजयधर्मसूरि अष्टप्रकारी हिं० श्री विषाविजयजी गु० उ० श्री मंगलविजयजी ३२ धर्मप्रदीप गु० , , ०-४-० ३७ पर्वकथासंग्रह सं.. श्री हिमांशुविजयजी ३९द्वादशव्रतकथासंग्रह प्राप्ति स्थानःमंत्री, श्री विजयधर्मसूरि जैन ग्रंथमाला, ___ छोटा सराफा, उज्जैन, (मालवा). For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ગામ, દેશ, પર્વત, નદીની અનુક્રમણિકા - ૧૯૮૬ I ! ૧૨૪ અચલગઢ ૧૭૮, ૧૯૭, ૨૪૪, ૪૬૪, ૪૭૧,૪૭૩, ૪૭૪, ૪૮૧, ૪૮૨,૪૮૩, ૪૮૪, ૪૮૮, ૪૯ અણહિલપાટક) ૨, ૯, ૨૫૦, અણહિલપુર ૬ ૨૫૧, ૨૬૦, પત્તન ) ૨૬૧, ૨૬૨, ૨૭૯, ૨૮૭, ૨૮૯, ૨૯૮, ૩૦૭, ૩૧૩, ૩૫ર, ૩૬૫, ૪૦૭ અબુદ, આબુ, ૧, ૨, ૫, ૮, અબુદાચલ ૫૧, ૫૫, ૫૯, ૬૨, ૧૧૪, ૧૨૨, ૧૨૬, ૧૪૫, ૧૪૬, ૧૪૮, ૧૫૯, ૧૦, ૧૪૭, ૧૭૧, ૧૯૨, ૧૯૬, ૨૦૫, ૨૦૯, ૨૧૩, ૨૩૪, ૨૩૬, ૨૩૯, ૨૪૦, ૨૪૧, ૨૪૨, ૨૪૩, ૨૪૪, ૨૪૮, ૨૫૦, ૨૫, ૨૫૫, ૨૫૬, ૨૬૦, ૨૬૬, ૨૬૭, ૨૬૮, ૨૭૯, ૨૮૧, ૨૮૬, ૨૮૭, ૨૮૯, ૨૯૨, ૩૦૩, ૩૦૭, ૩૧૩, ૩૨૫, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૩૩૦, ૩૧, ૩૩૫, ૩૩૭, ૩૪૩, ૩૫૦, ૩૫૨, ૩૫૫, ૩૮૨, ૩૮૮,૪૦૭,૪૦૮,૪૧૦,૪૧૧. ૪૨૮, ૪ર૯, ૪૩, ૪૩૨, ૪૩૪, ૪૩૫, ૪૪૧, ૪૪૩, ૪૪૪, ૪૪૭, ૪૮, ૪૫૪, ૪૫૫, ૪૫૬,૪૭, ૪૬૨, ૪૬૪, ૪૬૭, ૪૮૧, ૪૯૨, ૪૦૬, ૪૭, ૫૦૫ અરણુદા અહમ્મદાબાદો ૧૯૬, ૨૦૯, ૨૧૩, રાજનગર ૪૦૭, ૪૮૫ આકુલી ૬૫૬ આખીગ્રામ ૨૫૧: આગરા ૨૨૧, ૪૦૪. આધાટ (આહડ) ૧૮૪ આમલેસર (અમલસાડ ?) ૨૨૫ આરણ . ૨૪૦, ૬૪૦૮ આરાસણ આરાસણકર (કુંભારીયા) ૧૨૯ ૧૪૧, ૧૪, ૨૯૭ આવુ(બુ)યગ્રામ (આબૂ) ૨૫ આંબઈ (આંબા) ૨૨૫. ઇડર ઇલાદુર્ગ છે - ૪૦૭, ૬૪૭ ઉજ્જયંત રેવતાચલ (ગિરનાર) ૨, ૨૫૧, ૩૫ર ઉત્તર ૨૫ ઉદેપુર ૩૯૫ ઉબરણી ૨૫૧, ૪૬૨, ઉબક્કા ઊંબરઉદ્ધા જ ૩૪, ૩૪૮ એરાસા (એરીયા) ૨૫૧ કચ્છ દેશ * ૫૦૫ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ • ( પર ) ૨૯૪ ૪૯૭ ૨૫૦ વાગ ૨૨૫ | જાવર (જાવરા) કાપરલા (કાપરડા) ૩૮૬ | જાવાલિપુર (જાર) ૧૮૫, ૩૫ર કાશદ ૧ ૧૨૬, ૨૫૧, ! જીરપલ્લી (છાવલા) ફાસહદ (કાસીદા) , ६४८ ડવાણી (ડમાણી) ૨૫૧ કિસરઉલી (કીવરલી) ૨૫૧ ડુંગરપુર ૪૬૭, ૪૬૮, ૪૭૨, ૪૯૪, કુંભલમેર (કુંભલગઢ) ૪૬૭, ૪૭૫, ૪૯૫ તક્ષશિલા ૨૩ કોટડી ૨૫૧ તારણગઢ છે . સીલા ૫૨, ૫૦૫ આ ૩૮૫ તારંગાજી કણ દધાલી ૨૨૨ ગઢ દસર (પંદર) ૧૮૧, ૧૯૨ દેલવાડા ૧૯૭, ૨૪૦, ૨૪૧, સદઉચ ( ચ) ૨૭૭ | દેઉલવાડા ૨૪૪, ૨૫૧, ૨૫૫, ગુજર. ૨૫૦ ૨૮૫, ૪-૬, ૫૦૫ રાધા ૭૩ દેવપત્તન (પ્રભાસપાટણ) ૨૩૦ ચારેપ (ચારૂપ) ધઉલી ૨૫૧ ચિત્રકૂટ (ચિત્તોડ) ધનેરી (ધારી) ૬૫૭ ચુરા (ચૂડા ) ૫૦૩ | ધવલ (ધોળકા) ૨૯૨ ચંદ્રાવતી ૧, ૨, ૨૪૨, ૨૫૦, ૨૫૧, ધારા (ધાર) ૨૭૯ ૨૮૭, ૨૮૯, ૩૦૫, ૩૦૬. | નફૂલ (માંડલ) ૩૦૭, ૩૧, ૩૩૨, ૨૩૪ નંદિગ્રામ (નાંદિયા ?) ૩૭૬ ચંદેરી ૨૩૪, ૪૦૧ | નાગપુર (નાગાર) ૩૪૫, ૩૪૬, ૩૪૭, જવણપુર ૧૭૬ ૩૫૦, ૩૫૨, ૩૨૩, ૩૫૪, ૩૫૫ જવાસિઆ | નાણું ૩૧૧, ૩૧૨ જધુરાલ ૬૧૯ નાવ (નીત) ઉદા. ૬૪૪ જબુસર ૨૨૫ પલ્લડી (પાલડી ) ૧૧૪ જાખલપુર ૩૧૪ | પાદ્ર (પાદરા ?) ૫૪૨ ઉપર ૩૧૫ ૪૨૮ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પાલણપુર : ર૩૮. ૩૫૨, ૫૦૫ ૨૫૧ ૨૫૧ ૫૩૫ ૩પર ૨૫૧ ૨૮ ૧ ૨૫૧, ૫૦, ૬૪૧ ( ૫ ) પાલડી ૬૪૫ | મેદપાટ (મેવાડ ) ૪૬૭, ૪ રતલામ " ૨૧૧ પ્રહાદનપુર ' રાધનપુર પપે ફીલિણી રિણસ્તમપુર ૯૩, ૩૧૪ બ્રહ્માણ ( વરમાણ ), સિણવાડા " ' ૧૧૪ ભર્તપુર ( ભરતપુર ?) લષાવિસ્થાન ભરૂચ ૨૨૫ | લાટાપલ્લી ( લાડોલ ) ભાડા વડગ્રામ ભાલી ૨૫૧ વિનીતા ( અયોધ્યા) મડાહડ વિજાપુર ૩પર માડાહત (મઢાર) | ૫૧૨ વિસનગર ૫૦૫ મરુસ્થલી ( મારવાડ ) વિસનગર (વીસલપુર) મહબુગ્રામ વાગડદેશ મહમ્સાઈ (મુંબઈ) વેલગરી ( લાંગડી ?) મહિંસાણ (મહેસાણા) ૪૧૧ વેલાપલ્લી (વેરાવળ ?) ૨૨૯ મંડપદુર્ગ માંડવ (માંડવગઢ) ૨૬૩, પુંડરીકગિરિ . ૩૮૭ શત્રુંજય ૧, ૨, ૨૫૧, ૩૫ર ૧, ૨. ર૧ મંદાકિની ( નદી ) ૧, ૨૫૦ વિમલગિરિ . માલવદેશ ૨, ૨૨૨, ૨૫૦, ૩૮૮, | સત્યપુર (સાર ) કર, ૩૫ર, ૪૨૮,૪૨૯ ૪૬૫, ૪૬ સાદરી ૩૮૬ માંડવ્યપુર ૧, ૩, ૨૬, ૬૨, ૭૫, મંડેઉર સારંગપુર ૩૮૮ ઈ ૮૧, ૮૩, ૧૨૮ સાલગ્રામ ૨૫૧ માંડવીબંદર ૫૦૫ સાહિલવાડા (સેલવાડા ) ૨૫૧ મીમય ૨૧૬, ૨૦૧૭ સાંગવાડા મુંડસ્થલ (મંગલા) ૨૫૧, ૨૫૪, | સીપુરા ૪૨૯ ૪૦૫ | સીતામઉ ૨૨૧ ૨૨૮ ૬૫૧ ૧૯૨ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૪) પડી ,, , - , ૮૨, ૨૫૭, ૪૧૮ ૨૩૮ ,, | સૂરત હિડી સૌવર્ણગિરિ :૦૫૩ મીરાહી ૫, ૧૪૩, ૨૩૮, ૨૩૯, સ્તંભન ( ખંભાત ) ૬૨, ૩૦૩, ( ૩૯૧, ૩૯૭, ૩૯૮, ૪૦૬, ૪૭૬, ૩૨૯,૪૦૭, ૪૨,૪૩૪, ૪૩૫, ૪૭૭, ૪૭૮,૪૭૯, ૪૮૦, ૪૯૦, ૪૩૯ ૪૯૪, ૪૯૫ સીહર હેડાઉતા ( હણુકા ) ૨૫૧, ૩૨૪ શીલા ૪૪૨ | હેડGજીગ્રામ ૮૪, ૨૫૧ ૨૫૧ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ અક્ષયરાજ ૪૭૯, ૪૨૦,૪૮૫ અર્ણોરાજ આસકરણ આસરાજ ઉગ્રસેન રાજાઓની અનુક્રમણિકા ૩૯૭, ૩૯૮, ૪૭૮, ધારાવર્ષ ઘૂમરાજ ધ્રુવભટ પરમાર ઉદયભાણ કાન્હડદેવ ૨૮૬ ૪૦૮, ૪૯, ૪૮૦ ૧, ૨૫૧ કુંભકરણ ૨૪૪, ૪૪૧, ૪૪૪, ૪૪૭, ૪૬૭, ૪૯૩ કુંભા (દેવડા ) કુમારપાલા રાજ કેશરીસિંહ ૨૫૦ ૧૮૯ ૧ ४०७ મહસિ’હું ૨૫૦ | મહિમ્મદ (મહમ્મદ) ૨૫૦ મૂલદેવ ૪૯૦ યશાધવલ રા ૨૪૮, ૪૦૭, ૪૬૨ જગમાલ ૪૬૪, ૪૭૧, ૪૭૩, ૪૭૪, ૪૮૨, ૪૮૩, ૪૮૪ ડૂંગરસિંહ ૪૦૭, ૪૦૮, ૪૧૦, ૪૧૧ તખતસિંહ ૪૮૯ ૧ } તિક્ષ્ણ તિષ્ણાક તેજસિ’હ બંધુક ધ. ધરાજ પુજરાજ પ્રતાપમલ ૧ ૧, ૨૫૦ પ્રજાન અલ્લાલ ભીમદેવ (પહેલા) ભીમદેવ (બીજો) ભાજ શમદાસ | રામદેવ લવણુપ્રસાદદેવ લૂ'; લા લૂણિગ લૂભ; લૂ ભક વીજડ વીરધવલ વીરસિંહ For Personal & Private Use Only ૨૫: ૨૫૦, ૨૫૧ ૨૫૦ ૧, ૨૫૦ ૧ ૫૦ ૨૫૦ ૧, ૬૩ ૨૫ t ४०७ પર ૨૫૦ ૪૦૭, ૪૧૦, ૪૧૧ ૨૫૦ ૨૫૧ ૫૦, ૧, ૨૪૦, ૨૪૨, ર૪૩ ૨૫૦, ૨૫૧ ૨૪૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ વીસલદેવ વીસા (દેવડા) સગર (ચક્રવત) સમરસિંહ સરજયરાવ (સર રાવ) (પ) ૨ | સામંતસિંહ (મેવા પતિ) ૨૫૦ ૪૦૭! સારંગદેવ ૨, ૨૪૨ | સાડા ૨૪૮ સેમદાસ ૪૬૭, ૪૬૮, ૪૭ર ૬૬૪ | સેમસિંહદેવ ૨૫૦, ૨૫૧ નોટ–આ અનુક્રમણિકામાં ખાસ મહારાજાઓ અને રાજાઓનાં નામે આપેલાં છે, તે સિવાય પણ કેટલાક અપ્રસિદ્ધ દેવડા, રજપુત, ઠાકર, - દરબાર અને જાગીરદારનાં નામે આ લેખમાં આવેલાં છે, પણ તેને અહીં ઉલ્લેખ કર્યો નથી. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ મંત્રીઓની અનુક્રમણિકા વીર - - - -- ઉદયસિંહ ૧૫૦, ૧૫૧, ૩૫૯, ૩૬૧ | નીના તથા તેના ) કવડિ (કપર્દીિ) ૨૩૬ વંશ લહર કામન્ડકિ ૨૫૦ ૧, ૪૭,૫૦, ચાણકય ૨૫૦ ૫૧, ૫૩, ૭૨, ચંડ તથા તેના ) ૯, ૨૫૦, વિમલ ૯૫, ૯૮, ૧૦૦, વંશ | ૨૫૧, ૨૫૬, આનંદ ૧૦૩, ૧૦૪, ધવલ, ૧૦૬, ૧૦૮, ચંડપ્રસાદ ૨૬૦, ૨૬૧, પૃથ્વીપાલ ૧૦૯, ૧૨૪, સેમ ૨૨, ૨૬૫, ધનપાલ ૧૫૩, ૧૬૯, અવરાજ ૨૬૯, ૨૭૦, મહિંદુક ૨૩૩ મલદેવ ૨૭૧, ૨૭૨, લાલિગ હેમરથી ભૂણિગ ૨૭૪, ૨૭૫, દશરથ વસ્તુપાલ ૨૭૬, ૨૭૯, તેજપાલ ૨૨૯ ૨૮૭, ૨૮૯, ધાંધુક ત્રસિંહ ૨૯૨, ૨૯૫, નાથે ૨૪૮ લાવયસિંહ . ૨૯૬, ૨૯૮, પૂનાસિંહ ૨૪૦, ૨૪૨ ૩૦૨, ૩૦૪, ૩૦૭, ૩૧૩, ૩૧૯, મંડન )૪૦૭, ૪૦૮, ૪૧ ૦, ૪૧૧, ૩૨૦, ૩૨૫, ૩૨૬, ૩૨૭, ૩૨૮, | સગર ૪૧૨, ૪૩ ૩૩૦, ૩૩૧, ૩૩૪, ૩૩૫, ૩૩૭, સુંદર ૩૪૩, ૩૫૦, ૩૫૨, ૩૫૫, ૩૬૩, ૩૬૫, ૩૬૬, ૩૬૮, ૩૦, ૩૭૨, | યશોવર ૧૫૦, ૧૫૧, ૩૫૯, ૩૭૪, ૩૮૨, ૫૦૧ ૩૬૧ ગદા For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ વરાહુ (૫૮ ) ૨૦૬, સહસા ૪૬૪, ૪૭૧, ૪૭૩, ૪૭૪, ૪૮૨, ૪૮૩,૪૮૪ ૬૩ [ સાહ ૪૬૭, ૪૭૨ વાઘેય શાંતિ નોટ–આ લેખોમાં જે નામોની પૂર્વમાં મહામાત્ય, અમાત્ય, મહામંત્રી કે મંત્રીમાંથી કોઈ પણ શબ્દ સ્પષ્ટ રીતે લખ્યો છે તેને અને - જે મંત્રી હોવાનું બીજા ગ્રંથો કે લેખાથી સ્પષ્ટ રીતે જાણવામાં આવ્યું છે; તેઓનાં નામે આ અનુક્રમણિકામાં ઉલ્લેખ કર્યો છે. તે સિવાય આ લેખોમાંના ઘણાં નામેની પહેલાં “ મહું ' અથવા મં.' શબ્દ લખેલે છે, અને તેને “મહત્તમ = ઘણે મે અથત અધિકારી ” એવો અર્થ થાય છે, પણ તે પોતે જ મંત્રી હોય કે મંત્રીને કુળમાં ઉત્પન્ન થયેલ હોય તેની ખાત્રી નહીં થવાથી એવાં નામેને આ અનુક્રમણિકામાં ઉલ્લેખ કર્યો નથી. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થનાં વિશિષ્ટ કુટુમ્બની અનુક્રમણિકા , પારસ ! . લાહ , , લલ ૩૮૨ જેલહા ] ૧, ૩, ૪, ૧૯, વરહડીયા પરીવાલ વેલહા ! ૨૦, ૨૧, ૩૩, વરદેવ ૩૫, ૩૪૬, { ૬૨, ૭૮, ૮૫, નેમાડ ૩૪૭, ૩૫૦, દેસલ ૮૭, ૯૪, રાહડ ૩૫૨, ૩૫૩, કુલધર ( ૧૦૧, ૧૦૨, જિનચંદ્ર ૩૫૪, ૩૫૫ સંઘવી ગાલ ૧૦૭, ૧૧૧, ૧૨૦, ૧૩૮, સંઘપતિ પેથડ , વિજડ છે ૧૬૪, ૧૩, ! ભીમાશાહ ૪૦૮,૪૧૦, ૪૧૧,૪૧૨, ૪૧૩, ૪૨૮,૪૨૯,૪૩૨,૪૩૪,૪૩૫ સંઘવી મંડલિક ) ૪૨૧, ૪૪૧, લક્ષ્મણ કવિ ૪૪૨, ૪૪૩, શ્રીપાળ કવિ (કવીન્દ્રબંધુ). , પાલહા ( ૪૪૪, ૪૪૫. શોભન કવિ , આંટા ) ૪૪૬, ૪૪૭, આશુક ૪૪૯,૪૫૦,૪૫૧,૪૫૨,૪૫૩, ૪૫૪, ૪૫૫, ૪૫૬, ૪૫૭, ૪૫૮ ગાગા ] સંધવી ધરણા ૪૬૪, ધરણીગ | ૨૫૦, ૨૫૧ ૪૭૩, સેમેશ્વરદેવ કવિ ૨૫૦ ૨૫e. છે સહસા (મસા) ) ૪૪, ૪૮૨, ૪૮૩, ૪/૪ શનિદેવ મી ૨૭૭ | દેશી શાંતિદાસ ૪૮૫ » માલા ૪૧, | » સાલીમ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ३ प्रमाणनयतत्वालोक (पं. रामगोपालाचार्य कृत टीकायुक्त ) १९ जैनी सप्तपदार्थी ४ श्रावकाचार " ·१२ गु० 19 ५ विजयधर्मसूरि के वचनकुसुम हिं० नां २१ 99 २८ धर्मोपदेश २७ सुभाषित पद्य रत्नाकर "" न्याय ग्रन्थो. ३१ ३४ ३६ हेमचन्द्रवचनामृत ३८ अहिंसा "" सं० श्री हिमांशुविजयजी सं० उपदेश ग्रन्थो. ६ गु० "9 19 99 ७ इंग्झ ऑफ विजयधर्मसूरि ॐ० डॉ. कौझे १४ समयने ओळखो द्वितीय भाग गु० श्री विद्याविजयजी १५ २० ब्रह्मचर्यदिग्दर्शन हिंदी श्री विद्याविजयजी प्रथम भाग गु० "" 2. ०-४-० ०-४-० ०-४-० ०-१००० ०.१२-० 9 गु० गुरुदेव श्री विजयधर्मसूरि ०-४-० हिं० ०-४-० गु० ०-६-० "" "" प्रथम भाग सं० गु० श्री विशालविजयजो १-४-० द्वितीय भाग १-४-० तृतीय भाग For Personal & Private Use Only ०-१४-० "" ०-४-० ०-४-० 19 8-8-0 सं० गु० श्री जयन्तविजयजी ०-४-० हिं० श्री विद्याविजयजी ०-६-० प्राप्ति स्थानःमंत्री, श्री विजपधर्मसूरि जैन ग्रन्थमाला, छोटा सराफा, उज्जैन (मालवा). Page #62 -------------------------------------------------------------------------- ________________ આ લેખમાં આવેલી કેટલીક અટકોની. અનુક્રમણિકા* ૧ ગામી | ૧૮ રાણક ૨ ગેષ્ટિગેષ્ઠિક ૧૯ વવિ ૩ ચૌ, ચુધરી-ચૌધરી ૨૦ વસા ૦ ૪ ઠ૦ ( કાર ), ૦ ( ઠાકર ) | ૨૧ વ્ય, વ્યવહારી ૫ તપાઇક ૨૨ વ્યાસ ૬ તુલહારી ૨૩ સલાટ દુસા ( દુઃસાધ ) ૨૪ ફેલાવટ ૮ દૂતી ( સ્ત્રી ) ૨૫ સ૬૦ (સુહગા—સૌભાગ્યવતી ) ૯ દેસી, દેસિક ૨૬ સા. ( શાહ ) ૧૦ પઉતાર ર૭ સાધુ (સાહુ–સાઉ-સા. ) ૧૧ પટણી ૨૮ સાચા ૧૨ પહ૦ ૨૯ સાયર ૧૩ પારિ (પારેખ ). ૩૦ સાલવી ૧૪ માં ( મહત્તમ, મસ્ત્રી | ૧૫ મ૦ ઈ. ૩૧ સૂત્ર સૂત્રધાર ૧૬ મહા ( મહાજન ) ૩૨ સંઘ૦ (સંધપતિ, સંધવી) ૧૭ રાજધર ૩૩ શ્રેટ (શ્રેષ્ઠિ-શેઠ ) * આ અટકામાંની સાધુ-મહા-છે-સંઘ-સા-ઠ૦-મહં–મ –વગેર અટકે ઘણું લેખામાં વારંવાર આવતી હોવાથી દરેક અટકના લેખાંક નંબર આપ્યા નથી. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ०-४-० इतिहास ग्रन्थो. ३. आयू ( सचित्र ) गु० श्री जयन्त विजयजी २-८-० २-८-० २४ ब्राह्मणवाडा ( सचित्र ) गु० , ३३ मेरी मेवाड-यात्रा हिं० श्री विद्याविजयजी ०-३-. ४० अर्बुद प्राचीन जैन लेख संदोह सं० गु० श्री जयन्तविजयजी ३-०-. तत्वज्ञान ग्रन्थो... १७ सम्यक्त्वप्रदीप गु० उ० श्री मंगलविजयजी ०-४-" २५ जैनतत्त्वज्ञान गुः गुरुदेव श्रीविजयधर्मसूरि ०-४-. २६ द्रव्यप्रदीप गु० उ० श्री मंगलविजयजी ०-४-. २९ सम्यक्त्वप्रदीप ... साहित्य ग्रन्थो. २२ वक्ता बनो गु० श्री विद्याविजयजी ०-६-. हिं० हिंदी " २३ महाकवि शोभन अने. तेमनी कृति . गु० श्री हिमांशुविजयी - ०-३-. प्रमाणनयतत्त्वालोक प्रस्तावना सं० श्री हिमाशुविजयजी ०-३-० आगम ग्रन्थो.. उत्तराध्ययन सूत्र . सं० प्रा० श्री जयन्तविजयजी भाग २-३-४ प्रत्येक भागना ३-८-० ३० अर्हत्प्रवचन प्रा. गु० श्री विद्याविजयजी ०-५-. प्राप्ति स्थान:मंत्री, श्री विजयधर्मसूरि जैन ग्रन्थमाला, छोटा सराफा, उज्जैन (मालवा). For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩-૫ લેખની સ્થાનવાર અનુક્રમણિકા ૧ વિમલવસહિ. ૩ પિત્તલહર ૧ મુખ્ય લેખ-પ્રશસ્તિઓ ૧ ગર્ભાગાર ૪૦૫—૪૧૫ ૧–૨ ૨ ગૂઢમંડળ ૪૧૬-૪ર૭ ૨ ગર્ભાગાર ૩ નવચેકી ૪૨૮-૪૩૧ ૩ ગૂઢમંડપ | ૪ સુવિધિનાથ મંદિર ૪૩-૪૪૦ ૪ નવચોકી– ૫ ખરતર વસહિ સભામંડપ ૨૦–૨૩ ૧ પહેલે માળ ૪૪૧–૪૪૬ ૫ દેવકુલિકાઓના ૨ બીજો માળ ૪૪૭-૪૫૩ લેખે ૨૪-૧૭૩ ૩ ત્રીજો માળ ૪૫૪–૪૬૧ ૬ થાંભલા વગેરેની ઉપરના ૧૭૪–૨૨૮ ૬ દિગમ્બર મંદિર ૭ હસ્તિશાળા અને ૭ એરિયા ૪૬૩ તેની પાસેના ૨૨૯-૨૪૯ ૮ અચલગઢ ૨ ૧ણવસહિ. ૧ ચમુખજી ૧ પ્રથમ માળ ૪૬૪-૬૮૧ ૧ મુખ્ય લેખ ૨ બીજો માળ ૪૮૨-૪૮૪ પ્રશસ્તિઓ ૨૫૦-૨૫૧ ૨ શ્રી ઋષભદેવ ૨ ગૂઢમંડપ ૨૫-૨૫૯ નાનું મંદિર ૪૮૫–૪૦ ૩ નવચેકી ૨૬ ૦–૨૬૪ ૩ શ્રી કુંથુનાથ ૪ દેવકુલિકાઓ ૨૬૫-૩૧૬ મંદિર ૪૯૧ ૫ હસ્તિશાલા ૩૧–૩૨૩ ૪ શ્રી શાન્તિનાથ ૬ દેવકુલિકાઓ ૩૨૪-૩૭૮ મંદિર ૪૮૨–૨૯૫ ૭ ભલા વગેરેની ઉપરના ૩૭૯-૦૬] લુણવસહિ લેખ) ૪૬૨ ( વિમલવસહિર(નવા -જય For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧ ભ્રૂણવસહિ— ૨ આરણા ૩ અચલગઢ ( ૧૪ ) અનુપૂર્તિના લેખા ૧ ચામુખજી ૨ શ્રી ઋષભદેવજીનું મંદિર ૩ શ્રી કુંથુનાથજીનું મંદિર For Personal & Private Use Only ૪૮૫૦૧ ૧૨ ૫૦૩-૧૦૫ ૫૦ ૫૦૭}}૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ લેખાનાં મૂળ સ્થાને દેલવાડાના લેખો તેમાં પ્રથમ વિમલવસહિના લેખે (લેખાંક ) ( સ્થળ ) ૧ દેરી ૧૭ દ્વાર પાસેની દિવાલમાંની પ્રશસ્તિ. જ છે ૧૩ , , , ગર્ભાગાર (મૂળ ગભારા )ના લેખો ૩-૪ મૂ. ના. જીની બન્ને બાજુના કાઉસગિયાના લેખ. ૫ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. ની મૂર્તિ પરને લેખ. ગૂઢમંડપના લેખે ૬-૭ દ્વાર પાસેની બન્ને બાજુની ધાતુની મેટી બે મૂત્તિઓ ઉપરના લેખ. ૮-૯ ડાબી અને જમણી બાજુના ગોખલાના પદ્માસન (પબાસણ) ઉપરના લેખે. ૧૦-૧૧ બને મોટા કાઉસગિયા પરના ,, શ્રી પાર્શ્વનાથ ભ, ની મૂર્તિના પદ્માસનની ગાદીને લેખ. ૧૩ ચોવીશીના આરસના પટ્ટ ઉપરનો આરસની એક જિનમૂર્તિ , ૧૫ થી ૧૮ ધાતુની એકતીથ, વિશી, પંચતીર્થી અને એકલમૂર્તિ ઉપરના લેખે. ૧૯ શ્રી–પુરુષોની પાંચ મૂર્તિઓ ઉપરના લેખે. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સંભામે છે નવ ચોકીઓના લેખો ૨૦-૨૧ બન્ને બાજુના ગોખલાના છજજા પરના લેખે. ૨૨ ડાબી બાજુના , સ્તંભ પરનો લેખ. સભામંડપ પછીના ગુમ્મજમાં ભરત–બાહુબલિના યુદ્ધ ( ભાવ-૬ )માં દેલાં વાકયો. દેવકુલિકાઓ દેરીઓના લેખો ૨૪-૨૫ દેરી ૧ પરિકરની ગાદીઓ ઉપરના લેખ. ૨૬ ,, ,, બારશાખ પરનો લેખ. , ૨ ની બહાર ડાબી બાજુની દીવાલ પર લેખ. , ૩ પરિકરની ગાદીઓ ઉપરના લેખો. , ,, ચોવીશીના આરસના પટ્ટ પરનો લેખ. બારશાખ પરનો લેખ. ૨૭ ૨૮-૨૯ o 6 o . ૩૨ o ૩ ૩-૩૪ - ૩૫-૩૬ ३७ o ૩૯-૪૦ ૪૧ ૪૨ ૫ મૂ. ના. જીની મૂર્તિ અને પરિકરની ગાદી પરના લેખ. , ,, બારશાખ ઉપરના લેખ. , મૂ. ના. જીની મૂર્તાિપરને લેખ. , ,, બારશાખ ઉપરનો લેખ. , ૭ મુ. ના. જીની મૂર્તિ અને પરિકરની ગાદીના લેખે. , છ , ની જમણી બાજુની મૂર્તિ પરનો લેખ. , , બારશાખ ઉપરનો લેખ. , ૮ જમણી બાજુની મૂર્તિના પરિકરની ગાદીનો લેખ. , , બારશાખપરને લેખ. , ૯ મૂળનાયકજીના પરિકરની ગાદીનો લેખ. , ,, દરવાજા ઉપરનો લેખ. , ૧૦ મૂ. ના. આની ગાદીની નીચેના આરસના એક ટુકડા પરને લેખ. ૪૩ ૪૪ - ૪૫ ૪૬ - For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ## ** ૫૦ ૫૩ ૫૪ ૧૫ ૫ ૐ = છુ ૫૯ થી ૨ ૬૩ ૬૪ I પ }} ૬૭–}ટ ૬૯ ( ૬૭ ) દેરી ૧૦ ચાર વિહરમાન ભ. ના પટ્ટપર ખેાઢેલાં નામેા. ત્રણ ચાવીશીના લાંબા પટ્ટપર ખાદેલાં નામેા, શ્રાવકાની આઠ મૂત્તિઓના પટ્ટપર ખાદેલાં નામેા. દ્વારની ઉપરની દીવાલના લેખ. દ્વારની ડાબી બાજુની દીવાલમાં ખાદેલ ચેવિશ ભગવાનનાં કલ્યાણકાની મિતિએ વગેરે. ૧૧ મૂ. ના. જીના પરિકરની ગાદી પરના લેખ. જમણી બાજુની પરિકરવાળી મૂત્તિ પરના લેખ અને એ જ મૂત્તિના પર્રિકરના બન્ને કાઉસગ્ગિયા પર લખેલાં નામે. ,, એ જ મૂત્તિના પરિકરની ગાદીને લેખ અને ગાદીની અન્ને બાજુએ સ્થિત યક્ષ-યક્ષિણીની નીચે લખેલાં નામેા. ,, ,, "" ,, "" "" "" ,, 22 ,, ,, "" ,, ,, "" "" ,, "" ,, "" "" "" "" એ જ મૂત્તિની બાજુના એક પત્થરમાં ખાલ કલ્યાણકાની મિતિ. ૧૧ ડમી બાજુની મૂત્તિની ગાદી પરના લેખ ,, એ જ મૂર્ત્તિની પહેલાંના પદ્માસન પરના લેખ, ૧૨ દરવાજાની ડાબી અને જમણી બાજુની દીવા લેાના લેખા. ૧૩ મૂલનાયકની ખેઠક પરના લેખ. , પાદુકા ઉપરના લેખ. બારશાખ પરના લેખ. >> દ્વાર પાસેની જમણી બાજુની દીવાલને લેખ. "" ૧૪ મૂ. ના. જીની મૂત્તિ તથા તેમના પરિકરની ગાદી પરના લેખા. બારશાખ પરના લેખ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮ ) ૭૩ ७४ ૭૫ ૭૬ ૭૦ થી ૭૨ દેરી ૧૪ દ્વારની ડાબી અને જમણી બાજુની દીવાલના લેખે. , ૧૪–૧૫ની વચ્ચેની દીવાલના સ્તંભ પરને લેખ. , ૧૫ મ. ના. જીની ગાદી પરનો લેખ. , ,, બારશાખ પરને લેખ. , ૧૫ દરવાજા બહાર જમણી બાજુની ભીંતને લેખ. - ૧૬ ડાબી બાજુના મૂ. ના. જીની મૂર્તિ પરને લેખ. ૭૮-૭૯ , બે જિનમૂર્તિઓ પરના લેખ. , મૂ. ના. છની પરિકરની ગાદી પરને લેખ. , , બારશાખ પરનો લેખ.. , ,, દરવાજા બહાર જામણી બાજુની ભીંતને લેખ. , ૧૭ બારશાખ પરને લેખ. ,, ,, માં થઈને દેરી ૧૮ માં જવાનું બારણું છે, તેની બારશાખ પરનો લેખ. ,, ૧૯ એક જિનમૂત્તિ પરને લેખ. , ,, મૂ. ના. છની જમણી બાજુની મૂર્તિના પરિકરની ગાદી પરને લેખ. ૨૦ સમવસરણ પરને લેખ. ૮૮ થી ૯૦ ,, , વિશીના ત્રણે પટ પરના લેખે. ,, આચાર્યની મોટી મૂર્તિ પર લેખ. ૨૧ અંબાજીની મોટી મૂર્તિ પરને લેખ. , ૨૨ મૂ. ના. છની પરિકરની ગાદી પરને લેખ. ૯૪-૯૫ ,, ૨૩ મૂ. ના. જીની મૂર્તિ તથા તેમના પરિકરની ગાદી પરના લેખો. , , મૂ ના. જીની જમણી બાજુની મૂર્તિની પરિકરના ગાદી પરને લેખ. ૯૭ , , બારશાખ પરનો લેખ. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૬૯ ) ૯૮--૯૯ દેશી ૨૪ મૂ. ના. જીના અને તેમની જમણી બાજીની મૂર્તિના પરિકરની ગાદીએ પરના લેખા. ૨૫ મૂ, ના, જીની મૂત્તિ અને તેમના પરિકરની ગાદી પરના લેખા. બારશાખ પરનેા લેખ. "" ૨૬ મૂ. ના. જીના પરિકરની ગાદી પરના લેખ. ૧૦૦-૧૦૩ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫-૧૦૬ ૧૦૭=૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૦ ૧૧૩ ૧૧૪ ૧૧૫–૧૧૬ ૧૧૭ ૧૧૨ ૧૧૦-૧૨૦ ૧૨૧ ૧૨૨–૧૨૩ ૧૨૪–૧૨૬ ૧૨૭ ૧૨૮ "" ', "" .. 29 ,, .. ,, "" "" ,, "" "" ,, .. ,, "" "" "" "" २७ "" "" .. "" ,, ૨૮ મૂ. ના. જીની મૂત્તિ અને તેમના પરિકરની ગાદી પરના લેખા. ૨૯ "9 "" "" ,, "" ૩૦ મૂ, ના. જીના પિરકરની ગાદી પરનેા લેખ. બારશાખ પરના લેખ. ,, ૩૧ મૂળનાયકજીની ડાબી બાજુની મૂત્તિ ઉપરના લેખ. મૂળનાયજીના પિકરની ગાદી ઉપરના લેખ. બારશાખ ઉપરના લેખ. "" "" ૩૨ મૂળનાયકજીના પરિકરની ગાદી ઉપરના લેખ. બારશાખ ઉપરના લેખ.. ,, ૩૩ મૂળનાયકજીની મૂત્તિ ઉપરના લેખ. મૂળનાયકજીના પરિકરની ગાદી ઉપરના લેખ. બારશાખ ઉપરના લેખા. ,, .. ૩૪ મૂળનાયકજીની મૂર્તિ ઉપરના લેખ. બારશાખ ઉપરના લેખા. "" ૩૫ મૂળનાયકજીના અને તેમની બંને બાજુઓની મૂત્તિ એના પરિકરની ગાદી પરના લેખા. ૩૫ મૂળનાયકજીની જમણી બાજુની મૂત્તિ ઉપરના લેખ. બારશાખ ઉપરના લેખ. "" "" For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૧૩૧ ૧૩૬ ૧૪૧. * ૧૪૨ ( ૭૦ ) ૧૨૯ દેરી ૩૬ મૂળનાયકજીના પરિકરની ગાદીને લેખ. , ૩૭ મૂળનાયકજીના પરિકરની ગાદીને લેખ. , , બારશાખ ઉપરનો લેખ. ૧૩૨ , ૨૮ મૂળનાયકના પરિકરની ગાદીને લેખ. ૧૩૩ , , બારશાખ ઉપરનો લેખ. ૧૩૪–૧૩૫ ,, ૩૯ મૂળનાયકજીના અને તેમના જમણા હાથ તરફની મૂર્તિની પરિકરની ગાદીના લેખે. , ,, બારશાખ ઉપરનો લેખ.. ૧૩૭ , ૪૦ મૂળનાયકજીના પરિકરની ગાદીને લેખ. ૧૩૮ , ,, મૂ. છના જમણા હાથ તરફની મૂર્તિ ઉપરને લેખ. ૧૩૯–૧૪૦ ,, બારશાખ ઉપરના લેખ. , ૪ મૂળનાયકજીના પરિકરની ગાદીને લેખ. ૪ર મૂળનાયકજીના પરિકરની ગાદીને લેખ. , બારશાખ ઉપરને લેખ. ૧૪૪ થી ૧૪૬ ,, ૪૩ મૂળનાયકના અને તેમની બંને બાજુઓ તરફની મૂર્તિઓના પરિકરની ગાદીના લેખો. ૧૪૭–૧૪૮, ૪૪ મૂળનાયકના અને તેમની બંને બાજુએ તરફની મૂર્તિઓના પરિકરની ગાદીના લેખે. ૧૪૯. ,, ૪૪ તથા ૪૫ ની વચ્ચેની ભીતના સ્તંભ ઉપરને લેખ. ૧૫૦ , ૪૫ પબાસણની ગાદીને લેખ. ૧૫૧ ,, , બારશાખનો લેખ. ૧૫ર ૪પ તથા ૪૬ ની વચ્ચેની ભીંતના સ્તંભ ઉપરનો લેખ. ૧૫૩ ૪૬ પબાસણની ગાદીને લેખ. ૧૫૪ , , બારશાખનો લેખ. ૧૫૫ , ૪૬ તથા ૪૭ ની વચ્ચેની ભીતના સ્તંભ ઉપરને લેખ. ૧૫૬ ,, ૪૭ પબાસણની ગાદીને લેખ. ૧૬ ૩ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ - ૧૬૮ ( ૭૧ ) ૧૫૭-૧૫૮ દેરી ૪૭ દરવાજા બહાર ભીંતમાંના લેખે. ૧૫૯ ,, ૪૮ પબાસણની ગાદીને લેખ. ૧૬૦ , ૪૯ , , , , , ચૌવીશીના પટ્ટ નીચેને લેખ. ૧૬૨ બારશાખને લેખ. ૧૬૩ , ૫૦ પબાસણની ગાદીને લેખ. ૧૬૪ , ,, મૂળનાયકજીની મૂત્તિને લેખ. ૧૬૫ , ૫૧ , , , , ,, , પબાસણની ગાદી ઉપરને લેખ, ૧૬૭ ,, પર મૂળ નાયકજીના પબાસણની ગાદીને લેખ. , પર મૂળનાયકજીની મૂતિ ઉપરનો લેખ. ૧૬૯ ,, , મૂળનાયકજીના પબાસણની ગાદી ઉપરને લેખ. ,, ,, મૂળનાયકજીના ડાબા હાથ તરફની મૂર્તિ ઉપરને લેખ. ૧૭૧ , ૫૪ પબાસણની ગાદી ઉપરનો લેખ. ૧૭૨ ,, , મૂળનાયકની પાસેના તોરણના સ્તંભ ઉપરનો લેખ. ૧૭૩ ભમતીની દેરીઓની મૂર્તિઓ ઉપરના ટુંકા લેખ. તંભ વગેરે ઉપરના લેખો ૧૭૪ નવ ચોકીને ડાબા હાથ તરફના ગેખલાની નીચેનો લેખ, ૧૭પથી૧૭૭ , , , , ખૂણાના પહેલા થાભલા ઉપરના લેખો. ૧૭૮ ' , , જમણા હાથ , , , લેખ. - ૧૭૯-૧૮૦ ગૂઢમંડપમાં જવાના મુખ્ય દરવાજાની શંખાવટી પાસેના લેખે. ૧૮૧ થી ૧૮૩ નવચેકી ઉપર ચઢવાના પગથિયાંની બન્ને તરફના લેખો. ૧૮૪–૧૮૫ રંગમંડપમાંથી નવ ચેકીમાં જવાના મુખ્ય રસ્તા પાસેના જમણ તથા ડાબા હાથ તરફના સ્તંભ ઉપરની ચોકીઓ પરના લેખો. ૧૭૦ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ' + . ( ૭૨ ) ૧૮૬ થી ૧૮૯ ઉત્તર દિશાની ભમતી અને રગમ’ડપની વચ્ચેના પહેલા, ખીજા અને ત્રીજા સ્તંભા પરના લેખા. ૧૯૦ થી ૧૯૩ દક્ષિણ દિશાની ભમતી અને રંગમડપ વચ્ચેના ખીજા અને ત્રીજા સ્તંભ પરના લેખા. ૧૯૪ થી ૧૯૭ મુખ્ય દરવાજામાં પેસતાં જમણા હાથ તરફના પહેલા અને બીજા સ્તંભ પરના લેખેા. ૧૯૮ થી ૨૦૫ મુખ્ય દરવાજામાં પેસતાં ડાબા હાથ તરફના પહેલા અને ખીજા સ્તંભ પરના લેખે. ૨૦૬ થી ૨૧૫ દેરી ૧ ની બહાર જમણા હાથ તરફના પહેલા અને ખીજા તલના લેખા. ૨૧૬ થી ૨૧૯,, ૨૨૦–૨૨૧ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૬ "" ૨૨૨ "" "" ,, ૨૨૩ "" "" ,, પહેલા સ્તંભ ઉપરના ૨૨૪ થી ૨૨૭,,૪૬ ડાબા હાથ તરફના ખીજા સ્ત ંભના લેખા, ૨૨૮ છૂટક સ્તંભા પરના લેખા. વિમલવસહિ, હસ્તિશાળા અને તેની પાસેના લેખા ૨૨૯ હસ્તિશાલામાં સમવસરણ ઉપરના લેખ. ૨૩૦થી૨૩૨ હસ્તિશાલાના સમવસરણ ઉપરની ત્રણ બાજુની મૂત્તિ આના પરિકરની ગાદીના લેખા. ૨૩૭ 19 ૨ થી જમણા હાથ તરફના ખીજા સ્તંભના લેખા. ૪૦-૪૧ વચ્ચેના બીજા સ્તંભ ઉપરના લેખા. ૪૧-૪૨ ના લેખ. ૪૩-૪૪ "" હસ્તિશાલામાં ૧૦ હાથીએ પરના અનુક્રમે લેખા. દક્ષિણ તરફના ખીજા હાથી ઉપરના લેખ. ,, "" "" હસ્તિશાલાના હાથીઓ પર લખેલાં છૂટક નામેા. હસ્તિશાલાની બહારના સભામંડપમાંની શ્રાવક—શ્રાવિકાની મૂત્તિ નીચેના લેખ. હસ્તિશાલાની બહારના ર'ગમ'ડપમાં ધોડેસ્વારની મૂર્તિ વાલા પત્થર પરના લેખ. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ( ૭૩ ) ૨૩૮ હસ્તિશાલાની બહાર દરવાજા માથે ઉંચે સભામંડપમાં લાલ રંગથી લખેલ લેખ. શ્રી મહાવીર સ્વામીના મંદિરના રંગમંડપમાં ડાબી બાજુએ ઊંચા પાટડા ઉપર લાલ રંગથી લખેલ લેખ. ૨૪૦ થી ર૪૩ હરિતશાલાની બહારના સભામંડપમાં હસ્તિશાલાના દરવાજામાં પેસતાં જમણું બાજુ સુરહી (સુરભિ ) ના ત્રણ પત્થરે છે તે પરના લેખે. ૨૪૪–૧૪૫ લૂણવસહિની બહાર કીર્તિ સ્તંભના ચોતરા નીચેના સુરીના પથરની નીચેના લેખ. ૨૪૬-૨૪૭ પિત્તલહર મંદિરની બહાર મણિભદ્ર ( વિરજી )ની દેરી પાસે ઉત્તર તરફના સુરહી (ગૌ) વાળા પહેલા અને ત્રીજા પત્થર પરના લેખો. ૨૪૮-૨૪૯ ત્યાં જ વીરજીની દેરીની દક્ષિણ તરફ સુરહીના પહેલા અને બીજા પત્થર પરના લેખે. લૂણસહિના લેખે ૨૫૦–૨૫૧ આ મંદિરના પ્રવેશદ્વારના મંડપમાં આવેલા એક ગેખલા માંના કાળા અને સફેદ આરસમાં બેઠેલી પ્રશસ્તિઓ. ગૂઢમંડપના લેખો ૨પર-૨૫૩ ડાબી બાજુના કાઉસગિયા પાસેની પરિકરવાની મૂર્તિ પર અને તેના પરિકરની ગાદી પરના લેખ. જમણી બાજુ કાઉસગિયા નીચેને લેખ. ૨૫૫ ઉપર્યુક્ત કાઉસગિયાની પાસેની રામતીની મૂર્તિ નીચેને ૨૫૪ લેખ. * ૨૫૬ જમણી બાજુમાં એક યક્ષની મૂર્તિ ઉપરનો લેખ. ૨૫૭થી ૨૫૯ ધાતુની પંચતીર્થી તથા એક તીથી મૂત્તિઓ ઉપરના લેખ. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ २१४ ( ૭૪) નવચેકીઓના લેખ ૨૬ ગૂઢ મંડપમાં જવાના મુખ્ય દ્વાર માથે લેખ. ૨૬૧-૨૬૨ નવચેકીમાં જમણા અને ડાબા હાથ તરફના ગોખલાઓના છજજ પરના લેખો. નવચેકીમાં ત્રણ ચોવિશીના પટ્ટ પરનો લેખ. મૂળ ગભારે, ગૂઢમંડપ અને નવચેકીમાંની મૂર્તિ પરના નાના લેખ. દેવકુલિકાઓના લેખો ૨૬૫ દેરી ૧ બારશાખ પર લેખ. ૨૬૬ થી ૨૬૮ ,, , દરવાજા બહાર ડાબી અને જમણી બાજુની ભીંત માંના લેખો. ૨૬૯થી ૨૭૨ , ૨ થી ૫ સુધીની દેરીઓના બારશાખ પરના અનુ ક્રમે લેખ. ૨૭૩ ,, ૬ ચોવીશીના પટ્ટ નીચે લેખ. ૨૭૪ થી ૨૭૭, થી ૮ સુધીની દેરીઓના બારશાખ પરના અનુ ક્રમે લેખ. ૨૭૮ , ૧૦ મૂ. ના. જીની મૂર્તિ નીચેને લેખ. ૨૭૯-૨૮૦ , , બારશાખ અને તેની ડાબી બાજુની ભીંતમાંના લેખે. ૨૮૧ ,, માં જતાં જમણી બાજુને લેખ. , ૧૧ મૂ. ના. જીની મૂર્તિ નીચેનો લેખ. , ,, માં જતાં ડાબી બાજુનો લેખ. २८४ ,, ૧૨ જિનમાતૃ ચોવીશી પટ્ટપર લખેલાં અક્ષરે. ૨૮૫-૨૮૬ ,, ૧૩ દરવાજાની ડાબી બાજુની ભીંતના લેખ. ૨૮–૨૮૮ - ૧૪ બારશાખ અને દરવાજાની ડાબી બાજુની ભીંતમાંના ૨૮૨ ૨૮૩ લેખ. ૨૮૮–૨૯૦ , ૧૫ ,, ,, , For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ). ૨૯૧ દેરી ૧૫ તથા ૧૬ ની વચ્ચેની ભીંતના સ્તંભ પરને લેખ. ૨૯૨ થી ૨૯૪, ૧૬ બારશાખ અને દરવાજાની ડાબી બાજુની ભીંત માંના લેખે. ૨૫-૨૯૬ , ૧૭ તથા નં. ૧૮-બારશાખ પરના અનુક્રમે લેખ. ૨૯૭ , ૧૮ ગભારામાં શમલીવિહારના પદ સંબંધીને લેખ. ૨૯૮ થી ૩૦૧ ,, ,, બારશાખ તથા બંને બાજુની ભીંતમાંના લેખ. ૩૦૨-૩૦૩ / ૨૦ બારશાખ અને જમણી બાજુની દીવાલના સ્તંભ પરના લેખો. ૩૦૪ , ૨૧ બારશાખ પરને લેખ. ૩૦૫-૩૦૬ ,, ૨૨ મૂ. ના. છની બંને બાજુની મૂર્તિને પરિકરની ગાદીના લેખ. ૩૦૭ થી ૩૧૦ ,, ,, બારશાખ અને દરવાજાની ડાબી બાજુની ભીંત માંના લેખ. ૩૧૧-૩૧૨ , ૨૩ પૂર્વ દિશાના મૂ. ના. છની જમણી તથા ડાબી બાજુના પરિકરની ગાદીના લેખે. ૩૧૩ ,, . બારશાખ પરને લેખ. ૩૧૪-૩૧૫ ,, ૨૪ દરવાજાની બંને બાજુના લેખ. ૩૧૬ , ૨૫ મૂ. ના. જીની મૂર્તિ પરનો લેખ. હસ્તિશાળાના લેખે ૩૧–૩૧૮ હસ્તિશાળામાં પ્રવેશદ્વારની બંને બાજુના લેખે. હાથીઓ ઉપરના લેખ. ૩૨૦ હાથીઓની પાછળ ૧૦ ગોખલાઓમાંની ઉભી મૂર્તિઓની નીચે લખેલાં નામો. ૩૨૧ મૂર્તિઓ પરના નાના લેખો. ૩૨૨-૩ર૩ દક્ષિણ તરફના દ્વારની જમણી બાજુના લેખે. ૩૧૯ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩૭ ( ૭૬ ) વળી દેવકુલિકાઓના લેખે ૩૨૪–૩૨૫ દેરી ૨૬ મ. ન. છની મૂર્તિ નીચેને અને બારશાખ પરના લેખ. ૩૨૬ થી ૩૨૮, ૨૭ થી ૨૯ સુધીની દેરીઓની બારશાખ પરના અનુક્રમે લેખો. ૩૨૯ ,, ૨૯ તથા ૩૦ ની વચ્ચે ભીંતના સ્તંભ પરને લેખ. ૩૩૦થી ૩૩૨ ,, ૩૦, ૩૧ તથા ૩રની બારશાખ પરના અનુક્રમે લેખો. ૩૩૩ . ૩૩ પૂર્વ દિશાના મૂ. ના. છના પરિકરની ગાદીને લેખ. ૩૩૪–૩૩૫ ,, ,, તથા ૩૪ બારશાખ પરના લેખે. ૩૫ મૂ. ના, છની ડાબી બાજુની મૂર્તિના પરિકરની ગાદીનો લેખ. બારશાખ પ લેખ. ૩૩૮ ૦ ૩૬ પરિકરની ગાદીના ટુકડાને લેખ. ૩૩૯-૩૪૦ ,, , બારશાખ પરના લેખ. ૩૧-૩૪ર . ૩૬ તથા ૩૭ વચ્ચેની ભીંતના સ્તંભ પરના લેખે. ૩૪૩-૩૪૪ આ ૩૭ બારશાખ પરના લેખે. ૩૪૫થી ૩૪૭, ૩૮ મુ. ના. છે અને તેમની બંને બાજુની મૂર્તિઓના પરિકરની ગાદીના લેખ. ૩૪૮-૩૪૮ , , મૂ. ના. જીની બંને બાજુના પબાસણ (પદ્માસન) પરના લેખ. ૩૫૦-૩૫૧ , , બારશાખ પરના લેખો. ૩૫૨ છે છે જમણી બાજુની ભીંતમાંને લેખ.' ૩૫૩-૩૫૪ ,, ૩૯ મૂ. ના. છે અને તેમની જમણી બાજુની મૂર્તિના પરિકરની ગાદીના લેખે. ૩૫૫–૭૫૬ , , બારશાખ પરના લેખ. ૩પ૭ ૩૮ તથા ૪૦ ની વચ્ચેની ભીતના સ્તંભ પર લેખ. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ( ૭૭ ) દેરી ૪૦ મૂ. ના. જીની ડાબી બાજીની મૂર્તિના પરિકરની ગાદીના લેખ. બારશાખ પરના લેખા. ૩૫૯-૩૬૦ ૩૬૧-૩૬૨ ૩૬૩-૩૬૪ ૩૬૫ ૩૬૬-૩૬૭ ૩૬૮-૩૬૯ ૪૫ ૩૭૦૩૭૧ ૪ ૩૭૨-૭૩ ૪૭ ૩૭૪-૩૭૫ ४८ "" ,, ,, ૩૭–૩૭૭ ખે જિનમૂતિ એ પરના લેખા. ૩૭૮ દેરીઓની મૂર્તિઓ પરના નાના લેખા. ', "" "" "" "" "" "" "" સ્ત’ભાદિ પરના લેખા ૩૭૯ "" ૪૧ ૪૨ ૪૩ ૪૪ 22 "" "" "" "" "" "" ,, "" ,, "" "" 99 "" "" "" "" "" "" "" 19 "" નવચેાકીઓમાં ડામી બાજુના ગાખલાની ડાખી તરફના સ્તંભ પરના લેખ, "" ૩૮૦–૩૮૧ નવચેાકીના ડાબી બાજુના કઠેડાના પહેલા અને ખીજા ભાગના પત્થર પરના લેખેા. ૩૮૨ થી ૩૮૪ નવચેાકીના જમણી બાજુની છેલ્લી લાઇનના ( અગ્નિખુણા અને દક્ષિણ દિશાના ) ત્રણ સ્તંભ પરના લેખા. ૩૮૫-૩૮૬ નવચેાકીમાં પ્રવેશ કરતાં ડાબી બાજુના પત્થર પરના એ લેખા. ૩૮૭ થી ૩૯૨ ૨'ગમડપની નીચે પશ્ચિમ તરફના સ્તંભ પરના લેખા. ૩૯૩ થી ૩૯૬ ૨'ગમંડપની નીચે ઉત્તર તરફના સ્તંભે! પરના લેખા. ૩૯૭ થી ૪૦૦ દેરી નં. ૨૧ ડાબી બાજુના સ્તભા પરના લેખ. ૪૦૧ ન. ૪૦ . ,, "" For Personal & Private Use Only ,, "" Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ ). ૪૦૨ * ૪૦૩ દેરી નં. ૪૧ પાસે પ્રશસ્તિના શ્યામ શિલાલેખની પાસેના સ્તંભ પરને લેખ. ખંભાદિ પર બેઠેલાં છૂટક અક્ષર વિ. વ. લૂં. વ. માં જુદે જુદે સ્થળે લખેલાં નામે. લૂ. વ. ની પાછળ ઉંચી છેલ્લી દેરીના કાઉસગિયા નીચે ४०४ ૮૦૫ લેખ. ४०१ એક અંબાજીની મૂર્તિ પરને લેખ. ૪૦૮ ४०८ પિત્તલહરના લેખે ગર્ભાગારના લેખે ४०७ મૂ. ના. જીની મૂર્તિની પલાંઠીની બંને બાજુ તથા પાછળના ભાગનો લેખ. મૂ. ના. જીની મૂર્તિની પલાંઠી ઉપર સન્મુખ ભાગને લેખ, મૂ. ના. આની નીચેની દેવીની મૂર્તિ માથે લેખ. ૪૧૦-૪૧૧ મૂ. ને. છની બંને બાજુના કાઉસગિયા નીચેના લેખે. ૪૧૨-૧૩ મૂ. ના. જીની બંને બાજુના કાઉસગિયાની ઉપરની જિન મૂર્તિએ નીચેના લેખે. ૪૧૪–૪૧૫ મૂ. ના. જીની બંને બાજુની ધાતુની એકલ મેટી મૂર્તિ એના લેખે. ગૂઢમંડપના લેખે ૪૧૬-૪૭ બંને બાજુના ગેખલામાંની ધાતુની એક મોટી મૂતિએ પરના લેખો. પંચતીર્થીના પરિકરવાલી મોટી મૂર્તિની પલાંઠીની બંને બાજુ તથા પાછળને લેખ. • ૪૧૮ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ४२० ( ૭૮ ) પંચતીથીના પરિકરવાલી મેટી મૂર્તિની પલાંઠીના સન્મુખ ભાગને લેખ. એક જિનમૂર્તિ પરને લેખ. ૪૨૧ ગૌતમસ્વામીની મૂર્તિ પરને લેખ. ૪૨૨ અંબિકા દેવીની મૂર્તિ પરનો લેખ. ૪૨૩ થી ૪૨૫ ધાતુની નાની એક તીર્થી મૂર્તિઓ પરના લેખ. ૪ર૬-૪૨૭ ડાબી બાજુના સન્મુખ સ્તંભ પરના લેખો. નવચોકીઓના લેખો ૪૨૮-૪૨૯ મુખ્ય દરવાજા પાસેના ગેખલાના છજા પરના લેખ. ૪૩૦-૪૩૧ ઉત્તર દિશાના ખૂણાના અને તેની પાસેના સ્તંભ પરના લેખ. સુવિધિનાથના મંદિરના લેખે ૪૩૨ મૂ. ના. જીની પલાંઠીને લેખ. મૂ. ના. જીની બાજુની પુંડરીક ગણધરની મૂર્તિ પરને લેખ. ૪૩૪ ડાબી બાજુના મૂ. ના. જીની મૂર્તિની પલાંઠી પરનો લેખ. જમણી બાજુના મૂ. ના. જીની મૂર્તિની પલાંઠી પરનો લેખ. ૪૩૬ આ મંદિરની મૂર્તિઓ પર બેઠેલા છૂટક અક્ષરે. ભમતીની દેરીઓમાંની ચાર મૂતિઓ પર દેલા અક્ષરે. ભમતીની દેરીમાંની એક મૂર્તિ પરનો લેખ. સુવિધિનાથજીની જમણી તરફની દેરીની ભીંતમાંને લેખ. દરવાજામાં પેસતાં જમણી બાજુની દેરીના પબાસણ ( પદ્માસન ) પરને લેખ. ૪ ૩૩ ૪૩૫ ૪૩૭ ૪૩૮ ૪૩ ४४० For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ ( ૮૦ ) ખરતરવસહી મંદિરના લેખો પહેલા માળના લેખ ૪૪૧ થી ૪૪૪ પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ તરફના મૂ. ના. છની મૂર્તિઓની પલાંઠીની બંને બાજુ તથા પાછળના ભાગના અનુક્રમે લેખે. પશ્ચિમ દિશા પ્રમુખ ચારે પૂ. ના. જીની પલાંઠીની સન્મુખ ભાગ ઉપરનો લેખ. ૪૪૬ મૂ. ના. છ વિનાની કેટલીક મૂર્તિઓ ઉપર ખેલા છેડા થડા અક્ષરે. બીજા માળના લેખે ૪૪૭ થી ૪૫૦ પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ તરફના મૂ. ના. છની મૂર્તિઓની પલાંઠીની બંને બાજુ તથા પાછળના ભાગના અનુક્રમે લે. પશ્ચિમ દિશા પ્રમુખ ચારે મૂ. ના. જીની પલાંઠીના સન્મુખ ભાગ પરને લેખ. શ્રી અંબિકાદેવી પરને લેખ. મૂ. ના. છ વિનાની કેટલીક જિનમૂર્તિઓ ઉપર બેઠેલા થોડા થડા અક્ષરે. ત્રીજા માળના લેખે ૪૫૪ થી ૪૫૭ પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશાના મૂ. ના. જીની મૂર્તિઓની પલાંઠીની બંને બાજુ તથા પાછળના ભાગના અનુક્રમે લેખ. પશ્ચિમ પ્રમુખ ચારે દિશાના મૂ. ના. જીની પલાંઠીના સન્મુખ ભાગ પરના લેખે. ૪૫૯ દક્ષિણ દિશામાં ભગવાનની ડાબી બાજુમાંને લેખ. ૪૫૧ ૪૫ર ૪૫૩ ૪૫૮ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧ ) ૪૬૦-૪૬૧ આ મંદિરના પ્રથમ માળના આગલા પાછલા સભા મંડપના થાંભલા પરના લેખ. દિગમ્બર જૈન મંદિરના રંગમંડપની ડાબી બાજુની ભીંતમાંને લેખ. એરિયાના જિનાલયમાંની શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પરને લેખ. અચલગઢ જૈન મંદિરના લેખો - તેમાં પ્રથમ ચામુખજીના મંદિરના લેખે પહેલા માળના લેખે ૪૬૪ ઉત્તર દિશાના મુખ્ય મૂ. ના. જીની મૂર્તિ નીચેને લેખ, ૪૬૫-૪૬૬ ઉપર્યુક્ત મૂ. ના. જીની બંને બાજુના કાઉસગિયા નીચેના લેખો. ४६७ પૂર્વ દિશાના મૂ. ના. જીની મૂર્તિ પરને લેખ. ૪૬૮ ઉપર્યુક્ત મૂ. ના. જીની ડાબી બાજુના કાઉસગિયા નીચે લેખ. દક્ષિણ દિશાના મૂ. ન. જીની મૂર્તિ પર લેખ. ૪૭૦-૪૭૧ ઉપર્યુક્ત મૂ. ના. છની બંને બાજુની મૂર્તિઓ પરના લેખ. પશ્ચિમ દિશાના મૂ. ના. જીની મૂર્તિપરને લેખ. ૪૭૩–૪૭૪ ઉપર્યુક્ત મૂ. ના. છની બંને બાજુની મૂર્તિઓ પરના લેખો. ૪૭૫ થી ૪૭૭ સભામંડપની ડાબી બાજુની દેરીમાંની મૂ. ના. જી અને તેમની બંને બાજુની મૂર્તિઓ પરના લેખો. ૪૭૮ થી ૪૮૦ સભામંડપની જમણી બાજુની દેરીમાંના મૂ. ના. છ અને તેમની બંને બાજુની મૂર્તિઓ પરના લેખે ભમતીમાંની રૂપવિજયજીની દેરીમાંના પાદુકાપટ્ટ પરનો લેખ. ૪૭૨ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ બીજા માળના લેખા ૪૮૨ થી ૪૮૪ ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ દિશાના મૂ. ના. જીની મૂર્તિએ પરના અનુક્રમે લેખા. ઋષભદેવજીના મંદિરના લેખો ૪૮૫ ૪૬ જં૮૭ ૪૮૮ ૪૮-૪૯૦ મૂ. ના. જીની મૂર્તિ પર લેખ. મૂ. ના, જીની એક બાજીની મૂર્તિ પરના લેખ, ભમતીની દેરીઓમાંની પચતીર્થીના પરિકરવાળી મૂતિ પરના લેખ. ૫૦૦ ૨૦૧ ભ્રમતીમાંના શ્રી સિદ્ધચક્રયત્ર પરના લેખ. ( ૮૨ ) >> શ્રી કુંથુનાથજીના મંદિરના લેખ ૪૯૧ મૂ. ના. જીની મૂર્તિ પરના લેખ. શ્રી શાંતિનાથજીના મંદિરના લેખ શ્રી પૂજ્યનાં પગલાં પરના લેખ. ૪૯૨ ગૂઢમ‘ડપમાંના જમણી બાજુના કાઉસગ્ગિયા નીચેના લેખ. ૪૯૩ થી ૪૯૫ કારખાનાની દુકાનમાં ગાદીની છત્રી પાસેના પિત્તલના ત્રણ ધાડેસ્વારા પરના લેખા, ૪૯૬ વિમલવસહી અને લૂણવસહિની ભમતીની દીવાલમાંને લેખ, ૪૯૭ વિમલવસહી તથા લૂણવસહિની ભમતીની દેરી નં. ૧ ની બારશાખના લેખ. ૪૮-૪૯૯ વિ. વ. ની કેશર ધસવાની ઓરડી પાસેના ભૂમિગૃહની ખ'ડિત એ જિનમૂત્તિઓની ગાદી પરના લેખા. લૂ. વ. ના ભૂમિગૃહની ખંડિત જિનમૂત્તિ પરના લેખ. માંની પરિકરની ગાદીપરા . ખડિત લેખ. "" "" For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૫૦૩-૧૪ ૫૦૫ ૫૦૬ અચલગઢ, ઋષભદેવજીના મૂળ ગભારાની તથા ભમતીની દેરીની મૂત્તિઓ પરના અક્ષરે. ૫૦૭ થી ૬૬૩ અચલગઢ, શ્રી કુંથુનાથજીના મંદિરમાંની ધાતુની ચાવીશીએ, પચતીથી એ, ત્રિતીર્થીઓ અને એકતીથી એ પરના લેખા. ( સાલવાર. ) અચલગઢ, શ્રી કુંથુનાથજીના મંદિરની બહારના જમણી બાજુના ખુણામાંના ગધૈયાના પત્થર પરના લેખ. ( ૮૩ ) આરણાના ગૃહચૈત્યની ધાતુની ચાવીશી પરના લેખ. અચલગઢ, ચૌમુખજીના મંદિરની ધાતુની પંચતીર્થી અને નાની એકલમૂર્તિ પરના લેખા. અચલગઢ, ચૌમુખજીના મંદિરના ખીજા માળે મદિરના પ્રવેશદ્વાર પાસે ડાર્બી બાજુની દીવાલમાંના લેખ. }}x For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યધર્મસૂરિ જન ગ્રંથમાળામાં છપાયેલાં પુસ્તકોની પ્રાપ્તિસ્થાને ૧ શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રન્થમાલા, છેટા સરાફા, ઉજજૈન, (માલવા). ૨ શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર, બેલનગંજ, આગરા,(યુ.પી). ૩ શ્રી જનધર્મ પ્રસારક સભા, ભાવનગર, (કાઠિયાવાડ). ૪ મેસર્સ એ. એન્ડ એમ. કંપની, પાલીતાણું, (કાઠિયાવાડ). ૫ જ્યોતિ કાર્યાલય, પાનકોર નાકા, જુમા મસજીદ સામે, અમદાવાદ. ૬ શ્રી ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધી રોડ, અમદાવાદ. ૭ શાહ વ્રજલાલ કુલચંદ, પટવા પોળ, મહેસાણા, (ગુજરાત) ૮ શ્રી મેઘરાજ પુસ્તક ભંડાર, પાયધુની, મુંબઈ. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સાંકેતિક શબ્દોના ખુલાસા મ. ઠે.–મન્ત્રી; હૅક્રૂર મૂ. ના.—મૂળનાયક ય. વિ. જૈન ગ્રંથમાળા–યશેાવિજય જૈન ગ્રંથમાળા અખે.—પંડ્યા (?) ૩. ૩. ૨. કા.—ગુરુગુણરત્નાકર કાવ્ય ગા.—ગાજિક—ગાડી ગૌ. હી.-ગૌરીશ’કર હીરાચંદ 3.-કુર ડા.—ઠાકાર તુ.~તુલહારી–તેાલનાર દે.-દેવડા પં.-પન્યાસ; પંડિત ભ.—ભગવાન્ ભટ્ટા.—ભટ્ટારક આચાય ભ.-ભંડારી મ.-મહાપાધ્યાય મહે.–મહત્તર, મન્ત્રી મં.–મન્ત્રી R લે.-લેખ લે. સં.—લેખસન્દોહ વ. તે.-વસ્તુપાલ ; તેજપાલ વસા.-એ નામનુ” ગેાત્ર અથવા અટક હાવી જોઇએ વહા.-વ્યાપારી (?) વ્યવ.-વ્યવહારી–વપારી વ્યા.-વ્યાપારી શા.—શાહ શે.-શેઠ સં.–સંવત્, સંધવી, સ’પાદક ના.—મૂળ લેખાના સાંકેતિક શબ્દોને ખુલાસા અવલાકનમાં આવી જાય છે તેથી અહીં તેની સૂચી ન આપતાં અવલાકનના સાંકેતિક શબ્દોના જ ખૂલાસા આપ્યા છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ સહાયકનાં નામ રાજકોટ | ૫) બાઈ ભટી હેમચંદ ૨૫) શા. ચકુભાઈ વખતચંદ બાવલડી ( પાલનપુર ) ૨૫) ,, ઉજમશીભાઈ શિવલાલ | ૩૫) વાંણ ધરમચંદ ગાંગજી ૨૫) ,, ચુનિલાલ ન્યાલચંદ પટની ૫) , મેલા બેચર ૨૫) ,, પિપટલાલ જેસિંગભાઈ ,, | ૩) ,, હાથી દલસી ૨૫) , પિપટલાલ ત્રિભુવનદાસ ૨) દેશી ધૂલા ઈશ્વર કરાંચીવાળા ૩૧) વાંણ ગલબા બહેચર ભાંગરો૨૫) , હરકિસનદાસ મોહનલાલ | ડીઆ વસનજી પોરબંદરવાળા ટેબાચૂડી પાલનપુર ) ૧૧) , જાદવજી જવેરભાઈ ભાઈચંદ ૧૧) વાંણ તારાચંદ માણેકચંદ ભાવનગરવાળા , જીવરાજ કાલીદાસ ૫), મંગૂલાલ છગનલાલ પથા- ૬) ,, ભાઇચંદ કરમચંદ પુરવાળા લલ્લુ હાથી પાલનપુર ૬) , લવજી વખતચંદ ૧૦) મહેતા ડુંગર ફતેચંદ ,, ખુસાલ મેતીચંદ ૧૦) મારી દલછાભાઈ રામચંદ ૫) ,, મગન ચતુર ૨) બાઈ દલછીબાઈ ૫) ,, રીખા કમ્મા ૪) ભણસાલી મલકચંદ સાકરચંદ , મેહન ન્યાલચંદ ૬) એક ગૃહસ્થ , તલકચંદ કરમચંદ મેંગાલ ( પાલનપુર )* ૨) ,, હાથી પિતામ્બર ૬૧) વાંણ દલછા ગલજી ૨) ,, કકલ રિખભચંદ *મેંગાલ, બાવલચૂડી, ભાંગડીયા, બાચૂડી, જગાણું અને ચાણસેલ ગામની મળીને રૂ. ૩૬૬)ની સહાયતા, ગામ ન દેતા( પાલણપુર )વાળા મુનિરાજ શ્રી. ગુણવિજયજીની સહાનુભૂતિથી મળી છે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭ ). ૨) વાંણ ઈશ્વર ચતુર પા દેશી ગુલાબચંદ કેવલ ૨) વાંણ ઉજમ મયાચંદ ૨) ,, કસ્તુર ગોવિંદજી ૩) દેશી ઉજમ મંગળજી ૩) પટવા ગણેશ ગુલાબચંદ ૩ દેશી ચેલા ફૂલચંદ ૧) , કમ્મા ફતેચંદ ૧) વાંણ પિતામ્બર મુલચંદ ૧) ,, જેઠા પિતામ્બર ૧) , વીરચંદ તારાચંદ ૧) ,, કરમચંદ ગુલાબચંદ ૧) પટવા છગન સૂરચંદ ૧) વાંણ ન્યાલા દલછા ૧) પટવા ડેશજી બહેચર ૧) દેશી લલ્લુ ભાઈચંદ ૧) વાંણ ગગલ મગને ૪ હરીચંદ નાગર પટવા જગાણું (પાલણપુર) ૬) વણ પાનાચંદ ડુંગર ૫) શા. જેચંદ નાનચંદ ૪) , હરીચંદ નવલચંદ ૩) , છગનલાલ વર્ધમાન મેતીલાલ મગનલાલ ૨) , તિલકચંદ કચરા , માનચંદ પાનાચંદ ,, દેલા ભાઈચંદ ૨) વાણ ન્યાલચંદ મગનલાલ ૨) શા. જેચંદ ગમાન ૫) ,, પૂંજા રણછોડ ૩) વાંણ છગન ગુલાબચંદ ૧) શા. ઈશ્વર કેવળ ૫) ) નાથા ગમાન ચાણસેલ (વડોદરા) ૧૫) દેશી પિતામ્બર કચરા ૨૫) વેરા ચતુર મગન ૩૫) સેની અંબાલાલ રવચંદ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી થયેલા ગ્રાહકોનાં નામ રાજકેટ ૨) પારીખ રાજકરણ વરચંદ ૫૦૦) રાજકોટ તપાગચ્છ જૈન સંઘ ૨) શા. બાપુલાલ ચુનિલાલ ૨) દેશી વીરચંદ લવચંદ ૨) ભણસાળી હરખચંદભીખાભાઈ પાલનપુર ૨) ગાંધી ભૂરાભાઈ બેચર ૫૦) સંઘની પેઢી ૪) શા. કાળીદાસ ગગલ ૧૦૦) તપાગચ્છ ઉપાશ્રય ૪) ડો. મગનલાલ ખેતસી ૮) મહેતા ચીમનલાલ મંગળજી ૨) પારી છોટાલાલ રાજકરણ ૧૬) પરીખ ડાહ્યાભાઈ નગીનદાસ ૨૦) શા. અમૃતલાલ નથુચંદ ૮) કોઠારી રિખવચંદ ઉજમચંદ , હીરાલાલ કમલભાઈ ૮) શા. ચુનિલાલ હેમચંદ ૨) , હીરાલાલ હરિલાલ ૬) કોઠારી વેલુભાઈ દલજી ૪) , નાથાલાલ દલછાભાઈ ૪) , ધરમચંદ ચેલજી ૪) પારી મોતીલાલ લક્ષ્મીચંદ ૧૦) દેસાઈ નાનાલાલ જેઠાલાલ ૧૦) ડાયરાનો ઉપાશ્રય ૨) મહેતા જીવાભાઈ મંગળજી ૧૦) કમાલપુરાનો ઉપાશ્રય ૨) ગાંધી સૂરજમલ ઈશ્વર ૨) શા. ન્યાલચંદ ટોકરશી ૪) પારી પ્રેમચંદ કેવળ ૨) દેશી લલ્લું દલીચંદ ૧૦૦) શા. મેહનલાલ વસ્તાચંદ ૨) સંઘવી ભાઈચંદ બેચર ૪) મહેતા રતનચંદ ચેલજી ૨) , રામચંદ હીરાચંદ ૨) વકીલ કચરાભાઈ ઉમેદચંદ ૨) શેઠ સભાગચંદ ધરમચંદ ૨) શા. ગગલ ટોકર ૨) શા. ન્યાલચંદ ઓખાજી ૨) કોઠારી માણેકચંદ ખૂબચંદ જગાણાવાળા ૪) મહેતા ન્યાલચંદ રાયચંદ ૨) વાંણ મંછા વીરચંદ ૧૦) ગોદડભાઈ ડેસજી સાગરાસણ- ૨) શા. ખુશાલ સાકરચંદ વાળા | ૨) ,, ચીમનલાલ મોતી For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨) શા, મણિલાલ એખા ૬) વચંદ મ’ગળજી ,, ૪) મગળજી લવજી ૨),, ત્રિભુવન ખૂબચંદ ૨) ફાલાલ ઉજમ 4) ૧૦) "" ,, ડાસજીભાઇ કમાલપુરા ચુનિલાલ ઉજમચંદ ૨) કકલભાઇ ખિભચંદ "" ૨) મેતા સુખમલ હેમરાજ ૨) ગાંધી ભૂરાભાઇ ચેલજી કાલન્ડ્રી ( મારવાડ ) ,, "" ૪૦) શા. હેમાજી ખૂબાજી ૬) ભાચંદ પ્રાગાજી ૪) જેસાજી જેતાજી દીપચંદ માનાજી "" ,, ૪) ૪) શકરલાલ દલ્લાજી ૪) મનરુપજી પનાજી "" ', "" ((6) ૪) શા. માનમલજી ગેાદાજી ૨) ૩૦) ૫) ૩૨) ૫) પર) ૪) ૬) ૧૦) "" "" ,, "" ભગવાનજી ગેાકલજી "" હા. સીરેમલજી જીવાજી ભીમડી છગનલાલ લલ્લુભાઇ ભેટા ણાવાળા, હાલ નવસારી તારાજી સાપાજી મડાર ( સિરાહી ) ચંદ્રભાણુ જેતાજી સીવેરા "" "" 19 માસ્તર પુનમચંદ જૈન ઓશવાલ બા "" ચમ્પકલાલજી જવેરચંદજી વેટાપાલેમ ( મારવાડ ) ગાંડાભાઇ વિઠ્ઠલદાસ કડી વાળા, હાલ સુરત અમીચંદ હિન્દૂ∞માંડાણી ( મારવાડ ) નાટ—૧ અગાઉથી થયેલા ગ્રાહકાનાં નામેામાં રૂપિયા લખેલા છે, ત્યાં તેનાથી અધ સખ્યાની નકલા સમજવી. ૨ આ પુસ્તકનું કદ ધારવા કરતાં ઘણું જ વધી જવાથી તેની કિમત ખેને બદલે ત્રણ રૂપિયા રાખવી પડી છે, છતાં અગાઉ * વેટાપાલેમ, ભામડી અને માંડાણી, આ ત્રણ ગામેાના ત્રણ ગૃહસ્થા કુલ ૪૬ નક્લાના ગ્રાહક, આબૂ ઉપર શ્રીમાન્ વિજયશાંતિસૂરિજી મહારાજશ્રીની પ્રેરણાથી બન્યા છે. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ (૯૦ ) થી થયેલા દરેક ગ્રાહકેને તે પહેલાંથી કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે બે રૂપિયા લેખે જ નકલ આપેલી છે. ૩ આ પુસ્તક આજથી સાત વર્ષ અગાઉ છાપવા માટે પ્રેસમાં આપેલું, પણ અનિવાર્ય સંગોને લીધે તેને પ્રકટ કરવામાં ઘણો જ વિલંબ થયો, જેથી સાત વર્ષ બાદ આજે આ પુસ્તક ગ્રાહકોના હાથમાં પહોંચે છે. સહાયક અને ગ્રાહક મહાનુભાવોએ આટલા લાંબા સમય સુધી ધીરજ રાખી તે બદલ તેઓને ધન્યવાદ ઘટે છે. પ્રકાશક For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક अशुद्ध. शुद्ध. स्व १४. पति રે ૧૨ ३ १३ રૂ ૧૮ ૧૩ -सश्रयः -व्याधिहत्री वीरावतसः -पेसल-कम्मक-यश-पचानन--अष्टादशशतलिखित त्वं -संश्रयः -व्याधिहंत्री वीरावतंसः -पेस(शोल-कम्मैक-यशः-पंचानन-अष्टादशरा(श)तलिखित(तं) डू०(दू०) वर्षे 70 १० वष थिरपाल-गेष्टि -श्रयसे -घोषसरिपटे -धामसुशमी नेवाणनिर्जा[]ण ८ धिरपाल-गोष्टि(ष्ठिक) -श्रेयसे -घोषसूरिपटे(?) -धाम सुशमी निवा(वा)णनिर्जा(र्वा)णपन्ना आंबवीरेण प्रइहवि १४ पत्ता आबवीरेण अइहव For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ अशुद्ध. .... [नन्दी] श्री साधु सदाद्यः (?) धौरेय .. .. पर । ... - बिंब ( मांणमंडण ) - जिनपाल -तिलक [हा] - नाम... झांझण विजय (सिं) सीह कुलधरतः । कुलधरतन्रजाः । -काख्याम - काख्या (या) म - ३६ - धर्म सूरि... - धर्मसुरीणां मौलपट्टक्रमागतैः । ३७ नवशून्यवह्निशशिसंख्ये नव...... ३७ ३७ ॥ १३७९ सोम ३७ मणिक्य रति सुदिवा म (मा)णिक्यरति सूदि (रि) वा० ३७ श्रीवा (वी, रस ( सुं) दरस ( शिष्य ३७ श्री वार सदर सव्य जेसहरंस हितेन जे सहरसहितेन ( मांण - मंडण ) - जिन (विज) पाल -तिलकमहा] — श्रीमांडव्य श्री ... चंद्र गुणधर लुषमाकारित ( ७२ ) शुद्ध. ५४. पंडित - द्रोही ३६ सो ही साधु ३६ ३६ सदा (SS) द्यः धौरेयनंद्यस्तुर्यस्ततः परं । ३६ ३६ ॥ १३०९ भीम नामल झांझण विजयसी (सिं) ह - बिंब श्रीमांडव्य श्री श्रीचंद्र गुणधर लषमाकारितं ― For Personal & Private Use Only ३८ ४५ ४७ ४७ ४८ ५१ ५३ ५३ ५३ ५५ ५६ ५६ ५६ ૧૬ ૧૮ ८ ૧૫ ૧૫ ૧૬ > ૨૨ ૫ ૧૨ 3 ૧૬ ८ ܡ ૯ ૧૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ सामे ५७ २ १८ १८ १८ १७. (८3 ) अशुद्ध. शुद्ध. ५४. पति.. सोमे ५६ १८ श्रीककु(कु)दाचार्य श्रीककुदाचार्य नपप्रमुखैः ...नपप्रमुखै: काताल कांतालचाहउ चाहड -बिंब -बिंब श्रीभद श्रीमदधर्मगणयः धर्मगणयः श्रीमद्भ श्रीमद्धदधक्षिति दधत् क्षितिउपसदात्यधनदेल (?) ऊएसज्ञातीय छा(बा)दल-६० गोत्रीय... गोत्रीय सा०... १३ श्री प्र...श्वर(?) श्रीप्र...(भे)श्वर १४ ० सा० धीका पुत्र काल्हा मोल्हा सत्क -भद्रसूशिष्य -भद्रसूरिशिष्य पुत्रो [तत्पुत्रौ] पुत्रो (तत्पुत्रौ ) पुत्री (हेश न. ११ मत (हेश न. १० अने ११नी સ્તંભ ૧૦ ઉપરનો લેખ) વચ્ચેના સ્તંભ ઉપરનો લેખ) ૭ सां सा ७१ १०. श्रीरुद्रपदल्लीय- श्रीरुद्रपल्लीयश्रोहेमरत्न श्रीहेमरत्न श्रीगुणरत्र श्रीगुणरत्न लक्ष्मीरत्र लक्ष्मीरत्न हषरत्न हर्षरत्न ७५ २०० ૧૫ ૧૫ पुत्रा ११ # $ $ $ $ $ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ 21 - (६४) अशुद्ध. शुद्ध. १४. ५.ति. छोमा छीमा ७६ ४ श्रीअर्बुदाश्रीअर्बुदा ७६ १३ माघा माधा ७७ २ १९२१ ૭૮ ૧૦ रत्रसुमति रत्नसुमति ७९ ३ ही(सी?)रा केसर लाश- हीराके सरलः त्पुसष(लशत् प्रमुख?) सकल शत्पुसष(१) सकल ७९ मुपदेशेन ।ताती मुपदेशेताती (नेति) भद्या भघा नाण(गा?)बल नाणबल स्वकाय स्वकीयपार्वातुयतु पाश्र्वातु यतु २७(रख)वाली रखवाली देवि (वी) देवि(व) -मानस वासिना -मानसवासिना मानप्य रु[णः] मानप्यरुणः] रमणीना रमणीनां विमलवसति- लूणवसतिकृतीनां कृतिनां विमलवसति- लूणवसतिप्रलयता प्रलपतामालवपति मालवपति ब(व)ल्लाल वल्लाल चारित्रामत्र चारित्रमत्र वसूदेव वसुदेवनूनमेन नूनमेनं For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ (४५) १४. पति. ९९ २० १०१ २० १०२ २ १०२८ १८ ११ अशुद्ध. तेजःपाल तेजःपालः क्षितींदु क्षितींदु(द्र)-- -वासाद्व -वास द्वि--चंड(*)प संभवः ---चंड (*)पसंभवः -स्तेज पाल -स्तेज पाल.-ऽथ वा -ऽथवा -मयत्र -मयत्नतावद्द्य तावद्वयश्रीवष्ट श्रीवशिष्ट-शिनलोद्भत नलोद्भतश्रीमद्भुम श्रीमद्भूम-देवकृलो -देवकू(कु)लोश्रीचंड श्रीचंडप-भिधान श्रीनेमि- -भिधानश्रीनेमिश्रीमहन्द्र श्रीमहेंद्र-अमचंद्र -अमरचंद्रधर्काट धर्कटधर्काट धर्कट श्रे० नेनिनाथ नेमिनाथआश्वेसर आम्वेसर -(ष्ठ) -(ष्ठि)महघरा महधरा स्वय स्वयम् पूर्व १०३ १०४ १०४ १०४ १०४ १०४ १२ १२ ११ १०५ १०५ श्र० १०६ १०७ १०७ १०८ १०९ १०९ पूब For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ अशुद्ध. स गोसल प्रतिष्ठित - (को) रट धाधलेन लूखवसति -- रत्नशेखर श्रीम (वसु) देव डुंगरेत - सूरिभः १२५७ -कार्या भार्या[...] ठी द आबड अभय सीहा -मालकृता -वसहिसाया- आसदेव श्रे० धरणि... अ (आ) श्विन श्रीकुमारा ( हुई ) शुद्ध. सं गोसल (लैः) प्रतिष्ठितं - ( को ) रंट - धा (धांधलेन लूणवसति - रत्नशेखर श्रीसोमदेव डुंगरेत (ण) — सूरिभिः १२८७ - कायां भार्यया तथा ६ आंबड अभयसीह | - मालंकृता -वसहिकाया आसदेव भ्रा० धरणिगौ (गऊ) दा अश्विन श्रीकुमार पृष्ठ. पंडित. भगी (गि)नी सितु ૨૪ धरणि भार्या... धरणिग भार्या प्र० धांधलदेवि (वी) द्वि० चांपल तथा For Personal & Private Use Only ११० ११० ११० ११० ११० १११ १११ १११ १११ १११ ११२ ११२ ११३ ११९ १२० १२० १२१ १२२ १२४ ८ ५ ૧૨ ૧૩ ૫ ૧૨ ૧૩ ૧૦ ૧૫ ૧૫ ૧૫. ૨ 3 ૧૯ ૧૮ ૬ ८ १२४ ८. १२७ १३. १३१ ૧૧. Page #98 -------------------------------------------------------------------------- ________________ मशुद्ध. १४. ति. १३९ १२ १४०८ ૨૪ર श्रकुमारस्वपुत्रस्य पजिपास्थि नदीस-पादुका मंडपे लूखवसतिश्रेयोऽर्थ कारिता (त) दधक्षितिदधक्षितिहाना कला पित्रौः (४७) शुद्ध. श्रीकुमारस्वपुत्रस्य (यो:) पर्जिपास्थि नंदीस-- -पादुकामंडपे लूणवसतिश्रेयोऽर्थे कारिता (तं) दधत् क्षितिदधत् क्षितिहाना(जा) क(का)ला पित्रोः કર २४३ १४४ १४४ १४६ ११ १४७ गुरा गुरौ द्धि० द्वि० डुंगर सोषू डुगर सांबू (लहा) -मडलिक १६२ १४ १६७ १६८८ १६८ , । २७१ १७४४ १७५ १४ १७९ १७९ ૨૮૨ ૧૫ १८५ झांटा थी ठ० माहारण -सींह तस्तु(१) -चंद्रसूपट्टे श्र चरणश्रीसंघौप (ल्हा ) -मंडलिक आंटा थी (घी) व्य० साहारण -सी(सिं)हेन स्व-चंद्रसूरिपट्टे श्रीचरणश्रीसंघोप ७ ७ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ १८९ १८ 4 १२ १९२ १४ (४८) सशुद्ध. शुक्ष. १४. पति. श्रीजिनहस श्रीजिनहंस . १८७ सं० १६९५ .. सं० १६९८ भातृ भ्रातृ -विजयसरि -विजयसूरि १९० ७ रुपविजय रूपविजय-विजराज्ये -विजयराज्ये -राजाधिराज राजाधिराज-नदसूरि -नंदसरिश्रीकुंथुश्रीपार्श्व १९२ राकुं रांकुं चूडा भा० देमू व्य० चुडा भा० देसू भ्रा० १९३ करपू रषमणि पुत्र...कारितं रषमिणि पुत्र तोल्हासोमाभ्यां कारितः १९३ -चक्रयंत्र... -चक्रयंत्रः सू० वीकाकृतः ॥ १९३ । १ कममदी १ क ममदी प्रयत्नै हिन्दुस्थान गवर्नमेंट प्रयत्नहिन्दुस्थानगवर्नमेन्ट १९६ -लिप्पोः लिप्योः ગુલિહ ગુહિલ २६८ छे. ૨૯૮ (૨૮૮ ) છે. ૨૧ ૧૫ ૨૯૮ માંથી २८८ ( २८८ ) भांथी [वि.] [वि.] વિ સ. वि० स० પીથડે पा (३) 3 ૨૦૫ ૧૪ . -लिख्यते -लि (लि) ख्यते २०७३ करणू २०० ० ० ૨૦૩ २०४ ० ० For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ. શુદ્ધ. પૃષ્ઠ. संभब સંમવઃ । ૨૦૭ રામ્ય (સંમ જોઇએ), શામ્બ (ચંદ) (કંમ (વિ૪) જોઇએ), ૨૦૭ ધન્યુક ધન્યુ ૨૧૦ રીચર્ચીસ રીસીઝ ૨૧૦ પ્રેાફેસરનું ૨૧૧ कुलाद्भव– —મી— —મથી તાश्रीमन् એપીગ્રાીકા ( માંડવગઢના ) ( ૨૫૪–૪૦૫ ) સ. ૧૯૭૮ ૨૧૩ ૨૧૩ ૨૧૩ ૨૧૪ ૨૧૭ ૧૩૩૯ ૧૩૯ ૨૨૨ ૨૩૮ થી ૨૫૬ પેજ સુધી મથાળે લેખાંક ૧ આપ્યા છે તેને બદલે તે તે પૃષ્ઠોમાંના લેખાના નખરા પ્રમાણે સુધારીને વાંચવું. સાંગણ ૨૪૧ ૨૪૨ ૨૪} ૨૪૮ ૨૫૧ પર ૨૫૩ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૬૪ २७० કલ્યાણકના સભ્યના આધા ( ૯૯ ) ( ૨૪–૨૮ ) ( માંડવગઢના ) નાથલનું —માટે ભ॰ દીપાવનાર પ્રેફેસર कुलोद्भव —મત્રી— —મન્ત્રી ટ્રા— श्रीमलू એપીગ્રાફિ સાંગણુ. ( માઉરના ) ( ૨૫૪, ૪૦૫ ) સ. ૧૩૭૮ કલ્યાણકના અને ખીજા સૈન્યના આધા ( ૨૪, ૨૮ ) ( મંડારના ) નાથ ભ॰ નું —માટે શ્રે દીપાવનાર, પતિ. For Personal & Private Use Only ७ ८ } ૨૦ ૨૦ ८ ~ ૧૦ ૨૩ ૨૨ ૨૦ ૧૬ ૫ ૧૫ ૧૭ ૧૨ ૧૫ ૨૦ ૧૬ ૧૧ ૧૫ 3 Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૦ ) શુદ્ધ. અશુદ્ધ. પૃષ્ઠ. પંકિત. નિપુણ ૧૭ નિપુણ થાઓ. ૬ શ્રેયાંસનાથની સોમ નીરીહતા ચતુર્વિશિતિ તળેટી શ્રીપ્ર. શ્વસૂરિના જીર્ણોદ્ધાર સં. ૧૯૨૧ ચિંતામણ કવન્દ્ર મંદિરના સુદર થાઓ. ૧૬ શ્રેયાંસનાથની ભીમદેવ (૧) નિરીહતા હુંબડ ચતુર્વિશતિ તલેટી શ્રીપ્રભેશ્વરસૂરિના જીર્ણોદ્ધારક સં. ૧૬૨૧ ચિંતામણિ કવીન્દ્ર મંદિરની સુંદર જૈન ભીતને છંદનું પમાડે સૈન્યનું આસ્થા સુદી અનુરાગ ૨૭૩ ૨૭૪ ૨૭૮ ૨૮૪ ૨૮૦ ૨૮૯ ૨૯૪ ૩૦૨ ૩૧૭ ૩૨૨ ૩૩૨ ૩૪૫ ૩૪૬ ૩૫૯ ૨૩ ૯ ૧૯ ૨૨ ૩૬૧ બ ૨૧ ૧૬ ૪ ભીતને ઈદનું પામાડે સન્યનું આસ્તી સુરી અનરાગ ૩૬૧ ૩૬૩ ૩૬૮ ૩૭૬ ૩૭૬ ૩૭૭ ૩૮૧ ૩૮૧ ૩૯૦ ૧૮ શ્રેષ્ઠ વિજય વિજયી ૪. ૧૫ ૩૦૦ ૧૫ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ. શુદ્ધિ થી તિથીએ સાળમાં તીથી સૂત્રધાર ભ ભટ્ટાયક ચતુરર્વિધ ભડારી યશ:કીતિ ' સુહાશ લેખેમાં શ્રીરત્નપ્રભુ શ્રીસુતિનાથ મૂળનાયજીની રેવગે મિશ્ર બ્રાહ્મણ સ દરરાજા પત્ની, ( જુએ પૃ. ૪૫૦ પર ) ( પૃ. ૪૪૯ પરથી ચાલુ ) અને ‘દાસી’ની અટકવાળા હતા. શ્રીવિજયતિકસૂરિજીના ( ૧૦૧ ) શુદ્ધ. શુદ્ધિ ૩ થી તિથિએ સાળમા તિથિ સૂત્રધાર ભાયૅ દરવાજા પત્ની (પૃ. ૪૫૦ માં જુઓ.) (પૃ. ૪૪૯ થી ચાલુ.) ભટ્ટારક ચતુર્વિધ ભંડારી યશ:કીર્તિ સુહારા લેખામાં શ્રીરત્નપ્રભ શ્રીસુમતિનાથ મૂળનાયકજીની વગેરે મિત્ર છે બ્રહ્માણ સ૦ શ્રીવિજયતિલકસૂરિજીના For Personal & Private Use Only પૃષ્ઠ. પતિ. ૪૧૧ ૪૧૧ ૪૧૩ ૪૨૦ ૪૨૧ ૪૩૨ ૪૩૪ ૪૩૭ ૪૪૯ ૪૫૦ ૪૫૩ ૪૬૨ ૪૬૩ ૪૬૪ ૪૬૪ ૪૬૮ ૪૭૫ ૪૮૧ ૪૯૧ ૪:૩ ૪૯૭ ૪૯૯ ૫૦૭ ૫૧૪ ૫૫ ૨૧ ૨૨ ૧૦ ૧૫ G ૨૧ ૧૨ ૨૫ ૨૪ કર . ૨૧ ૧૮ ૨૩ ૧૬ ૨૩ ૨૦ ૧૭ ૧૮ Page #103 -------------------------------------------------------------------------- ________________ ( १०२ ) अशुद्ध. शु. સંગ્રહ જૈનાચાર્ય १४. ५ति . ૫૧૭ ૧૧ પર ૫ ૨૦ ५३३ ૫૨૫ लूणा ५४४ ५४४ ५४५ સંગ્રહ જૈનાચાર્ય तूणा सं० १३८७ राणादे -चंसरि-घशाषनाहर गौत्रे श्रीदेवचंद्र-सूरिणाअर्षे सं० १४६७ वसाह सं० १४९२ चारु झौलाकेन लालाकेन નિકલ્યો મડાહગીય ભગાવાન યુજ્ય શ્રીસુશ્વનાથ શ્રિય મૂતિઓ સૂરી सं० १३८६ रणादे -चंद्रसूरिवैशाषनाहरगोत्रे श्रीमुनिचंद्र-सरीणावर्षे सं० १४६६ व साह सं० १४११ चारू झोलाकेन बालाकेन નીકળે મડાહદગછીયા ભગવાન યુકત શ્રી સુપાર્શ્વનાથ શ્રેય મૂર્તિઓ સૂરિ ५५१ ५५२ ५५५ ५५६ ५६५ ५७०४ ૫ ૬૦ ५७२ ५८३ ૫૯૬ ૫૯૭ કેટલેક ઠેકાણે For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ. મંદિર ગૂઢમ’ડળ सवत् संवत मह० प० - ( ૧૦૩ ) શુદ્ધ. મદિર ગૂઢમંડપ संवत् संवत् महं० ro પૃષ્ઠ. પતિ. કેટલેક ઠેકાણે "" . For Personal & Private Use Only ,, ', 3) **** " , . પૃષ્ઠ ૨૨૪, લે૦ ૧ ના ખીજા ક્ષેાકના અથ નીચે પ્રમાણે સુધા રીતે વાંચવાઃ 19 "" આ બીજા શ્લોકના પૂર્વાધ પણ દ્વિઅર્થી છે. આમાં ઝાડાને રાજાઓની સાથે ધટાવેલ છે. રાજાના પક્ષમાં; જેનાં મૂળ મજબૂત છે અથવા જેના પગમાં તાડા-પગરખાં વગેરે છે, તથા ઢાલ અને તરવારથી યુક્ત, એવા પ્રકારના રાજાઓની જેમ, વૃક્ષ પક્ષમાં; જેનાં મૂળ ધાં ઊંડા-મજબૂત છે અથવા જેના થડ પાસે કયારા કે ચાતરા બાંધેલા છે, તેમજ ફળ અને પાંદડાવાળાં એવાં વૃક્ષથી સેવાતા અને જેનાં મૂળમાં બહુ જીવતી નદીએ ( ઝરણાં ) વહે છે એવા બધા પતામાં રાજા સમાન આ મખૂ ગિરિરાજ સમૃદ્ધિવંત થાઓ ! પૃ૦ ૪૫૩ની ૧૬,૧૭,૧૮મી પ`ક્તિઓ નીચે પ્રમાણે સુધારીને વાંચવી:– વાળા લેખ, લે॰ ૩૫૮ અને ૨૬૧ ના જેવા જ ચાર પદ્યોવાળા છે. તે ત્રણે લેખાના પ્રારંભનાં ત્રણ ત્રણ પદ્યો તે। સમાન જ છે, એ ત્રણે લેખાના કુક્ત ચેથા ચેથા પદ્મમાં, જેના કલ્યાણ માટે તે કરાવવામાં આવેલ છે, તેનુ ” પૃષ્ઠ ૪૫૪ની ૧૯—૨૦મી લીટીઓ નીચે પ્રમાણે સુધારીને વાંચવી:– Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪ ) “ સબંધમાં કેટલુંક વર્ણન કરેલુ છે. તેણે પોતાની માતાના કલ્યાણુ માટે ગામ માદડી (મારવાડ)માં મ ંદિર બંધાવ્યુ હતું, અને તેમાં જિનમૂત્તિએ ” માઢ—૧ મૂલ શિલાલેખા છપાઇ ગયા પછી એ વખત આમ્મૂ ઉપર જવાના પ્રસંગ પ્રાપ્ત થતાં; પહેલાં કેટલાક લેખામાંના ધસાઇ ગયેલા અને નહિ ખેઠેલા અક્ષરાને છેાડી દેવામાં આવ્યા હતા, તેના ઉપર વધારે પરિશ્રમ કરવાથી તેમાંથી ઘણાખરા ભાગ વહેંચાયા, તેને શુદ્ધિપત્રકમાં દાખલ કરેલા. હાવાથી શુદ્ધિપત્રકમાં લાંબા લાંબા સુધારા આપવા પડયા છે. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ સુધારવાનું, વધારવાનું વિચારવાનું. [ આ લેખસંદેહનું અવલોકન છપાઈ ગયા પછી કાંઈક સુધારવા, વધારવા અને વિચારવા જેવું મને જણાયું તે અહીં આપવામાં આવ્યું છે. વાચકો તે તરફ જરૂર ધ્યાન આપે-સંગ્રાહક ] ૧. લે. ૧૨, પૃષ્ઠ ૨૪૭ નીચેની “ગેષ્ઠી ' શબ્દની કુટનેટને છેડે ઉમેરવાનું કે સિરોહી ” રાજ્યનાં ગામમાં, મંદિરની સાર-સંભાળ કરનારી મંડળી ( વ્યવસ્થાપક કમીટી ) ને અત્યારે પણ ગોઠ ” કહે છે. ૨. લે. ૬૪, પૃષ્ઠ ૨૮૫ નીચેની બીજી ફટનટમાં મેં, “સિરોહી સ્ટેટ ના “મડાર ( મઢાર ) ” ગામના નામ પરથી “ મડાહડા ગ૭ નીકળવાનું તથા લે. ૨૫૧, પૃષ્ઠ ૩૯૪ અને ૩૯ માં “ મડાહડ એ સિનેહી રાજ્ય માં આવેલું હાલનું “ મડાર ( મઢાર ) ' ( ટ્રી મેટ્રીકલ સર્વેના નકશાનું “ મંડાર ?) હોવાનું લખ્યું છે, અને ડૉ. Dફેસર લ્યુડર્સે પણ આ લેખનું ઈગ્લીશમાં વિવેચન કરતાં એ જ પ્રમાણે લખ્યું છે. પરંતુ માત=મરાહુ એ “ આબુની દક્ષિણ તરફની તલેટીમાં આવેલું “મદુવાજી ” નામનું સ્થાન હોવાનું ઈતિહાસતત્વવેત્તા શ્રીમાન “ કલ્યાણવિજયજી મહારાજે ” કઈ ઠેકાણે પ્રગટ કર્યાનું મેં સાંભળ્યું છે. જો કે તેમણે બહુ વિચાર પૂર્વક આ વાત પ્રગટ કરી હશે. છતાં મને મદતનું અપભ્રંશ મહાસ અને તેનું ભ્રષ્ટ રૂપ “મડાર ” બનવું બહુ જ સુલભ અને મલાદ નું ભ્રષ્ટ રૂ૫ ‘ મદુવાજી ” બનવું બહુ જ ક્લિષ્ટ લાગે છે. “ આબુ ની નીચેથી પ્રદક્ષિણા કરતી વખતે “ મદુવાજી ” નામનું સ્થાન હું જાતે જોઈ આવેલ છું. ત્યાં ખાસ ગામ જેવું કશું નથી. પણ ત્યાં શ્રી મધુસૂદન ( શ્રીકૃષ્ણ) નું એક મંદિર અને ધામ છે. એટલે તે સ્થાનનું “મધુસૂદન ” ઉપરથી ટુંકું નામ “મધુવાજી ” અને તેનું ભ્રષ્ટ રૂપ “ મદુવાજી ” થઈ ગયું હોય એ બહુ સંભવિત છે. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) યદ્યપિ “ મદુવાજી ” માં ઝાડી-વક્ષેની ઘટા ખૂબ છે, એ વાત સાચી છે. ત્યાં “ સિરેહી 'ના લગભગ ચારસો વર્ષ પહેલાંના એક મહારાવ (મહારાજાનું નામ યાદ નથી રહ્યું. ) ને “ આ સ્થાનમાં નવાં નવાં વૃક્ષો રેપવાની ભલામણ કરનાર અને વૃક્ષોનો જે કાઈ નાશ કરે તેને સખ્ત સજા કરવાનું સૂચવનારે શિલાલેખ એક પથ્થરમાં બેઠેલા મેજૂદ છે. પરંતુ એટલા માત્રથી જ “ મદુવાજી ” ને “મડાહડ ” માની લેવું એ, મને તે મુશ્કેલી ભરેલું જણાય છે. હાલનું જે “મડાર ” ગામ છે, તેની આસપાસ પણ નાની નાની બગીચીઓ અને વાડીઓ તથા બે ચાર માઈલ ના ઘેરાવામાં બાવળીયા, ખીજડાનું જંગલ મોજૂદ છે. સત્ય શું છે ? –તેને નિર્ણય ઇતિહાસો કરે. ૩. પૃષ્ઠ ૩૦૬, લેખાંક ૧૨૦ ના અવલોકનમાં “ ગોઠવા૮િ ” ને બદલે “ સવાલ ” હોવું જોઈએ ” એમ મેં લખ્યું છે, પણ ત્યાં ઓસવાલ ” કરતાં વિશેષ મળતું આવતું હોવાથી “એસ્તવાલ ” લેવું વધારે ઠીક જણાય છે. “એસ્તિવાલ ” નામનું એક ગાત્ર છે. ૪. લે. ૧૫૦, પૃષ્ઠ ૩૧૪ ની ફુટનટમાં, “ જોધપુર સ્ટેટ 'ના બાલી ” પરગણામાં આવેલ “ સાંઢેરાવ ' નામના ગામના નામ પરથી સંરકગ૭ ” નીકળ્યું હોય, એમ મેં જણાવેલ છે. પરંતુ સાહિત્યરસિક શ્રીમાન “ પુણ્યવિજયજી મહારાજે ” “ અણહિલ્લપુર પાટણ "ની નજીકમાં “ સાંડેરા ' નામનું ગામ મોજુદ હેવાનું અને તે પહેલાં સંડેરકપુર ' નામથી ઓળખાતું હતું, એમ એક લેખમાં પ્રગટ કરેલું મેં વાંચ્યું છે. તો આ “ સાંડેરા' ગામના નામ પરથી “ સંડેરકગચ્છ ” નીકળ્યો હોય તો એ પણ બનવાગ્ય છે. * ૫. લે. ૧૭૬, પૃષ્ઠ ૩૩૭ માં “ શ્રી મહંતિ આણવંશ ” લખેલ છે, ત્યાં “ મહેતી આન ગોત્ર ” સમજવું. “ ખરતર ગચ્છ 'ની પટ્ટાવલિમાં અને “ રાજગૃહી ને એક શિલાલેખ કે જે હાલ “ બીહાર ના મંદિરમાં વિદ્યમાન છે, તેમાં “ મહેતીઆન' નામનું ગોત્ર હોવાનો ઉલ્લેખ છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭). ૬. લે. ૧૭૬, પૃષ્ઠ ૩૩૭ નીચેની ફટનેટમાં, “જવણપુર ” એ હારીજ ' પાસેનું “ જમણપુર ” હોવાની સંભાવના કરેલી છે. પરંતુ ૫. પી. માં આવેલ “ જૈનપુર ' જિલ્લાનું મુખ્ય શહેર “ જૈનપુર ” હાલ વિદ્યમાન છે, તે આ “ જવણપુર ” હેવાની કલ્પના વિશેષ બંધબેસતી જણાય છે. “ બનારસીદાસ ' કવિ થઈ ગયા છે તે આ “ જોનપુર ” શહેરના રહેવાસી હતા. ૭. લે૨૨૫, પૃષ્ઠ ૩૩૪ નીચેની ફટનટમાં, “ કાઠીઆવાડ માં આવેલા “ અમરેલી એની પાસેનું “ આંબા ' ગામ, તે આ “ આંબઈનગર” હોવાની કલ્પના કરી છે, પણ તે ઠીક નથી. આ લેખમાં “લાડવાશ્રીમલિ ' જ્ઞાતિનું તથા “ભરૂચ ', “ જંબુસર ', “આમલેસર” વગેરે ગામનાં નામે આવતાં હોવાથી આ “આંબઇનગર , “ભરૂચ” કે “સુરત” જીલ્લામાંનું કોઈ ગામ હોવું જોઈએ. ૮. લે. ૨૨૯, પૃષ્ઠ ૩૪૦ ની નીચેની ફટનટમાં, “વેલાપલ્લી ” તે “ કાઠીઆવાડ માં આવેલું “ વેરાવળ બંદર ” હેવાની કલ્પના કરી છે; પરંતુ તેના કરતાં “આબુ ”ની નજીકમાં “હણુકા” અને “સિરોહી” ની અધવચ્ચે આવેલા “મેડા ' નામના ગામથી ત્રણ માઈલ દૂર “વેલાંગડી ” નામનું ગામ છે, (અહીં જિનાલય, ઉપાશ્રય અને શ્રાવકોનાં ઘર વગેરે છે.) એ આ “વેલાપલ્લી ” હોવાની કલ્પના ( લાંગડી આબુની નજીકમાં હોવાથી ) વધારે બંધબેસતી લાગે છે. ૯. લે. ૨૩૦, પૃષ્ઠ ૩૪૧ ની ફટનેટમાં, “દેવપત્તન ” તે “ કાઠીઆવાડ "માં આવેલું “ પ્રભાસપાટણ' હોવાનું જણાવ્યું છે, પરંતુ તે કદાચ “ આબુ ” ઉપરનું અથવા “મેવાડ નું “દેલવાડા ” પણ હોઈ શકે. ખાસ કરીને આબુ ઉપરનું દેલવાડા હોવાની વિશેષ સંભાવના થઈ શકે છે. તે સમયમાં ત્યાં શ્રાવકાની સારી સંખ્યામાં વસ્તી હતી. ૧૦. લે. ૨૩૪, પૃષ્ઠ ૩૩૬ ની બીજી ફટનટમાં, “ ચંદેરી ” ગામ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ ) 4 યુ. પી. 'માં ઝાંસી'ની આસપાસમાં મેાદ હોવાનું લખ્યુ છે. " • ઇસાગઢ જીલ્લામાં મામ્બૂદ છે, તેને બદલે ગ્વાલિયર સ્ટેટ 'ના એમ સમજવુ. " * > ૧૧. લે૦ ૨૫૧, પૃષ્ઠ ૩૯૦ ની બીજી પુટનાટને છેડે આ પ્રમાણે વધારવું:-અથવા તેા ( રાત્રામંદજીની પહેલાંના ચેડાક અક્ષરા ધસાઈ ગયેલા હાવાથી ) રાત્રની પહેલાંના 7 અક્ષર ધસાઇ ગયા હાય તા ચરાત્રા બની શકે. અત્યારે પણ · ધાળકા ' અને ' નડીઆદ 'ની આસપાસના પ્રદેશ ‘ ચરોતર ' નામથી પ્રસિદ્ધ છે. અથવા તે રાત્રા ની પહેલાંના ગુñ અક્ષરા ધસાઈ ગયા હાય અને ૬ પાસે કાના ભૂલથી વધારે લખાયા હૈાય તે મુર્ત્તત્રા ( અર્થાત્ ‘ ગુજરાત ' ) લખાયેલ હાય તા એ પણ બનવા ચેાગ્ય છે કેમકે તે વખતે ગુજરાતના મહારાજા ભીમદેવ ( ખીજા ) નું બધુંય રાજતંત્ર રાણા વીરધવલના હાથમાં હતું અને તે વખતે મ'. તેજપાલ તેના મહામાત્ય–મહામંત્રી હતા. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ બીજો એક અભિપ્રાય પૂજ્ય મુનિમહારાજ શ્રી જયંતવિજયજીની ચરણુ–કમલ સેવામાં. અઃ–પ્રાચીન–જૈન લેખ સદાહ નામના પુસ્તકને પ્રકાશિત કર્યો પહેલાં મારા અભિપ્રાય અર્થે માકલવા માટે ઉપકાર માનું છું. આખા ગ્રંથને જોઇ જતાં મને પરમ આહ્વાદ પ્રાપ્ત થયા છે. ‘ આખ્’ એ નામનું પુસ્તક એ આવૃત્તિમાં પ્રકટ કરી આયુ પર્યંત પરનાં તીસ્થાના સબંધી ઉપયાગી માહીતી અને તેના ઇતિહાસ ગૂર્જર ભાષાભાષીઓને ઘર બેઠાં સુલભ કરી આપેલ છે અને તેના કિચિહ્ન–વત > વ્ય 'માં ‘ આબૂ ' ભાગ ૩ જો ( અર્જુ–પ્રાચીન–જૈન લેખ–સંગ્રહ ) છપાઇ રહ્યો છે એવું જાહેર કર્યુ હતુ. તેને પાંચ ઉપરાંત વર્ષો પછી પણ જોવાની તક આપી છે તે માટે આપને અભિનંદન આપુ &; અને લેખ સંગ્રહ જ નહિ પરંતુ તે પર ધણી કાળજીથી ઐતિહાસિક પ્રમાણા સહિત ઘણી માહીતી આપતું અવલેાકન લખી સત્યાન્વેષણમાં– શુદ્ધ ઇતિહાસમાં વધારા કર્યાં છે તે માટે આપને ખરેખર ધન્યવાદ ધટે છે, દી દૃષ્ટિ જૈનાએ પોતાનાં ભવ્ય તીસ્થાના ગિરિ-શિખરા પર ગગનચુંબી જિનાલયેા રચી ચેાજ્યાં છેઃ તે પૈકી આબૂ પર્વત પર પ્રથમ પહેલ કરનાર ગુર્જર રાજ્યમંત્રી વિમલ શાહ. જેમ શાહજહાં બાદશાહતા તાજમહેલ તેમ વિમલ મંત્રીનું આખ્ખુ પરનું જૈન મદિર તે શિલ્પી . કામને અમૂલ્ય વારસો. વિક્રમ અગ્યારમા શતક જેટલુ પ્રાચીન શિલ્પ કાવ્ય. ત્યારપછી તેરમા શતક અંતે તે વખતના ગૂર્જર રાજ્યના મહામંત્રી ( વસ્તુપાલ–) તેજપાલે બધાવેલાં બીજા દેવાલયાથી આબૂ પ તને વિશેષ શણગાર્યાં, પછી તે! તે જૈન સમુદાયનું એક વિશિષ્ટ તીથ સ્થાન, સધા નીકળ્યા—સધયાત્રામાં શતસહસ્રાવધિ યાત્રાળુઓ આવ્યા, ખીજા અનેક દેવાલયા નિર્માયાં, અત્યારે જૈનાને પરમ મહિમા સૂચક એ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૦ ) છે. તે સંબંધી ઐતિહાસિક વિગતો, તેના શિલાલેખો, પાષાણુ-ધાતુ પ્રતિમા લેખો એકઠા કરી તે તીર્થના વહીવટદારોએ પ્રગટ કરવાની અતિશય આવશ્યકતા હતી, તે આખરે બને તેટલી સંપૂર્ણ આકારે કરી આપે પૂરી પાડી તે માટે જૈન સમાજ આપને કૃતજ્ઞ છે. આબૂ પરના શિલાલેખોનાં “ રબિંગ' લઈ તેની નકલ કરવાનું પછી પ્રકટ કરવાનું પ્રથમ માન યુરોપીય વિદ્વાનોને છે; પરંતુ જે પ્રકટ થયા તે સંખ્યામાં ઘણું ઓછા અને કવચિત કવચિત અશુદ્ધિવાળા હતા; તેથી આપે જાતીય તપાસ કરી આબુ પર્વત પર દિવસના દિવસો અને મહિનાના મહિના ગાળી છપાયેલાનું સંશોધન કરી અને અપ્રકટને ઉકેલી તેની નકલ કરી એકનિષ્ઠ સંગ્રહકાર અને સંશોધક તરીકે જે સેવા કરી છે તે પ્રશંસનીય છે અને તેના પરિણામે લગભગ સંપૂર્ણ સંગ્રહ આપ સમાજચરણે ધરી શક્યા છે. ગૂજરાતને સુન્દર મનોહર ગિરિપ્રદેશ આબૂ છે, તેથી આ બંને ઇતિહાસ તે ગુજરાતનો ઈતિહાસ છે. શિલાલેખો એ પાષાણમાં ઉત્કીર્ણ કરેલ ચિરંજીવ ઈતિહાસ છે. ગુજરાતી જૈનેએ ગુજરાતના ઇતિહાસમાં મોટો ફાળો આપે છે. તે લેખને કેતરાવનાર સ્ત્રીપુરુષો, પ્રતિષ્ઠા કરનાર સાધુઓ, જૈન સંઘના ઇતિહાસમાં સ્થાન પામે છે, તેથી તતતત સમયના શ્રાવકનાં ગોત્રો, નામે, પરિવાર, ધર્મપ્રેમ સ્થિતિ ઉપરાંત સાધુઓના ગચ્છ, ગુરુપરંપરા, વગેરે અનેક ઐતિહાસિક સામગ્રી સાંપડે છે. આ સર્વે પર અવલોકનમાં અન્ય સ્થળેથી ઉપલબ્ધ માહિતી આપી જે પ્રકાશ પાડ્યા છે તે ભવિષ્યના ઇતિહાસકારોને ઉપયોગી થશે. જૈન શિલાલેખ પુસ્તકાકારે પ્રકટ કરવાનું પ્રથમ માન શ્રીમાન પૂર્ણચંદ્ર નહાર એમ. એ., બી. એલ. ને ઘટે છે. પછી શ્રી બુદ્ધિસાગરસૂરિના ધાતુપ્રતિમા લેખે, શ્રીમાન જિનવિજયજી સંપાદિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ, મુનિ શ્રી વિદ્યાવિજયજી સંપાદિત પ્રાચીન લેખ સંગ્રહ બહાર For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) પડયા. આ સર્વેમાં વિશિષ્ટ સ્થાન શ્રી જિનવિજયજીના લેખ સંગ્રહનું છે કારણ કે તેમણે દરેક મહત્ત્વના લેખ ઉપર કુશળતા અને પાંડિત્યભરેલા ઈતિહાસ સંશાધનપૂર્વક “અવલોકન” લખી લેખનું મહત્વ સમજાવ્યું છે. આ સર્વે સંગ્રહ જુદાં જુદાં સ્થળાના શિલાલેખે આપે છે, જયારે પ્રસ્તુત સંગ્રહ એક જ તીર્થસ્થાન આબુના સર્વે લેખે એકઠા કરી આપણી પાસે મૂકે છે અને તે પણ વ્યાપક દષ્ટિથી કરેલા “અવલોકન” સહિત, એ આ સંગ્રહની વિશિષ્ટતા છે. દરેક તીર્થરથાન સંબંધી આવી ઉત્તમ શૈલી પર લેખ સંગ્રહ કરનાર વિદ્વાન નીકળે ને પ્રકટ કરનાર ધનિકે બહાર પડે એમ ઈચ્છીશું. આવા આદરણીય પ્રયાસ કરનાર સંશોધક મહાશય વિશેષ આયુષ્યમાન થાઓ અને ઐતિહાસિક સાહિત્ય અને સામગ્રીમાં વધારે કરે એ પ્રભુપ્રાર્થના. ૧૦ : ૧ :: ૧૯૩૮ મોહનલાલ દલીચંદ દેસાઈ (હાઈટ પ્લીડર, બી.એ. એલએલ. બી. મુ. મુંબઈ) For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ हूँ यक्षराट् मणिभद्रो है विजयतेतराम् ॥ (၂၀၀၀၀၀၀၀၀၀၀ ပထဝဝဝဝဝဝဝ၊ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧ | વિષયાનુક્રમ प्रारंभिक विभाग વિષય પૃષ્ઠ | વિષય એક અભિપ્રાય ૫. રાજાઓની અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન મંત્રીઓની અનુક્રમણિકા સમર્પણ ગૃહસ્થોનાં વિશિષ્ટ કુટુંબોની કિંચિત્ વક્તવ્ય અનુક્રમણિકા લેખોની સાલવાર અનુક્રમણિકા ૨૭ | આ લેખોમાં આવેલી કેટલીક આ લેખોમાં આવેલ આચાર્યો, અટકોની અનુક્રમણિકા સાધુઓનાં નામની અનુ- લેઓની સ્થાનવાર અનુક્રમણિકા ૬૩ ક્રમણિકા લેખેનાં મૂળ સ્થાને ગોની અનુક્રમણિકા ૪૩ સાંકેતિક શબ્દોને ખુલાસો ૮૫ ગચ્છાન્તર્ગત શાખાઓની સહાયકોનાં નામ અનુક્રમણિકા ૪૫ અગાઉથી થયેલા ગ્રાહકોનાં નામ ૮૮ જાતિ, વંશ, કુલની અનુક્રમણિકા ૪૬ | શુદ્ધિપત્રક ૯૧ ગોત્ર, શાખા, અન્વયની સુધારવાનું, વધારવાનું, અનુક્રમણિકા ૪૮ વિચારવાનું ૧૦૫ ગામ, દેશ, પર્વત, નદીની બીજે એક અભિપ્રાય ૧૦૯ અનુક્રમણિકા ૫૧ | વિષયાનુક્રમ ૧૧૩ ૩૩ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ पृष् मूल ग्रन्थ विषय पृष्ठ | विषय विमलवसतिगतप्रशस्ति- पित्तलहरमन्दिरगतलेखाः लेखाः गर्भागारस्था लेखाः १६१ गर्भागारगतलेखाः १ गृढमंडपस्थलेखाः १६५ गूढमंडपस्थलेखाः ११ नवचतुष्किकास्थलेखाः १६८ नवचतुष्किकासभामंडप- सुविधिनाथमंदिरगत- . स्था लेखाः १५ लेखाः १७० देवकुलिकास्थलेखाः १७, खरतरवसतिगतलेखाः स्तम्भाशुपरिवर्तिनो (प्रथम भूमिका) १७३ लेखाः ६८ द्वितीयभूमिकागतलेखाः १७६ हस्तिशालान्तर्गताः तृतीयभूमिकास्थलेखाः १७९ समीपस्थाश्च लेखाः ८३ | दिगम्बरजैनमन्दिरस्थसुरहीलेखाः लेखाः युर्जरमहामात्य श्रीतेजःपाल- अचलगढजैनमन्दिराणां लेखाः कारितलूणसिंहवसहि ऋषभदेव प्रासादः कागत-प्रशस्तिलेखाः ९२ (प्रथम भूमिका) १८३ गृढमंडपस्था लेखाः ११० द्वितीयभूमिकागतलेखाः१९१ नवचतुष्किकास्थलेखाः ११२ ऋषभदेवलघुप्रासादगत लेखाः देवकुलिकास्थलेखा: ११४ हस्तिशालास्थलेखाः १३० श्रीकुन्थुनाथप्रासादगतपुनरपि देवकुलिकास्थ लेखः लेखाः १३२ श्रोशांन्तिनाथप्रासादस्तम्भाधुपरिवर्तिनो गतलेखः १९४ लेखाः ૨૧૪ અનુવાદ તથા અવલોકન ૧૯૭ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ લેખાં ૧. ર ૐ, ૪ ૫ થી ૮ ૯ ૧૦, ૧૨ ૧૩ થી ૧૫ ૧૬ થી ૧૯ ૨૦ થી ૨૨ ૨૩. ૨૪ ૨૫ થી ૨૭ *** ૧૧ ૨૯ થી ૩૨ ૩૫, ૩૬ ૩૭ થી ૪૦ ૪૧ થી ૪૪ ૪૫ થી ૪૭ ૪૮ થી ૫૦ ૫૧ પુર ૫૩, ૧૪ ( ૧૧૫ ) પૃષ્ઠ | લેખાંક ૧૯૯ ૫૫ થી ૫૭ ૨૩૮ પ ૨૪૨ ૫૯, ૬૦ ૨૪૩ } 1 ૨૪૪ કર ૨૪૫ ૬૩ ૨૪૭ ૪ ૨૪૮ ૬૫ ૨૪૯ }} ૨૫૦ ૨૫૧ ૨૫૩ ૨૫૪ ૨૫૩ ૨૫૫ ૨૫૬ ૨૬૨ ૨૬૩ ૨૬૪ ૨૬૫ ર}} ૨૬૭ ૨૬૮ ૨૭૬ ૨૮૧ ન ૬૭, ૬૮ e ૭૦ થી ૭૨ ૭૩, ૭૪ ૭૫. ७६ ૭૭, ૭૮. ૭૯, ૮૦ ૮૧ ર, ૮૪ ૮૫ e; ८७ ૨૮ થી ૯૦ ૧, ૯૨ ૮૩ For Personal & Private Use Only પુ ૨૮૧ ૨૪૬ ૨૮૩ ૨૪ ૨૫૮ ૨૫૪ ૨૮૧ ૨૫૮ ૨૮૫ ૨૫ ૨૫ ૨૮૦૭ ૨૮ ૨૫૮ ૨૪૦ ૨૫૬ ૨૯૦: ૨૫ રા ૨૯૨ ૨૫૬ ૨૯૨૭ ૨૫૬ ૨૯૩ ૨૯૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯ લેખાંક ૯૩ ૩૦૮ ૦૪ ૩૦e ૨૯૭ ૩૧૦ ૩૦ ૦ છ ૦ ક૭ ૩૦૧ ૩૧૧ ૩૦૯ ( ૧૧ ). પૃષ્ઠ | લેખાંક | ૧૨૬ થી ૧૨૮ ૨૫૬ ૧૨૯, ૧૩૦ ૧૩૧ થી ૧૩૩ ૧૩૪ ૧૩૫, ૧૩૬ ૨૮૭ ૧૩૭ ૩૦૧. ૧૩૮ ૨૯૭ ૧૩૯, ૧૪૦ ૨૫૬ ૧૪૧, ૧૪૨ ૨૮૭ ૧૪૩ ૩૦૧ ૧૪૪ ૧૪૫, ૧૪૬ ૧૪૭, ૧૪૮ ૨૯૭ ૧૪૯ થી ૧૫૧ ૧૫ર ૨૫૬ ૩૧૧ ૩૦૯ o ૧૨ ૩૦૯ ૩૧૨ ૨૯૭ ૨૫૬ ૩૧૩ ૩૧૪ ૩૧૬ ૧૦૦ ૧૦૧, ૧૦૨ ૧૦૩, ૧૦૪ - ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮, ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ થી ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮, ૧૧૯ ૧૨૦ ૧૨૧, ૧૨૨ ૨૫૬ જ ૧૫૭ ૧૫૪. ૩૧૭ જ ૩૧૭ ૧૫૭ ૩૧૮ ૩૦૨ ૩૦૩ ૧૫૫ ૩૦૫ | ૧૫૬ ૩૦૬ ૩૦૩ ૧૫૮ ૨૫૬, ૩૦૬ ૧૫૯ થી ૧૬૧ ૧૬૨, ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૩૦૭ / ૧૬૬ થી ૧૬૮ ૩૧૭ ૩૧૮ ૩૧૯ ૨૫૬ ૩૦૩ ૩૦૬ ૧૨૩. ૩૧૯ ૧૨૪, ૧૨૫ ૩૨૦ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) પૃષ્ઠ | લેખાંક લેખાંક ૧૬૯ ૧૭૦, ૧૭૧ પૃષ્ઠ ૩૩૬ ૨૦૪ ૩૨૦. ૨૦૫ ૩૩૦ ૧૭૨ ૩૨૧. ૩૨૮ ૩૨૨ છ ૩૩૦ ૩૨૮ ૩૩૬ ૩૨૮ ૩૨૩ ૩૩૦ ૩૨૪ ૩૩૫ ૩૨૬ w જ ૩૩૯ ૩૩૬ ૩૩૦ ૧૭૩ ૧૭૪, ૧૭૫ ૧૭૬ ૧૭૭ ‘૧૭૮ ૧૭૮ થી ૧૮૨ ૧૮૩. ૧૮૪, ૧૮૫ ૧૮૬, ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧, ૧૯૨ ૧૯૭ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૧૭ ૧૯૮ થી ૨૦૦ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૭, ૨૦૮ ૩૨૩ ૨૦૯ ૩૩૬ ૨૧૦ ૩૨૩ ૨૧૧ ૩૩૬ ૨૧૨ ૨૧૩ થી ૨૧૫ ૨૧૬, ૨૧૭ ૨૧૮, ૨૧૯ ૩૨૩ ૨૨૦, ૨૨૧ ૩૩૦ ૨૨૨ થી ૨૨૪ ૩ર૩ ૨૨૫ ૩૩૬ ૨૨૬, ૨૨૭ ૩૩૫ | ૨૨૮ ૩૨૩ ૨૨૯ ૩૨૮, ૨૩૦ થી ૨૩૨ ૩૨૭ ૨૩૩ ૩૩૦. ૨૩૪ ૩૨૭ ૨૩૫ ૩૨૮ ૩૩૦ | ૨૩૭ ૩૨૮ | ૨૩૮, ૨૩૯ ૩૨૭ { ૨૪૦ થી ૨૪૩ ૩૩૬ ૩ર૪ ૩૪૦. ૩૪૧ ૩૪૨ ૩૩૫ ૩૨૪ ૨૩૬ ૩૪૪ ૩૫ ૩૨૪ ૩૪૮ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ લેખાંક ૨૪૪, ૨૪૫ ૨૪૬ થી ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫ર, ૨૫૩ ૨૫૪, ૨૫૫ ૨૫૬, ૨૫૭ ૨૫૭, ૨૫૯ ૨૦ ૨૬૧, ૨૬૨ ૨૬૩ ૨૬૪ ૨૫ ૨૬૬, ૨૬૭ -૨૬૮ ૨૬૯ થી ૨૭૨ ૨૭૩ ૨૭૪ થી ૨૭૬ ૨૭૭ ૨૭૮ થી ૨૮૦ ૨૮૧ ૨૮૨ ૨૮૩ ૨૮૪, ૨૮૫ ( ૧૧૮ ) પૃષ્ઠ | લેખાંક ૩૫૩ ૨૮૬ ૩૫૫ ૨૮૭ ૩૫૦ ૨૫૮, ૨૮૯ ૩૫૯, ૩૬૪ ૨૯૦ ૩૮૮ ૨૯૧ ૪૦૭ ૨૯૨ ૪૦૮ ૨૯૩ ૪૦૯ ૨૯૪ ૪૧૦ ૨૯૫, ૨૯૬ ૪૧૧ ૨૯૭ ૪૧૨ ૨૯૮ ૪૩ ૨૯૯ ૪૧૪ ૩૦૦ ૪૧૬ ૩૦૧ ૪૬૪ ૩૦૨ ૪૬ ૩૦૩ ૪૧૬ ૩૦૪ ૪૨૧ ૪૧૬ ૪૨૧ ૩૦૯ ૪૨૨ ૩૧૦ ૪૫૯ ૩૦૫ થી ૩૦૭ ૩૦૮ ૩૧૧, ૩૧૨ ૪૨૩ ૩૧૩ ૪૫૯ ૪૨૩ ૩૧૪, ૩૧૫ ૩૧૬ For Personal & Private Use Only પૃષ્ઠ ૪૬૨ ૪૨૩ ૪૨૪ ૪૨૫ ૪૫૯ ૪૨૫ ૪૫૯ ૪૬૪ ૪૧૬ ૪૨૫ ૪૧ ૪૪ ૪૫૯ ૪૬૪ ૪૧૬ ૪૬ર ૪૧૬ ૪૨૬ ૪૨૭ ૪૫૯ ૪ ૪૨૭ ૪૨૮ ૪૬૨ ૪૨૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ( ૧૧ ) પૃષ્ઠ | લેખાંક ૪૬૨ ૩૬૯ ૪૫૯ ૩૭૦ ૪૨૮ ૩૭૧ ૪૩૧ ૩૭૨ ४१७ ૩૭૩ ૪૨૦ ૪૧૬ ૪૨૦ ૪૧૬ ૪૨૦ ३७४ ૪૧૬ ૪૨૦ ४६४ ૪૫૫ ૪૬૭ લેખાંક ૩૧૭ ૩૧૮ ૩૧૯, ૩૨૦ ૩૨૧ ૩૨૨, ૩૨૩ ३२४ ૩૨૫ થી ૨૮ ૩૨૯ ૩૩૦, ૩૩૧ ૭૩૨ થી ૩૩૪ ૩૩૫ ૩ ૩૬ ૩૭ ૩૩૮ થી ૩૪૦ ૩૪૧, ૩૪ર ૩૪૩ થી ૩૪૭ ૩૪૮, ૩૪૯ ૩૫૦ થી ૩૫૬ ૩પ૭ ૩૫૮ થી ૩૬૨ ૪૧૬ ૪૩ ૩૭૫ ૩૭૬ થી ૩૭૮ ૩૭૯ ૩૮, ૩૮૧ ૩૮૨ ૩૮૩ ૪૫૯ ૪૧૬ ૪૩૩ ૪૫૬ ૪૫૫ ૪૫૯ ४६७ ૪૧૬ ३८४ ર ૪૩ ૩૮૫, ૩૮૬ ૪૫૯ ૩૮૭ X ૪૩૪ ૩૮૮ ૪૬૨. ૪૫૯ ૪૫૧ ૪૩૪ ૪૬૭ ૩૮૯ ૩૯૦, ૩૯૧ ૩૯૨ ૩૯૩ થી ૩૯૮ ४६१ ૪૬૬ ૪૬૭ ઉપર ૪૧૬ ૩૯૯ ૪૨૦ ૪૦૦ ३६४ ૩૬૫, ૩૬૬ ૩૬૭ ૪૧૬ | ૪૦૧ ૪૨૦ ૪૧૬ | ૪૦૩, ૪૦૪ ૪૦૨ ૪૫૯ ४६४ ૪૫૯ ૪૬૯ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ૫૧૬ ४८७ લેખાંક ૪૦૫ ४०१ ૪૦૭ થી ૪૧૩ ૪૧૪ થી ૪૧૯ ૪૨૦ થી ૪૨૪ ૪૨૫ થી ૪૨૭ ૪૨૮, ૪૨૯ ૪૩૦, ૪૩૧ ૪૩૨ ૪૩૩ ૪૩૪, ૪૩૫ ૪૩૬ થી ૪૩૯ ૪૪૦ ૪૪૧ થી ૪૪૪ ૪૪૫ ४४६ ૪૪૭ થી ૪૫૦ ૪૫૧ ૪૫૨, ૪૫૩ ૪૫૪ થી ૪પ૭ ૪૫૮ થી ૪૬૧ ૪૬૨ ४६३ ૪૬૪ ૪૬૫, ૪૬૬ ४९७ ( ૧૨૦ ) પૂ. લેખાંક ૨૪૬, ૪૭૦ | ૪૬૮, ૪૬૮ ૫૦૯ ૪૭૦ ४७० ૫૧૦ ૪૭૫ ૪૭૧ ૫૧૨ ૪૭૯ ૪૭ર ૫૧૧ ૪૮૧ ૪૭૩, ૪૭૪ ૪૮૨ ૪૭૫ ૫૧૧ ૪૮૩. ૪૭૬ થી ૪૮૦ ૫૧૪ ४८४ ૪૮૧ ૪૮૫ ૪૮૨ થી ૪૮૪ ૫૧૨ ૪૮૫ ૫૧૭ ૪૮૫ | ૪૮૬ થી ૪૮૯ ૫૧૮ ४८७ ૪૯૦, ૪૯૧ ૫૧૯ ૪૯૨ પ૨૧ ૪૮૮ ૯૩ થી ૪૫ ૫૨૪ ४८८ પર ૫ ४८७ પર૬ अनुपूर्तिलेखाः ५२७ ૪૮૯ અનુપૂર્તિના લેખને અનુવાદ તથા અવકન પ૬૭ [લેખ નંબર ૪૯૮ થી શરૂથતા અનુપૂર્તિના લેખનો અનુવાદ તથા ૪૯૫ અવલોકન ૫૬૭ મા પૃષ્ઠથી બરા૪૯૬ બર અનુક્રમવાર મૂકેલ હોવાથી ૪૯૮ તેનો લેખવાર અનુક્રમ આયનથી. ૫૦૧ આબુ, (ભાગ પહેલા) માટે ૫૦૮ મળેલા અભિપ્રાયે ૬૧૫ ४५६ ૪૯૨ ૪૯૩ ૪૯૩ ૪૯૪ ૪૮૯ ૫૦૬ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ जगत्पूज्यश्री विजयधर्मसूरीश्वर गुरुभ्यो नमो नमः । अर्बुद - प्राचीन जैन - लेखसन्दोहः ॥ देवकुलपाटक (देलवाडा) जैनमन्दिराणां लेखाः । तत्र विमलवसति - गतप्रशस्ति - लेखाः । ( १ ) || || श्री अर्बुदतीर्थप्रशस्तिर्लिख्यते ॥ अंगीकृताचलपदो वृषभासितोसि (धि)भूतिर्गणाधिपतिसेवितपादपद्मः । शंभुयुगादिपुरुषो जगदेकनाथः पुण्याय पल्लवयतु प्रतिवासरं स[ : ] ॥ १ ॥ (*) निबद्धमूलैः फलिभिः सपत्रैदु (ई) मैर्न दैरिव सेव्यमानः । For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे पादाग्रजाग्रद्बहुवाहिनीकः श्री अर्बुदो नंदतु शैलराजः ॥ २ ॥ यस्मिन् विशिष्टा ( वशिष्ठा) नल कुंडजन्मा क्ष ( क्षि) क्षितित्राणपरः पुरासीत् । प्रत्य(*)र्थिसार्थोन्मथना [त्] कृताथी (र्थः) क्षिताविह श्रीपरमारनामा ॥ ३ ॥ तदन्वये कान्हडदेववीरः पुराविरासीव (त्) प्रबलप्रतापः 1 चिरं निवास विधान यस्य (वमुष्य ) करांबुजे सर्वजगज्जयश्रीः ॥ ४ ॥ तत्कुलकमल(*)मरालः काल [ : ] प्रत्यर्थिमंडलिकाना [म् ] । चंद्रावतीपुरीशः समजनि वीराग्रणी (घ) धुः ॥ ५ ॥ श्री भीमदेवस्य नृपश (स्य) सेवा - ममन्यमानः किल धंधुराजः । नरेशरोषाच्च ततो मनश्री (स्वी) धाराधिपं (*) भोजनृपं प्रपेदे ॥ ६ ॥ प्राग्वाटवंशाभरणं बभूव रत्नं प्रधानं थि (वि) मलाभिधानः । यस्ते (ते) जसा दुस ( स ) मयांधकार : मग्नोऽपि धर्मः सहसाविरासीत ( तू ) ॥ ७ ॥ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । तव(त)श्च भीमेन नराधिपेन स _ प्रतापभूमि(मि)विम(*)लो महामतिः । क्व(कृ)तोबु(ऽव॒)दे दंडपतिः सतां प्रियः प्रियंवदो नंदतु जैनशासने ॥ ८ ॥ अशोकपत्रारुणपाणिपल्लवा समुल्लसत्केसरश्य(सिं)हवाहना । शिशुद्वयालंकृतविग्रहा सती ___सतां क्रि(*)याद्विघ्नविनाशमंबिका ॥९॥ अथान्यदा तं निशि दंडनायक समादिदेश प्रयता किलांबिका । इहाचि(च)ले त्व कुरु सद्म सुंदरं युगादिभर्तुर्निरपायसश्रयः ॥ १० ॥ श्रीविक्रमादित्यनपाद व्य(*)तीते ऽष्टाशीतियाते (युक्ते) शरदां सहश्रे(ने) । श्रीआदिदेवं शिखरे[s]र्बुदस्य निवसि(शि)तं श्रीरि(वि)मलेन वंदे ॥ ११ ॥ . विघ्नाधि-व्याधिहत्री या मातेव प्रणतांगिषु । .. श्रीपुंजराजतनया श्रीमाता भवतां श्रि(*)ये ॥१२॥ अचलेश-विशिष्टा(वशिष्ठा)नल-तटिनी-मंदाकिनी-विमलसलिला[नि] पुण्यानि यस्य शंने(गे) जयवि(ति) विविधानि तीर्थानि ॥ १३ ॥ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ॥ अथ राजावली ॥ वैरिवर्गदलने गततंद्रश्चाहवामकुलकैरवचंद्रः । यो नदूलन(*)गरस्य नरेश आसराज इति वीरवरोऽभूत् ॥ १४ ।। प्रबलवैरिदवानलवारिदः समरसिंह इति प्रथितस्ततः । महणसिहभटः सुभटाग्रणीः पृथुयशा अजनिष्ट तदंगजः ॥ १५ ॥ प्रतापमल्लस्तदनु प्रता(*)पी बभूव भूपालसदम् मान्यः । वीरावतंसोऽननि वीजडो[s]म्य मरुस्थलीमंडलभूमिभर्ता ॥ १६ ॥ आमन त्रयम्तत्तनया नयाढ्या ___मूर्ताः पुमर्था इव भागभो(भोगभा)जः । आयो धरित्रीपतिरक्षपाल: ख्यातः क्षितो(तो) लूणिग(*)नामधेय[:] ॥१७॥ न्यायमार्गशिखरीमधुमासः कालवक्ष(त्क)वलयन्नरिव्रजम् । मंडलीकपदवीमपालयल्लुढ इत्यभिधया धियांनिधिः ॥ १८ ॥ विपक्षनारीनयनांबुरेश्चकार यः कीर्ति(*)लतां सपत्राम् । बभूव भूमिपतिलब्धमानो लुभाभिधानो जगदेकवीरः ॥ १९ ॥ संहत्य शत्रून प्रबलानु(न) बलेन श्रीअबु(बु)दं प्राप्य नगाधिराजम् । भुक्त्वा स भूमंडलराज्यमुच्चैः स्वलों(*)कलोकाधिपतिर्बभूव ॥ २० ।। लूणिगस्य तनुजो जगज्जयी तेजसिंह इति तेजमां निधिः । यत्प्रतापदवपावकश्चिरं वैरिवर्गविपदं(वधं) न(द)हति स्म ॥ २१ ॥ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । कराग्रजात् करवा(*)लदंड खडीकृताशेषविरोधिवर्गः । पृथ्यां(व्यां) प्रसिद्धस्तिहुणाकनामा ___ वीरावतसः स चिरायुरन्तु ॥ २२ ।। श्रीमढुंभकनामा समन्वितस्तेजसिंह-तिगु(हुणाभ्याम् । अबु(ई)दगिरीश(*)राज्यं न्यायनि धिः पालयामास ॥ २३ ॥ मंडोउर]पुरवासी सुगुरुश्रीधर्मसूरिपदभक्तः । सर्वज्ञशासनरतः स जयति जेल्हाभिधः श्रेष्टी(ठी) ॥ २४ ॥ तत्तनयः सुनयो[5]भूत् वे(*) ल्हाकः सकलभू तलख्यातः । ] तत्पुत्रः सुचरित्रः पुण्यनिधिः पारमः साधुः ॥ २५ ॥ सोही-देगा-देसल-कुलधरनाम्ना तदंगना जाताः । . चत्वारः कुलमंदिरसुदृढम्तंभाभिरामास्ते(*) ॥ २६ ॥ श्रीदेसलः सुकृतपेमलवित्तकोटी-- चंचच्चतुर्दशजगन्ननितावदातः । शत्रुजयप्रमुखविश्रुतसप्ततीर्थे ___यात्राश्चतुर्दश चकार महामहेन ॥ २७ ॥ देमति-माई (*)नाम्नी साधुश्रीदेसलम्य भार्ये द्वे । निर्मलशीलगुणाढ्यं दयाक्षमे जैनधर्मस्य ॥ २८ ॥ देमतिकुक्षिप्रभवा गोसल-गयपाल-भीमनामानः । माईकुक्षेातौ मोह(*)ण-मो(सो)हाभिधौ पुत्रौ ॥ २९ ॥ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे जिनशासनकमलरविः साधुः श्रीगोसलो विशदकीर्त्तिः । गुणरत्नरोहणवरा गुणदेवी प्रियतमा तस्य ॥ ३० ॥ सद्धर्मकम्म कनिब (*) द्धबुद्धिस्तद्गजः श्रीधन सिंहसाधुः । € भार्या तदीया मदया वदाज्ञा (न्या) मान्या सतां धांधलदेविसंज्ञा ॥ ३१ ॥ साधोभी (i) मस्य सुतो हांसलदेकुक्षिसंभवः श्रीमान् । म ( * ) हिमानिधिर्महौजा महामतिर्महणसिहाख्यः ॥ ३२ ॥ मयणलदेवीवर कुक्षिशुक्तिमुक्तास्त्रयस्तत्तनया जयंति । ज्येष्टो (ष्ठो) जगद्वयापियशः प्रकाशः साध्वग्रणीला (ल) लिग(*) साधुराजः ॥ ३३ ॥ आश्विनेयाविव श्रेष्ठौ कनिष्ठौ गुणशालिनौ । सीहा - लाषाभिधौ धर्मध्यानप्रवणमानसौ ॥ ३४ ॥ षट् सुता धनसिंहस्य मूर्ता ( * )[इव] षडर्त्तवः ! विश्वविश्वोपकारायावतीर्णाः पृथ्वी (थिवी ) तले || ३५ ॥ तेषामाद्यः साधुवी (व) जड इति विमलम (त) रयशः प्रसरः । गुणसागरः षिमधरः सज्ञ ( ज्ज) न ( * ) मान्यः समरसिंहः ॥ ३६ ॥ राजसमाजश्रेष्ठ विख्यातो (तः) साधुविजपालः । निपुणमतिर्नरपालः सुकृतरतो वीरधवलाख्यः ॥ ३७ ॥ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । स्वपितृश्रेयसे(*) जीर्णोद्धारं ऋषभमंदिरे । कारयामासतुर्लल-वीजडौ साधुसत्तमो(मौ) ॥ ३८ ॥ वादिचंद्र-गुणचंद्रविजेता भूपतित्रयविबोधविधाता। धर्मसूरि(*)रिति नाम पुरासीत( द् ) विश्वविश्वविदितो मुनिराजः ॥ ३९ ॥ मूलपट्टक्रमे तम्य धर्मवोषगणार्यमा । बभूवुः शमसंपूर्णा अमरप्रभसूरयः ॥ ४० ॥ (*) तत्पट्टभूषणमदूषणधर्मशीलः सिद्धांतसिंधुपरिशीलनविष्णुलीलः । श्रीज्ञानचंद्र इति नंदतु मूरिराजः . पुण्योपदेशविधिबोधितस(*)त्समाजः ॥ ४१ ॥ वसु-मुनि -तु(गु)ण-शंसि(शि वर्ष(र्षे) ज्येष्टे (ठेऽ)सितिनर(व)मिसोमयुतदिवसे । . . श्रीज्ञानचंद्रगुरुणा . प्रतिष्टि(ष्ठि)तोऽर्बुदगिरौ ऋषभः ॥ ४२ ।। (*) १३७८ ज्येष्ट(ष्ठ) सु(व)दि ९ सोमे ।। For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे (२) ॥ ० ॥ संवत् १३५० वर्ष माघसुदि १ भौमेऽयेह श्रीमदणहिल्लपाटकाधिष्टि(ष्ठि)त-परमेश्वर-परमभट्टारक-उमापतिवरलश्वप्रौढप्रतावा - (पा)क्रांतदि(*)कचक्रपा(वा)लक्ष्मापाल मालवंशवि(व)रुथ(थि)नीगनघटाकुंभस्थलविदारणैकपचायन-समत्त(म्त)राजावलीसमलंकृत अभिनव सिद्धराज महारा(०)जाधिराजश्रीश्रीमत्सारंगदेवकल्याणविजयराज्ये तत्पादपद्मोपजीव(वि)नि महामात्यश्रीवाधूये श्रीश्रीकरणादिसमस्तमुद्राव्यापारान् परि(*)पथयति सतीत्येव(व) काले प्रवत्त(त)माने अस्यैव परमप्रभोः ] प्रसादपत्तलायां भुज्यमान अष्टादशशतमंडले महाराजकुलश्रीवीसलदेव[:] शा(*)सनपत्रं प्रयच्छत्ति(ति) यया ॥ स एष महाराजकुलश्रीवीसलदेवः संवत् १३५० वर्षे म(मा)वसुदि १ भौमेऽयेह श्रीचंद्रावत्यां ओसवालज्ञातीयसा(*)धुश्रीवरदेवसुतसाधुश्रीहेमचंद्रेण तथा महा० भीमा महा० सिरधर श्रे० जगसीह श्रे० सिरपाल श्रे० गोहन श्रे० वस्ता महं० विरपाल प्रभतिस(*)मस्तमहाजनेन भक्तचाराध्य विज्ञप्तेन श्रीअर्बुदम्योपरि सतिष्ट(ठ)मानवसहिकाद्वये निश्रयमाणघनतरकर मुक्त्वा उद्यकृतकरस्य शासनपत्रं(*) प्रयच्छति यथा ॥ यत् श्रीविमलवसहिकायां श्रीआदिनाथदेवेन श्रीमातादेव्याः] सत्क तलहडाप्रत्ययं उद्य देय द्र २८ अष्टवि(ष्टाविंशतिद्रम्माः तथा श्रीअर्बुदे(*)त्यठकुर-सेलहथ-तलारप्रभतीनां कापडां प्रत्ययं उद्य देय द्र १६ षोडश द्रम्माः तथा कल्याणके अमीषां दिनद्वये दिन प्रति देय कणह(ह)तां १० दश दा(*)तव्यानि । तथा महं० श्रीतेजपालवसहिकायां श्रीनेमिनाथ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ . विमलवसतिलेखाः । देवेन श्रीमातादेव्या[:] सत्क वर्ष प्रति देय द्र १४ चतुर्दश द्रम्मा[:] तथा दिनैकेन कणह(ह)तां (*)देय १० दश तथा श्रीअर्बुदेत्यठकुरसेलहथ-तलारप्रभृतीनां कापडां प्रत्ययं देय द्र ( · अष्टौ द्रम्मा तथा प्रमदाकुलसत्कनामां ६ षट नामकं प्रति (*)मल प्रत्ययं द्र ५ पंच द्रम्मा ब........रुद्य वर्ष प्रति दातव्या :] तथा वसहिकाद्वये पूजारकानां पार्थान् निसृयमाणकरो. मुक्तो भणित्वा श्रीअर्बुदेत्यठ( * ) कुरेण सेलहथ-तलारप्रभृतिभि[:] किमपि न याचनीयं न गृहीतव्यं च । अद्यदिनपूर्व वसहिकाद्वयपाश्र्थात् उपरिलिखितविधे ऊर्व श्रीअर्बुदे(*)त्यठकुरेण सेलहथ-तलारप्रभृतिभिः तथा चंद्रावत्या[:] श्रीयुत्रा(मद्रा)जकुलेन महंतक-सेलहथ-तलार-डोकराप्रभृतिभिद्य(श्च ) किमपि न याचनीयं न (*) गृहीतव्यं च । अनया परठितविधिना प्रतिवर्ष वसहिकाद्वयपार्थात् ग्रामठकुरप्रभृतिभिगृ(गुं)ह्यमानैः(णैः ) कल्याणकप्रभृतिमहोत्सवेषु समाया(*)तसमस्तसंघस्य प्रहरक-तलारकप्रभृतिकं रूढ्य(ढ्य) सर्व करणीयं । कारापनी(णी)यं च । ऊपरिचटितउत्तीर्यमान(ण)समस्तसंघमध्यात् यस्य कस्यापि किं(*)चित् गच्छति तत्सर्व श्रीअर्बुदेत्यठकुरेण लोहमयं रूढ्या समापनीयं(मर्पणीयम्) । अम्मत्(द् )वंशजैरपि अन्यैश्च भाव(वि)भोक्तृभि(भी) राजभिव(व)सहिकाद्वये उ(*)द्यकृतकरोयं आचंद्रार्क यावत्(द् ) अर्घ्य(पि)तव्य[:] पालनीयश्च । उक्तं च भगवता व्यासेन । बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः। यम्य यस्य यदा(*)भूमिस्तस्य तस्य तदा फलं। विंध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः। कृष्णसर्पाः प्रजायंते देवदायापहारिणः ॥ न विषं विषमित्याह(*)देवस्वं विषमुच्यते । विषमेका For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ १० अ. प्रा. जैनलेखसन्दोहे किनं हंति देवस्वं पुत्रपौत्रकं ॥ एतानि स्मृतिवाक्यानि अवलोक्य अस्मुत(स्मद् ) वंशैः अन्यवंशैरपि भाविभो (*)क्तृभिः अस्मत्कृतद्य (स्य) उद्यकरस्यास्य प्रतिबंधः कदापि न करणीय [:] नकारापनी (णी) यश्च । यथा दत्वा च इदमुक्तवान् । मद्रेश्या अन्यवंश्या वा ये भ( * )विष्यंति पार्थिवाः। तेषामहं करलग्नोस्मि मम दत्तं न लुप्यतां ॥ ठ० जयतसिंह सुत० पारि० पेथाकेन लिखित ॥ हीनाक्षरं प्रमाणमिति ॥ (*) महाराजकुलश्रीवीसलदेव दू० महं सागण || अत्र साक्षिणः श्री अचलेश्वरदेवीयराउ ० नंदि श्रीवसिष्टदेवीय तपोध ( * ) न अंबादेव्यासत्क अवो० नीलकंठः । प्रमाणा। ग्रामीयपढ्या [र] राजाप्रभृतिसमस्तपदचार || सूत्र नर.......... गर्भागारगत लेखाः । ( ३ ) संवत् १३७८ वर्षे ज्येष्टविदि ९ सोमे मांडव्यपुरीय संत्र देसल - सुत संघ गोसल भ्रातृ भीमा सुत संघ महणसीह तथा [सं. गोसलसुत] सं. धणसीह सं. महणसीह सुत सा० लाला सं. धणसीह सुत सा० वीजड ...... ( ४ ) संवत् १३७८ वर्ष ज्येष्ठ वदि ९ सोमे मांडव्यपुरीय संघ देसल सुत संघ गोसल तथा सा० भीमा सुत संत्र महणसीह तथा सं० गोसल सुत सं० धणसीह तथा सं० महणसीह सुत सा० लाला तथा [सं० For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । धणसीह सुत वीजडाभ्यां स्वकुटंबश्रेअ(य)से श्रीआदिनाथबिंब श्रीधर्मबोषमरिणां पट्टे श्रीज्ञानचंद्रपरिणामुपदेशेन कारितं शुभं भवतु । (५) ॥ सं० १६६ १ वर्षे । आसू सूदि ११ दिने वार शुक्र उसवाल ज्ञातीयसा० मुला संववी रूपा राउत कचरा जगमाल श्रीसीरोहीनगर(र) वास्तव्यैः श्रीअर्बुदाचलचैत्ये । युगप्रधानभट्टारिकश्रीश्रीश्रीश्रीश्री हीरविजयसूरिश्वरनी प्रतिमा । भिरापितं ॥ महोपाध्यायश्रीलब्धिसागर वासषेप करापितं ॥ शुभं भवतु ॥ सूत्र पचायणकृतं ॥ श्री ॥ गढमंडपस्थलेखाः । (६) स्वस्तिश्री सं० १५२० वर्षे आषाढ सुदि १ बुधे श्रीप्राग्वाटज्ञातीयसं० वरसिंगभार्या मंदोयरि सुत महं आल्हण महं मोल्हण अनुज महं कीका तद्भार्याभोलीश्रेयोर्थ श्रीपद्मप्रभविंबं ॥ (७) संवत् १५२३ वर्षे वैशाष सुदि १३ गुरौ सं० ठाकुरसिंहेन श्रीवर्द्धमानप्रतिमा का रेता श्रीचारित्रसुंदरसरीणामुपदेशेन ॥ (८) ॥ प्राग्वाटवंशतिलकः श्रेष्ठी देव इति नामधेयः । सुतसंधीरणोऽस्य पुत्रस्तस्यापि यशोधनम्तनयः ॥ १ ॥ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहेतस्य यशोमतीनामा पत्नी पुत्रास्तयो चै(श्चै)ते । अंबकुमारो गोतः श्रीधर आशाधरो वीरः ॥ २ ॥ द्वादशवर्षयुतेषु द्वादशसु शतेषु विक्रमार्कनृपात् । भौमे बहुलाष्टम्यां ज्येष्ठम्य युगादिजिनबिंब ॥ ३ ॥ अकार्यत पितुः स्वस्य श्रेयसे तैरिद मुदा ।। अर्बुदादिशिरोवप्रश्रीनाभयजिनालये ॥ ४ ॥ छ संवत् १२७८ वर्षे फागुण वदि. ११ गुरौ श्रीमत्पत्तनवास्तव्य प्राग्वाटज्ञातीय ट श्रीचंडमा सुत ठ असू(श्रीसो)माकीय तनुज ठ श्रीआसराजतनुजमहंश्रीमालदेवश्रेयसे सहोदरमहंश्रीवस्तुपालेन श्रीमल्लिनाथदेवखत्तकं कारितमिदमिति मंगलं महाश्री ॥ शुभं भवतु लेखक सं० १४०८ वर्षे वैशाखमासे शुक्लपक्षे ५ पंचम्यां तिथौ गुरुदिने श्रीकोरंटकगच्छ श्रीनन्नाचार्यसंताने महं कउंरा भार्या महती कउरदे सुत महं पेथड महं मदन महं पूर्णसिंह तद्भार्या पूर्णसिरि पुत्र महं दृदा म० धांधल म० धारलदे म० चापलदेवि पुत्र समरसिंह हापा लुणसिंह जाणा नीबा भगिनी बा० वीरी भागिनेय महं आल्हा प्रमुखसमस्तकुटुंबश्रेयसे म० धांधूकेन श्रीयुगादिदेवप्रासादे जिनयुगलः कारितः प्रतिष्ठितः श्रीकक्कसूरिभिः ।। For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ( ११ ) संवत् १४०८ वर्षे वैशाखमा से शुक्लपक्षे ५ पंचम्यां तिथौ गुरुदिने श्रीकोरंटकगच्छे श्रीनन्नाचार्यसंताने महं कउंरा भार्या महं कुंरदे पुत्र महं० मदन म० पूर्णसिंह भार्या म० पूर्णसिरि सुत महं० दूढा म० धांवल मूल म० जसपाल गेहा रूदा प्रभृतिसमस्त कुटुंबश्रेयसे श्रीयुगादि देवप्रासादे महं० धांधुकेन श्रीजिनयुगलद्वयं कारितं प्रतिष्ठितं श्रीनन्नमूरि पट्टे श्रीककसूरिभिः ॥ ( १२ ) संवतु ( त्) १३८९ वर्षे [...] सुदि ८ शुक्रे गोष्ठि सा० छाजलपुत्र भोजदेव भार्या पूनी पाल्हा पुत्र तोल्हीया पुत्री तील्हण भग्नी आत्मश्रेयसे श्रीशांतिनाथवित्रं कारितं प्रतिष्ठितं श्रीज्ञानचंद्रमूरि[भिः ] ( १३ ) संवत् १३७८ वैशाख वदि ९ श्री श्रीमालज्ञातीय उ देल्हासुत मं० ठ० आल्हा ठ० पेड ठ० झांझण प्रभृतिभिः श्रेयसे कारितं ॥ ( १४ ) सा० नरपालभार्यापालदेविश्रे ० का ० १३. ( १५ ) सं० १३४९ ज्येष्ठ सु १० श्रीदुस्साव्वान्वये महं० हरिराजपुत्रेण समरसिंहेन स्वपितामहीमहं • हीसलदेविश्रेयसे श्रीपार्श्वनाथ त्रिचं कारित प्र० बृहद्गच्छे श्रीमुनिरत्नमूरिभिः । For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( १६ ) सं० १४८५ प्राग्वाट व्य० डुंगर भार्या जमाद(दे) पुत्र व्य० साल्हाकेन भा० माल्हणदे पुत्र कीना-दीनादियुतेन श्रीसुपास(श्र्व)चतुविंशतिकापट्टः कारितः प्रतिष्ठित[:] तपागच्छे श्रीसोमसुंदरसूरिभिः ॥ सं० १४७१ वर्षे माघसुदि १३ बुधे प्रा० व्य० लषमणभा० रूद्रीपु० भीलाकेन पित्रो आत्मश्रेयोर्थ श्रीपार्श्वनाथविबं कारितं प्रति० ब्रह्माणीयगच्छे भ० श्री उदयाणंदमूरिभिः । सं। १९२० मि । फा । व । २ सा० प्रतापसिंघजी भायां महताबकुमर का ॥ ॥ श्रीमल्लिनाथजी ।। (१९) १ (पुरुषमूर्तिः) सं० १३९८ माघसुदि ७ सा० गोसलसत्क ........( मूर्तिः ) सा० वीजड करापिता । २ ( स्त्री ,,) सहू० सुहागदेवि । ३ ( स्त्री ,,) सहू ० गुणदेविसत्कमूर्ति सा वीजड करापिता सं० १३९८ ४ ( पुरुष ,,) सा० मुहणसीहसत्कमूर्तिः सं० १३९८ ॥ ५ ( स्त्री ,,) सहू० मीणलदेविसत्कमूर्ति । For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । नवचतुष्किका सभामंडपस्था लेखाः । ( २० ) सं० १३७८ संघ० धनसिंह भार्याघांधलदेविपुत्र वीजड - समरसिंह - विजपाल - वीरधवले भ्रातृषिमधरश्रे० महावीरः का० प्र० श्रीधर्मसूरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः ( २ १ ) संघपतिधनसिंह भार्याधांधलदेवि पुत्रवीजड - समरसिंह - विजपाल - वीदाकैर्भ्रातृषिमवरभायखितलदेवी श्रेयसे कारितं ॥ ( २२ ) श्रीमहावीरस्य || चवणं आसाद शु०६ जन्म चैत्र शुद्धि १३ दीक्षा मार्ग वदि १० ज्ञानं वैशाख शु १० मोक्षः कार्त्तिक व १५ वर्शग्रंथि आसाढ शु १० ( २३ ) A समस्त अंतःपुर श्रीमरथे (ते) श्वरसत्का विनीताभि- सुंदर स्त्रीरत्नं धाना राजधानी प्रतोली भग्नो (गिनी) वांभी (ब्राह्मी) माता सुमंगला महामात्य मतिसागर सेनापति सुसेन (पेण) १५ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ १६ अ. प्रा. जैनलेखसन्दोहे पाटहस्ति विजयगिरि । श्रीभरथे(ते)श्वरस्य अनिलवेगः B सेनापति सीहरथ ॥ बाहुबलिसत्का तक्षशिलाभिधाना रथारु(रू)ढो भरथे(ते)श्वरस्य राजधानी विद्याधर अनिलवेग पुत्री जसोमती अनिलवेगः सिंहरथ सेनापति कुमर सोमजस पाटहम्ति विजयगिरि ॥ मंत्री बहलमति आदित्यनशः ॥ अन्तःपुर सुभद्रा स्त्रीरत्न | सुवेग दूतः ॥ भरथे(ते)श्नर बाहुबलि भरथे(ते)श्वर बाहुबलि दृष्टियुद्ध बाहुयुद्ध भरथे(ते)श्वर बाहुबलि | भरथे(ते)श्वर बाहुबलि वाक(ग)युद्ध _ मुष्टियुद्ध भरथे(ते)श्वर बाहुबलि . दंडयुद्ध भरथे(ते)श्वर बाहुबलि चक्रयुद्ध काउसग्गे स्थितश्च बाहुबलि ॥ संजातकेवलज्ञाने बाहुबलि ॥ - वतिनी वांभी(ब्राह्मी) तथा सुंदरी ।। For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । मंजारी मूखक मर्प नकुल सवच्छ गावि सिंह सुनंदा ॥ सुमंगला ॥ समस्त श्राव(वि)कानी परिखधाः इयं हि समस्तश्रावकानां(णां) परिखधाः(र्षदा) ॥ विज्ञप्तीक्रीयमाणा वांभी(ब्राह्मी) सुंदरी ॥........ प्रदक्ष(क्षि)णादीयमानभस्थ (ते)श्वरस्य । अंगुलिकस्थाननिरीक्षमाणा भरथे(ते)श्वरस्य । संजातकेवलज्ञान । अयं भरथे(ते)श्वरः ॥ भरथ(ते)श्वरस्य संजातकवलज्ञान रजोहरणसमर्पण सानिध्यदेवता समायाता॥ ..........रजोहरण........सानिध्यदेवता ॥ . देवकुलिकास्थलेखाः। ( २४ ) ० सं० १२०२ आषाढ सुदि ६ सोमे श्रीप्राग्वाटवंशे आसदेव-देवकीसुताः महं. बहुदेव धनदेव मूमदेव जसहू शमणाख्याः म्युः ततः ॥ महं० धनदेवश्रेयोर्थ तत्सुत महं० वालण-धवलाभ्यां धर्मनाथप्रतिमा कारिता श्रीककुदाचार्यैः प्रतिष्ठिता ।। For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे (२५) सं १३८९ वर्षे फागुण शुदि ७ सोमे सा० नरसीह भा० नयणदे पुम(न)डसीहेन मातृश्रेयसे श्रीपार्श्वनाथबिंवं कारितं प्र. श्रीनाणचंद्रसरिभिः ॥ सं १३७८ श्रीमांडव्यपुरीय सा० महिधर पुत्र रुल्हा मेघा भार्या खिमसिरी पु० थिरपाल-हीराभ्यां पितृमातृश्रेयोर्थ कारितं प्र० श्रीधर्मघोषसरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः ।। (२७ ) सराणागेष्टि सुपूत पु० ठाकुर भार्या हेमसिरी पु० भीमदेव-भावदेवाभ्यां पितृश्रेयसे पार्श्वनाथः का० प्र० श्रीधर्मघोषसरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः ॥ (२८) सं १२०२ आषाढ सुदि ६ सोमे श्रीप्राग्वाटवंशे आसदेवसुतस्य धनदेवस्य पत्न्याः श्रे० वोल्हा-मीलाईसुताशांतिमत्याः श्रेयोर्थ तत्सुत महं० वालण-धवलाभ्यां श्रीशांतिनाथप्रतिमा कारिता श्रीककुदाचार्यः प्रतिष्ठितेति ॥ (२९) संवत् १२४५ वर्षे वैशाष वदि ५ गुरौ प्राग्वाटवंशोद्भवेन For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । अवोकुमारपुत्रेण आनंदवन भार्यासाणिपुत्र प्रामदेव अवेसरसरमहितेन श्रीपार्श्वनाथबिंबं कारितं ॥ (३०) सं० १३८० वर्षे...देव्या........कारापितं ॥ ( ३१ ) सं । १३७८ सुराणा गोत्रे] सा० गुणधरपुत्र सा । राहण पुत्र साजिणदेव-हेमा-जसदेव-रांमणैः मातृपितृश्रेयसे श्रीशांतिनाथबिंब का० प्र० धर्मघोषमरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः ॥ सं० १३७८ वर्षे सुराणा[गोत्रे वाला पुत्र । देवाभार्या देवश्री पुत्र पेथा पुना हाला लालाकेन मातृपितृश्रेय० का० श्रीधर्मसूरिपट्टे श्रीज्ञानचंद्रसरोणां उपदेशेन ॥ ............। सा. धणसीहपु० सा० वीजडेन ॥ भ्रातृषिमधरश्रेयसे ॥ द सं० १२०२ आषाढ सुदि ६ सोमे सूत्र • सोढा साई सुत सूत्र० केला वोल्हा सहव लोयपा वागदेवादिभिः श्रीविमलवसतिकातीर्थे For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ २० अ. प्रा. जैनलेखसन्दोहे श्रीकुंथुनाथप्रतिमा कारिता । श्रीककुदाचार्यैः प्रतिष्ठिता ॥ मंगलं महाश्रीः ॥ छ । ( ३५ ) सूराणा थिरदेवभार्या थेही पुत्र देपाल बघा कुलधर पदा हरिचंद कर्मसीह............. (३६) ई० ।। संवत् १३७८ वर्षे मूराणागोत्रे कुलधरपुत्र मा० थिरदेवभार्या थेही पुत्र देपाल बघा कुलधर हरिचंद्र पदा कर्मसीहप्रभृति समुदायेन थिरदेवश्रयसे जीर्णोद्धारः कारितः ॥ श्रीज्ञानचंद्रसरि प्रति ।। स० १३[७८]....... पुत्र सा० ........भाया........श्रीअभिनंदनबिंबं का ० प्र० श्रीज्ञानचंद्रसूरि.......... सं० १३७८ वर्षे प्राग्वाटज्ञातीयम० वीजडसुतन ठ० वयजलेन धरणिग-जिणदेवसहितेन ठ० हरिपालश्रेयस श्रीमुनिसुव्रतस्वामिविवं कारितं प्र० मलधारी श्रीश्रीतिलकसूरिभिः ।। (३९) सं १३९ ४ भण० महणा श्रे० बोहसीह-धरणाभ्यां श्रीशांति जिनबिंबं श्रीदेवसरिगच्छे श्रीधर्मतिलकसरिभिः [ प्रतिष्ठितं ॥] For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ( ४० ) सं १२०२ आषाढ शुदि ६ सोमे श्रीअरनाथदेवः श्रीककसूरिभिः प्रतिष्ठितः ॥ ९ ० अमरसेनसुत महं० जाजूकेन स्वपितुः श्रेयोर्थं प्रतिमा कारापिता । मंगलं महाश्रीः श्रीककुदाचार्यैः प्रतिष्ठिता । सं १३९४ सा० ज्ञानचंद्रसूरिभिः सा ( ४१ ) २१ . महावीरविचं कारितं प्र० श्री ( ४२ ) सं १३७८ संपति पोपा गेवा श्रेयोऽर्थ सा० धनपाल सा० महणा देवसीन श्रीमहावीरवि कारितं प्रतिष्ठितं मलधारी श्री हेमसूरीयगच्छे श्रीश्री तिलकसूरिभिः || ( ४३ ) संवत १३०० ज्येष्ट दि १ सुक्रः ॥ श्रीकासहद्गच्छं श्रीदेवचंद्रा आचारजसंताने सालिगसुत आसिग........ देवेन........ सहिंतन.......... ( ४४ ) राहडपुत्र घेल्हू पु० महणसीह सं० १३७८ नाहरगोष्ठि मा० तथा चोड पु० रोल्हणेन का० [प्र० ] श्रीधर्मघोषसरिपटे श्रीज्ञानचंद्र सूरिभिः ॥ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे-- सं० १२०५ आषाढ सुदि ६ सोमे श्रीऋषभनाथः प्रतिष्ठितः श्रीककुदाचार्यैः ॥ १ . जसराकेन स्वपितुः ठ० धवलश्री( श्रे )योर्थ प्रतिमाः कारावि(पि)ताः ॥ छ १ संवतु १३८२ वर्षे कार्तिक सुदि १५ प्राग्वाटवाणिअ रावी सुत० ठा० मंतण राजडश्रेयसे सुतजीवाकेन श्रीनेमिनाथबिंब कारितं ।। ( ४७ ) श्रीश्रीमालकुलोद्भव । वीरमहामन्त्रिपुत्र सन्मंत्रि । श्रीनेटपुत्र लालिग तत्सुत महिदुकसुतेनेदं ॥ निजपुत्रकलत्रसमन्वितेन । सन्मंत्रिदशरथनेदं । श्रीनेमिनाथवि मोक्षार्थ कारितं रम्यं ॥ ( ४८ ) ( १ ) समि(सीम)वरसामि ।। ( २. ) जुगंधरसामि ।। ( ३ ) बाहुतीर्थगर । ( ४ ) महाबाहुतीर्थगर ।। ( १ ) सोहिणि ॥ (२) अभयमिरि ॥ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । २३ अतितचुविसी वर्तमानचुविसी अनागतचुविसी १ पद्मनाभ २ शुरदेव १ केवलज्ञानी २ निर्वाणी ३ सागर ४ महायशाः ५ विमल ६ सर्वानुभूति ७ श्रीधर ८ दत्त ९ दामोदर १० सुतेजाः ११. स्वामी १२ मुनिसुव्रत १३ सुमति १४ शिवगति १५ अस्ताग १६ निमीश्वर १७ अनिल १८ यशोधर १ ऋषभ २ अजित ३ संभव ४ अभिनन्दन ५ सुमति ६ पद्मप्रभ ७ सुपार्श्व ( चन्द्रप्रभ ९ सुविधि १० शीतल ११ श्रेयांस १२ वासुपूज्य १३ विमल १४ अनन्त १५ धर्म १६ शान्ति ३ सुपार्श्व ४ स्वयंप्रभ. ५ सर्वानुभूति ६ देवश्रुत ७ उदय पेढाल ९ पोट्टिल १० शतकीर्ति ११ सुव्रत १२ अमम १३ निष्कषाय १४ निष्पुलाक १५ निर्मम १६ चित्रगुप्त १७ समाधि १८ संवर १८ अर For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ २.४ अ.प्रा. जैनलेखसन्दोहे १९ कृतार्थ २० जिनेश्वर २१ शुद्धमति २२ शिवकर २३ स्यन्दन २४ संप्रति __ १९ मल्लि २० मुनिसुव्रत २१ नमि २२ नेमि २३ पार्श्व २४ वर्धमान १९ यशोधर २० विजय २१ मल्ल २२ देव २३ अनन्तवीर्य २४ भद्रकृत् (५०) ( १ ) महं० श्रीनीनामूर्तिः ( २ ) महं० श्रीलहरमूर्तिः ( ३) महं० श्रीवीरमूर्तिः ( ४ ) महं, श्रीनेटमूर्तिः ( ५ ) महं० श्रीलालिगमूर्तिः (६) महं० श्रीमहिंदुय(क)मूर्तिः (७) हेमरथमूर्तिः (८) दशरथमूर्तिः भ्राजभास्वत्क(रक)qराभतनुभृत्संसारभीमार्णवे मज्जजंतुसमाजतारणमहाप्रौढेकयानोपमः । ..... .... श्रीनाभिसूनुर्जिनः ॥ १ ॥ श्रीश्रीमालकुलोत्थनिर्मलतरप्राग्वाटवंशांवरे भ्राजच्छीतकरोपमो गुणनिधिः श्रीनिन्नकाख्यो गृही। For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । आसीद् ध्वस्तसमस्त पापनिचयो वित्तो वरिष्ठाशयः 'धन्या (न्यो) धर्मनिबद्धसु (शु) द्धद्विषि (विष)णः स्वाम्नायलोकाग्रणीः॥ २ ॥ सकलनयविधिज्ञो भावतो देव-साधुप्रतिदिनमतिभक्तो दानशीलो दयालुः । विदित जनमतोल धर्मकर्मानुरक्तो लहर इति सुपुत्रस्तस्य जातः पवित्रः ॥ ३ ॥ प्रावा (ना) जीज्जितदर्पितारिनिचयो यो जैनमार्गे परं (र)मार्हत्यं सुविशुद्धमन्वयवशप्राप्तं समारात्य (ध्य) च । श्रीमन्मूलनरेंद्रसंनिधिसुधानिस्फंदसंसेकित प्रज्ञापात्रमुद्रात्तदानचरितस्तत्सूनुरासीद ( द्व) रः ॥ १ ॥ निजकुलकमलदिवाकरकल्पः सकलार्थिसार्थकल्पतरुः । श्रीमद्वोरमहत्तम इति यः ख्यातः क्षमावलये ॥ ५ ॥ श्रीमने वो धीरता आसीन्मंत्री जैनधर्मै कनिष्ठः । आद्यः पुत्रस्तस्य मानी महेच्छः त्यागी भोगी बंधुपद्माकरेदुः || ६ || द्वितीयको द्वैतमतावलंबी दंडाधिपः श्रीविमलो बभूव । येनेदमुच्चैर्भवसिंधु सेतुकल्पं विनिर्मापितमत्र वेश्म ॥ ७ ॥ धर्माराममतिर्विवेकवसतिर्गाभीर्यपाथोनिधिः दीनानाथपरोपकारकरणव्यापारबद्धादृतिः । २५ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ २६ अ. प्रा. जैनलेखसन्दोहे जातो लालिगसंज्ञको [s]तिनिपुणः सद्धर्मलोकस्थितो रूपन्यकृतपंचत्राणमहिमा श्रीनेदमंत्र्यंगजः ॥ ८ ॥ महि (हि) दुक इति धन्यस्तत्सुतश्चारुमूर्त्तिः अखिलजनमनो[S]लं शीलशालीनवृ[ ? की ]त्तिः (त्तिः) । जिन - मुनिपदपद्मारावनध्वस्तपापः प्रचितगुरुगुणौचः प्रादुरासीदमात्यः ॥ ९ ॥ तत्पुत्रौ जातौ पुष्पदंताविवामलौ । हेम - दशरथत्वेन विख्यातौ नयशालिनौ ॥ १० ॥ तत्राद्यो[s]तिविवेकधामसुशमी मौनींद्रधर्मा.... ते ( गमे ? ) जीवाजीव विचारसारनिपुणश्चारित्रि सेवापरः । पापानुष्ठितिभीरुरास (श्रि) तजनत्राणोद्यतः सर्वदा सारासारविवेचनातिनिपुणप्रज्ञावदाताशयः ॥ ११ ॥ गंभीरः सरलः क्षमी दमयुतो दाक्षिण्यपाथोनिधिः 'श्रीमान् वार्मिकसंमतः प्रतिदिनं सद्धर्मकर्मोद्यतः । विज्ञानैकनिधिर्विवककलितः संतोषवद्धादतिः अन्यः सन्नयभाजनं तदनुजो यदे ( जज्ञे ? ) दयालुः सुतः ॥ १२ ॥ निजपुत्र कलत्रसमन्वितेन संसारवासचकिर्तन | श्रीमद्रपभसुमंदिर जगतीवरदेवकुलिकाया [म् ] ॥ १३ ॥ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । दशरथसंज्ञेनेदं अंबासानिध्यजातधर्मधिया । सकलकल्याणमालासंपत्तिविधायकं किं च ॥ १४ ।। श्रीमत्यर्बुदपर्वत सुविपुले सत्तीर्थभूते जने पृथ्वीपालवरप्रसादवशतो भव्यांगिनिस्तारकं । भ्रातुः स्वस्य च पुण्यसंचयकृतं निःपादितं सुंदर श्रीमन्नेमिजिनेशबिंबममलं सल्लोचनानंदकं ॥ १५ ॥ विकटकुटिलदंष्ट्राभीषणाम्यं कटा(डा)र धृतशवलसटालीभासुरं तुंगमुच्चैः । वह ति सुतमुदारं यांकसंस्थं सदैव मृगपतिमधिरूढा सांबिका वोऽस्तु तुष्टच ।। १६ ॥ द्वादशशतात्मकेष्वकाधिकेषु श्रीविक्रमादतीतेषु । ज्येष्ट(ष्ठ)प्रतिपदि शुक्रे प्रतिष्ठितो नेमितीर्थकरः ॥ १७ ॥ सं १२० १ (५२) मोखो वीरम्स १५ कातिय वदिहिं नाणं संभवस्स चवर्ण नेमिम्स जमो परमम्स दिक्खा पउमस्म कातिय सुदिहि १२. नाणं सुविहिस्स १३ । नाणं अग्रस For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहेमागसिर वदिहिं जमो चंदप्पह[स] दिक्खा चंदप्पह[स्स जमो सुविहिम्म नाणं सीयलस्स . ११ दिक्खा मुविहिस्स दिक्खा वीरस्स पोसह सुदिहिं मोखो पउमम्स नाणं विमलस्स मागसिर सुदिहिं नाणं मंतिस्स नाणं अजियम्स जंमो अरस्स नाणं अभिनंदण[स] मोखो अरस्त नाणं धंमम्स दिक्खा अरम्स नाणं नेमिस्स [ माहह वदिहिं] जमो मल्लिस्स दिक्खा मल्लिम्स [चवणं पउमस्स नाणं मल्लिम्स जम्मो सीयलस्स जंमो संभवस्स दिक्खा सीयलम्म दिक्खा संभवस्स मोक्खो उस[ भस्स १३॥ नाणं सेयंसम्स पोसह वदिहि माहह सुदिहिं जमो पासम्म [१०] दिक्खा पासस्स [११] । नाणं वासुपुन्जस्स] For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः। फागुणसुदिहिं जमो अभिनंदण[स्स जंमो विमलस्स जमो धंमस्स दिक्खा विमलम्स जमो अजियम्स दिक्खा अजियस्स दिक्खा अभिनंदण[स] दिक्खा धंमस्स चवणं अरस्स चवणं मल्लिम्स चवणं संभवस्स मोखो मल्लिम्स दिखा सुवयस्स चत्रह वदिहिं १३ फागुणवदिहिं चवणं पासम्म नाणं पासस्म चवणं चंदप्पह[म्स जंमो उसभस्म दिक्खा उपभम्म चेत्रह सुदिहिं नाणं सुपासस्स मोखो सुपासम्म नाणं चंदपहस्स चवणं सुविहि म्म नाणं उसभम्स जंमो सेयंसम्म नाणं सुवयम्म दिक्खा सेयंसम्म जमो वासुपुज्न म्स दिक्खा वासुपुज्जम्म) नाणं कुंथुम्स मोखो संभव म्म मोखो अणंत ,, | मोखो अजित ,, १५ । मोखो सुमड़ ,, For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ नाणं सुमइम्स जंमो वीरस्स नाणं परमम्स asसाहवदिहि मोखो कुंथुम्स मोखो सीयल [स] दिखा कुंथुस्स चवणं सोयल [स] मोखो नमिम्स जंमी अणतम्स दिखा अनंतस्म नाणं अनंतस्स मो कुंथुनाह[स] अ. प्रा. जैनलेखसन्दोहे वसाहसुदिहिं चवणं अभिनंदण [स] चवणं धमस्स मोखो अभिनंदण[स] जंमो सुमइस्म ११ १३ १५ इ १० १३ १४ १४ १४ 6. दिखा सुमइम्स नाणं वीरस्स चवणं विमल स चवणं अजिय "" जेहवदिहि चवणं सेयंसम्स जंमो सुव्वयस्स मोखो सुव्वयस्म जैमो संतिस्स || मोखो संतिस्स दिक्खा संतिस्स For Personal & Private Use Only जेसुदिहिं मोखो धमस्स चवणं वासुपुज्ज[स्स] जंमु सुपासह दिक्खा सुपासह १० १२ १३ ८ १३ १३ १४ १२ १३ Page #152 -------------------------------------------------------------------------- ________________ आसाढवदिहि चवणं उसमस्स मोक्खो विमल [स] दिक्खा नमिस्स आसादसुदहिं चवणं वीरस्स मोक्खो ने मिस्स मोखा वासुपुज्ज[स] श्रावणवदिहिं मोखो सेयंसह चवणं अनंतस्स जंमो नमिस्स ॥ चवणं कुंथुस्स || शावणसुदिहिं चवणं सुमइस्स जंमो नेमिस्स ॥ विमलवसतिलेखाः । ७ दिखा ने मिस्स || मोखो पासम्स ॥ चवणं मुनिसुव्य[स] भाद्रवावदिहिं चवणं संतिस्स ६ मोखो चंद्रपह[स] < चवणं सुपासस्स १४ भाद्र वासुदिहि मोखो सुविहिस्स आसोयवदिहि नाणं ने मिनाहस्स आसोयसुदिहि || चवणं नमिस्स || For Personal & Private Use Only ३१ < १५ ८ १६ १५ Page #153 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे पउमाभवासुपुज्जा रत्ता ससिपुफदंतससिगो । मुव्वय-नेमी काला पासो मल्ली पियंगाभा ॥ १ ॥ वरतवियकणगगोरा । सोलस तित्थंकरा मुणेयव्वा । एसो वनविभागो चउवीसइजिणवराणं ॥ २ ॥ सुमइत्थ निच्चभत्तण निग्गउ(ओ) वासुपुज्जो जिणो । चउत्थण पासो मल्ली वि य अट्टमेण सेसा उ छडेणं ।। निःक्रमणतपः अट्ठमभत्तं तंमि य पासोसम-पल्लि-रिड(ह)नेमीणं । वासुपुज्जस्स चउत्थेण छ भत्तेण सेसाणं ।। केवलितपः नेवाणमंतकिरिया सा चउदसमेण पढमनाहम्म । सेसाण मासिएणं वीरजिणिइस छठेणं ॥ निर्जा वाणतपः ।। उसभी पंचधणुसय नव पासो सत्त रयणिओ वीरो । सेसट्ट पंच अट्ट य पत्ता दस-पंचपरिहीणदिहमाणं ॥ वडगच्छंबरससिणी सीसणं नेमिचंदसरिम्स । नवर जयाणंदेणं गणिणा लिहियं सिवं देर ॥ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ विमलवमतिलेग्वाः । ई. संवत् १२०० ज्येष्ठवदि १ शुक्रे म. वीरसंताने महं चाहिल सुत रांणाक । तत्सुत नरसिंहेन कुटुं] वसहिंतनात्मश्रेयोऽर्थ मुनिसुव्रतप्रतिमा काग्निति । प्रतिष्ठिता श्रीनेमिचंद्रसूरिभिः ।। सं १३९४ । व्य........( सीहा ! ) व्यः नग्पालेन श्रोनेमिनाथविवं का प्रति • श्रीज्ञानचंद्रसूरिभिः । व्य० नरपाल ( १ ) श्रीः ।। सांतिनाथा ( २ ) श्रीः ।। अजितनाथा दः संवत् १.२४५ वर्षे वैशाख वदि ५ गुगै अर्बुदवास्तव्य धर्कटवंशाद्भवश्रे० बो(वा सरिभार्या पूत(नि)णि तत्पुत्र श्रे० श्रीवच्छ भार्या धनश्री तत्पुत्र सहदेव जसदेव भग्नी आंबसिरि आंबवीर भार्या लष्मणि आंबचंद्र कुटंबसहितन आवीरण कारापितं श्रीपार्श्वनाथबिंब श्रीसिंघ(ह)सरिप्रतिष्टितं । द्वितीय भार्या प्रइहविः ।। ( १ ) पारम्बार्श्व यक्षः || ( २ ) पदमावतीदव्याः ॥ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जनलंग्वसन्दोहे ५ श्रीपार्श्वनाथकल्याणकानि ।। चैत्र वदि चवणं ४ ॥ पास वदि जन्म १० ॥ पोस वदि दीक्षा ११ ॥ चैत्र वदि नाणं ४ ॥ श्रावण सुदि । मोक्खो ।। द० ॥ संवत १३०८ वर्षे माघ सुदि : गुरौ धर्कटवंशीय श्रेष्टि वोसरि भार्या पूनिणि पुत्र श्रीवछ भार्या धनसिरि पुत्र आमवीर भार्या अइहव पुत्र श्रे[ 0] आमसीहेन आत्ममातापिताश्रि(श्रे)योर्थं श्रीआदिनाथबिंब कारापितं प्रतिष्ठितं नेमिसूरिशिष्यैः श्रीअमरचंद्रसूरिभिः ।। ॥ ॥ संवत् १३७८ वर्षे ज्येष्ठवदि ९ सोमदिने श्रीयुगादि[जिन चैत्य]जीर्णोद्धारे अस्मिन् देहरिकायां श्रीवर्द्धमानप्रभृतिबिंबानि महं ० कुमल सुत महं • पूनसीहेन कारापितानि पुत्र० रिहा धांधल मूलू गेहा रुदा सहितेन वृद्धभ्रातृ० पेथड पुत्रः षा(बा)हडसहितेन उशवालज्ञातीय धांधलभार्या० धांधलदे । सं० १५६७ वर्षे श्रीसंडेरगच्छे श्रीईश्वरसरिकवीनां सपरिकगणां यात्रा सफला श्रीअर्बुदतीर्थेषु ॥ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ३५ ॥ ऊएसगच्छे सिद्धाचार्यसंताने श्रीग्वरातपापक्षे भ० श्रीश्रीश्री कक्कसूरिशिष्य प० मुक्तिहंस मु ।। कनकप्रभ भाद्रवावदिहि चवणं संतिनाहस्स [ ७ ज्येष्ठवदिहिं जंमो संतिनाहस्स ॥ १३ दिक्खा सतिनाहस्स ।। १० (? १४ ) पोसह सुदिहिं नाणं मंतिनाहस्स ॥ ९ ज्येष्ठवदिहिं मोक्खा मंतिनाहरूस ॥ १३ द० ॥ अंतस्सारः फलोल्लासी छायावृद्धिसमन्वितः । जयत्यूकेशवंशोयं धर्महेतुरखंडितः ॥ १ ॥ श्रेष्ठी जेल्हाक इत्यासीत् तस्मिन् मुक्ताफलोपमः । मांडव्यपुरवास्तव्य[:] ततो वेल्हाक इत्यस(थ) ॥ २ ॥ परोपकारकरसः पारसः साधुरौरमः । आ सीढम्य मदाचार-समाचारपरायणः ॥ ३ ॥ गेहिनी पद्मदेवस्य पद्मसदैव देहिनी। । राजनीतिविद्योपायानसूत चतुरः सुतान् ॥ ४ ॥ . . For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ -tv अ. प्रा. जैनलेवमन्दोहे सय(दा) सर्वजना ....नन्दी] श्रीसाधुस्तदादिमः । द्वितीयोप्यद्वितीयोभूद देगाकः शुद्धबुद्धिभूः ।। ५ ।। तीर्थयात्रार्जितं यस्य यशो जगति गीयत । मदाद्यः(?) म वि(तृतीयोपि संघेशः साधुदेसलः ॥६॥ विमलगिरि-रैवताचल-सत्यपुर-स्तंभनादितीर्थषु । शिवमत्यंकारमंगान् जिनानमा काग्यामाम ।। ७ ।। स्वकुलाद्वाग्धौ ग्य............. पर । पारसम्यांगजो जज्ञे साधुः कुलधराभिधः ।। ८ ।। पद्मश्रीः सुपुत्र पंच पुत्रान कुलधरप्रिया । परोपकारकान नित्यं नामकर्म यथेंद्रियान् ॥ २ ॥ अनिदितम्तदा.... .... अनुजन्मा कर्मणश्चास्य धर्मकर्मणि कर्मठः ॥ . महीवरम्तृतीयोऽथ तुर्यो देवकुमारकः । ......ग्व्या लघुः कुलधरांगजः ॥ ? ? इतश्च । .... ....ममत्य सर्वेपि कुलधरतः । .... निजभुजननितन ।। १२ .... विमलम्य वसहिकाव्यामर्बुदाचलावचूलकल्पायां । जगतीजिनमध्यम्यनेमिजिनं काग्यामासुः ।। १३ । युग्मं ॥ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । चादिश्रीधर्म्मसूरि ..... प्रतिष्ठा विहिता चास्य श्रीमदानंदसूरिभिः || १४ विक्रमकालाद याते वर्षे नव.... चैत्रासितपंचम्यां प्रतिष्ठितं नेमिजिनवित्रं ॥ १६ मंगलमस्तु सू . देवसी हघटितं .... ........... .... ॥१३७० संवत् १११९ । धारापद्रीयसंताने सोमरु भू पावल्लभः । शांत्यमात्यो महीख्यातः श्रावकोऽजनि मत्तमः ॥ १ ॥ भार्या तस्य शिवादेवी श्रेयस प्रतिमामिमां । नीन्न - गीगाख्ययाः सुन्वोः कारयामास निर्मलाम् ॥ २ ॥ ( ६ ४ ) संवत १६२० वर्षे आसू विदि ४ सोमवार मडाहडागच्छे भटारिक श्रीमणिक्य रति सुदिवा. वस्ताकेन पाठिका कारापित श्रीः ॥ व्य० चांडा ( ? ) श्रीआदि श्री वार सदर सव्य नाथः ॥ For Personal & Private Use Only ३७. ६६) सं० १३७८ वे दे )सल पुत्र मोहण पुत्र लक्ष्म भार्या ललता Page #159 -------------------------------------------------------------------------- ________________ २८ अ. प्रा. जैनलेखसन्दोहेदेवी पुत्र जयताकेन मोहणश्रे० का० श्रीधर्मघोषसूग्पिट्टे श्रीज्ञान चंद्रसूरीणामुपदेशेन ॥ श्रीवासुपूज्यः ।। लसत्रेणाकारि जेट्ठ मुदिहिं चवणं वासुपुजह २ । फागुण वदिहिं जमो वासुपुजह १४ ।। दिखा वासुपुजह १५ । माहह सुदिहिं नाणं वासुपुजह २ । आसाढह सुदिहिं मोखो वासुपुजह १४ ॥ स० १३९४ सा० पूनसीह पुत्र मा० ....का० श्रीआदिनाथविबं प्र० श्रीज्ञानचंद्रसूरिभिः ।। ए संवत् ११८६ माघ सुदि ९ सोमे सतसरणं जतन णेह ४ वाचा कणगा सुत सिंघ( जिण )देव साढदेव जेसहरसहितेन वृषभनाथप्रतिमा कारिता सालिग सुत । साजण मोहिय पुत्र पासणाग युक्तेन श्रीजयसिंहमूरिशिष्यैः श्रीस(अ)मोलऊ(क)सरिभिः प्रतिष्ठितं [ मंगलं ] महाश्री ॥ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । मं० १३७८ देशलपुत्र मोहण-पुत्रलषमाभार्या ललतादेवि पुत्रजयताकेन पितृव्यरामाश्रेयोऽर्थ का० श्रीधर्मघोषसरिपट्टे श्री ज्ञानचंद्रसरीणामुपदेशेन || छ ।। ।। श्रीऋषभदेवः ॥ 1 १ वरवचनचारुकुसुमः संपादितमुनिमनोरथफलोघः । श्रीनन्नमरिग्नघः कल्पतरुर्जयति बुधमेव्यः ।। स्तौति श्रीककसूरिः ॥ आसाट वदिहिं चवणं उसमस्स ४ चेत्र वदिहिं जंमो उसमस्स ।। चेत्र वदिहिं दिक्खा उसभस्स ८ फागुण वदिहिं नाणं उसभम्स ११॥ माहह वदिहिं मोखो उसमस्स १३ श्रीशीलभद्रसूरीणां शिष्यैः श्रीचंद्रसूरिभिः । विमलादिसुसंघेन युतैम्तीर्थमिदं स्तुतं ॥ अयं तीर्थसमुद्धारोऽत्यद्भुतोऽकारि धीमता। श्रीमदानंदपुत्रेण श्रीपृथ्वीपालमंत्रिणा ॥ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( ७३ ) संवत १४८३ वर्षे सावण सदि पडवं गरौ घोघावास्तव्य श्री आदिनाथ प्रणम्यं श्रीहुंबडन्याति महं मेला सत जाल्हा समस्त सकटंब श्रीआदिनाथ उलगि ॥ ( ७४ ) १ ॥ श्रीथारापद्रीयसंतान महं. तिनाय वृहल( ल्ह )योः श्रेयोर्थ माउकया शांतिनाथविवं कारितं ॥ संवत ११३१ ॥ सं० १३७८ वर्षे वै. वदि ९ श्रीमांडव्यपुरीय देगा पुत्र जगधर पुत्र समधरा( र ) भार्या सिरियादेवि पुत्र सीहड आंबा माला भडसीहेन मातृश्रेयस का० श्रीधर्मबोषसरिपट्टे श्रीज्ञानचंद्रसरिभिः प्रतिष्ठितं ।। छ ॥ श्रीशांतिनाथः ।। ( ७६ ) भाद्रवा वदिहिं चवणं संतिनाहस्स । न्येह वदिहिं जमो संतिनाहस्म १३ । दिक्खा संतिनाहस्स १४ पोसह सुदिहिं नाणं संतिनाहस्स ९ मोखो संतिनाहस्स १३ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । सं १३९४ मा. विनपालपुत्री माणिशि आत्मश्रे० श्रीआदि नाथवि० का० प्र० श्रीज्ञानचंद्रसूरिभिः । ( ७८ ) ___ संव० १३९४ मा० वीजडेन भ्रातृषिमधरभाषिमलदेवि श्रे० ॥ ( ७९ ) सं १३९४ ट. पेथा सधग्णा........का. प्र. श्रीज्ञानचंद्रसूरिभिः ॥ ।। श्रीनंदिसंबलसत् (?) श्रीमहेश आचार्यशिष्येण । बोहित्थगणिश्रीगुंणणं (?)। प्रतिष्ठितः सुपासनाथः । पादन तस्य (?) हितं गां गणिणी कमलत्पाक्षरी (?) । सं. १ १५ (४) ३ ई० ॥ सं १३७८ व० वै० वदि ९ श्रीमांडव्यपुरीय देगा पु० For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे जगधर पु० समधर भार्या सिरियादेवि पुत्र सीहड-आंबा-मालाभडसीहैः पितृश्रेयस का० श्रीधर्मघोषसारपट्टे प्रतिष्ठितं श्रीज्ञानचं दसूरिभिः ॥ ॥ ० ॥ संवत् १६९४ वर्षे महोपाध्याय श्री ५ श्रीभानुचंद्रगणि तच्छिष्यपंडितश्रीहीरचंद्रगणिभिः । पंडितश्रीकुशलचंद्रग० गणिश्री अमरचंद्र निजभ्रातृव्यसंयुक्तः ।। मुनि दीप्तिचंद्र । मुनि रामचंद्र मुनि जिनचंद्र प्रमुखादि सपरिवारैः यात्रा निर्मिता । साद्वचा सीरोडी वास्तव्य सकलसंघ(घे)न अन्यच्च । सा० ठाकुर भार्या गा(जा)गलदे । सा लषा । भार्या मालाद पुत्री टमकूबाई मालो(लाऽऽ)रोपण(णं) वतोच्चारणं च महामहःपुरस्सरं विनिर्मितं ॥ सा वरजींग सा० ठाकुर घेता जेजपाल सा० सहसमल । मं० डूंगरसी सा० लषा देवराज सा हरजी च(चा)पसी प्रमुख सीरोडीसत्क सकल संघ चिरं जीवतू(तु) ॥ साजमल ॥ सं० १३७८ वर्षे वैशाष वदि ९ श्रीमांडव्यपुरीय आसपुत्र मोपदेवेन समवसरणे बिबानि कारितानि श्रीधर्मघोषसूरिपट्टे श्रीज्ञानचंद्रसरिभिः प्रतिष्ठितानि ॥ उपदेशेन ॥ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ....पाल्हणो भ्राज.... वसहिकायां श्रीरि(ऋषभनाथदेवाय भ्रष्टाश्री(ग्नि)ना ताम्रग्रत(गतं) आचंद्रार्क यावत् उदकन मुक्तं । अस्या विधे साक्षिः........आमधर । प्र० माल्हण ।........प्र० कुलधर सुत माल्हण । श्रे० हेमराज (२) नागड । हेठउंजी ग्रा० पं । चा० अजयरा । मंगलं महाश्रीः ॥ महं जसधवलेन । यो एनां विधि लोपयति लोपापयति । लोपनाय बुद्धिं ददाति । तस्या गईभः ।। सं० सा. धणसीहपु० सा वीरधवलश्रेयमे कारितं ।। संवत् १३७८ वर्षे ज्येष्ट व० ५ गुरौ आहच (व)णा (भा) गोलू पुत्र मा० मोल्हा रही श्रे० श्रीचंद्रप्रभु ....वीजडभार्या बी(वी)ल्हणदेव्य[7] धांधलदेव्या च] समवसग्ण का प्रतिष्ठितं श्रीधर्मघोषसरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः ॥ संवत् १३७८ वर्षे ज्येष्ठवदि ५ गुरु प्राग्वाटज्ञातीय महयण For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे भार्या महणदे पुत्र गेहल भार्या मोहादे पुत्र.... भार्या सिंगारदेवि पुत्र अभयसीह रत्नसीह समराकेन भार्या .... ( हं ! )षल पुत्र सीहा मोकल.... ....श्रीआदिनाथ प.... .... ....कारितः प्रतिष्ठितः.... .... ... . सं० १३७८ वर्षे ज्येष्ट वदि ५ गुरौ प्राग्वाटज्ञातीय व्यव ... ....भार्या मोरी पुत्र जसपाल छाडा.... ....सीहड़ नरसीह ।। छाडाभार्यावालिपुत्र.... .... .... । ___ सं० १३७८ वर्षे ज्येष्ट वदि ५ गुरो प्राग्वाटज्ञातीय श्र० साहु मातृ सोहग .... .... ....श्रे. हनुभा० सहजल श्रे लूणाभा० लूणादे श्रे० जेसलमा० रयणदे श्रे' वीरपालभा० .... चतुर्विंशति कुटंबसमुदा .... .... ष्टितं.... ( ९१ ) ० ॥ श्रीमद्धर्मघोषसरिपट्टे श्रीआणंदमरिश्रीअमरप्रभसारिपट्टे श्रीज्ञानचंद्रसूरिशिष्यश्रीमुनिशेखरमरीणां मूर्तिः । श्रे० गाहडमा वील्हणदेविपुत्र भ्रातृसुरा-बालाभ्यां कारिता ॥ श्री० ॥ शुभं भवतु ।। सं० १३९६ वै० शु० ८ ( १ ) सा सूरा (२) मा. बाला For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ विमलवमतिलेखाः । सं० १३९४ वर्षे जेष्ट वदि ५ शनी महं विमलान्वये ठ. अभयसीह भार्या अहिवदे पुत्र महं जगसीह लषमसीह कुरसीह महं० जगसीह भार्या जेतलदे तत्पुत्र मह भांण (मांणमंडण )केन कुटंब महितेन विमलवि( व सहिकायां देव्य(): श्रीअंबिकाया । मूर्ति कारिता ।। प्रतिष्ठिता ।। संवत् १३५८ वर्षे ज्यष्ट सुदि ५ गुरौ दिन लषाविम्थान संघ ममन्तु श्रीआदिनाथभवने श्रीआदिनाथदेव श्रे० जाला मकुमार गजद्र श्रे० विजयद्र दे० कर्मसीह । सा० गोसलपु. धमिहपुत्र वीजड-समरमिहाभ्यां पितृव्य रुदपाल श्रे० कारित ।। श्रीऋषभनाथस्य ॥ संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुगै प्राग्वाटकुलतिलकमहामात्यश्रीपृथ्वीपालसुतमहापात्यश्रीधनपालेन वृ• भ्रात्रि ठ• श्रीजगदेवश्रेयोर्थ श्रीऋषभनाथबिंब कारित कामहदगच्छे श्रीमिहमूरिभिः प्रतिष्ठितं मंगलम् ।। For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलंग्वमन्दाह सं० १३८. व कार्तिक सुदि । माहमोहासुतसा राजसीह भार्या राजलदेव्या श्रेयस ॥ सं १३७८ वैशाख व ९. रिणस्तंभपुरवास्तव्य जांवडगोत्रे सा हरिचंद्र पुत्र संघपति रतनश्रेयोर्थ पुत्र प्रना- हेमा-गाजणैः पद्मप्रभः कान्तिः श्रीसोमप्रभसूरि उपदेशन ! श्रीशांतिनाग्रस्य ॥ संवत् १.४५ वर्षे वैशाख वदि ५ गुरौ महामात्यश्रीपृथ्वीपालात्मजमहामात्यश्रीधनपालेन वृ० भ्रातृट श्रीजगदेवश्रेयस श्रीशांतिनाथप्रतिमा कारिता कामहदगच्छे श्रीसिंह सूरिभिः प्रतिष्ठिता ॥ संवत १३९.४ वर्षे ज्यष्ट सु २ गुगै श्रीआदिनाथभवने देव. श्रीशंभवबिबं श्रेष्टा ............पुत्र........कारित । भार्या हेमी ॥ १. श्रीसंभवनाथस्य ॥ संवत् १२४५ वैशाख वदि ५ गुगै महामात्यश्री[प]थ्वीपालांग[ज]महामात्यश्रीधनपालेन श्रीसंभवनाथप्रतिमा कारिता कामहदगच्छे श्रीसिंहसूरिभिः प्रतिष्ठिता । For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ विमलवमतिलेखाः । ॥ ० ॥ सं० १३९५ सा० घणसिंह पु. मा० चीजडसमरसिंहाभ्यां भ्रातृजिनपालश्रेयोर्थः ।।। सा० गोसल पुत्र रूदपालश्रेयसे संघपतिमहणसिंहपुत्र सा लाला संघपति धनसिंह पुत्र सा. विजड । पुत्र प्रिर्थमसीह ॥ श्रीअभिनंदनस्य ॥ [सं० १२४५ वर्षे ] वैशाख [व]दि ५ गुरौ प्रि(पृथ्वीपालात्मजमहामात्य[ धनपालेन महामा]त्यश्रीप्रथ्वीपालमत्कमातृश्रीपद्मावःश्रेयोर्थ श्रीअभिनं दनदेवप्रतिमा कामहृदगच्छे श्रीसिंहसूरिभिः ।। श्रीमुमतिनाथस्य ॥ संवत् १२४५ वर्ष वैशाख वदि ५ गुरौ प्राग्वाटकुलतिलक महा]मात्यश्रीपृथ्वीपालभार्या महं० श्रीनामलदेव्या आत्मश्रेयसे श्रीसुमतिनाथप्रतिमा कासहदगच्छे श्रीसिंहसूरिभिः प्रतिष्ठिता ॥ सं १३९४ मा सागण पु० नरपति गणपति श्रीनेमिनाथबिंब का० प्र० श्रीज्ञानचंद्रसरिभिः ।। सा० नरपति ।। सं० १२४५ वर्षे वैशाष | वदि ५ गुरौ प्राग्वाटकुलतिलकाहा) For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखमन्दोहेमात्यश्रीपृथ्वीपालसंतान जगदेव(वन) आत्मश्रेयसे श्रीपद्मप्रभदेवप्रतिमा कार्गि ता] ...................का सहदीयश्रीसिंहसरिभिः प्रतिष्ठिता । ( ? ०७ ) सं १३९४ वर्षे धणसीह पुत्री बाई नाम...सा. जगा भार्या० चा० नाऊआ ॥ आत्मश्रे० श्रीआदिनाथवि. का. प्र. श्रीज्ञानचंद्रसूरिभिः ।। संवत् १२४५ वर्षे वैशाष वदि ५ भृगो प्राग्वाटकुलोद्भव महा मात्यश्रीपृथ्वोपालान्मज ठ० श्रीजगदेवपत्नि ठ० श्री मालदेव्या आत्मश्रेयार्थ श्रीसुपार्श्वनाथप्रतिमा [कारिता ] कासह्रदीयश्रीसिंहमूरिभिः प्रतिष्ठिता ।। संवत १९४५ वर्षे वैशाष वदि ५ गुरौ प्राग्वाटवंशतिलकायमान महामात्यश्रीधनपालभाया महं० श्रीरूपिन्या(ण्या) आष(त्म) श्रेयोऽयं श्रीचंद्रप्रभप्रतिमा कारिता प्रतिष्ठिता श्रीसिंहसरिभिः ॥ मं १३७८ वैशाग्व व २. दो० महणसुतसोहडभायोसुहडादेविपुत्रमहिंदन पितृ-मातृश्रेयसे महावीरः कारितः। सा० महिंदभार्यारांती श्रेयमे शांतिनाथः । मा० महिंदभार्याखोमिणिश्रेयसे पार्श्वनाथजीर्णोद्धारः ॥ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ( १११) सा० धणसीह पुत्र सा० वीरधवल भार्या विजयदेवि(वी) का ( ११२) सं[0] १२८६ वर्षे फागु(ल्गुण सुदि ३ रवौ श्रे० आल्हण रावण साल्हा रावण सुत व्य • जसधवल भार्या विजयमति(ती) सुत व्य० गांगणेन भ्रात्रि(तृ) पुना पाहड चाहड व्य० गुणसिरि पुत्र पुणिग कडुया नेजा नीतू नमल वधू धणसिरि प्र० सकुटंप(टुंब) श्रीरि(ऋषभदेव प्रतिमा कारिता । प्रतिष्ठिता चंद्रगच्छोय श्रीमलयचंद्रसरिसि(शि)ष्य श्रीसमंतभद्रसूरिभिः ॥ छ । शुभं भवतु ।। ( ११३) श्रीमुनिसुव्रतजिनः ।। ष(ख)रतर जाल्हण पुत्र तेनाकेन पुत्री वीरी श्रे० कारितं ॥ संवत् ११८७ [वर्षे फागु(ल्गु)ण वदि ४ सोमे रूद्रसिणवाडास्थानीय प्राग्वाटवंसा(शा)न्वये श्रेः साहिलसंताने पलाद्वंदा (?) श्रे० पासल संतणाग देवचंद्र आसधर आंबा अंबकुमार श्रीकुमार लोयण प्रकृति श्वासिणि शांतीय रामति गुणसिरि प्रड़हि तथा पलडीवास्तव्य अंबदेवप्रभृतिसमस्तश्रावकश्राविकासमुदायेन अर्बुदचैत्यतीर्थे श्रीरि(ऋ) For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे षभदेवचित्रं निःश्रेयसे कारितं बृहद्गच्छीय श्रीसंविज्ञविहारि श्रीवर्द्धमानसूरिपादपद्मप[वि] श्रीचक्रेश्वरसूरिभिः प्रतिष्ठितं || मंगलं महाश्रीः || ( ११५ ) सं[०] १२४५ [वर्षे] वैशाप ( ख ) वढि ५ गुरौ प्राग्वाटज्ञातीय भां० शिवदेव पु[ ] भां० जसधवल || श्रीशांतिनाथदेवस्य ॥ भाद्रवा वदि १३ जम्मो || महा वदि १४ दीक्षा || o ० वदि ७ चंवणं ॥ ज्येष्ट ( ४ ) पोष शुद्धि ९ ज्ञानं ॥ ज्येष्ट ( 8 ) वदि १३ मोखो || ( ११६ ) सं[०] १३७८ शरनीवाल पेया भार्या पाल्हणदेवि (वी) पुत्र लुणा तथा पुत्री नोविणि श्राविकया संव० साल पुपागण भार्यया स्व० महावीरः कारितः । प्र श्रीधमंत्रोपरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः । ( ११७ ) सं[०] १३९४ [वर्षे] सा० करमसि पुत्र कुलचंद्र श्रे० पुत्र कोल्हण मालाभ्यां श्रीकुंथुनाथ [ : ] का० प्र० श्रीजिनचंद्रसूरिभिः || ( ११८ ) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीयशोदेवसरिशिष्य श्रीदेव चंद्रसूरिभिः श्री अणं ( नं) तनाथप्रतिमा प्रतिष्ठिता || प्राक्कु ( ग् ) वाट ܘ د For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ विमलवमतिलेखाः । ज्ञातीय भां जसधवल भार्या लक्ष्मी आत्मश्रेयो ार्य देवश्रीअण(न)तनाथप्रतिमा कारिता ॥ मं०] १२४५ वर्षे वैशाष(ख) वदि ५ गुगै ॥ श्री अनंतनाथ ॥ प्राग्वाटज्ञातीय भां० जसधवल भायां लक्ष्मी ॥ देवश्री अनंतनाथम्य ॥ श्रावण वदि ७ चवणं ॥ वैशाष(ख) वदि १३ जम्मा !! वैशाख ] वदि १४ दिक्षा ॥ [ वैशाख वदि ११ ] ज्ञानं ॥ चैवात्र) शुदि ५ मोग्वो ॥ १२० । सं०] १३७८ वर्षे ओउत्रवाला !) सामंत पुत्र लाहड भार्या लख(१ )मी पू (पु) • पुनिया कुसलिया लाखण झांझण हरदेव तेजाकैः पितृमातृश्रे० कारितं प्रतिष्ठितं श्रोधर्मसरिपट्टे श्रीज्ञानचंद्रमरिभिः । सा० धनसिंह भार्या मा० धांधलदेवी पुत्र श्रे० साल वीजडेन कारितं ।। संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुगै श्रीयशोदेवसरिशिष्य श्रीदेवचंद्रसरिभिः श्रीअरनाथप्रतिमा प्रतिष्ठिता ॥ प्राग्वाटज्ञातीय भां० जसधवल सुत शालिगेन आत्मना :) श्रेयो ऽार्य देवकुलिका कारिता ॥ संव. १२४५ वर्षे) वैशाष (ग्व वदि ५ गुगै श्रीमावाटवंशीय For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ५२ अ. प्रा. जैनलेखसन्दोहे भां० यशोववल सुत भा० शालिगेन देवश्रीअरनाथ बिबस्य स्वश्रेयसे प्रतिष्ठा कारिता । श्री अर्बुदतीर्थे सकलाभ्युदयकारी भवतु अरनाथः ॥ छ ॥ फाल्गुन शुदि १ च्यवणं ॥ मार्ग शुद्धि १० जन्म ॥ मार्ग शुदि ११ दीक्षा ॥ कार्त्तिक शुद्धि १२ केवलज्ञानं ॥ कार्त्तिक शुदि १० मोक्षः ॥ इति पंचकल्याणकानि ॥ ( १२३ ) सं० १३७८ वर्षे सा० वीक सुत लप ( ख ) म भार्या बकायी श्राव (वि) या आत्मश्रेयो [S] ( ) श्रीमल्लिनाथः का ० ! ( १२४ ) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीबृहद्गच्छे श्रीमदारासण सत्कश्रीयशोदेवसूरिशिष्यः (ष्य) श्रीदेवचंद्रसूरिभिः श्रीश्रेयांसप्रतिमा प्रतिष्ठिता || प्राग्वाटज्ञातीय महामात्य श्री पृथ्वीपालसत्क प्रतीहार पून - चंद्र [] धामदेव भ्रातृ सिरपाल भ्रातृव्यक देसल ठ[ ० ] जसवीर धवल ठ[0] देवकुमार ब्रह्मचंद्र ठ[0] वीसल रामदेव [0] आसचंद्र जाजा प्रभृतीनां ॥ छ ॥ ( १२५ ) ८० ॥ संवत् १२८८ वर्षे चैत्र वढि ३ शुक्रे धर्कटवंशीय बाहटि सुत श्रे० भानू सुत थे० भाइलेन थे० लिंवा भ्रातृ केल्हण देदा अचल भावदेव बाहs भादा वोहडि वोसरि पाल्हण कोहल For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ५३ सांवत जसदेव धोणा ॥ ऊधरण जगसीह विजय (सिं)सीह भोजा प्रभृति कुटं(टुं)ब सहितेन श्रीशांतिनाथचिव कारितं । प्रतिष्ठितं (बृहद्गच्छीयवादि श्रीदेवसूरि संताने श्रीपूर्णभद्रसूरिशिष्यैः श्रीपद्मदेवसूरिभिः ॥ छ ॥ ( १२६ ) संवत् १३०४ वर्षे फागु (ल्गुण शुद्धि २ बुधे श्री अर्बुदतले काशहदुस्थानवास्तव्य श्रे० संतिनागसंताने श्रे० देदा भार्या पुनसिरि तत्सुत वरदेव पाल्हण तयोर्भार्या पद्मसिरि सिरिमति वरदेव पुत्र कुवरा भार्या मोहिणि सुत आंबड पुंनड पूपड वधू सल नाइकि पाल्हण सुत केला सामल पीत् प्रभृति कुटुंबसहितेन कुवरा श्रावकेण श्रीरि (ऋ) षभबिंबं कारितं प्रति० च गुरुभिः ......... || ( १२७ ) सं० १३९४ वर्ष गुणपाल पुत्र ठ[०] हरिपाल दे श्रे० का ० प्र० श्रीज्ञानचंद्रसूरिभिः ॥ श्री आ ठ० हरिपालदे ( १२८ ) सं[०] १३७८ [वर्षे] श्रीमांडव्यपुरीय सा० महाधर भार्या भावदेवि (वी) पुत्र सांगणेन पितृमातृश्रेयसे शांतिनाथः कारितः प्र० श्रीधर्मघोषसूरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः ॥ ( १२९ ) संवत् १२४५ वर्षे वैशाख वढि ५ गुरौ श्रीबृहद्गच्छे श्रीमदा For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ५४ अ. प्रा. जैनलेखसन्दोहे रासनसत्क श्रीयशोदेवमरिशिष्यैः श्रीदेवचंद्ररिभिः श्रीधर्मनाथप्रतिमा प्रतिष्ठिता ॥ ( १३० ) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीयशोदेवसरिशिष्यैः श्रीदेवचंद्रमरिभिः श्रीशीतलनाथप्रतिमा प्रतिष्ठिता ।। __ मं० १३७८ वर्षे सा० सावड पुत्र नरड़ा मदन पून पद्म सलग्वकैः पुत्री नाऊ श्रेयसे कारितं ।। [संवत् १२४५ वर्षे वैशाख वदि ? ] ५ गुरौ प्राग्वाटकुलोद्भव उ० देसल लवुभ्रातृ ठ० लापमाभ्यां पिता............[भ] गिनी आसिणि श्रेयो ऽथ श्रीसुविधिनाथविवं कारितं प्रतिष्ठितं श्रीदेवचंद्रसरिभिः।। सं०] १३७८ वैशाख व दि ९ नाहरगोत्रे सा० जगपाल पुत्र वीकम भार्या विजयदेवि(वीं) पुत्र हीग मुहडा सांगण लाखाकैतृ हरपालश्रेयसे शांतिनाथ[:] का०प्र० श्रीधर्ममूरिपट्टे श्रीज्ञानचंद्रसरिभिः॥ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ( १३४ ) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरा श्रीयशोदेवसूरिशिष्यैः श्रीदेवचंद्रसूरिभिः श्रीकुंथुनाथ प्रतिमा प्रतिष्ठिता । ( १३५ ) ८० ॥ संवत १३१९ वर्षे महाशुदि ११ शुक्रे प्राग्वाटज्ञातीय थे० सागर सुत पासदेव भा० माथी (धी) पुत्र ( त्री) पाल्ही पुत्र हरि - चंद्र भा[०] देवसिरि तत्सुत श्रे० विजयडेन भा० विजयसिरि पु० प्रहुणसी (सि)ह प्रभृ० श्रीपार्श्वनाथचित्रं कारितं प्रतिष्ठितं श्री .... चंद्रसरिशिष्यैः श्रीवर्धमान[सूरिभिः ] ॥ ( १३६ ) सं० १३७८ वर्षे ज्येष्ठव [ दि] ९ सोमे श्रीउपकेशिगच्छे श्रीकक्क[सूरिभिः] ५५ ( १३७ ) संवत् १९४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीयशोदेवसूरिशिष्यैः श्रीदेवचंद्रसूरिभिः श्रीमल्लिनाथप्रतिमा प्रतिष्ठिता ।। ( १३८ ) सं[०] १३९४ वर्षे सा० महणसीह पुत्र लालाकेन भ्रातृ लाषा ० श्रीशांति [ : ] का० प्र० श्रीज्ञानचंद्रसूरिभिः ॥ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( १३९) सं ॥ १३७८ वर्षे ज्येष्ठ वदि ९ सोमे श्रीचैत्रगच्छे ऊकेशज्ञातीय सं० पद्मदेव सं० गुणघर सो० महणसी सो० लूणा भार्या लूणादे पु० सो० माला धरणिग पाणा अर्जुन हरिराजै पित्रो[:] श्रेयसे श्रीसुमतिनाथबिंबं कारितं । प्रतिष्ठितं श्रीहेमप्रभसरिशिष्यै : श्रीरामचंद्रसूरिभिः] ॥ सं०] १३९४ वर्षे सो० षापा भार्या लुषमादेवि(वी) पुत्र लूंढाकेन पित्रोः श्रेयसे भ्रातृ ४ सहितेन पुनर्विवं कारित ।। . संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीबृहद्गच्छे श्रीमदारासनसत्क श्रीयशोदेवसरिशिष्यैः श्रीदेवचंद्रसूरिभिर्वासुपूज्यप्रतिमा प्रतिष्ठिता ॥ (१४२) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीयशोदेवसरिशिष्यैः श्रीदेवचंद्रसूरिभिः श्रीअजितनाथप्रतिमा प्रतिष्ठिता ॥ ( १४३) सं . ] १३७८ वर्षे ज्येष्ट(3) व[दि] ९ सामे श्रीउपकेशिगच्छे For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ५७ श्रीककु(क्कु)दाचार्य सं० वातहठगोति(त्रे) सा. लाहडान्वये सा० धांधू पुत्र सा० छाजू भोपति भोजा भरह सोडा नपप्रमुखैः श्रीमादिनाथः का प्रतिष्ठितः श्रीकक्कमरिभिः । (१४४) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीबृहद्गच्छे श्रीमदारासनसत्क श्रीयशोदेवमूरिशिष्यैः श्रीदेवचंद्रमरिभिः श्रीनेमिनाथप्रतिमा प्रतिष्ठिता ॥ कारिता च पुत्र महं० आसवीर श्रेयो[s]र्थ ठ० श्रीनागपालेन । ( १४५ ) संवत् १३०२ [वर्षे] श्रीमदर्बुदमहातीर्थे देवश्रीमदादिनाथचैत्ये कातालज्ञातीय ठ० उदयपाल पुत्र ठ० श्रीधर प्रणयिन्या ठ० भागे पुत्र्या ठ० जाल पदमसिंह जनन्या वीरिकया खत्तकसमेतं श्रीनेमिनाथबिंबमात्मश्रेयो[s]थ कारितं प्रतिष्टितं रुद्रपल्लीय श्रीदेवभद्रसरिभिरेव ॥ (१४६ ) संवत् १३०२ वर्षे माघवदि ९ शनौ........रसंतानीय श्रीरुद्रपल्लीय श्रीमदभयदेवसरिशिष्याणां श्रीदेवभद्रसूरिणामुपदेशेन स० पाल्ह पुत्र स० चाहउ पुत्र्या थेहिकया श्रीमदर्बुदतीर्थे श्रीमदादिनाबिंव सपरिकरमात्मश्रेयोर्थ कारितं प्रतिष्ठितं च श्रीमद्देवभद्रसूरिभिरेव '। छ ॥ छ । For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( १४७ ) १ संवत् १२४५ [वर्षे] वैशाष(ख) वदि ५ गुरौ श्रीकासहूदीयगच्छे श्रीउद्योतनाचार्यसंताने श्रे० जसणाग चांदणाग जिंदा सुत जसहड जसोधण देवचंद्र जसहड भार्या मालू तत्पुत्र पारस भार्या साढी मातृ वसू पारस पुत्र प्रांववीर कुलधर राणू श्रे० देवचंद्र सुत शालिग तत्पुत्र आसचंद्र आसपाल आल्हण आमदेव सुत(ता) अजिया भाग्नेयी लखमिणि मोई प्रभृति आत्मीयकुटुंबसहितेन श्रे० जसहडपुत्रेण पाचचंद्रेण आत्मश्रेयो[s]र्थ श्रीपार्श्वनाथप्रतिमा कारिता प्रतिष्ठिता श्रीउद्योतनाचार्याय श्रीसिंहमूरिभिः ॥ मंगलमस्तु । (१४८) ८० ॥ सं०] ....९३ वर्षे ] मार्ग सुदि १० श्रीअर्बुदाचले श्रे० कुलधर विदी पातू सा० नादु पुत्री कोली श्रेयोऽर्थ श्रीमहावीरविवं का० शुभं भवतु ॥ सं० १५०७ वर्षे वर्षाचतुर्मासीस्थिता[:] पंडित पं० विमलधर्मगणयः नन्दिकलशगणि जिनशीलमुनिप्रमुखपरिवारपरिवृता नित्यं । श्रीआदिदेवं प्रणमंति ॥ संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीयशोदेवमरिशिष्यैः For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः। ५९ श्रीनमिनाथप्रतिमा श्रीदेवचंद्रसूरिभिः प्रतिष्टिता ॥ श्रीषंडेरकगच्छे दुसा श्रीउदयसिंह पुत्रेण मंत्री श्रीयशोवीरेण मातृ दु० उदयश्रीश्रेयोऽर्थ. प्रतिमा सतोरणा सद्देवकुलिका कारिता श्रीमद्भर्कटवंशे...... ( १५१ ) ८० ॥ सं० १२४५ वर्षे । श्रीषंडेरकगच्छे महति यशोभद्रमरिसंताने । श्रीशांतिसरिरास्ते तत्पादसरोजयुगभंगः ॥ १ ॥ वितीर्णधनसंचयः क्षतविपक्षलक्षाग्रणीः कृतोरुगुरुरैवतप्रमुखतीर्थयात्रोत्सवः । दधक्षितिभृतां मुदे विशदधीः स दुःसाधता मभूदुदयसंज्ञया विविधवीरचूडामणिः ॥ २ ॥ तदंगजन्मास्ति कवींद्रबंधु-मंत्री यशोवीर इति प्रसिद्धः । ब्राह्मीरमाभ्यां युगपद्गुणोत्थविरोधशांत्यर्थमिवाश्रितो यः ॥ ३ ॥ तन सुमतिना जिनमतनैपुण्यात् कारिता स्वपुण्याय । श्रीनमिविबाधिष्ठितमध्या सद्देवकुलिकेयं ॥ ४ ॥ ॥ शुभं भवतु ॥ छ । सा लाग्बू पुत्र तिहुणसीह श्रीशांतिनाथ(थ) विबं] कारितं प्रतिष्ठितं श्रीककसूरिभिः ॥ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( १५२) संवत् १६ १६ वर माह सुदि ११ सोमे वारे मंगलवर श्री....चतरूसगच्छे....श्रीलाला हरिदास....ग्रूझ ....सा० सावल धना आसा सुत गोत्र बाबु लावा ( लीबा ) सवेवी यात्रा सफल ॥ (१५३) संवत् १२४५ वर्षे वैशाष(ख) वदि ५ गुरौ प्राग्वाटवंशकुलतिलक महामात्य श्रीमदानंद सुत ठ० श्रीनाना सुत ठ० श्रीनागपालेन मातृ त्रिभुवनदेव्याः श्रेयो[s]र्य श्रीमहावीरबिंब कारितं प्रतिष्ठितं श्रीरत्नसिंहसारभिः ॥ ( १५४ ) ॥ ८० ॥ संवत(त् ) १३७८ वर्षे वैशाष(ख) शु(व ?)दि ९ उपसदात्यधनदेल (?) गोत्रीय...............श्रेयसे श्री अजितनाथबिंब कारितं प्रतिष्टि(ष्ठि)तं श्री प्र....श्वर(?)सरिशिष्यैः श्रीमहेन्द्रसूरिभिः ॥ ( १५५ ) संवत(त्) १६१६ वर्षे माह सुदि ११ कुश्न(ष्ण)र्षिगच्छे भ० श्रीधनचंद्रसूरि उ० श्रीकमलकीर्ति उ० माणिकराज ठा० ( १५६ ) ०॥ संवत् १२१२ ज्येष्ठ सुदि ११ शुक्रे श्रीषंडरे(डेर)गच्छे For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः। श्रीशालिभद्राचार्यसंताने श्रे० पाजा तद्भार्या सहजि तत्पुत्र जेसल तद्भार्या झांविणि तत्पुत्रौ पापल वहुचंद्रो वृ(ब)हद्भातृ भार्या बहुदेवी पुत्र आसल पालादि कुटुंबसमुदायेन श्रीमहावीरबिंब कारापितमिति ॥ (१५७ ) संवत् १३७८ वर्षे वैसाष(ख) सुदि ९ श्रीसंत(शांति)नाथदेहरी श्रे० आय(म)कुआर सुत वसा जगपाल भाया(या) जासलदेवि(वी) वसा ० भीम जाला जगसीह जैता पतं श्रीआर्थर(श्रेयोऽर्थ) जीरणे उधारु व्यंबु कारापितं...................श्रीकक(क)सरी(रि)प्रतिष्ट(ठ) ॥ ( १५८ ) १ श्रीमहावीरदेवकल्याणकानि १ आसा(षा)ढ सुदि ६ चवणं १ चैत्र सुदि १३ जन्म १ मार्गसिर वदि १० दीक्षा १ वैशाष(ख) सुदि १० ज्ञानं १ कार्तिक वदि ०) मोक्ष । आषाढ वदि १० वर्षग्रंथि ॥ ( १५९) संवत् १२१२ माघ सुदि बुध दशम्यां महं० ललितांग महं० शीतयोः पुत्रेण ठ० पद्मसिंहेन आत्मीयज्येष्ठभ्रातृ ठ० नरवाहण For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे श्रेयो[s] श्रीमदजितनाविमर्बुदे कारितं प्रतिष्ठितं श्रीशीलभद्रसरिशिष्य श्रीभरतेश्वराचार्यशिष्यैः श्रीवैरस्वामिसूरिभिरिति ।। मंगलं महाश्रीः ।। ( १६० ) ( ० ।। सं० १२१२ माघ सुदि बुधे १० ठ० अमरसेण(न) ठ. वैजलदेव्याः पुत्रेण महं० श्रीजन्जुकेन महं॰ जासुका कुक्षिसमुद्भूतस्वसुत ठ० कुमरसिंह श्रेयो[s]र्थ श्रीपार्श्वनाथबिंबमर्बुदे कारितं प्रतिष्ठितं च श्रीशीलभद्रसूरिशिष्य श्रीभरतेश्वराचार्यशिष्यैः श्रीवरस्वामिसरिभिः ॥ मंगलं महाश्रीः ॥ छ । ८० ॥ सं० १२१२ वर्षे] माघ सु[दि १० महं० श्रीजन्जकभार्यया जासुकया आत्मपुण्यार्थ चतुर्विंशतिपट्टकोऽर्बुदे कारितः प्रतिष्ठितश्च श्रीवैरस्वामिसूरिभिरिति ।। सं० १३७८ [वर्षे) नाहरगोत्रे सा० उदयसिंह सुत जगपाल भार्या जयतलदेवि(वी) पुत्र वयना केल्हा मातृपितृ श्रेयसे का प्र० श्रीधर्मसूरिपट्टे श्रीज्ञानचंद्रसरिभिः ।। संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीविमलनाथप्रतिमा प्रतिष्ठिता ॥ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ६ सं०] १३९४ [वर्षे] स० लाला श्रे० संघ० नरपालेन श्रीमहावीरबिंब कारितं प्रति । श्री............मरिभिः ॥ सं० नरपाल ।। ( १६५) सं० १३२१ [वर्षे) श्रे० हरिश्चंद्र पुत्र सा रामा श्रेयो० प्र श्री भाणु(नु चंद्रसूरिभिः ॥ सा० रामा संवत् १२ १२ वर्षे] ज्येष्ठ वदि ८ भोमे चंद्रा ककुदाचार्यः प्रतिष्ठिता। ॥८० ॥ संवत् १३७८ वर्षे वैशाष(ख) वदि ९ मामे श्री अर्चदाचले श्रीविमलवसहिकायां श्रीश्रीमालज्ञातीय महं० श्री................ जड सुत महं०] श्रीखेतलेन संजातभंगान(द)नंतर श्रीमहावीरवित्र स्वश्रेयसे कारापितं ॥ ( १६८) सं[ 0] १३९४ वर्षे) सं० उदयराज पुत्र सं० धांधा पु० (त्री) च(चं)चलदेवि(वी) आ० श्रीशीतल[:] का ० प्र० श्रीज्ञानचंद्रमरिभिः ।। सं० धांधा For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( १६९) संवत् १२१२ (वर्षे माघ सुदि बुधे दशम्यां महामात्य श्रीमदानंद महं० श्रीसलूणयोः पुत्रेण ठ० श्रीनानाकेन ठ० श्रीत्रिभुवनदेवीकुक्षिसमु तस्वसुत दंड० श्रीनागार्जुन श्रेयो[s]थ श्रीसंभवबिंब कारापितं प्रतिष्ठितं श्रीशीलभद्रमशिष्य श्रीभरतेश्वराचार्यशिष्यैः श्रीवैरस्वामिसूरिभिरिति । मंगल महाश्रीः ।। संव(त्) १४०१ कार्तिक सुदि] ८ शुक्रे सा० पातल श्रा० प्रेमलदेवी प्रतापदे पुत्र वाहड श्रेयोऽर्थ ॥ श्रीवास(सु)पूज्यबिंब ॥ कारितं प्रतिष्टितं मूरिभिः ॥ ८० ॥ संवत् १२२२ फाल्गुन सुदि १३ रवौ श्रीकासहदगच्छे श्रमदुद्योतनाचार्यसंताने अर्बुदवास्तव्य श्रे० वरणाग तद्भार्या दूली तातू पुत्रो तत्पुत्रौ] श्रे० छाहर बाहरौ प्रथम[स्य भार्या जास तत्पुत्रा देवचंद्र वीरचंद्र । पास(च)चंद्र प्रभृतिसमस्तकुटुंबसमुदायेन श्रीपार्श्वनाश्रबिंबं आत्मश्रेयोऽर्थ कारितमिति ॥ मंगल महाश्रीः ॥ चंद्रार्क यावन्नंदति चिरं जयतु । छ (१७२ ) संवत् १२३० [वर्षे] ज्येष्ठ सुदि १० रवौ श्रे० छाहडेन सुत देवचंद्र वीरचंद्र पार्श्वचंद्र भार्या जासू सहितेन प्रतिमातोरणं का०॥ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ( १७३) (१) सा० लाहड भार्या लक्ष्मी श्रे० सा० जाजलेन का (श नं ३ भूति पस्नो वे५) (२) ...........श्रीशांतिनाथः ............श्रीहेमविमलसूरि (रीन०६,,,) (३) सा० समरसी(सिंह पुत्रा ललतूश्री श्रे० का (हेरी न० ७ , , , (४) सा० वामदेव कउंरा (हेरी न०८,, (५) ठ• आल्हा पु०मताकेन श्रीशा (हेरी न०११ ,, (६) सा० भडसी(सिंह (,, ,, ११ , " " (७) मो० ठ० हरपाल (,, ,, ११ (८ ) सो० धीणा पु० झांझण (,, " , (९) सा लष(ख)मा पुत्र साजयता ( ,, ,, १३ (१०) मेहाधर पु०सांगण सा० सांगण ॥( ,, ,, १५,,,,,,) (११) सा० कुअर पुत्र पोन मातृ . / ता° अमर पुत्र पद्मन मातृ कपूरदेवि(वी) श्रे० का० (,, ,, १५,,,,,) (१२) सा० सावड पुत्र सा० देवसी (सिंह श्रेयो[s]र्थे बिंबं कारापितं ,, ,, १५, ,, ,,) (१३) ............कारितम् ] श्रीसुम- तिनाथबिंबम्]ि ( aey,,,) For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे(१४) श्रीसोमंधरसा(स्वा)मि .. (रीन.२० ये नानी भूति नायना नेप) (१५) श्रीजगसी(युगम)धर(,, ,, २० , , , , , (१६) ....मि ( ,, ,, २० , . , . , , , (१७) सा० अथि(षि)या ॥ (श न.२० परिवादी भूतिनी नाम) (१८) ....वर्ष माघ शुदि] ८.... (हेश न. २० ५यतीर्थीना परिवासी श्याम भूतिनी हीनो ५) (१९) ....श्रीसुविधिनाथ (हेरीन. २० सेनिनभूति नो वे५) (२०) श्रीकुंथुनाथ ॥ बिंबं। सीहा कारितम्] (,, ,, २० , , ,) (२१) सा० विनपाल पुत्र सा० आवट बिंबं ॥ ( ,, ,, २० (२२) आसा....सु ।.... (,, ,, २० (२३) श्रीपालकपुरी श्रीपार्श्वनाथः (,,, (२४) श्रीकुंथुनाथ सहसकि रण का० ॥ (, , २७ ,, , (२५) श्रीसीमंधरसा(स्वा)मि विहरमाण प्रतिमा (,,, ३० , For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । (२६) सा० विजपाल भार्या वरलदेवि(वी) श्रेया से (रीन. ३१ भूति परनो से५) (२७) सा० समरसी(सिं)ह भार्या कमलादेवि(वी) (,, ,, ३२ ,, ,) (२८) सुत्राः (श्रावक) श्रे० भूभच मः डाही (,, , ३७ , ,) (२९) शास्वत श्रीवारिषेण जिन प्रतिमा ॥ (,,,, ४१ , ,) (३०) पं०सुंदरप्रभगणि, श्रीमुधानंदनसरि, शदा पं० सूत्रमाणिक्यगणि (रीन. ११ अनेम १० ६५२नो लेप ?) (३१) श्रीशांतिनाथः ॥ सो धांधकसर्व(त्क) (श नं. १२ मारशापना सेम) (३२) सालवी० जयसा (, , ३६ (३३) सा० नरपाल कालू सत्क (,,,, ३८ (३४) सा० घेलू सुत्क(त) मोल्ला ( ,, ,, (३५) श्रीसुमतिनाथस्य । सा० राजदेव पुत्र कीका सत्क (, ,, २७ (३६) श्रीपद्मप्रभम्य सिरषेजा देवसिंहसत्क (, , २८ ,, ,) (३७) सं० १५६५ वर्षे ........श्रीजयकल्याण........................ (ખંડિત પત્થરના ગેહામમાં ખંડિત નાની જિનભૂતિ પર) For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे स्तम्भाद्युपरि वर्त्तिनो लेखाः । ( १७४ ) ॥ समत १८६३ वर्षे फागण सुद २ सोमपुरा गंगार ( रा ) म चुत्रभुज उदा वाचे जणने रंगरंग छे ६८. ( १७५ ) ॥ सिवंत (संवत् ) १७१५ वर्षे असाढ वढ़ १४ दने चुहारा हरदासः सुरतणः रामजीः लाधाः जेताः गोवाः वनाः पदाः कंसनः रामजी लषतु ॥ ( १७६ ) संवत (त्) १४८३ वर्षे श्रीष (ख) रतरगच्छे महंति आणिवंसे (शे) जवणपुरवास्तव्य ठाकुर मोल्हण पुत्र वीरनाथ श्री आदिनाथं सदा प्रणमति सपरिवारं ॥ १ ( १७७ ) संवत् १७२४ वरष फग (फागु)ण स (सु) द १ दन चुहर हमचंदर हरराज जयस पदमस सपदम् ( १७८ ) सा० जोधा करमसी प (पु)त्र रना देवा स० भीम छीतर प ( पुत्र सगण म० सोना पोरवाड नथ प ( पु ) त्र सेठी भीमा चा.... (रू ?) प (पु)त्रः नरसंघ भी [ मा] प (पु)त्र पेथडसी कस्न वालीदास प(पु त्र पं० कमा काला प ( पुत्र कला छीतर देपाल प (पु) त्र नवा For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । माका महस प(पु)त्र साटलाना हरपत रा जान(त्र) कीदी धीजा धाक साथ दुशकालथी सवत् १६ १२ वर्षे मागसर वदि ९ स(शु)कवारे आ(अ)चलगढ ( १७९) सूत्र नणा हाचद भाण दोहन पुत्र ष्टाफर वाचा वीआआ सवत(त्) १७८७ [वर्षे] । ( १८०) सूत्र चवण बंद था....पाना माधवर्जा जहप म(सं)वत(त् ) १७८७ वर्षे सवत(त् ) १७५८ वर्षे स(२) रावण वदि २ दिने बचपतं (बृहस्पतौ ) श्रीद्रजणीघजी सुत्र देदाः सुत्र हीराः सुत्र गरिधराः सुत्र लालः र(रा)मचंदः लषावतः वासि तन(तेने) रामरामजी (१८२ ) बंभण हरी पतु संवत(त् ) १७६६ वर्षे सुत्र दाहाजी स(सु)त्र मालाजी । . ( १८३) संवत १७८[८] वरष जेठ सुदि ५ दने मथेन कलाजी संघवी .............जीवाजी देवराज उगराजी सा० वलभजी पटणी चुधरी भाना ?]जी सा० जोगीदासजी सुत्र मघाजी वाचि तणने रामरामरामर्जा परमार रणवीर........ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( १८४ ) • संवत् १३०८ वर्षे फाल्गुन वदि ११ शुक्रे श्री नाणकगच्छे श्रीआवाट वास्तव्य थे० आंत्रप्रसाद देल्हण पाल्हण माल्हण आम्रप्रसाद पुत्र मा श्रीपति तत्सुत सा० पूनाकेन आभा महणसी (सिं ) ह रावण मातृ उदयमिरि (श्री) आल्ह (भा) भार्या जयत हीरु वधु भोपल बाहडादि कुट (इं) व सहितेन पुत्र जगसी (सि) ह श्रेयोर्थ श्रीरि (ऋ) षभदेव सर्वांगाभरणस्य जीर्णोद्धारः कृतः ॥ ( १८६ ) संवत् १३०८ वर्षे फाल्गुन वदि ११ शुक्रे श्रीजावालिपुर वास्तव्य चंद्रगच्छीय खरतर सा० दुलह सुत सवीरण तत्सुत सा० वीजा तत्पुत्र सार सलपणेन पितामही राजू माता साऊ भार्या माल्हणदेवि (वी) सहितेन श्री आदिनाथसत्क सर्वांगाभरणस्य साऊ श्रेयोर्थ जीर्णोद्धारः कृतः ॥ ७० ( १८६ ) संवत् १४१० वर्षे फागुण वदि १४ सोम.... सींव हासा .... (१८७) स्वत (संवत् ) १७२२ वरूप जेठ व [दि] ५ दन मूत्र रणा मूत्र गोरष श्रीवमल जार चत्र कमणा For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः। : ( १८८ ) .. ॥०॥ श्रीमान्नाभिसुतो भूयात् सर्वकल्याणदः सदा । .. . चारुचामीकरज्योतिः श्रिये श्रेयस्करः सदा ॥१॥ संवत् १४९४ वर्षे पौष सुदि २ स्वौ । श्रीखरतरगच्छे श्रीपूज्य श्रीजिनसागरसूरि गच्छनायकसमादेशेन निरंतरं श्रीविवेकहंसोपाध्यायाः पं० लक्ष्मीसागरगणि जयकीत्तमुनि रत्नलाभमुनि देवसमुद्रक्षुल्लक धर्मसमुद्रक्षुल्लक प्रमुखसाधुसहाया: ॥ तथा भावमतिगणि[नी प्र० धर्मप्रभागणि[नी रत्नसुंदरि(री)माध्वी प्रमुख सं० मोल्हा सं• डूंगर सा० मेला प्रमुख श्रावक श्राविका प्रभृति श्रीविधिसमुदायसहिताः श्रीआदिनाथ श्रीनेमिनाथो प्रत्यहं प्रणमंति ॥ छ ॥ शुभं भवतु ॥ छ । (१८९) संवत १६३० वरषे जेठ सूद २ दन वागडदेस राजा आसकरणं तेन वस सलट सू० रणमुल पुत्र सडा पुत्र पाला पुत्र कंपा पुत्र हापू पुत्र पाता अजा मुकंद पाता पुत्र अलुआ चंडा गल(ला) (१९% ) सांब(संवत १६१६ वीरा(वर)षे माहासदि ११ साह सरांग भारा(र)जा गरादा जाता(त्रा) सफला (१९१.) . श्रीगोत्रदेव्या प्रसादात(त् ) संवत(त्) १६७७ वर्षे कार्तिग(क) For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ७२ अ. प्रा. जैनलेखसन्दोहे— मासे शुक्ल पष (क्षे) त्रो(त्रयोदश्यायां शुभदिने श्रीगढ दसोर बापणा लषू जवंत सोनगरा विरजि हीरजी कावड्या विरधास हकमा साह जोधा बापणा अबू साह सोनगरा धमा साह जीवा बापणा कम सोनगरा संघवी लघू जवंत विरजी वीरधा संघविआ ( १९२ ) ॥ संवत (त्) १६७७ वर्षे कार्तिगसुदि १३ तेरस श्रीआबु चट्या संघ दसोर सीतामउ संघ चड्या संघवी लघू साह महराज साह मेवराज लघू जवंत गोत्रे बापणा सोनगरा वीरजी कावड्या वीरधा तपगच्छ धूम माणस हजार ३००० श्रीसंघसाथ आबुजी परसि समस्त बालगोपाल सह (हि) त चीरंजीव होजो ठाकुर श्री चंद्रभाण दयालदास लीप (ख) पाडे रामासत पाडे छीतर.... । ( १९३ ) सं[०] १६५५ वरषे फागुण वि (व). ५ वु० हांसा मना उ (पु)त्र सीरोहीरा चत्रमुषरा कमठाई पुत्र वु । सुरतण सिवराज सीपी) सुत्र ० नेता राउत षीमसी डाहा जात्रा सफलश्री । ( १९४ ) || संवत ( त्) १६ १० वर्ष चैत्रशुद्धि १५ बुधे श्री आगमगच्छे श्री उदय रत्नसूरिपट्टे श्रीसो (सौ) भाग्यसुंदरसूरिपरिवारे उपाध्याय श्रीमुनिराज उपाध्यायश्री हर्षरत्न पं० गुणमंदिर पं० माणिकरत्न पं० विद्या For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ .. विमलवसतिलेखाः । ७३ रत्न पं० सुमतिराज समस्त परिवार साधुसाध्वी सहितेन यात्रा कृता ।। चेला वल्ला ॥ चेला रंगराजसहितेन यात्रा कृता श्रीरस्तु ॥ ॥ श्रीसोमसुंदरसूरिसंताने श्रीसोमदेवसूरिशिष्य ॥ श्रीसुमतिसुंदरसरिशिष्य तपागच्छनायक श्रीपूज्य श्रीकमलकलशसरिशिष्य श्रीजयकल्याणसरि ॥ पूज्य पं० समयहंसगणिशिष्य पं० कुलोदयगणिशिष्य पं० उदयकमलगणि लावण्यकमलगणिशिष्य. रत्नकमलमुनि संवत(त्) १५८३ वर्षे चतुर्मासकस्थिता[:] श्रीआदिनेमि नित्यं त्रिसंध्यं प्रणम(म)ति ॥ छ ॥ शुभं भवतु ( १९६ ) ॥ संवत् १६२१ वर्षे माघ वदि १० शुक्र श्रीतपागच्छनायक श्रीकुतपुरीयपक्षे श्रीहंससंयमसरिशिष्य श्रीश्री ५ हंसविमलमरि(री)[णा]मुपदेशेन प्राग्वाटज्ञाति(ती)यसंघवी गंगराज सुत सं० जइ(य)वंत भार्या मनाई अपरमाता जीवादे सुत संघाधिपत्य(ति) सं० मूलवा भा० रंगादे सुत मूला भला मघा सं० हरचि(रिच)द भाई सीदा सं० भीमा सुत बब सुत नारायण समस्तकुटं(टुं)बसहितेन श्रीअर्बुदतीर्थे सकलसंवसहितेन सं० अ(मू)लवेन यात्रा कारापिता । शुभं भवतु ॥ श्रीअहमा(म)दाबाद वा० . .. (१९७ ). ॥ संवत(त) १७८५ वर्षे चैत्रशुदि १ बुधे । तपागच्छे । कमल For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे कलशसूरीश्वरशाषा(खा)यां । पूज्य भटा(ट्टा)रकश्री ५ श्रीपद्मरत्नसूरीश्वरः श्रीअचलगढे । पं० उमंगविजयगणिशिष्य भाणविजयगणि ठांणि ५ युतेन चतुर्मासके स्थिता देलवाडके यात्रा सफलीकृता । श्रीरस्तु ( १९८ ) संवत(त्) १६०८ वर्षे मगसरवदि ११ भोमे रषि वीजामतीपाटश्रीः पी(खो)मराज रषि र कुंभ रष गेला जात्रा सफल संघवी सिंहदा स(सु)त संघवी श्रीमल भारजा(यां) सफलादे अंगजातक संघवी केला सह(इ)जा वास गाम अरणदा साहा पाथा अमरा अचला समरा लोला लाला भीला कवरा वस्ता कुला डाल जात्र सफलं....... ( १९९) ॥संवत् १६ १३ वर्षे वैशाष(ख)शुदि ८ दिने श्री(बृहद्गच्छे भट्टारक श्री ७ पुरण(पूर्ण)प्रभसूरि तत्सिक्ष(च्छिष्य) मुनिविजयदेवेन, यात्रा कृता सफला भवतु । (२०० ) ॥ सं[0] १५९७ वर्षे फागु(ल्गु)ण सुदि ५ श्रीखरतरगच्छे भ० श्रीजिनप्रभसरियन्वए(र्यन्वये) उ० श्रीआनंदराज सि०(शि०) उ० श्रीअभयचंद सि० (शि०) उ० श्रीहरिकलश सि(शि०)ष्य वा० श्रीसहजकलशगणि सि०(शि०) भक्तिलाभ मतिलाभ । भावलाभ परिवारसहितेन यात्रा कृता आदिनाथस्य सु(शुभं भवतु ॥ श्रीमाल For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ७५ न्याती विनालियागोत्रे चौ० योधा पुत्र जगराज सहितेन यात्रा कृताः (ता) || नित्यं प्रणमतिः (ति) ( २०१ ) ॥ संवत (त्) १९९७ वर्षे फ ( फा ) ल्गुन शुद्धि ५ भै ( भौ) म दिने श्री रुद्रपदलीयगच्छे श्रीभट्टारि ( ( ) क श्रीदेवसुंदर मरिशिक्ष (घ्य) वाचक. श्री विवेक सुंदरजित् शिक्ष (य) वा० श्रोहेमरत्न तत्सि (च्छिष्य वा श्री सोमरत्न तत्सिक्ष (च्छिष्य) वा० श्रीगुणरत बांधव ग० लक्ष्मीरल तिलोकचंद्र गोष्टि दुर्घटगोत्रे साह बील्हराज तत्पुत्र साह पूना उदयराज परिवारसहितेन संवसंयुक्तेन श्री आदिनाथ यात्रा कृता सफलमस्तु ।। ( २०२ ) रिपश्रीपूजि पे (खे) मासागर रिषश्रीहीरागर वीजामतकी चेली ....! साह गुणा छुप्पा गोदा पुत्र.... || संवत (त्) १६११ वर्षे पोषवदि ९ Hraat सुवीरा साघवी भांनां साह गुणा सा षे ( खे)ता साह बाहादूर साह लोला : बाई पे (खे) मा बाई हेमा बाई धांना बाई सोना बाई रूपा बाई मनोरथदे बाई लोची बाई रतो बाई सीता पूनां लाडमदे लाली रमा ( २०३ ) ॥ श्रीअचलगच्छे श्रीउदयराज उपाध्या [य] शिष्य वा • विमलरंग पं० देवचंद्र पं[0] नग (ज्ञा) नरंग पं० तिलकराज सोमचंद्र हर्षरत For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे गुणरत्न दयारत्र समस्तपरिवार यात्रा पंन्या(ज्ञा)नरंग हर्षरत्न च(चो)मास कीधो संघ आग्रहेन श्रीगुणनिधानसूरि प्रसादात(त्) श्रीमाल घे(खे)ता वरशी छोमा भनाडा श(रा)मा यात्रा सफल हनो ( २०४ ) संवत त्) १६१६ वरषे माहवदि ११ वार भोम विईसा(श?)ल श्रीमाल जात्रा सफल गोत्र कोडीआ । (२०९) संवत(त्) १६०८ वर्षे वइसांषि वदि ६ सुक्रे वासरे विध(धि)पक्ष 'श्री ५ विजईराज तत्सि(शि)ष्य श्रीधर्मदास तसि(शि)ष्य श्री ५ षि(खि) मासागर तत्सि(शि)ध्य रिषि हीरारिः छीतररिः धनारिः लालारिः झाझारिः रूपूरिः दशर्थ साधो नाथी साः मीमां साः दीपां साः ईरां साः (खे'मा साः रत्ना साः रूपा समस्त परिवार सह(हि)त श्रीअर्बुदाचल जात्रा कृत्वा सफल भविति समस्तसंघ श्रीः गेहा श्राविका लाछलदे श्रा० लाडमदे प्रमुष(ख) कि(कल्याणमस्तु । (२०६ ) ॥ संवत् १६१६ वर्षे माहसुदि ११ कृश्नऋ(कृष्णर्षि)गच्छे भ० श्रीधर्मचंदसूरि महोपाध्याय श्रीमाणिकराजा(ज) वा श्रीलि(ल) श्मीलाभः ग० गुणकीर्ति मुनि हरिदास ग० जयसिंघ ग० कान्हा मुनि For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ - विमलवसतिलेखाः । ७७ सिधपाल वि०(चि.) मावा वि(चि)रं मंत्री श्रीमाल वराहु रुगसाह भइरव गोइंद जयसिंह करमसी जात्रा गुरण साधै सफल || (२०७ ) .. संवत(त्) १५९७ वर्षे फागुण सुदि ५ श्रीआदिनाथकी जात्रा वीकम भार्या उवारी पुत्र भइरों जात्रा की ॥ शुभ ॥ (२०८) संघवी हाथी संघवी कुरा लषमा सचंती १७ जात्रा वार कीधी। (२०९) ॥ संवत(त्) १६१४ वर्षे मार्गसिर(शिर्ष) वदि ५ शुक्र मघा नक्षत्रे वृद्धिनाम्नि योगे शुभोदयशुभवेलाया(यां) श्रीतपागच्छे श्रीश्रीपाहल(ल्ह)णपुरापक्षीय पं० श्रीविनयप्रमोदगणिशिष्योपदेशेन । अहम्मदावादवासीय श्रीश्रीमालज्ञातीय सं० श्रीवमा उ(ओ)सवालज्ञातीय सं० सीहा उभयोरेकत्रीभूय । चतुर्विधश्रीसंघयुतो(ताभ्याम् ) श्रीअर्बुदाचले यात्रा कृता । सकलकुटं(टुं)ब युतौ(ताभ्याम् ) श्रीवमा श्रीसी(सिं)हाष्य(ख्ययोः) श्रीश्रीआदिनाथप्रसादात(त् ) ऋद्धिर्भवतु वृद्धिर्भवतुः मंगला(लं) भवतुः(तु) ॥ प० सहजे(ज)प्रमोदगणि विद्याकुलमुनि तथा प्र. आणंद सोजानी जात्रा सफ[ल].. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे .( २११) संवत (त् ) १५८७ वर्षे फागु(ल्गु)ण शुदि ५ वार सोमे सं. समल सुत सहसा स(सु)त कालू सुत अचलू मुराणागोत्रे वास्तव्य रतलामनगरे यात्रा सफल सपर(रि)वार सुभ(शुभ) भवतूः(तु) ॥ - (२१२) पं० लक्ष्मीकुलगणिनी यात्रा श(शिष्य विऊलनी यात्रा सफल ॥ (२१३) संवत(त्) १९२१ वर्षे माह(घ) वदि १० शुक्रे श्रीतपागच्छे] पाहल(ल्ह)णपुरीयपक्षे श्रीसोमविमलसूरि श्रीसकलहर्षसरिणो(रीणामु)पदेशेन श्रीअहम्मदावादीय श्रीश्रीमालजातोय सा० रत्ना भार्या अजाई पुत्ररत्न सा० वमा सं० भदूभाई संवाधिपति सं० वच्छराज संघाधिपति सं० लष(ख)राज चतुर्विध श्रीसंघयुतेन श्रीअर्बुदाचलयात्रा कृता कारापिता सकुट(टुं)बयुतेन सं० रूपचंद देवचंद टोकर भगिनी बाई सपाई पुत्र वर्धमान मानायुतेन यात्रा कृताः(ता) । (२१४ ) पं० श्रीसंघचारित्रगणिगुरवे नमः ?] . ॥ संवत(त् ) १६०३ वर्षे श्रीपाल्हणपुरीयगच्छे(च्छो) पाध्याय For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ७९ श्रीविमलचारित्रगणिशिष्य माणिक्यचारित्र ज्ञानचारित्र हेमचारित्र शवधीर धर्मधीर शिष्य(ष्यि)णी प्र० विद्यासुमति रत्रसुमति प्रमुख परिवारयुतानामुपदेशेन श्रीवृद्धशाखीय सा० श्रीजीवराज भा० पल्हाई तयोः पुत्ररत्न सं० श्रीहारजीकेन पुत्र देवी प्रमुखकुटं(टुं)बयुतेन सकल संघजनसाधुसाध्वीनां यात्रा कारिता स्वकुटं(टुं)बेन सह पारू आबृ ( १ ) पं० अमरहंसगणि (२) प० कनकसुंदर (३) विमलचरण • ( ४ ) पं० विनयविमल (५) लक्ष्मीदान (६ ) विवेकनंदि (७) लक्ष्मीचूला यात्रा सफ[ला] (२१५) ॥ निजगुरुपंडित श्रीसंघचारित्रगणि गुरुभ्यो नमः ॥ श्रीपाल्हणपुरा(र)पक्षीय महोप[T०] विमलचारित्र पूज्यगणीनामुपदेशेन शतकोत्र(त्तरवाहिनी संघजनानां च श्रीगृ(गुर्जरज्ञातीय मं० नरसिंघ भा० लीषा(खा)दे पुत्रो भागिनेय मं० याक्री भा० पकु पु० जावणी लालबाई श्रीमालीज्ञातिश्रृंगार सं० रूपचंद सं० देवचंद सं० सहसकिरण श्रीमल्लमलजी वध(वृद्ध) प्राग्वाटज्ञातीय सा० जीवराज सुत सं० ही(सी ?)रा केसर लाशत् सष (लशत् प्रमुख ?) सकल For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे श्रीसंघलोकसाधुसाध्वीनां यात्रा कारिता । निजवित्तव्ययेन स्वपूर्वज पितृमातृ कुटं(टुं)ब श्रेयसे । संघपति पदष श्रीथापना दत्ता । सं १६०३ वर्षे] पोष शुदि १ गुरौ ॥ कुरजी । पंडित श्री० संघचारित्रगणिशिष्य महोपाध्याय श्रीश्रीश्रीश्रीश्री विमलचारित्रगणीनामुपदेशेन ।] ताती अमलजी धननी मेवजी (२१६ ) संघवी कान्हा संवत् १६१६ वरष(वर्षे) माह(घ) स(सु)दि ११ वार द(दि)ने संघवी हरच हरचंद नरबद पचा सदारंग पुत्र मननी कचरा तेजा वास मीमच अचला (२१७ ) सोहा रूपा पत(ता) हीरा संवत(त) १६१६ वरष(वर्षे) माहास(सु०) ११ द(दि)ने वार भोमे पता हीरा भारया(या) बाई सवीरा प(पु)त्र कसतुरा करमा वास मीमच (२१८) - संवत(त्) १६१६ वर्षे माह सुदि ११ कासिवगोत्रे सं० बुचा भार्या पेही यात्रा' सफल] लिषि उ श्रीमाणिकराज वा० लाला ( २१९ ) साहा टापर प्र(पु)त्र पना प(पु)त्र षी(खी)मराजे जात्रा सफल For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ( २२० ) राजवर जगनाथजी बेटो मेगजी नमजी लषतु फताकेन रं ( रा ) म रं ( रा ) म वांचजो तीबाडी जगा ( २२१ ) सोमपुरा फुलजी जातरु दवे पीथाजीरी साथ आवा जोगीदासरो बेटो लालजी वो (बे)टो ध ( ? )नो काका फुलजीभाई प्रेमजी मारु जीवाजी आगरा ८१ ( २२२ ) स(सं)वत (त्) १६१७ वर्षे सन ९६१ (१५६१९ ) भाद्रवावदि ९ द(दि) न ग (गुरु साह सोमा स(सु)त करमचंद जात्रा सफल वास दवाली श्रीमालवामहे उसवाल लोढा साथ भोजग मकुद ( २२३ ) ॥ संवत (तू) १६१६ वर्षे माहस (सु) दि ११ भोमे बारो जोषा सुतपोमा नता....... ..... ( त्रीचा भद्या ?) भार्या बाला बा० सिमी मचं गोत्र काबडा । शुरु नाण (गा ?) बलज (जा)त्रा सफ[ल] कुट ( २२४ ) संवत् १६१६ वर्षे माह (घ) सुदि ११ उसभगोत्रे साह कवरपाल For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ६२ अ. प्रा. जैनलेखसन्दोहे पुत्र छीतर लषा लोला माता रंमा भा० वलां लिषि(खि)तं उ० माणिकराज । (२२५) पं० विद्यारत्नगणिभि[:] सह यात्रा कृता ॥ संवत(त् ) १६२ १ वर्षे पोस(पौष)शुदि १३ शुक्रे श्रीतपागच्छ च्छे) श्रीवीन(विजय)दानसूरि भटा(ट्टा)रक श्रीहीरवजि(विजय)मरि श्रीआंबईनगरे श्रीमालीलाडूआनीआ(ज्ञा)ती[य] श्रे। दपो(देपा)ल भाडा(यां) बाई तेजू स(सु)त श्रे। सीहा...........(भार्या ?) रांमति स(सु)त संघवी हांमा भू(सु)त हेमा श्रीपति स(सु)त नाकर धमांत(वर्धमान) सामल काहानजी वीरजी हीरजी सूरजी देमत मनरंगो अदी(आदि)नाथ संघ गया २ आमलेसर भरूअच जंबूसर करवाग तथा गोत्र सांबा सरवगामसहतं पू (पु)त्री संवाई चंडअली मंगास जात्र सफल अ....॥ (२२६ ) श्रे० मांडण बछराजनी यात्र(त्रा) सफल संवत(त् ) १६२१ वर्षे ( २२७) संवत(त् ) १६१६ वर्षे माह(घ)सुदि ११ दिने उ(ओ)सवाल नगगोत्रे सा० दुलह सुत सा० तोला वीरम पु० रूपा वस्ता पाना भा० नेतू बाई राज(जा) यात्रा सफल । उ० माणिकसज ककरसा लिपि For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । (२२८) (१) सूत्र ढाला सूत्र पच आपु पाट घालीआ (२) महम्माइ वास । जेवत वणवीर सचा मेघा (३) प० चारित्रशीलगणि हस्तिशालान्तर्गताः समीपस्थाश्च लेखाः । । सं० १२१२ ज्येष्ठवदि ८ भोमे श्रीकोरंटगच्छे श्रीनन्नाचार्यसंताने श्रीओशवंशे मंत्रि धाधुकेन श्रीविमलमंत्रिहस्तिशालायां श्री आदिनाथसमवसरणं कारयांचक्रे श्रीनन्नमरिपट्टे श्रीककमरिभिः प्रतिष्टितं । वेलापल्ली वास्तव्येन । ( १ ) १२ १२ ज्येष्ठवदि भोमे.... ( २ ) चद्दा० श्रीकक्कसूरिभिः प्रतिष्टि(ष्ठिीत...... ... - संवत(त्) १३२१ वर्षे फाग(ल्गुण शुदि २ गुरौ श्रीदेवपत्तन वास्तव्य उ० मौलू भार्या जसमति(ती) पुत्र सोमेश्वरेण मातृश्रेयोथै श्रीमहावीरविबं कारापितं प्रतिष्ठितं श्रीश्रीचंद्रसरिशिष्यैः श्रीवर्द्धमान सूरिभिः ॥ छ । For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेग्वसन्दोहे (२३) संवत् १२९३ वर्षे श्रीकृ(बृहद्दच्छे वादिश्री देवसरिसंताने श्रे० भाइल....पु० भाटा(दा!)केन श्रीपार्श्वनाथविवं कारितं । प्रतिष्ठितं श्रीपद्मदेवसूरिभिः ॥ छ । दै०॥ संवत् १३७८ वर्षे ज्येष्ट सुदि ९ भोमे उए(ओ)सवालज्ञातीय तातहडगोत्रीय सा० धांधू पुत्र मा. पोपा भार्या सूडाही श्रेयोर्थ सा. छाजू सा० भोपति सा. सोढा प्रमुष(ख)कुटं(टुं)बसमुदायेन बिंबं कारितं प्रतिष्ठितं श्रीककुदाचार्यमंताने श्रीसिंहसरिशिष्यैः श्रीकक्कसरिभिः ॥ छ ॥ शुभमस्तु ॥ छ । (२३३) (१) संवत् १२० ४ फागु(ला)ण मुदि १० शनौ दिने महामात्य श्रीनीनू(ना)कस्य ॥ (२) संवत् १२०४ फागु(ल्गुण सुदि १० सन(शनी) दिने महामात्य श्रीलहरकस्य ॥ ( ३ ) संवत् १२० ४ फागु(लगुण सुदि १० स(श)नौ महामात्य श्रीव(वी)रकम्य .. "( ४ ) संवत् १२० ४ फागु(ल्गुण सुदि १० शनौ दिने महामात्य श्रीनेढकस्य For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ८५ ( ५ ) [ संवत् १२० ४ फाल्गुणशुद्धि १० शनौ ] दिने महामात्य श्रीधवलकस्य ६ ) संवत् १२०४ फागु(ल्गु णसुदि १० स (श) नौ दिने महामात्य श्री आनंदकस्य ( ७ ) संवत् १२०४ फागु (ल्गुण सुदि १० शनौ दिने महामात्य -- श्री पृथ्वीपालस्य (८) संवत् १२३७ आषाद मुदि ८ बुधदिने परंतार ट० श्रीजगदेवस्य ( ९ ) संवत् १२३७ आषाड सुदि ८ बुधदिने महामात्य श्रीधनपालस्य [9999 (१०) ......... ( २६४ ) संवत् १५०३ ज्येष्ट (8) सुदि ९ बुधदिने चंदेरीकैः संगु आये आबु सं० बालदेव पुत्र सं० वीरराज सं० बीहड सं० चांपसी सं० धनपतिना भूधरसींगश्री अ ( २३५ ) ( १ ) श्रीमुक्तिनाथ ॥ (२ ) || सुत्र लिप (लक्ष ) मीदास हाथी जगमोहण (न) For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( २३६ ) ई ॥ संवत् १२२६ वर्षे वैशाष(ख) शुदि ३ सोमे श्रीमदर्बुदे महातीर्थे महामात्य श्रीकवडिना स्वकायपितृ ठ० श्रीश्रामपसा तथा स्वकीयमातृ उ० सीतादेव्योः मूर्तिद्वयो(यी) देवश्रीऋषभनाथान(ग्रे) कृता अक्षयतृतीयादिने आचार्य श्रीधर्मघोषमरिभिः प्रतिष्टितः(ष्ठिता) ॥ मंगलमहाश्रीः ॥ . (२३७ ) प्राग्वाटाह्वयवंशमौक्तिकमणः श्रीलक्ष्मणस्यात्मजः श्रीश्रीपालकवीन्द्रवन्धुरमलप्रज्ञालतामंडपः । श्रीनाभेयजिनांहिपद्ममधुपस्त्यागाद्भुतैः शोभितः श्रीमान् शोभित एष पुण्यविभवैः स्वर्लोकमासेदिवान् ॥१॥ चित्तोत्कीर्णगुणः समग्रजगतः श्रीशोभितः स्तंभको त्कीर्णः शांतिकया समं यदि तया लक्ष्म्येव दामोदरः । पुत्रेणाशुकसंज्ञकेन च धृतप्रद्युम्नरूपं(प) श्री(श्रि)या सार्ध नंदतु यावदस्ति वसुधा पाथोधिमुद्रांकिता ॥२॥ मंगलं महाश्री[: ॥ (२३८ ) संवत् १८२१: वरषः कातीवद ५: श्रीपंनी श्रीअमरतः वसत................श्रीसंघवीः तारास(चं दः इ(फ)तेसह............ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । श्रीसुरतबदरनः श्रीआदेसरजीः देरनुः क.....................करावसः श्रीसीरोही....................तथा सदपरः पालणपुरनगरः तंन ४ः कारी................तेनी उपर सा० जवरसं(च)दर्जाः असकण........ णगस(च)दजी कारीगर............नाः लालाः रेषा............कनोः षी(खी)माः हरसदः डाहा............भावाः हरनोतः कसर......... रमाः गगरम................वासे ततेणः रमो सेजी । (२३९) संवत् १८२१ रा वरषे वैसाष(ख) स(सु)द ३: कारकने उपरी आः वजेसं(चंदजीः धनोजीः कारीगरः मीहः राजुर्जाः समसत माहाजनेः कम सलाया सेजीः सीरोहीराः कारीगरः रेषाः लालाः पेदाः डाहाः षी(खी)माः गंगारामः गोदाः सींगः (ख)माजीः आबुजी उपर क(का)म कीदो संजी चुहारे षी(खी)मे क(का)म कीदोः सो कारी। ( २४०-२४१) " सुरही” लेखाः। संवत(त) १३७३ वर्षे चैत्रवदि १(?) रवौऽयेह श्रीअर्बुदगिरौ महाराजकुल श्री लंढाकल्याणविजयराज्ये तन्नियुक्तश्री २ करणे महं । पूनसी(सिं)हादिपंचकुलप्रतिपत्तौ धर्मशासनमभिलिख्यते यथा ॥ श्रीअर्बुदगिरौ श्रीयुगादिनाथ श्रीनेमिनाथ पूजाकारकं प्रति कर द्रम्माः २४ देउलवाडा वास्तव्य गामीः पाता गामी लींबा गामी० सी(सिं)हा महं० छाडा For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ८८ अ. प्रा. जैनलेखसन्दोहे गामी० कर्मउ गामी० वीरमप्रभृतिग्रामसमुदायेन द्रम्मा २४ मुक्ताः । शुभं भवतु बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं || लामनी भरडा बभुतसीहरी (दुस ? ) री सुरही ? संवत् १३९७ वर्ष पोस (पौष) सुदि १९ सोमे । से (शैले अर्बुदोपरि.. .... ( चपुत्रीतीदेवल ? ) मध्यात् गाम देउलावाst आरणा नैवेद्यादिवरपूजार्थ राणक वीरसों (सिं) हेन दत्तावलोक्य परभग्ना सुरही तेन कल्याणभूपेन स्वपूण्यार्थमर्पिता चाचंद्रार्क `पालनीयं राजकुलिभिः सूत्र वीरूपा लिखिः । ( २४२ ) संवत (त्) १३७२ ज्येष्ट (४) शुद्धि २ सोमेऽद्येह श्री अर्बुदगिरौ महाराजकुलश्रीलूँढाकल्याणविजयराज्ये तन्नियुक्तश्री २ करणे महं श्री पूनसीहादिपंचकुलप्रतिपत्तौ धर्मशासनमभिलिख्यते यथा || श्री अर्बुदगिरौ. .. महाराजकुलश्रीलंढाकेन संसारासारतां स्वचित्ते धृत्वा विमलवसहिकायां देवश्री आदिनाथनेमिनाथयोः पार्श्वातुयतु किंचितु कापड द्वाम्म कण सक्तकस्ठित कवलप्रसृतिश्री चंद्रावतीयठकुरे (रः) कुमरश्च लभते तत्सर्वं महाराजकुलश्रीलंढाकेन राजश्रीवीजडबाई श्रीनामदेव्यो [ : ] श्रेयोर्थं आचंद्रार्क यावतु शासनं प्रदत्तं । ........... बहुभिः वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यढ़ा भूमि [ : ] तस्य तस्य तदा फलं ॥ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । ८९ अस्मिन् वंसो अ(श्योs)न्यवंसो(श्यो) वा अन्यो राजा भविष्यति । तस्याहं करलग्नो तम्मि दत्तं प्रतिपालयेत् ॥ वं(वि)ध्याटवीसु(पु) नो याति(ते यान्ति)सुभु (शुष्क)कोटरवासिनः । कृष्णसर्पा[:] प्रजायंते देवदायो(या)पहारिणः ॥ न विषं विषमित्याहुर्देवस्वं विषमुच्यते ।। विषमेकाकिनं हंति दै(दे)वत्यं(स्वं) पुत्रपौत्रकं ॥ लिखितं लांपा माउ । सलषणसीहेन हीनाक्षरं कुंमर इंगर(सिं)सीह । सलः लूणसीः चाहिरि राउल आल्हाः चा........ उत्र मूल्लूः सोर रामः ।। द। संवत् १३७२ वर्षे चैत्रवदि ( बुधेऽयेह श्री अर्बुदाय श्रीमहाराजकुल श्रीलूंढाकस्य कल्याणविजयराज्ये शासनपत्रमभिलिख्यते यथा । यत् पघारी कड्या सुत लुणमाकेन देव श्रीआदिनाथनेमिनाथदेवद्वयः सेलह...........(स्ता धाप्य ?) कापडां ५ देवी[प्रत्ययं देय?]द्र २४ कणहृतां............(पातप्त !)....सूषडां महाराज प्रभृतिकं सर्व........ ........(त्रयिकरसायीय ?)....पुरुषाणां........(श्रेयसे ?) श्रीदेवद्वयम्य म........(हापदे ?) मुक्तं................सेन पालनीयं । यतः ॥ यस्य यस्य यदा भूमिः ॥ छ । शुभं भवतु ॥ ...........त्रिभुवनपुत्र सुहडसि(सिं)ह................ युक्तः ॥ श्रीः ॥ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे (२४४-२४५ ) श्रीगणेशायः ॥ सही ॥ ॥ संवत् १५०६ वर्षे आषाढ मुं(सु)दि २ महाराणा श्रीकुं(कुंभकरणविजि(ज)यराज्ये श्रीअर्बुदाचले देलवाडा ग्रामे विमलवसही श्रीआदिनाथ तेजलवसही श्रीनेमिनाथ तथा बीजे श्रावक देहरे दाणमंडिकं वलावी २७(रख)वाली गाडा पोठ्यारं रांणि श्रीकुंभकर्णि महं डूंगर भा(भो)ना जोग्यं मया उधारी जिको ज्यात्रि आवि तीहिं सर्व मुकावं ज्यात्रा संमंधि आचंद्रार्क लगि पायक इको मागवा न लहि राणिं श्रीकुंभकणि म० डूंगर भोजा ऊपरि मया उधारी यात्रा मुगती कीधी आघाट थापुं सुरिहि रोपावी जिको आ विधि लोपिसि तीइहि सुरिहि भांगीरु पाप लागिसिं अनि संह(घ) जिको जात्रि आविसई स फा १ एक देव श्रीअचलेश्वरि अन दुगाणी ४ च्या[र] देवि श्रीविशिष्टि भंडारि मुकिस्यइं । अचलगढ उपरि देवी ॥ श्रीसरस्वती सन्निधानि बइठां लिखितं । छए ॥ श्रीस्वयं ॥ श्रीरामप्रसादात् ॥ शुभं भवतु ।। दोसी संमंण नित्यं प्रणमति ॥ संवत् १९०९ वर्षे आसोसुदि १३ शनी दुगानी १ देवि(वी) श्रीरषीकेश जइयल १ देवी श्रीअर्बुदा जइयल १ देवी श्रीमाता देइ पठियार श्रीश्री । सुभं भवतुः ॥ दे (ए)वं दुगा १२ मूडक १ प्रति । . (२४६ ) संवत(त् ) १४८३ वर्षे जेठसदि न[व]मि(मी) सोमे ठाकअरडक For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । बाई जगई श्रीआदिनाथि गरासप्यंत मेलराज श्रीकुंभ प्ररंभवण वीरधर सव्वहापमेह साषिः ॥ (२४७) [८] • श्रीआदिनि नम मं संवत(त् ) १४८३ वर्षे सरवण वि(व)दि १. रविदिने आसधर सत पदमसर गरास....न्त राउ....भ(ल ?) अगरि....कर प्रभ...वणवीर............हा............. ( २४८ ) ई० ॥ स्वस्ति श्री अर्बुदतीर्थे श्रीआदिदेवादिप्रासादत्रये संवत(त्) १४८९ वर्षे ....(मा ?).] वदि ५ सोमे राज श्रीराजधरदेवडा चुंडाविजयि(य)राज्ये श्रीराजधरदेवडा चुंडादिराजवर्गेण स्वराज्याभ्युदयार्थ[म्] देवडा सांडा मंत्रि ना............(यु?) सामंतादिभिः आघाट घलाविउ देवद्रव्य पाइसा मात्र........... श्रीअचलेश्वर श्रीवसिष्ठ श्रीअर्बुदा श्रीश्रीमाता....का मढपति सीलिया श्रीराजधर चुंडा सीलिया ॥ तपागच्छे श्रीसोमसुंदरसरिशिप्य पं. सत्यसारगणिना लिखितं.............. ( २४९) ........................सं० १४८३ वर्षे मा सु ती सं० असु करापितं श्री। For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ९२ अ. प्रा. जैनलेखसन्दोहे गूर्जर महामात्य - श्री तेजःपालकारित - लूणसिंहवसहिकागतप्रशस्ति-लेखाः । ( २५० ) 11 20 11 वंदे सरस्वतीं देवीं याति या कविमानसं । नीयमाना निजेनेव यानमानस वासिना ॥ १ ॥ यः [][तिमानप्य रु[णः ] प्रकोप शांतोपि दीप्तः स्मरनिग्रहाय । निमीलिताक्षोपि समग्रदर्शी स वः शिवायास्तु शि* वातनूजः ॥ २ ॥ अणहिलपुरमस्ति स्वस्तिपात्रं प्रजाना मजरजि[द् ] रघुतुल्यैः पाल्यमानं चुलुक्यैः । विरमति रमणीना यत्र [ वक्त्रे ]न्दु [मंदी] कृत इव सितपक्षप्रक्षयेऽप्यंधकारः ॥ ३ ॥ आ लेख - संदोहना आगळ अने पाछळना तमाम लेखोमांथी जे जे लेखोमां बच्चे बच्चे कौंसमां फुल ( * ) आपेलां छे ते, ए बधा लेखो ज्यां ज्यां जेमां कोतरायेला छे त्यांनी एक पंक्ति पुरी थयानी अने मधी पंक्ति शरु यानी निशानी तरीके आपेलां छे. अर्थात् असल लेखोमां नवी पंक्ति शरु यानी निशानी तरीके ए फुलो आपेलां छे. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः। तत्र प्राग्वाटान्वयमुकुटं कुटनप्रसून(*)विशदयशाः । दानविनिर्जितकल्पद्रुमषं खं] डचंडपः समभूत् ॥ ४ ॥ चंडप्रसादसंज्ञः स्वकुलप्रासादहेमदंडोऽस्य ।। प्रसरत्कीर्तिपताकः पुण्यविपाकेन सनुरभूत् ॥ ५ ॥ आत्मगुणैः किरणैरिव सोमो रोमोद्मं सतां कु(*)र्वन् । उदगादगाधमध्यादग्धोदधिबांधवात्तस्मात् ॥६॥ एतस्मादजनि जिनाधिनाथभक्ति बिभ्राणः स्वमनसि शश्वदश्वराजः । तस्यासीद्दयिततमा कुमारदेवी देवीव त्रिपुररिपोः कुमारमाता ॥७॥ तयोः प्रथमपु(*)त्रोऽभून्मंत्री लूणिगसंज्ञया । दैवादवाप बालोऽपि सालोक्यं वासवेन सः ॥८॥ पूर्वमेव सचिवः स कोविदै गण्यते स्म गुणवत्सु लूणिगः । यस्य निस्तुषमतेर्मनीषया धिकृतेव धिषणस्य धीरपि ॥९॥ श्रीमल्लदेवः श्रि(*)तमल्लिदेव स्तस्यानुजो मंत्रिमतल्लिकाऽभूत् । बभूव यस्यान्यवनांगनासु लुब्धा न बुद्धिः शमलब्धबुद्धेः ॥ १० ॥ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे धविधाने भुवनच्छिद्रपिधाने विभिन्नसंधाने । सृष्टिकृता नहि सृष्टः प्रतिमल्लो मल्लदेव ( * )स्य ॥ ११ ॥ नीलनीरदकदम्बकमुक्तश्वेतकेतुकिरणोद्धरणेन । मल्लदेवयशसा गलहस्तो हस्तिमलदशनांशुषु दत्तः ॥ १२॥ तस्यानुजो विजयते विजितेंद्रियस्य सारस्वतामृतकृताद्भुतहर्षवर्षः । श्रीवस्तु ( * ) [पा ]ल इति भालतलस्थितानि दौस्थ्याक्षराणि सुकृती कृतीनां विलुंपन् ॥१३॥ विरचयति वस्तुपालश्चलुक्यसचिवेषु कविषु च प्रवरः । न कदाचिदर्थहरणं श्रीकरणे काव्यकरणे वा ॥ १४ ॥ तेजःपाल : पालितस्वा (*)मितेज: पुंजः सोऽयं राजते मंत्रिराजः । दुर्वृत्तानां शंकनीयः कनीया ॥ नस्य भ्राता विश्वविभ्रांतकीर्त्तिः ॥ १५ ॥ तेजःपालस्य विष्णोश्च कः स्वरूपं निरूपयेत् । स्थितं जगत्रयीसूत्रं यदीयोदकंदरे || १६ || जाल्हू माऊसाऊ (*) धनदेवी सोहगावयजुकाख्याः । पदमलदेवी चैषां क्रमादिमाः सप्त सोदर्यः ॥ १७ ॥ एतेऽश्व राजपुत्रा दशरथपुत्रास्त एव चत्वारः । प्राप्ताः किल पुनरवनावेकोदरवासलोभेन ॥ १८ ॥ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ विमलवसतिलेखाः । अनुजन्मना समेतस्तेजःपा(*)लेन वस्तुपालोऽयं । मदयति कस्य न हृदयं मधुमासो माधवेनेव ॥ १९ ॥ पंथानमेको न कदापि गच्छ दिति स्मृतिप्रोक्तमिव स्मरतौ । सहोदरौ दुर्द्धरमोहचौरे संभूय धर्माध्वनि तौ प्रवृत्तौ ॥ २० ॥ इदं सदा सो(*)दरयोरुदेतु युगं युगव्यायतदोगुंगधि । युगे चतुर्थेऽप्यनघेन येन कृतं कृतस्यागमनं युगस्य ॥ २१ ॥ मुक्तामयं शरीरं सोदरयोः सुचिरमेतयोरस्तु । मुक्तामयं किल महीवलयमिदं भाति यत्कीर्त्या ॥ २२ ॥ ए(*)कोत्पत्तिनिमित्तौ यद्यपि पाणी तयोस्तथाऽप्येकः । वामोऽभूदनयोर्न तु सोदरयोः कोऽपि दक्षिणयोः ॥ २३ ॥ धर्मस्थानांकितामुर्वी सर्वतः कुर्वताऽमुना ।। दत्तः पादो बलाद्वन्धुयुगलेन कलेगले ॥ २४ ॥ इतश्चौलुक्यवीरा(*)णां वंशे शाखाविशेषकः । . . अर्णोराज इति ख्यातो जातस्तेजोमयः पुमान् ॥ २५ ॥ तस्मादनंतरमनंतरितप्रतापः प्राप क्षिति क्षतरिपुलवणप्रसादः । For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ इतश्च । अ. प्रा. जैनलेखसन्दोहे स्वर्गापगाजलवलक्षितशंखशुभ्रा बभ्राम यस्य लवणाब्धिमतीत्य कीर्त्तिः ( * ) ॥ २६ ॥ सुतस्तस्मादासीद्दशरथ ककुत्स्थप्रतिकृतेः प्रतिक्ष्मापालानां कवलितबलो वीरधवलः । यशः पूरे यस्य प्रसरति रतिक्लांत मनसा मसाध्वीनां भग्नाभिसरणकलायां कुशलता ॥२७॥ चौलुक्यः सुकृती स वीरधवलः क ( * ) जपानां जपं यः कर्णेऽपि चकार न प्रलयतामुद्दिश्य यौ मंत्रिणौ । आभ्यामभ्युदयातिरेकरुचिरं राज्यं स्वभर्तुः कृतं वाहानां निवहा बटाः करटिनां बद्धाश्च सौधांगणे ॥२८॥ तेन मंत्रिद्वयेनायं जाने जानूपवर्त्तिना । वि ( * ) भुर्भुजद्वयेनेव सुखमाश्लिष्यति श्रियं ॥ २९ ॥ गौरीवरश्वशुरभूधरसंभवोऽय मस्त्यर्बुदः ककुदमद्रिकदंबकस्य । मंदाकिनीं घनटे दधदुत्तमांगे यः श्यालकः शशिभृतोऽभिनयं करोति ॥ ३० ॥ क्वचिदिह विहरतीर्वी (*) क्षमाणस्य रामाः प्रसरति रतिरंतर्मोक्षमाकांक्षतोऽपि । क्वचन मुनिभिरर्थ्या पश्यतस्तीर्थवीथीं भवति भवविरक्ता वीरवीरात्मनोऽपि ॥ ३१ ॥ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । श्रेयःश्रेष्ठवशिष्ठहोमहुतभुक्कुंडान्मृतंडात्मज प्रद्योताधिकदेहदीधितिभ(*)रः कोऽप्याविरासीन्नरः । तं मत्वा परमारणैकरसिकं स व्याजहार श्रुते राधारः परमार इत्यननि तन्नामाऽथ तस्यान्वयः ॥३२॥ श्रीधमराजः प्रथमं बभूव भूवासवस्तत्र नरेंद्रवंशे। भूमी(मि)भृतो यः कृतवानभिज्ञान् पक्षद्वयोच्छे (*)दनवेदनासु ॥३३॥ धंधुकधुवभटादयस्तत स्ते रिपुद्विपघटाजितोऽभवन् । यत्कुलेऽजनि पुमान्मनोरमो रामदेव इति कामदेवजित् ॥३४॥ रोदःकंदरवर्तिकीर्तिलहरीलिप्तामृतांशुद्यते रप्रद्युम्नवशो यशोधवल इ(*)त्यासीत्तनूजस्ततः । यश्चौलुक्यकुमारपालनृपतिप्रत्यर्थितामागतं __ मत्वा सत्वरमेव मालवपति ब(व)ल्लालमालब्धवान् ॥३५॥ शत्रुश्रेणीगलविदलनोन्निद्रनिस्त्रिशधारो धारावर्षः समजनि सुतस्तस्य विश्वप्रशस्यः । क्रोधाक्रान्तप्र(*)धनवसुधानिश्चले यत्र जाता श्योतन्नेत्रोत्पलजलकणाः कौंकणाधीशपत्न्यः ॥३६॥ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहेसोऽयं पुनर्दाशरथिः पृथिव्या __मव्याहतौजाः स्फुटमुज्जगाम । मारीचवैरादिव योऽधुनापि मृगव्यमव्यग्रमतिः करोति ॥३७॥ साम(*)तसिंहसमितिक्षितिविक्षतौजः __श्रीगूर्जरक्षितिपरक्षणदक्षिणासिः । प्रादनस्तदनुजो दनुजोत्तमारि चारित्रामत्र पुनरुज्ज्वलयांचकार ॥३८॥ देवी सरोजासनसंभवा कि कामप्रदा किं सुरसौरभयो । प्रह्लादनाकारधरा(*)धराया मायातवत्येष न निश्चयो मे ॥३९॥ धारावर्षसुतोऽयं जयति श्रीसोमसिंहदेवो यः । पितृतः शौर्य विद्यां पितृव्यकादानमुभयतो जगृहे ॥४०॥ मुक्त्वा विप्रकरानरातिनिकरान्निर्जित्य तत्किञ्चन प्रापत्संप्रति सोम(*)सिहनपतिः सोमप्रकाशं यशः । येनोर्वीतलमुज्ज्वलं रचयताप्युत्ताम्यतामीर्ण्यया सर्वेशा(षा)मिह विद्विषां नहि मुखान्मालिन्यमुन्मूलितं ॥४१॥ वसूदेवस्येव सुतः श्रीकृष्णः कृष्णराजदेवोऽस्य । मात्राधिकप्रतापो यशोद(*)यासंश्रितो जयति ॥४२॥ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ तृणवसतिलेखाः । इतश्च---- अन्वयेन विनयेन विद्यया विक्रमेण सुकृतक्रमेण च । क्वापि कोऽपि न पुमानुपैति मे वस्तुपालसदृशो दृशोः पथि ॥४३॥ दयिता ललितादेवी तनयमवीतनयमाप सचिवेंद्रात् । नाम्ना जयंत(*)सिंहं जयंतमिंद्रात्पुलोमपुत्रीव ॥४४॥ यः शैशव विनयवैरिणि बोधवंध्य धत्ते नयं च विनयं च गुणोदयं च । मोऽयं मनोभवपराभवजागरूक रूपो न कं मनसि चुंबति जैत्रसिंहः ॥४५॥ श्रीवस्तुपालपुत्रः कल्पायुरयं जयं(*)तसिंहोऽस्तु । कामादधिकं रूप निरूप्यते यस्य दानं च ॥४६॥ स श्रीतेजःपालः सचिवश्विरकालमस्तु तेजस्वी । येन जना निश्चिताश्चिंतामणिनेव नंदति ॥४७॥ यच्चाणक्यामरगुरुमरुद्धयाधिशुक्रादिकानां प्रागुत्पादं व्यधित भुवने(*)मंत्रिणां बुद्धिधाम्नां । चक्रेऽभ्यासः स खलु विधिना नूनमेन विधातुं तेजःपाल कथमितरथाधिक्यमापैष तेषु ॥४८॥ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे , अस्ति स्वस्तिनिकेतनं तनुभृतां श्रीवस्तुपालानुज स्तेजःपाल इति स्थिति बलिकृतामुर्वीतले पालयन् । आत्मीयं ब(*)हुमन्यते न हि गुणग्रामं च कामंदकि चाणक्योऽपि चमत्करोति न हृदि प्रेक्षास्पदं प्रेक्ष्य यं ॥४९॥ महं० श्रीतेजःपालस्य पत्न्याः श्रीअनुपमदेव्याः पितृवंशवर्णनं । प्राग्वाटान्वयमंडनैकमुकुटः श्रीसांद्रचंद्रावती वास्तव्यः स्त(*)वनीयकीर्तिलहरिप्रक्षालितक्ष्मातलः । श्रीगागाभिधया सुधीरजनि यद्वृत्तानुरागादभूत् । को नाप्तप्रमदो न दोलितशिरा नोद्भूतरोमा पुमान् ॥५०॥ अनुसृतसजनसरणिधरणिगनामा बभूव तत्तनयः । स्वप्रभुहृदये(*)गुणिना हारेणेव स्थितं येन ॥५१॥ त्रिभुवनदेवी तस्य त्रिभुवनविख्यातशीलसंपन्ना । दयिताऽभूदनयोः पुनरंगं द्वधा मनस्त्वेकं ॥५२॥ अनुपमदेवी देवी साक्षादाक्षायणीव शीलेन । तद्दहिता सहिता श्रीतेजःपालेन(*) पत्याऽभूत् ॥१३॥ इयमनुपमदेवी दिव्यवृत्तप्रसून व्रततिरजनि तेजःपालमंत्रीशपत्नी । नयविनयविवेकौचित्यदाक्षिण्यदान प्रमुखगुणगणेंदुद्योतिताशेषगोत्रा ॥५४॥ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । लावण्यसिंहस्तनयस्तयोरयं रयं जयन्निं (*)द्रियदुष्टवाजिनां । लब्ध्वापि मीनध्वजमंगलं वयः प्रयाति श्री तेज (जः ) पालतनयस्य गुणानमुष्य श्री लूणसिंहकृतिनः कति न स्तुवंति । श्रीधनोद्धुरतरैरपि यैः समंता विधायिनाऽध्वना ॥५५॥ गुणवननिधान कलशः प्रक्टोऽयमवेष्टितश्च खलसपैः । उपचयमयते सततं सुजनैरुपजीव्यमानोऽपि ॥१७॥ दुद्दामता त्रिजगति क्रि ( * ) यते स्म कीर्तेः ॥ ५६ ॥ मल्लदेवसचिवस्य नंदनः पूर्णसिंह इति लीलुकासुतः । तस्य नंदति सुतोय महणा (*) देवि(वी)भूः सुकृतवेश्म पेथडः ॥ ५८ ॥ अभूदनुपमा पत्नी तेजःपालस्य मंत्रिणः । लावण्यसिंहनामायमायुष्मानेतयोः सुतः ॥ ५९ ॥ तेजः पालेन पुण्यार्थं तयोः पुत्रकलत्रयोः । हम् श्रीनेमिनाथस्य ते तेनेदमर्बुदे ( * ) ॥ ६० ॥ तेजःपाल इति क्षितीं सचिवः शंखोज्ज्वलाभिः शिलाश्रेणीभिः स्फुरदिंदुकुंदरुचिरं नेमिप्रभोमंदिरं । १०१ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ .१०२ अ. प्रा. जनलेखसन्दोहे उच्चैमंडपमग्रतो जिन[व]रावासाद्वपंचाशतं तत्पार्थेषु बलानकं च पुरतो निष्पादयामासिवान् ॥६१॥ कोमचंद(*)प संभवः समभवचंडप्रसादस्ततः सोमस्तत्प्रभवोऽश्वराज इति तत्पुत्राः पवित्राशयाः । श्रीमल्लणिगमल्लदेवसचिवश्रीवस्तुपालाह्वया स्तेजःपालसमन्विता जिनमतारामोन्नमन्नीरदाः ॥६२।। श्रीमंत्रीश्वरवस्तुपालतनयः श्रीजे(*)त्रसिंहाह्वय स्तेज पालसुतश्च विश्रुतमतिलविण्यसिंहाभिधः । एतेषां दश मूर्तयः करिवधूस्कंधाधिरूढाश्चिरं राजंत जिनदर्शनार्थमयतां दिग्नायकानामिव ॥६३॥ सूतानामिह पृष्ठतः करिवधू पृष्ठप्रतिष्ठाजुषां तन्मूर्तीविम(*)लाश्मखत्तकाताः कांतासमेता दश । चौलुक्यक्षितिपाल वीरधवलस्याद्वैतबंधुः सुधी स्तेनःपाल इति व्यधापयदयं श्रीवस्तुपालानुजः ॥६४॥ तेजःपालः सकलप्रजोपजीव्यस्य वस्तुपालस्य । सविधे विभाति सफल:(*) सरोवरस्येव सहकारः ॥६५॥ तेन भ्रातृयुगेन या प्रतिपुरत्रामाध्वशैलस्थलं वापीकूपनिपानकाननसरःप्रासादसत्रादिका ! धर्मस्थानपरंपरा नवतरा चक्रेऽथ जीर्णोद्धता तत्संख्यापि न बुध्यते यदि परं तद्वेदि(*)नी मेदिनी ॥६६॥ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । शंभोः श्वासगतागतानि गणयेद् यः सन्मतिर्योऽथ वा नेत्रोन्मीलनमीलनानि कलयेन्मार्कडनाम्नो मुनेः । संख्यातुं सचिवद्वयीविरचितामेतामपेतापर व्यापारः सुकृतानुकीर्तनततिं सोप्युजिहीते यदि(*)॥६७॥ मर्वत्र वर्त्ततां कीर्तिरश्चराजस्य शाश्वती । सुकतमुपकर्तुं च जानीत यस्य संततिः ॥६८॥ आसीचंडपमंडितान्वयगुरुर्नागेन्द्रगच्छश्रिय चुडारत्नमयतसिद्धमहिमा मरिमहेंद्राभिधः । तम्माद्विस्मयनीयचारुचरितः श्रीशांति(*)सरि[स्त]तो ___ प्यानंदामरसरियुग्ममुदयच्चन्द्रार्कदीप्रद्युति ॥६९॥ श्रीजैनशासनवनीनवनीरवाहः श्रीमांस्ततोऽप्यघहरो हरिभद्रसरिः । विद्यामदोन्मदगदेष्वनवद्यवैद्यः ख्यातस्ततो विजयसेनमुनीश्वरोऽयं ॥७०॥ गुरो स्त] (*)स्याशिषां पात्रं मरिरस्त्युदयप्रभः । मौक्तिकानीव सक्तानि भांति यत्प्रतिभांबुधेः ॥७१॥ एतद्धर्मस्थानं धर्मस्थानस्य चास्य यः कर्ता । तावद्दयमिदमुदियादुदयत्ययमबुंदो यावत् ॥७२॥ श्रीसोमेश्वरदेवथुलुक्यनरदेवसेवितांहि(*) युगः । रचयांचकार रुचिरां धर्मस्थानप्रशस्तिमिमां । ७३॥ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहेश्रीनेमेरम्बिकायाश्च प्रसादादर्बुदाचले । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥७४॥ सूत्र० केल्हणसुतधांधलपुत्रेण चंडेश्वरेण प्रशस्तिरियमुत्कीर्णा(*) श्रीविक्रम संवत् १२८७ वर्षे [फाल्गु]णवदि ३ रवौ श्री नागेंद्र]गच्छे श्रीविजयसेनमूरिभिः प्रतिष्ठा कृता ॥ (२५१ ) ॥ ई० ॥ ॐ नमः................संवत् १२८७ वर्षे लौकिकफाल्गुनवदि ३ रवौ अद्येह श्रीमदणहिलपाटके चौलुक्यकुलकमलराजहंससमस्तराजावलीसमलंकृतमहाराजाधिराजश्रीम.....(भीमदेव)(*) विजयि. राज्ये त............................श्रीवष्ट(छ)कुंडयजता(ना)शिनलोद्भत श्रीमदमराजदेवकलोत्पन्नमहामंडलेश्वरराजकुल श्रीसोमसिंहदेवविजयिराज्ये तस्यैव महाराजाधिराज श्रीभीमदेवस्य प्रसा............... (दाद्भुज्यमान?)(*)रात्रामंडले श्री चौलुक्यकुलोत्पन्नमहामंडलेश्वरराणक श्रीलवणप्रसाददेवसुतमहामंडलेश्वरराणक श्रीवीरधवलदेवसत्कसमस्तमुद्राव्यापारिणा श्रीमदणहिलपुरवास्तव्य श्रीपाग्वाटज्ञातीय ठ० श्रीचंड.... ............(सुत ठ० श्री) (*) चंडप्रसादात्मज महं० श्रीसोमतनुज ठ० श्रीआसराज भार्या ठ० श्रीकुमारदेव्योः पुत्र महं० श्रीमलदेवसंघपति महं० श्रीवस्तुपालयोरनुनसहोदरभ्रातृ मह० श्रीतेजःपालेन स्वकीयभार्या महं० श्रीअनुपमदेव्यास्तत्कुक्षिसं...........(भूतप) (*)वित्रपुत्र मह श्रीलगसिंहस्य च पुण्ययशोभिवृद्धये श्रीमदर्बुदाचलोपरि देउल For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । वाडाग्रामे समस्तदेवकुलिकालंकृतं विशालहस्तिशालोपशोभितं श्रीलणसिंहवसहिकाभिधान श्रीनेमिनाथदेवचैत्यमिदं कारितं ॥ छ । (*) प्रतिष्टि(ष्ठितं श्रीनागेन्द्रगच्छे श्रीमहन्द्रसरिसंताने श्रीशांतिसूरिशिष्य श्रीआणंदसरि श्रीअमचंद्रमरिपट्टालंकरणप्रभु श्रीहरिभद्रसूरिशिष्यैः श्रीविजयसेनसूरिभिः ॥छ।। अत्र च धर्मस्थाने कृतश्रावकगोष्ठिकानां नामा(*)नि यथा ।। महं० श्रीमल्लदेव महं० श्रीवस्तुपाल महं० श्रीतेजःपालप्रभृतिभ्रातृत्रयसंतानपरंपरया तथा महं० श्रीलूणसिंहसत्कमातृकुलपक्षे श्रीचंद्रावतीवास्तव्यप्राग्वाटज्ञातीय ठ० श्रीसावदेवसुत ठ० श्रीशालिगतनुज ठ. (*) श्रीसागरतनय ठ० श्रीगागा पुत्र ठ० श्रीधरणिगभ्रातृ महं० श्रीराणिग महं० श्रीलोला तथा ठ० श्रीधरणिगभार्या ठ० श्रीतिहुणदेवि(वी)कुक्षिसंभूत महं० श्री अनुपमदेवीसहोदरभ्रातृ ठ० श्रीखीम्बसीह ठ० श्रीआम्बसींह ठ० श्रीऊदल(*) तथा महं० लीलासुत महं० श्रीलूणसीह तथा भ्रातृ ठ० जगसीह ठ० रत्नसिंहानां समस्तकुटुंबेन एतदीयसंतानपरंपरया च एतस्मिन् धर्मस्थाने सकलमपि स्नपनपूजासारादिकं सदैव करणीयं निर्वाहणीयं च ॥ तथा ॥ (*) श्रीचंद्रावत्याः सत्कसमस्तमहाजनसकलजिनचैत्यगोष्टि(ष्ठि)कप्रभृतिश्रावकसमुदायः ॥ तथा उवरणी कीसरउलीग्रामीय प्राग्वाटज्ञा० श्रे० रासल उ० आसधर तथा ज्ञा० माणिभद्र उ० श्रे० आल्हण तथा ज्ञा श्रे० देल्हण उ० खोम्बसी(*)ह धर्काटज्ञातीय श्रे० नेहा उ० साल्हा तथा ज्ञा, धउलिग उ० आसचंद्र तथा ज्ञा० श्रे० बहुदेव उ० सोम प्राग्वाटज्ञा० श्रे० सावड उ० श्रीपाल तथा ज्ञा० श्रे० जींदा उ. पाल्हण धर्काटज्ञा० अंक For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ १०६ अ. प्रा. जैनलेखसन्दोहे पासु उ० सादा प्राग्वाटज्ञातीय पूना उ० सा ( * ) ल्हा तथा श्रीमाल ज्ञा० पूना उ० साल्हाप्रभृति गोष्टि (ष्ठि ) काः । अमीभिः श्रीनेमिनाथदेवप्रतिष्ठावर्षग्रंथियात्राष्टाहिकायां देवकीय चैत्रवदि ३ तृतीयादिने स्नपनपूजाद्युत्सवः कार्यः ॥ तथा कासहदग्रामीय ऊएसवालज्ञा ( * )तीय श्रे० सोहि उ० पाल्हण तथा ज्ञा० श्रे० सलखण उ० वालण प्राग्वाट ज्ञा० श्रे ० सां(तु) उ० देल्हुय तथा ज्ञा० श्र० गोसल उ० आल्हा तथा ज्ञा० श्रे० कोला उ० आम्बा तथा ज्ञा० श्रे० पासचंद्र उ० पूनचंद्र तथा ज्ञा० श्रे० जसवीर उ० ज ( * ) गा तथा ज्ञा० ब्रह्मदेव उ० राल्हा श्रीमालज्ञा० कडुयरा उ० कुलधरप्रभृतिगोष्टि ठि ) का: । अमी भिस्तथा ४ चतुर्थीदिने श्रीनेनिनाथदेवस्य द्वितीयाष्टाहिका महोत्सवः कार्यः । तथा ब्रह्माणवास्तव्य प्राग्वाटज्ञातीयमहाजनि० (*) आंमिंग उ० पूनड ऊ सवालज्ञा • महा० धांवा उ० सागर तथा ज्ञा० महा० साय उ० वरदेव प्राग्वाटज्ञा • महा पाल्हण उ० > उदयपाल ओडसवालज्ञा • महा० आवोधन उ० जगसीह श्रीमालज्ञा • महा० वीसल उ० पासदेव प्रा ( * ) ग्वाटज्ञा० महा० वीरदेव उ० अरसीह तथा ज्ञा० श्रे० घणचंद्र उ० रामचंद्रप्रभृति गोष्टि (ष्ठि) काः । अमीभिस्तथा ५ पंचमीदिने श्रीनेमिनाथदेवस्य तृतीयाष्टाहिका महोत्सवः कार्यः ॥ तथा घडलीग्रामीय प्राग्वाटज्ञातीय श्रे० सा (*) जण उ० पा सवीर तथा ज्ञा० ० वोहडि उ० पूना तथा ज्ञा० ० जसडुय उ० जेगण तथा ज्ञातीय श्रे० साजण उ० भोला तथा ज्ञा० पासिल उ० . पूनुय तथा ज्ञा० श्रे० राज्य उ० सावदेव तथा ज्ञा० दूगसरण उ० For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । १०७ साहणीय ओइसवाल(*) ज्ञा० श्रे० सलखण उ. महं० जोगा तथा ज्ञा० श्रे० देवकुंयार उ० आसदेवप्रभृतिगोष्टि(ष्ठि)काः । अमीभिस्तथा ६ षष्ठीदिने श्रीनेमिनाथदेवस्य चतुर्थाष्टाहिकामहोत्सवः कार्यः ॥ तथा मुंडस्थलमहातीर्थवास्तव्य प्राग्वाटज्ञातीय(*)श्रे० संधीरण उ० गुणचंद्र पाल्हा तथा श्रे० सोहिय उ० आश्वेसर तथा श्रे० जेजा उ० खांखण तथा फीलिणीग्रामवास्तव्य श्रीमालज्ञा० वापलगाजणप्रमुखगोष्टि(ष्ठि)काः । अमीभिस्तथा ७ सप्तमीदिने श्रीनेमिनाथदेवस्य पंचमाष्टाहिकाम(*)होत्सवः कार्यः ।। तथा हंडाउद्राग्रामडवाणीग्रामवास्तव्य श्रीमालज्ञातीय श्रे० आम्बुय उ० जसरा तथा ज्ञा० श्रे० लखमण उ० आमू तथा ज्ञा० श्रे० आसल उ० जगदेव तथा ज्ञा० श्रे० मूमिग उ० धणदेव तथा ज्ञा० श्रे० जिणदेव उ० जाला(*) प्राग्वाट ज्ञा० श्रे० आसल उ० सादा श्रीमालज्ञा० श्रे देदा उ० वीसल तथा ज्ञा० श्रे० आसधर उ० आसल तथा ज्ञा० श्रे० थिरदेव उ० वीरुय तथा ज्ञा० श्रे० गुणचंद्र उ. देवधर तथा ज्ञा० ) हरिया उ, हेमा प्राग्वाट ज्ञा० श्रेः लखमण(*) उ० कडुयाप्रभृतिगोष्टि(ष्ठ)काः । अमीभिस्तथा ८ अष्टमीदिने श्रीनेमिनाथदेवस्य षष्टा(ष्ठा)ष्टाहिकामहोत्सवः कार्यः । तथा मडाहडवास्तव्य प्राग्वाटज्ञातीय श्रे० देसल उ० ब्रह्मसरणु तथा ज्ञा० जसकर उ० श्रे० धणिया तथा ज्ञा० श्रे०(*) देल्हण उ० आल्हा तया ज्ञा० श्रे वाला उ० पद्मसीह तथा ज्ञा• श्रे० आंवुय उ० बोहडि तथा ज्ञा० श्रे० बोसरि उ० पूनदेव तथा ज्ञा० श्रे० वीस्य उ० साजण तथा ज्ञा० श्रे० पाहुय उ० जिणदेवप्रभृतिगोष्टि(ष्ठि)काः । For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ १०८ अ. प्रा. जैनलेखसन्दोहे अमीभिस्तथा ९ नवमीदिने(*) श्रीनेमिनाथदेवस्य सप्तमाष्टाहिकामहोत्सवः कार्यः । तथा साहिलवाडावास्तव्य ओइसवालज्ञातीय श्रे० देल्हा उ० आल्हण श्रे० नागदेव उ० आम्बदेव श्रे० काल्हण उ० आसल श्रे० वोहिथ उ० लाखण श्रे० जसदेव उ० वाहड श्रे०(*) सीलण उ० देल्हण श्रे० वहुदा श्रे० महघरा उ० धणपाल श्रे० पूनिग उ० वाघा श्रे० गोसल उ० वहडाप्रभृतिगोष्टि(ष्ठि)काः । अमीभिस्तथा १० दशमीदिने श्रीनेमिनाथदेवस्य अष्टमाष्टाहिकोमहोत्सवः कार्यः ॥ तथा श्रीअर्बुदोपरिदेउलवा(*)डावास्तव्यसमस्तश्रावकैः श्रीनेमिनाथदेवस्य पंचापि कल्याणिकानि यथादिनं प्रतिवर्ष कर्त्तव्यानि । एवमियं व्यवस्था श्रीचंद्रावतीपतिराजकुलश्रीसोमसिंहदेवेन तथा तत्पुत्रराज श्रीकान्हडदेवप्रमुखकुम(मा)रैः समस्तराजलोकैस्त(*)या श्रीचंद्रावतीयस्थानपतिभट्टारक प्रभृतिकविलास तथा गूगुलीब्राह्मणसमस्तमहाजनगोष्टि(ष्ठि)कैश्च तथा अर्बुदाचलोपरि श्रीअचलेश्वर श्रीवशिष्ठ तथा संनिहितग्राम देउलवाडाग्राम श्रीश्रीमातामहबुग्राम-आवुया(य)ग्राम-ओरासाग्राम-ऊ(*)त्तरछग्राम-सिहरग्राम-सालग्राम-हेठउंजीग्राम-आखीग्राम-श्री धांधलेश्वरदेवीय कोटडीप्रभृतिद्वादशनामेषु संतिष्ठमानस्थानपतितपोधनगृगुलीब्राह्मण राठियप्रभृतिसमस्तलोकैस्तथा भालि-भाडा प्रभृतियामेषु संतिष्ट(छ)मानश्रीप्रतीहा(*)रवंशीयसवराजपुत्रैश्च आत्मीयात्मीयस्वेच्छया श्रीनेमिनाथ देवस्य मंडपे समुपविश्योपविश्य महं० श्रीतेजःपालपाश्र्थात् स्त्रीयस्वीयप्रमोदपूर्वकं श्रीलणसीहवसहिकाभिधानस्यास्य धर्मस्थानस्य सर्वाऽपि रक्षापभारः स्वीकृतः । तदेतदा(*)त्मीयवचनं प्रमाणीकुर्वभि(द्रि)रेतैः For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः। सर्वैरपि तथा एतदीयसंतानपरंपरया च धर्मस्थानमिदमाचंद्रार्क यावत् परिरक्षणीयं ॥ यतः । किमिह कपालकमंडलुवल्कलसितरक्तपटजटापटलैः । व्रतमिदमुज्ज्वलमुन्नतमनसां प्रतिपन्ननिर्वहणं ॥छ।। (*) तथा महाराजकुल श्रीसोमसिंहदेवेन अस्यां श्रीलनसिंहवसहिकायां श्रीनेमिनाथदेवाय पूजांगभोगार्थ वाहिरहयां डवाणीग्रामः शासनेन प्रदत्तः । स च श्रीसोमसिंहदेवाभ्यर्थनया प्र(पर)मारान्वयिभिराचंद्रार्क यावत् प्रतिपाल्यः ॥*।। (*) सिद्धिक्षेत्रमिति प्रसिद्धमहिमा श्रीपुंडरीको गिरिः श्रीमान् रैवतकोपि विश्वविदितः क्षेत्रं विमुक्तेरिति । नूनं क्षेत्रमिदं द्वयोरपि तयोः श्रीअर्बुदस्तत्प्रभू भेजाते कथमन्यथा सममिमं श्रीआदिनेमी स्वय ॥१॥ संसारसर्वस्वमिहैव मुक्तिस(*)र्वस्वमप्यत्र जिनेश दृष्टं । विलोक्यमाने भवने तवास्मिन् पूव्वं परं च त्वयि दृष्टिपाथ ॥२॥ श्रीकृष्णर्षीयश्रीनयचंद्रमरेरिमे ॥ सं० सरवणपुत्र सं० सिंहराज साधू साजण सं० सहसा साइदे पुत्री सुनथव प्रणमति ॥ शुभं ॥ छ । For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे गूढमण्डपस्था लेखाः । ( २५२ ) स १३९४............डहर मा० सिरियाः ।। देवश्रीनेमिनाथविबं का० प्र० श्रीज्ञानचंद्रमरिभिः ( २५३) ई० ॥ सं . ] १३२१ वर्षे फागु(ल्गु)णशु दि २ प्राग्वाटान्वये ठ/०] कुंदासहजुयोः पुत्रैः श्रेभुवना धनसिंह गोसल निजभ्रातु: जेत्रसिंहम्य श्रेयोऽर्य श्रीनेमिनाथबिंब कारितं प्रतिष्ठित मलधारिश्रीप्रभाणसरिभिः : (२५४) म० १३८९ वर्षे फागु(ल्गु)णसुदि । श्रीकौ(को)रटकीयगच्छे मह० पूनसीह भा० पूनसिरि सुत धाधलेन भ्रातृ मूल्लू गेहा रुदा सहितेन मुडस्थल मत्कश्रीमहावीरचैत्ये निजमातृपितृश्रेयोऽर्थ जिनयुगलं कारितं प्रतिष्ठितं श्रीनय(न्न ?)परिभिः ( २५५) ॥ सं० १५१५ वर्ष महावदि ८ गुरौ श्रीअर्बुदाचल देउलवाडा वास्तव्य श्रीपाग्वाटज्ञातीय व्य० झांटा भार्या बल्ही सुतया व्य० वाछा भार्या रूपानाम्न्या भ्रातृ व्य० आल्हा पाचा व्य° आल्हासुत व्य० For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ लखवसतिलेखाः । लाषा भार्या देवी सुत षीमा मोकलादि कुटुंबयुतया राजीमतीप्रतिमा कारिता । प्रतिष्ठिता श्रीतपागच्छे श्रीश्रीश्री सोमसुंदरसूरिशिष्य श्रीमुनिसंदरसरि श्रीजयचंद्रसरिशिष्य श्रीश्रीश्रीरत्रशेखरसरिभिः ॥ श्रीउदयनंदिसूरि श्रीलक्ष्मीसागरसूरि श्री हेम(वसु)देवसरि....( वसुरद ?) परिवारसहितैः ।। मंगलं भूयात् ॥ ई०॥ सं०] १२८७ वर्षे चैत्र वदि ३ शुक्रे महं[.]श्री वस्तुपाल मह[ 0] श्री तेज[:]पालाः ॥ (*) य[]पूर्वजपुण्याय अस्मिनबुद गिरो श्री ( २५७) सं० १५२५ [वर्षे] वै० शु० ६ प्राग्वाट[ज्ञातीय] सा० लीला भार्या घोघरि पुत्र सा० डुंगरेत भार्या देवलदे पुत्र देठादियुतेन श्रीसुविधि नाथबिंबं का० प्रतिष्ठितं श्रीसरिभः ।। सीरोहडीयामे ।। (२५८) संवत् १४६५ [वर्षे] वैशाखसुदि ३ गुरौ उपकेशज्ञा० अरडकगोष्टि(ष्ठि)क साह । साहड भार्या नामलदे पुत्र गोला भा० कर्माद पुत्र लाषा भार्या लाषणदे पुत्र साल्हाकेन पूर्वजन(नि)मित्तं श्रीआदि नाथविंबं कारित पूर्णिमाप० श्रीजयप्रभसूरीणामुपदेशेन ॥ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( २५९ ) स० १३३५ [वर्षे] माघ शुदि १३ श्रीनाणकीयगच्छे श्रे• गोसा सुत बोसरि पुत्र बघा भार्या बहुमति पुत्र महणा सो(मो)ढा पुत्र भुवणा सहितेन श्रे० बघाकेन गोसल पाल्हण श्रेयसे श्रीशांतिनाथबिंब कारितं प्र० श्रीमहेन्द्रसरिभिः ।। मंगलं - - नवचतुष्किकास्थलेखाः । ( २६० ) नृपविक्रमसंवत् १२५७ वर्षे फाल्गुणसु(व)दि ३ सोमे(रवौ) अद्येह श्रीअर्बुदाचले श्रीमदणहिलपुरवास्त० प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये महं० श्रीआसरा[ज] सुत महं० माल(मल्ल)देव महं० श्रीवस्तुपालयोरनुजभ्रातृ महं ० श्रीतेज[:]पालेन स्वकीयभार्या महं० श्री अनुपमदेवि(वी)कुक्षिसंभूतसुत महं० श्रीलूणसीह पुण्यार्थं अस्यां श्रीलूणवसहिकार्या श्रीनेमिनाथमहातीर्थ कारितं ।। छ । छ ।। (२६१ ) ० संवत् १२९७ वर्षे वैशाख वदि १४ गुरौ प्राग्वाटज्ञातीय चंडप चंडप्रसाद महं० श्री....( सोमान्वये महं श्रीआसराजसुत महं श्रीतेजःपालेन श्रीमत्पत्तनवास्तव्य मोढज्ञातीय ठ० झाल्हण सुत ठ० आ) For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । ११३ सा सुतायाः ठकुराज्ञी संतोषाकुक्षिसँभूताया महँ श्रीतेजःपालद्वितीयभार्या महं श्रीसुहडादेव्याः श्रेयोऽर्थ एतत् त्रिगदेवकुलिकाखत्तकं श्रीअजितनाथबिंबं च कारितं ॥ छ । (२६२ ) द संवत् १२९७ वर्षे वैशाखवदि १४ गुरौ प्राग्वाटज्ञातीय चंडप चंडप्रसाद महं श्रीसोमान्वये महं श्रीआसराजसुत महँ श्रीतेजःपालेन श्रीमत्पत्तनवास्तव्य मोढज्ञातीय ठ० झाल्हण सुत ठ० आसा सुतायाः ठकुराज्ञी सँतोषाकुक्षिसँभूताया महँ श्रीतेनःपालद्वितीयभार्या महँ श्रीसुहडादेव्याः श्रेयोथै ........( एतत् त्रिगदेवकुलिकाखत्तकं श्री........ ........बिंबं च कारितं ॥ छ ।) (२६३) ___ सं० १५....मांडववास्तव्य ओसवालज्ञातीय सो० सांगण सो० मूरा सो० पदम सो० धर्मा सो० हापा भा० वानू तयो[:] सुत सो० वीधा भार्या[........] सं० जेसा भार्या जसमादे तयो[:] सुतया संघवणि चंपाईनाम्न्या स्वश्रेयसे द्विसप्ततितीर्थकरपट्टः कारितः ॥ प्र० वृद्धतपापक्षे श्रीज्ञानसागरसूरिभिः ॥ सोनी वीधा । संघवणि चंपाई । ___(२६४ ) (१) मदीनिर्मित (२) सा. लालाश्रेयो[s]र्थ (३) सा० लषमणश्रीण ( श्रेयोऽर्थ ) For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ११४ अ. प्रा. जैनलेखसन्दोहेदेवकुलिकास्था लेखाः । ........ ( २६५) ई० ॥ श्रीनृपविक्रमसंवत् १२८ ८ वर्षे प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोम महं० श्रीआसरा [जा]न्वये महं० श्रीमालदेव सुता बाई श्रीसदमलं श्रेयो(*)ऽर्थ महं० श्रीतेन[:]पालेन देवकुलिका कारिता ॥ छ । .. (२६६ ) संवत(त्) १५२७ वर्षे चे(चे)त्रवि(व)दि ५ पोरवाडनाती(ज्ञातीय) साह सालण साह कीकाकी जात्रा अर्बुदाचलनी सफलइ । (२६७ ) संवत् १५२७ वर्षे........। ( मी० चीत्र ? )वदि ५ श्रीश्रीमालीनाती(ज्ञातीय) साह पासा पुत्र साह गांगा साह लाटिक श्रीअरबुदाचलनी जात्रा सुफलइ ३ । (२६८) ठाकोर परवत सुत नरपति गंडव श्रीअबु(बु)दाचलकी जात्रा । देवा देव झंकार चापा ठाके गौरज ॥ लोलास (२६९) ० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोम महं० श्रीआसरा[जान्वये महं० श्रीमाल For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । ११५ देव सुत महं० श्रीपुंनसीहीयभा(*)र्या महं० श्रीआल्हणदेवि(वी) श्रेयोऽर्थ महं० श्रीतेन[:)पालेन देवकुलिका कारिता ॥ छ । ... (२७०) ई० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये महं० श्रीआसराजसुत महं. श्रीमालदेवीय भार्या महं श्रीपातू श्रेयोऽर्थ महं० श्रीतेन[:]पालेन देवकुलिका(*) कारिता ॥ (२७१) ई० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये महं० श्रीआसरा[ज सुत महं० श्रीमालदेवीय भार्या महं० श्रीलीलू श्रेयोऽथै महं० श्री(*)तेज[:]पालेन देवकुलिका कारिता || छ । (२७२ ) .. ० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोम महं० श्रीआसरा[ज] महं० श्रीमालदेवान्वये महं० श्रीपूनसीह सुत महं० श्रीपेथडश्रेयोऽर्थ महं० श्रीते(*)ज[:]पालेन देवकुलिका कारिता ॥ (२७३) तेज[:]पाल राजपाल सुहडा नरपाल संवत् १३०९ वर्षे आषाढ वदि १० भोमे श्रे[.] राजा भार्या मोहिणि(नी) श्रेयसे । For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ११६ अ. प्रा. जैनलेखसन्दोहे (२७४ ) ० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये [महं० आसराज] महं० श्रीमालदेव सुत महं० श्रीपुंनसीहश्रेयोऽर्थ महं० श्रीतेन[:]पालेन देवकुलि[का] कारिता ॥ छ ॥ छ । (२७५ ) ई. ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये महं० श्रीआसरा[जसुत महं० श्रीमालदेवश्रेयोऽर्थ तत्सोदरलघुभ्रातृ महं० श्रोतेज[:]पालेन देवकुलिका कारिता ॥ छ । (२७६ ) ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोम महं० श्रीआसरा[ज] महं० श्रीमालदेवान्वये मह० श्रीपुंनसीह सुता बाई श्री(*)वलालदेवि(वी) श्रेयोऽर्थ महं . श्रीतेन पालेन देवकुलिका कारिता ॥ छ । (२७७ ) ई. ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे गुंदउचमहास्थानवास्तव्य धर्कटवंशीय श्रे० बाहटि सुत श्रे० भाभू तत्सुत श्रे० भाइलेन समस्तकुट(टुं)वसहितेन देवकुलिका कारिता ॥ छ ॥ (*) अस्यां च स्वगुरु For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः। श्रीपद्मदेवसरीणां मत्र. शोभनदेवस्य च समक्षं द्र १६ श्रीनेमिनाथदेवस्य ॥ नेचानिमित्तं देवकीयभांडागारे श्रे० भाइलेन षोडश द्रम्मा वृद्धिफलभोगन्यायेन (*) क्षिप्ताः । तेषां च व्याजे प्रतिमासं वि । अष्टौ विशोपकाः । तन्मध्यात् अर्द्धन मूलबिंबे अर्द्धन पुनरस्यां देवकुलिकायां देवकीयपञ्चकुलेन प्रत्यहं पूजा कार्येति ॥*॥ मंगलमस्तु ॥ (२७८) पाग्वाट[ज्ञातीय महं० सिरपाल भा० संसारदेवि(वी)पुत्रेन(ण) महं० वस्ताकेन स्वमातृपुण्यार्थ पार्थबिंब का० ॥ (२७९) ० ॥ स्वस्तिश्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे वैशाष(ख)सुदि १५. शनौ अद्येह श्रीअर्बुदाचलमहातीर्थे अणहिल्लपुरवास्तव्य श्रीप्राग्वाटज्ञातीय ठ० श्रीचंडप ठ० श्रोचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्रीआसराजसुत महं० श्रीमल्लदेव महं (*) श्रीवस्तुपालयोरनुज महं० श्रोतेजःपालेन कारित श्रीलूणसीहवसहिकायां श्रीनेमिनाथचैत्ये जगत्यां चंद्रावतीवास्तव्य प्राग्वाटज्ञातीय ठ० सहदेवपुत्र ठ० सिवदेवपुत्र ठ० सोमसीह सुत सांवतसीह सुहडसीह स(सं)(*)ग्रामसीह सा(सां)वतसीह सुत सिरपति ठ० सोमसीह भार्या ठ० नायकदेवि(वी) ॥ तथा श्रे० बहुदेव पुत्र श्रे० देल्हण भार्या जेसिरि पुत्र श्रे० आंवड सोमा पूंना खोषा आसपाल आंवड पुत्र रत्नपाल सोमा पुत्र खेता पूना पुत्र तेजःपा(*)ल वस्तुपाल चाहड भार्या धारमति पुत्र जगसीह For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ठ० सिवदेव पुत्र खांखण सोमचंद्र ठ० सोमसीह-आंवडाभ्यां स्वपित्रोः श्रेयो[s]थ श्रीपार्श्वनाथवि कारितं श्रीनागेन्द्रगच्छे श्रीमद्विजयसेनसरिभिः प्रतिष्ठितम् ॥ (२८० ) . . द. ॥ श्रीपार्श्वनाथदेवस्य पंच कल्याणकानि ॥ चैत्रमास वदि ४ च्यवनं ॥ पौषमास वदि १० जन्म ॥ पौषमास वदि ११ दीक्षा ॥ चैत्रमास वदि ४ ज्ञानं ॥ श्रावण शुदि. ८ निर्वाणं ॥ छ । ( २८१ ) श्रीअर्बुदादिशिखरे श्रीनेमि पापवल्लिवननेमि । जयसिंहसूरिशिष्यो नयचंद्रो नमति भावाढ्यः ॥ संवत् १४१७ ( २८२ ) ...............ठ० मूंजाकेन श्रीमहावीरविंबं का० प्र० श्रीज्ञानचंद्रसूरिभिः ॥ ठः मुंजाके० । . (२८३ ) संवत् १४ १७ वर्षे ] आषाढसुदि ५ दिने श्रीसंवतिलकसरिभिः पूर्णचंद्रगणिना ... For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः। ११९ (२८४) : १ मरुदेवा २ विजया ३ सेना ४ सिद्धार्था ५ मंगला ६ सुसीमा ७ पृथ्वी ८ लक्ष्मणा ९ रामा १० नंदा ११ विष्णु १२ जया १३ श्यामा १४ सुयशा १५ सुव्रता १६ अचिरा १७ श्री १८ देवी १९ प्रभावती २० पद्मा २१ वप्रा २२ शिवा २३ वामा २४ त्रिशला (२८५) . संवत् १३६० वर्षे माघवदि २ देउलवाडाग्रामे श्रीनेमिनाथदेव चैत्ये पडि• सोहड सहना वस्ता तेना देवा राशिल प्रभृतिभिः देवि द्राम देवा हुंता द्र० ४०० ति आपरतीग श्री पा पडि० सीहड प्रविष्ट द्रम्मा हाथाक्षर आप्पा(प्या)दीकिरई समेत । वस्ता सहनाकस्य (?) सरसा हुंता पाछिला दीकिराइ गामि थाका । आषर कराव्या श्रीनेमिनाथः पडिहार सीहड द्रम्मा आक्षरव्यतिकरे लागो लागो नास्ति । राठी पाता पदू ३ सीहड ५ सहजा १९ वस्ता ठी द दीकिरा गामि छई ॥ (२८६ ) १० ॥ रक्तत्यक्त्वोग्रसेनक्ष(क्षि)तिपतितनयानेकवि(निः)श्वासतो वा नित्यं दंदह्यमानास्फुरघु(दगु)रुधूम(प)धूमो....गतो वा(?) श्रृंगोत्त(त) गोच्छयता चलवल(?)जलदश्रेणिसंपर्कतो वा............ जिनपतेः श्यामला पातु मूर्तिः ।। १ संवत(त्) १३६२ वर्षे वैशाष(ख)... For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ १२० अ. प्रा. जैनलेखसन्दोहे शुक्रे श्रीमदर्बुदाचले नाभेयनेमी नमस्कतु कृधिग(?)महणान्वये आंबड सुत संघपति अभय सोहा....माधव भोजदेव दोसिया दोसिया षीमसीह हेमचंद्र । देवधर । भीमसीह लूणिया प्राग्वाट हरिसीह ब्रह्मदेव चतुर्विधश्रीश्रमणसंघेन सह समाय(या)तः । श्री (२८७) ई० ॥ स्वस्तिश्री नृपविक्रमसंवत् १२९३ वष वैशाखसुदि १५ शनौ अद्येह श्रीअर्बुदाचलमहातीर्थे अणहिल्लपुरवास्तव्य श्रीप्राग्वाटज्ञातीय ठ० श्रीचंडप ठ० श्रीचंडप्रसाद महं श्रीसोमान्वये ठ० श्रीआसराज सुत महं० श्रीमल्लदेव महं० श्रीवस्तुपालयोरनुन महं० श्रीतेन[:]पालेन कारित श्रीलूणसीहवसहिकायां श्रीनेमिनाथ(*)देवचैत्ये जगत्यां श्रीचंद्रावतीवास्तव्य प्राग्वाटज्ञातीय श्रे० वीरचंद भार्या श्रियादेवि(वी) पुत्र श्रे० साढदेव श्रे० छाहड श्रे० साढदेव भार्या माऊ पुत्र आसल श्रे० जेलण जयतल जसधर श्रे० छाहड भार्या थिरदेवि(वी) पुत्र घांघस श्रे० गोलण जगसीह पाल्हण तथा श्रे० जेलण पुत्र श्रे० समुद्धर श्रे० जयतल पुत्र देवधर मयधर श्रीधर आंबड (*) जसधर पुत्र आसपाल । तथा श्रे० गोलण पुत्र वीरदेव विजयसीह कुमरसीह पद्मसीह रत्नसीह जगसीह पुत्र सोमा तथा आसपाल पुत्र सिारपाल विजयसीह पुत्र अरसीह श्रीधर पुत्र अभयसीह तथा श्रे० गोलण समुद्धर प्रमुखकुटुंबसमुदायेन श्रीशान्तिनाथदेवविवं कारितं प्रतिष्ठितं नवांगवृत्तिकार श्रीअभयदेवसूरिसंतानीयैः श्रीधर्मघोषसूरिभिः ॥ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ लणवसतिलेखाः । (२८८ ) श्रीशांतिनाथदेवस्य ॥ पंच कल्याणकानि ॥ छ । भाद्रवावदि ७ चवणं(च्यवनं) ॥ ज्येष्ठवदि १३ जन्म ॥ छ । न्येष्ठवदि. १४ दीक्षा ॥ छ । पोषसुदि १० ज्ञानम् ॥ ज्येष्ठवदि १३ मोक्षः ॥ छ (२८९) ई० ॥ स्वस्ति श्रीनपविक्रमसंवत् १२९३ वर्षे चैत्र वदि । शुक्र अधेह श्रीअर्बुदाचलमहातीर्थे अणहिल(ल्ल)पुरवास्तव्य श्रीप्राग्वाटज्ञातीय ठ० श्रीचंडप ठ० श्रीचं(*)।डप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्री श्रासराज सुत महं० श्रीमल्लदेव महं० श्रीवस्तुपालयोरनुज मह० श्रीतेजःपालेन कारित श्रीलूणसीहवसहि(*)||कायां श्रीनेमिनाथदेवचैत्ये जगत्यां चंद्रावतीवास्तव्य प्राग्वाटज्ञातीय महं० कउडि सुत श्रे० साजणेन स्वपितृव्यकसुत भ्रातृ० वरदेव । कडूया । धामा (*) देवा सीहड । तथा भ्रातृज आसपाल प्रभृतिकुटुम्बसहितेन श्रीनागेंद्रगच्छे श्रीविजयसेनसरिप्रतिष्ठित ऋषभदेवप्रतिमालकृता देवकुलिकेयं कारिता ॥ छ ॥ (*) बाई देवइ । तथा रतनिणि । तथा झणकू । तथा वडग्रामवास्तव्य प्राग्वाटज्ञातीय व्यव० मूणचंद्र भार्या लीबिणि मांट For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ १२२ अ. प्रा. जैनलेखसन्दोहे वास्तव्य व्यव० जयता | आंबवीर । वियइपाल । (*) || दुती वीरा । साजण भार्या जालू | दुती सरसइ श्रीवडगच्छे श्रीचक्रेस्व (व)रसूरिसंतानी [य] त्रा(श्रावक साजणेन कारिता || ( २९० ) श्री रि (ऋषभदेवस्य कल्याणकानि ॥ ४ आषाढ वद चवणं ( च्यवनं ) ॥ ८ चैत्र वदि जन्म ॥ छ ॥ ८ चैत्र वदि दीक्षा ॥ छ ॥ १० मार्ग वदि ज्ञानं ॥ छ ॥ ११ फागु (ल्गुण वदि निर्वाणं ॥ छ ॥ ( २९१ ) श्री संडेरगच्छे प० मनजी चेला लष ( ख ) मीचंदरी जात्रासफल संवत (त्) १७२८ वर्षे वैशाप ( ख ) सुदि १५ दिने ( २९२ ) ई० ॥ संवत् १२८७ वर्षे चैत्र वदि ३ प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप (प्र)साज(द) श्री सोमान्वये ठ० श्री आसरा [ज] सुत [महं[] श्री तेज[ : ] पालेन श्री अर्बुदाचले कारित श्री लूण सीहवसहिसाया (यां) श्रीनेमिनाथदेवचैत्ये धवलक्ककवास्तव्य श्रीश्रीमालज्ञातीय ठ० वीरचंद्रां ( * ) गज मह० रतनसीह सुत दोसिक ठ० पदमसीहेन स्वकीयपितुः For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ लणवसतिलेखाः । १२३ महं० रतनसीहस्य स्वकीयमातुः महं नेनांगज महं० वीजा सुता. कुमरदेव्याश्च श्रेयो[s]र्थं देवश्रीसंभवनाथसहिता देवकुलिका कारिता सिमस्तु (समस्ति ) ॥ छ । (२९३ ) ॥श्रोसंडेरगछे(च्छे) सवत(त्) १७२८ वर्षे वैशाष(ख)सुदि ११ दिने उपाध्याय श्रीजिनसुंदरजी तत्शि(च्छि)ष्य रतनसी किसना यात्रा सफलीकृता । (२९४ ) ॥ संवत(त्) १७२८ वर्षे वैशाष(ख)सुदि ११ दिने मडाहडगछे(च्छे) पंडित चतुराजी री यात्रा सफल वास जावरः ॥ (२९५) ॥ संवत् १२९० वर्षे प्राग्वाटवंशीय महं ० श्रीसोमान्वये महं० श्रीतेज[:]पाल सुत महं० लूणसीह भार्या रयणादेवि(वी) श्रेयोऽ(*)र्थ महं० श्रीतेज[:]पालेन देवकुलिका कारिता ॥ छ ॥ शुभं भवतु ॥ -- ( २९६ ) ई० ॥ संवत् १२९० वर्षे महं० श्रीसोमान्वये महं० श्रोतेन[:]पाल सुत महं० श्रीलूणसीह भार्या महं० श्रीलषमादेवि(वी) श्रेयोऽर्थ महं० श्रीतेज[:]पालेन देवकुलिका कारिता ॥ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ १२४ अ. प्रा. जैनलेखसन्दोहे (२९७) संवत् १३३५ वर्ष ज्येष्ट(ठ)शुक्ल १४ शुक्रे श्रीनेमिनाथचैत्ये संविज्ञविहारी श्रीचक्रेश्वरसरिसंताने श्रीजयसिंहमूरिशिष्य श्रीसोमप्रभसूरिशिष्यैः श्रीवर्धमानसूरिभिः प्रतिष्टि(ष्ठि)तं आरासणाकरवास्तव्य प्राग्वाटज्ञातीय श्रे० गोनासंताने श्रे० आमिग भार्या रतनी पुत्र तुलहारि आसदेव श्रे० पासड तत्पुत्र सिरिपाल तथा आसदेव भार्या सहजू पुत्र तु. आसपालेन भा(भ्रा०) धरणि........सिरिमति तथा आसपाल भार्या आसिणि पुत्र लिंबदेव हरिपाल तथा धरणि भार्या........ऊदा भार्या पाल्हणदेवि(वी) प्रभृतिकुटुंबसहितेन श्रीमुनिसुव्रतस्वामिबिंब अश्वावबोधशमलिकाविहारतीर्थोद्धारसहितं कारितं मंगलं महाश्रीः (२९८ ) ई० ॥ श्रीनृपविक्रमसंवत् १२९० वर्षे श्रीपत्तनवास्तव्य प्राग्वाट. वंशीय मह० श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये महं० श्रीआसराज] सुत महं० श्रीमालदेव भ्रातृ महं० श्री(*)वस्त(तु)पालयोरनुज महं० श्रीतेज[:]पालेन स्वकीय भार्या महं० श्रीअनुपमदेवि(वी)श्रेयोऽथ देव श्रीमुनिसुव्रतस्य देवकुलिका कारिता ॥ छ । (२९९) । श्रीमालज्ञाति(ती) य] व्यव[ • ] सहदेव सुत व्यव[.] नरपाल श्रीनेमीश्वरं नित्यं प्रणमति । त्रिकालं । वारलक्ष ३ सही For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ लूखवसतिलेखाः। १२५ ( ३००) - श्रीविज[य] सेण(न)सूरि सं[.] १३८४[वर्षे] पं. शीलचंद्र सदा प्रणमति पूर्णिणमा[प]षी(क्षी)य (३०१ ) संवत् १४ ................"श्रीश्रीम[लज्ञातीय] । साह रामा सुत । उभयकुलविशुद्ध । साह सीहाकः श्रीआदिन(ने)मीश्वरौ प्रणमति । (३०२ ) दे० ॥ श्रीनृपविक्रमसंवत् १२९० वर्षे प्राग्वाटज्ञातीय महं. श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम महं० श्रीआसरा जान्वयसमुद्भव महं० श्रीतेज[:]पालेन स्वसुता बउलदेवि(वी) श्रेयोऽर्थ देवकुलिका कारिता ॥ (३०३ ) रसवसुपूर्वमिताब्दे चैत्रे कृष्णे दशमिशनिवारे । श्रीरामचंद्रसूरींद्राः प्रणमंति आदिनेमिजिनौ ॥ १ ॥] श्रीमालवंशमंडनश्रीस्तंभनकपुरनिवासकृतशोभसंघपतिवरसिंहसुतो धनराजो धर्मकर्मणि श्रेष्ठः ॥ २ [1] श्रोजीरपल्लिनाथ अर्बुदतीर्थ तथा नमस्कुरुते । सकुटुंबसंघसहितः श्रीरामचंद्रसुगुरुसंयुक्तः ॥ ३ [1] मुनिचंद्रगणिर्नामा शीलचंद्रो महामुनिः । नयविनयसारस्तौ नमं(म)त्यादिनेमिजिनौ ॥ ४ ॥ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ १२६ अ. प्रा. जैनलेखसन्दोहे ( ३०४ ) ई० ॥ संवत् १२९० वर्षे प्राग्वाटज्ञातीय मह० श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम श्रीआसरा जान्वयसमुद्भुत महं० श्रीतेज[:]पालेन स्वसुत श्रीलूणसीह सुता गउरदेवि(वी) श्रेयोऽर्थ देवकुलिका कारिता ॥छ।। (३०५) ई संवत(त्) १३०२ वर्षे चैत्रसुदि १२ सोमे प्राग्वाटवंशे चंद्रावतीवास्तव्य श्रे० देदा पुत्र वरदेव भार्या पदमसिरि श्रेयो[s]र्थ श्रे० कुंअरा पुत्र आंवड पाल्हण ।। ई संवत् १३०२ वर्षे चैत्रसुदि १२ सोमे प्राग्वाटवंशे चंद्रावतीवास्तव्य कुंअरा भार्या लोहिणीश्राविकया कारिता ॥ (३०७) ॥ ई० ॥ स्वस्ति श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे वैशाखशुदि १४ शुक्रे अद्येह श्री अर्बुदाचलमहातीर्थे श्रीअणहिल्लपुरवास्तव्य श्रीप्राग्वाटज्ञातीय ठ० श्रीचंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्रीआसराज सुत महं० श्रीमल्लदेव महं० श्रीवस्तुपालयोरनुन(*) महं० श्रीतेजःपालेन कारित श्रीलणसीहवसहिकायां श्रीनेमिनाथदेवचैत्ये जगत्यां चंद्रावतीवास्तव्य प्राग्वाटज्ञातीय श्रे० सांतणाग श्रे० जसणाग पुत्र सोहिय । सवित । वीरा । सोहिय पुत्र आंबकुमार । गागउ । सावत पुत्र । पूनदेव । वाला । वीरा पुत्र For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । १२७ देवकुमार | शुभ | ब्रह्म ( * ) देव । देवकुमार पुत्र वरदेव | पाल्हण | पुत्री देल्ही । आल्ही | ललतू | संतोस । ब्रह्मदेव | पुत्र बोहडि पुत्री तेज़ । वरदेव पुत्र कुंअरा । पाल्हण पुत्र । जला सोमा । पुत्री सीत् । कुंवरा पुत्र आंबड | पूनड | पुत्री | नीभल रूपल | श्रे० वरदेव यो कुमराकेन श्रीनागेंद्र गच्छे पूज्य श्रीहरि ( * ) भद्रसूरिशिष्य श्रीमद्विजयसेनसूरि प्रतिष्ठित श्रीनेमिनाथदेवालंकृता देवकुलिकेयं कारिता ॥ छ ॥ 1 ( ३०८ ) श्रीनेमिनाथदेवस्य पंच कल्याणकानि ॥ छ कार्त्तिक वढि १३ च्यवनः (नं) | श्रावण शुद्धि ५ जन्म ॥ श्रावण शुद्धि ६ दीक्षा अ ( आ )श्विन वढ़ि १५ ज्ञानं आषाढ शुद्धि ८ निर्वाणं ( ३०९ ) संडेरगच्छे संवत (त्) १७२८ वर्षे वैशाष ख) सुदि १४ भोमे लषतं भट्टारकी ११० देवसुंदरि (र) सूरि तत्शिष्य प्रोक्ष (प्रौढ) पंडितश्री सिवसुंदरजी चेला गांनसुंदर ठाणा ३ जात्रा सफल देहरी ५ नेम ( ३१० ) दोसी माधवलाल सुत सामला देवदत्त जात्रा सफल संवत (त्) १७२८ वर्षे वैशाष (ख) सुदि ७ शुक्रे For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ १२८ अ. प्रा. जैनलेखसन्दोहे ( ३११ ) ई संवत् १३०२ फागु(ल्गुण सुदि ७ शुक्रे नाणास्थाने श्रे[0] कुलधर भार्या कवलसिरि(श्री) सुत शामजस भार्या थयहव सुत सावदेव लूणसीह देवजस भार्या पुनसिरि(पुन्यश्री) सुत धणपाल राजा भा०[रा]व(ज)मति सुत धरणिग सहदेव ( ३१२ ) सं० १३०२ फागु(ल्गु)णसुदि ७ शुक्रे नाणास्थाने श्रे[.] कुलधर भार्या कवलसिरि(श्री) सुत [शामजस भार्या थयहव सुत सा ]वदेव लूणसीह देवजस भा० पूनसिरि मुत] धणपाल राजा[भा०] राजमति [ सुत धरणिग सहदेव ]. ( ३१३.) ई० ॥ स्वस्ति श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे वैशाष(ख)सुदि १५ शनौ श्रीअर्बुदाचलमहातीर्थ(\) अणहिल्लपुरवास्तव्य श्रीप्रा(*)ग्वाट ज्ञातीय ठ० श्रीचंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्रीआशाराज सुत महं श्रीमल्लदेव महं० श्रीवस्तुपा(*)लयोरनुज महं० तेजःपालेन कारित श्रीलुणसीहवसहिकायां श्रीनेमिनाथदेवचैत्ये जगत्यां चंद्रावतीवास्तव्य(*)प्राग्वाटज्ञातीय श्रे० पासिलसंताने वीसल भार्या सांतू तत्पुत्र मुणिचंद्र श्रीकुमार सात कुमार पाल्हण । श्रीकुमार पुत्र वी(*)ल्हा आंब साउ आसधर । वोल्हा पुत्र आमदेव तत्पुत्र For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ १२९ लूणवसतिलेखाः । आसदेव आसचंद्र श्रे० पाल्हण भार्या सोलू तत्पुत्र आसपाल मांटी पा(*)ल्हणेन आत्मश्रेयोऽर्थ - श्रीनागेंद्रगच्छे श्रीविजयसेनसरिप्रतिष्ठितं(त) श्रीनेमिनाथप्रतिमालंकृता देवकुलिकेयं कारिता ॥ छ । (३१४ ) संवत् १३४६ वर्षे फागु(ल्गु)ण वदि ३ सोमे । श्रीरिणस्तंभवर्गीय श्रीजाखलपुरवास्तव्य सा० जि....(न)चंद्र सुत संघपति श्रीचेचटेन भ्रातृ लोहा माधल श्रीचतुर्विधसंघसहितेन श्रीआदिनाथनेमिजिनौ वंदितौ ॥ (३१५) ०॥ संवत् १३५६ वर्षे ज्येष्ट वदि ३ रवौ श्रीचित्रकूटवास्तव्य संघपति सा० तेनल पुत्राभ्यां संघपति पासदेव संघपति रामचंद्राभ्यां निजगुरु श्रीतिलकभद्रसरिश्रीदेवेंद्रसरिसहिताभ्यां सा० पूना महं० चाहड सा० सोमसीह महं० वीजा भंडा० वांपू श्रीसंघसमुदायेन तीर्थयात्रा कृता ॥ ( ३१६ ) ..............च्छोयमाणिकसरिपट्टे श्रीमाण(न)देवसरिभिः । प्राग्वाट श्रे० बोजड भा० मोटी पुत्रेण महणेन पित्रोः श्रेयसे नेमिवि का० ॥ ILLER For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ १३० अ. प्रा. जैनलेखसन्दोहे हस्तिशालास्थलेखाः । ( ३१७) संवत् १३६ ० [वर्षे] आषाढवदि ४ श्रीखरतरगच्छे श्रीजिनेश्वरसरिपट्टनायकश्रीजिनप्रबोधमरिशिष्य-श्रीदिवाकराचार्याः पंडि० लक्ष्मीनिवासगणि हेमतिलकगणि मतिकलशमुनि मुनिचंद्रमुनि अमररत्नगणि यश कीर्तिमुनि साधुसाध्वीचतुर्विधश्रीविधिसंघसहितो(ताः) श्रीआदिनाथश्रीनेमिनाथदेवाधिदेवौ नित्यं प्रणमंति ॥ (३१८ ) सं० १३६ ० वर्षे आषाढवदि ४ (बृ)हद्गच्छे श्रीमानदेवरिपट्टनायकश्रीसर्वदेवसरिशिष्य पं० उदयचंद्र(द्रः) श्रीआदिनाथनेमिनाथौ नित्यं प्रणमति (३१९) ( प्रथम हस्ति ) [ महं० श्रीचंडप ।] ( द्वितीय हस्ति ) महं० श्रीचंडप्रसाद ॥ ( तृतीय हस्ति ) महं० श्रीसोम || ( चतुर्थ हस्ति ) महं० श्रीआसराज ॥ ( पंचम हस्ति ) मह• श्रीलूणिग ॥ ( षष्ठ हस्ति ) [ महं० श्रीमल्लदेव । ] ( सप्तम हस्ति ) [ महं० श्रीवस्तुपाल । ] For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ( चतुर्थ ( पंचम ( षष्ठ ( सप्तम ( अष्टम ( नवम ( दशम ( अष्टम हस्ति ) ( नवम हस्ति ) ( ३२० ) (२) आचार्य विजयसेन ( प्रथम खत्तके ) ( १ ) आचार्य उदयप्रभ (३) महं० श्रीचंडप (४) महं० श्रीचांपलदेवि (वी) ( द्वितीय ) (१) महं० श्रीचंडप्रा (प्र) साद (२) महं 59 श्रीचां पलदेवि (वी) श्रीसीतादेवि (वी) ( तृतीय, ) ( १ ) महं श्रीसोम (२) महं महं श्रीआसण लूणवसतिलेखाः । ( दशम हस्ति ) [ महं० श्रीतेजःपाल । ] [ महं० श्री जैत्रसिंह । ] श्रीलावण्यसिंह | 1 [ महं० ܝܪ "" "" ) (१) महं श्री आसराज ( २ ) महं श्रीकुमारादेवि (वी) ) (१) महं श्रीलूण (णि)गः । (२) महं श्रीलूणादेवि (वी) ) (१) महं श्रीमालदेव (२) महं श्री लीलादेवि (वी) (३) महं श्रीप्रतापदेवि (वी) "" १३१ "" ) (१) महं श्रीवस्तुपालः || सूत्र वरसाकारि [ i ] ( २) महं० श्रीलल (लितादेवि (वी) (३) महं श्रीवेजलदेवि (वी) „ ) (१) महं श्री तेज[ : ]पाल: || श्रीसूत्र बरसा कारितं ॥ (२) महं श्री अनुपमदेव्याः ) (१) महं श्रीजितसी ( २ ) महं श्रीजेतलदे ( ३ ) महं श्रीजंमणदे (४) महं श्रीरूपादे ) (१) महं श्रीसुहडसीह (२) महं श्रीसुहडादे "" (३) महं श्रीसलपणादे For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ १३२ अ. प्रा. जैनलेखसन्दोहे (३२१ ) ( १ ) श्रीशोतलनाथ............... ( २ ) सा० जयताके० पिता श्रे० का (३२२) संवत(त्) १७२४ वर्ष (र्षे) सुत्र रणा ॥ सुत्र नेता (३२३ ) संवत(त्) १४८६ वर्षे चैत्र सुदि १३ भोमे श्री........ पुनरपि देवकुलिकास्थलेखाः । ( ३२४ ) प्र(प्रा)ग्वाट घोना भा० हमीरदे पु० झांझ[ण] षे(खे)टसीहाभ्यां पित्रोः श्रेयसे का० प्र० श्रीरामचंद्रसरिभिः । हंडाउद्रावास्तव्य ॥ (३२५) ॥ ० ॥ स्वस्ति श्रीविक्रमनृपात् संवत्] १२९३ वर्षे चैत्रवदि ८ शुक्र अद्येह श्रीअर्बुदाचलतीर्थे स्वयंकारित श्रीलूणसिंहवसहिकाख्य श्रीनेमिनाथदेवचैत्ये जगत्यां श्रीप्राग्वाटज्ञातीय ठ० श्रीचंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्रीआसराज ठ० श्रीकुमारदेव्योः For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । १३३ सुत महं० श्रीमालदेव संघपति श्रीवस्तुपालयोरनुज महं० श्रोतेजः पालेन स्वभगिन्या बाई झाल्हणदेव्याः श्रेयोऽर्थं विहरमाणतीर्थंकर श्रीसीमंधरस्वामिप्रतिमालंकृता देवकुलिकेयं कारिता प्रतिष्ठिता श्रीनागेन्द्रगच्छे श्रीविजयसेनसूरिभिः || ( ३२६ ) ।। स्वस्ति संवत् १२९३ [वर्षे] चैत्रवदि ८ शुक्रे अद्येह श्रीअर्बुदाचलतीर्थे स्वयंकारित श्रीलूणसी हवसहिकाख्य श्रीअरिष्टनेमिचैत्ये श्रीप्राग्वाटज्ञातीय ठ० श्रीचंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्री आसराज भार्या ठ० श्रीकुमारदेव्योः सुत महं० श्रीमालदेव संघपति महं० श्रीवस्तुपालयोरनुज महं० श्रीतेजःपालेन स्वभगिनी बाई माउ श्रेयोऽर्थं विहरमाणतीर्थकर श्रीयुगंधरस्वा मिजिनप्रतिमालंकृता देवकुलिका इयं कारिता ॥ छ ॥ ( ३२७ ) संवत् १२९३ [वर्षे] चैत्रवदि ८ शुक्रे अह श्री अर्बुदाचले स्वयंकारित ऌणसी हवसहिकाख्य श्री अरिष्टनेमिचैत्ये श्रीप्राग्वाटज्ञातीय ठ० श्रीचंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्री आसराज ठ० श्रीकुमारदेव्योः सुत महं० श्रीमालदेव महं० श्रीवस्तुपालयोरनुज महं० श्रीतेजःपालेन स्वभगिन्या[:] । साउदेव्या [:] श्रेयोऽर्थ विहरमाणतीर्थकर श्री बाहुजिनालंकृता देवकुलिका कारिता || For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( ३२८ ) स्वस्ति श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे चैत्रवदि ८ शुक्रे अद्येह श्री अर्बुदाचलमहातीर्थे स्वयंकारित श्रीलूणसी हवसहिकाख्य श्रीने - मिनाथदेवचैत्ये जगत्यां श्रीप्राग्वाटज्ञातीय ठ० श्रीचंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० आसराज ठ० श्रीकुमारदेव्योः सुत महं० श्री तेजःपालेन स्वभगिन्या बाई धणदेवि (वी) श्रेयसे विहरमाणतीर्थंकर श्री सुबाहुबिवालंकृता देवकुलिका कारिता || १३४ ( ३२९ ) संवत् १४८६ वर्षे चैत्रसुदि १० सोमे । श्रीस्तंभतीर्थवास्तव्य । श्री श्री मालवंशमंडन | व्यव[0] सहदे[व] सुत । उभयकुलविशुद्ध । व्य[०] | नरपाल [:] श्रीनेमीश्वरं प्रणमति । ( ३३० ) || ० || स्वस्ति श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे चैत्रवदि ८ शुक्रे अधेह श्री अर्बुदाचलमहातीर्थे स्वयंकारित श्रीलूणसी हवस हिकाख्य श्रीनेमिनाथदेव (*) चैत्यजगत्यां श्रीप्राग्वाटज्ञातीय ठ० श्रीचंडप ठ श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्री आसराज ठ० श्रकुमारदेव्योः सुत महं० श्रीमालदेव संघप ( * ) ति महं० वस्तुपालयोरनुज महं० श्री तेज:पालेन स्वभगिन्या बाई सोह्गायाः श्रेयोर्थ शाश्वतजिन श्री ऋषभदेवालंकृता देवकुलिका कारिता || For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ १३५ लूणवसतिलेखाः। ( ३३१) ॥ ० ॥ स्वस्ति श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे चैत्रवदि । शुक्र अद्येह श्रीअर्बुदाचलमहातीर्थे स्वयंकारित श्रीलणसीहवसहिकायां श्रीनेमिनाथदेवचत्य जगत्यां(*) श्रीप्राग्वाटज्ञावी(ती)य ठ० श्रीचंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्रीआसराज ठ० श्रीकुमारदेव्योः सुत महं० श्रीमालदेव महं० श्रीवस्तुपालयोरनुज महं० (*) श्रोतेजःपालेन स्वभगिन्या बाई वयजुकायाः श्रेयोर्थ श्रीवर्द्धमानाभिधशाश्वतजिनप्रतिमालंकृता देवकुलिकेयं कारिता ॥ शुभम् भवतु । मंगल महाश्रीः॥ (३३२) ॥ श्रीनृपविक्रमसंवतु(त्) १२९३ वर्षे चैत्रवदि ८ शुक्र(के)। व(अ)ोह चंद्रावत्यां श्रीप्राग्वाटज्ञातीय ठ० चाचिगसत्क भार्या ठ० चाचिणि सुत० राघदेवस्तत्भार्या । साभीय सुत उदयपालस्तत् भार्या अहिवदेवि(वी) सुत महं• आसदेवस्तत् भार्या महं० सुहागदेवि(वी) तथा भ्रातृ० ठ० भोजदेवस्तत् भार्या ठ० मूमल तथा भ्रातृ० महं० आणंदस्तद् भार्या महं० श्रीलुकया आत्मीयमाता(तृ)पिता(तृ भ्यां पूर्वपुरुषाणां प्रभृति श्रेयोऽर्थ अस्यां देवकुलिकायां श्रीतीर्थम(क)रदेवप्रतिमा कारिता । मंगलं महाश्रीः ॥ (३३३) ई संवत् १३०७ वर्षे ज्येष्ठवदि ५ गुरौ श्रीबृहद्गच्छे वादि For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ १३६ अ. प्रा. जैनलेखसन्दोहे श्रीदेवसरिसंताने श्रे० भाइल सुत वोसरिणा श्रीमहावीरबिंबं कारितं । अतिष्ठितं श्रीपूर्णभद्रसूरिशिष्यैः श्रीब्रह्मदेवसूरिभिः ॥ छ । (३३४ ) ० ॥ श्रीनु(न)पविक्रमसंवत् १२९३ वर्षे चैत्रवदि ८ सुक्र (शुक्र) वि(अ)येह चंद्रावत्यां श्रीपाग्वाटान्वये पूर्वपुरुषाणां प्रभृति महं[.] श्रीअजितानृ(न्व?)ये व(त)त्सुत महं[0] श्रीआभट तत्स(त्सु)त मह[ ०] श्रीसा(*)तीम तत्सुत महं० श्रीसो(शो)भनदेवस्तद्भार्या महं० श्रीमाउ(?)यं तत्सुता ठ० श्रीरतनदेव्यो(व्या) आत्री(त्मी)या(य) माता(तृ) श्रेयोऽर्थ महं० श्रीलणसीहवसहिकायां श्रीनेमिनाथदेव(*)चैत्ये अस्यां देवकुलिकायां श्रीपार्श्वनाथदेवप्रतिमा कारिता ॥ स श्रीतेजःपालः सचिवश्चिरकालमस्तु तेजश्वी(स्वी)। येन जना निश्चिताश्चिंतामणिनेव नंदति ॥ (३३५ ) ई० ॥ श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे चैत्रवदि ७ अद्येह श्री अर्बुदाचलमहातीर्थे स्वयंकारित श्रीलणसीहवसहिकाख्यश्रीनेमिनाथदेवचैत्ये जगत्यां महं० श्रीतेजःपालेन(*) मातुलसुत भाभा राजपाल भणितेन स्वमातुलस्य महं० श्रीपूनपालस्य तथा भार्या महं० श्रीपूनदेव्याश्च श्रेयोऽर्थ अस्यां देवकुलिकायां श्रीचंद्राननदेवप्रतिमा कारिता ॥ (३३६ ) ०॥ सं[ ०] १२९३ वर्षे मार्गसुदि १० मि चकण नेमा नरदेव वहिण धाधी साऊ भीही आत्मश्रेयो थ] श्रीआदिनाथबिंब कारितं ॥ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । (३३७ ) ई० ॥ श्रीनृपविक्रमसंवत(त्) १२९३ चैत्रवदि ७ अयेह श्रीअर्बुदाचलमहातीर्थे प्राग्वाटज्ञातीय ठ० श्रोचंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्रीआसराज सुत(*) महं० श्रीमालदेव महं० वस्तुपालयोरनुज महं० श्रीतेजःपालेन स्वभगिन्याः पद्मलायाः श्रेयोर्थ श्रीवारिसे(षे)णदेवालंकृता देवकुलिकेयं कारिता । (३३८) सं० १३८९ वर्षे फागु(ल्गु)णसुदि ८ उपकेशीयगच्छे पालाडे (?) स............................ लूणसीह भउणाभ्यां मातृ षी(खी)मिणि श्रेयसे श्रीपार्श्व.......... ( ३३९) द० ॥ संवत् १२८८ श्रीश्रीमालज्ञातीय ठ० राणा सुतेन ठ० यशो........कुक्षिसंभवेन ठ० साहणीयेन स्वपुत्रस्य ठ० सुहागदेवि(वी) कुक्षिसंभूतस्य(*) ठ• सीहडस्य श्रेयोऽर्थ श्रीयुगा]दिजिनबिम्बमिदं कारितमिति शुभं भूयात् ॥ ( ३४०) ॥ श्रीरि(ऋषभदेवस्य । ॥ पंच कल्याणकानि । For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ १३८ अ. प्रा. जैनलेखसन्दोहे१ आषाढवदि ४ चवणं । २ चैत्रवदि ८ जम्मो ॥ ३ चैत्रवदि दिख्खा । ४ फागुणवदि ११ नाणं ॥ ५ माघवदि १३ मोख्खो (३४१) सं० १५०७ वर्षे वर्षाचतुर्मासकं स्थिता[:] पं० विमलधर्मगणयः सपरिवारा[:] श्रीनेमिनाथं प्रणमतिः(न्ति)॥ (३४२ ) संवत् १४८६ वर्षे चैत्रसुदि १४ बुधे श्रीश्रीसाधुपूर्णिमापक्ष उद्योतकारक भ० श्रीअभयचंद्रसूरिपट्ठ(ट्ट)द्ध(ध)र श्रीरामचंद्रसूरि[:] तत्पट्टालंकरण० गणि पं० मुनिचंद्रगणि ॥ शीलचंद्रमुनि नयसारमुनि विनयरत्न आत्म पंचम परिवारस ( ३४३) ई० ॥ श्रीनृपविक्रमसंवत् १२८७ वर्षे चैत्रवदि ७ अोह श्रीअर्बुदाचलमहातीर्थे प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोमान्वये श्रीपासराजसुत महं० श्रीमाल(*)देव तथानुज महं० श्रीवस्तुपाल महं० श्रीतेज[:]पालेन कारित श्रीलूणिगवसहिकायां श्रीनेमिनाथचैत्ये श्रीमालज्ञातीय श्रे० चांदा सुत भोजा मुत श्रे० खेतलेन स्वमातुः श्रे० जास(*) श्रेयोऽर्थ श्रीअजितस्वामिदेवसत्कप्रतिमेयं कारिता ॥ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ लणवसतिलेखाः। १३९ ( ३४४ ) ॥ श्रीअजितदेवस्य । पंच कल्याणकानि ॥ १ वैशाखसुदि १३ चवणं २ माघसुदि । जम्मो ॥ छ ३ माघसुदि ९ दिख्खा ॥ ४ पोषसुदि ११ नाणं ॥ ५ चैत्रसुदि ५ मोख्खो । ( ३४५ ) द० ॥ संवत् १२९३ वर्षे मार्गसुदि १० श्रीनागपूरीय वरहुडि संतानीय सा. नेमड पुत्र सा० सहदेवेन स्वपुत्रस्य सौ। सुहागदेवि(वी)कुक्षिसंभूत सा० षे(खे)ढा गोसलेन(लयोः) बृहद्भातृ सा० राहड पुत्र जिनचंद्रेण च स्वस्य स्वमातृ वडी नाम्न्याश्च श्रेयोर्थ श्रीसंभवनाथबिंब(ब) करापित(तं)। प्रतिष्ठित(तं) । श्रीविजयसेनसूरिभिः ।। ( ३४६) ई० ॥ संवत् ] [१२]९३ [वर्षे ]मार्गसु[दि] १ ० श्रीनागपूरी[य] वरहुडिसंतानीय सा० नेमड पुत्र सा० राहड पुत्र जिण(न)चंद्र पुत्र देवचंद्रेण । दादीमात्रा चाहिणि श्रेयो थ] श्रीआदिनाथबिंब कारितं For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( ३४७ ) ६०॥ संवत्] [१२]९३ मार्गसुदि १० श्रीनागपुरी[य] वरहुडिसंतानीय सा० नेमड पुत्र सा० जयदेव पुत्र सा० वीरदेव देवकुमार हाल स्वमातृ जाल्हणदेवि (वी) आत्मश्रे [योऽर्थ ] श्रोमहावीरबिंबं कारापितं || सु (शु) भं भवतुः (तु) | ( ३४८ ) १४० || || भगवंत महावीर परिपास्थि (पर्युपास्ति ) संवत् १३८४ वर्षे चैत्रसुदि ३ भोमे ऊंबरुद्राग्रामे व्यव० अजे (जय ) सीह भार्या आल्हणदे सुत अभयचंद्र भार्या नामल सुत | मलयसींह । भार्या । माणिक व्यं (बि) वं । स्वीय २ स्थापितं ॥ ( ३४९ ) ||०|| श्री आदिनाथ पर्जिपास्थि (पर्युपास्ति) । संवत (त्) १३८४ वर्षे चैत्रदि ३ भोमे ऊंबर उद्राग्रामे व्यव० अजे (जय ) सींह सुत अभ - यचंद्र भार्या नामल सुत महं मलय सीह भार्या मां (मा)णिक... (श्रेयोऽर्थ ) व्यं (बि) व स्थापित (तं) ( ३५० ) ६० ॥ संवतु (त्) १२९१ वर्षे मार्गसी (शी) र्षमासे श्री अर्बुदाचले महं[॰]श्रीतेज[ः]पालकारित ठ० लूण सीहवसहिकाभिधान श्रीनेमिनाथचैत्ये For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । श्रीरि(ऋषभ श्रीमहावीर श्रीसंभम(व)देवकुलिका बिंबदंडकलसा(शा)दिसहिता श्रीनागपुरे(*) पूर्व साधुवरदेव आशी(सी)त् । यन्नाम्ना वरहुडिया इत्याम्नायः प्रसिद्धः । तत्सुतौ सा० आसदेव । लक्ष्मीधरौ । आसदेवसुत सा० नेमड । आभट । माणिक । सलषण । लक्ष्मीधरसुतास्तु थिरदेव । गुणधर । जगधर(*) भुवणाभिधानाः । ततः साहुनेमडपुत्र । सा० राहड । जयदेव । सा० सहदेवाख्याः । तत्र सा० राहडपुत्र जिणचन्द्र । दुलह । धणेसर । लाहड । अभयकुमार संज्ञाः । सा० जयदेव पुत्र वीरदेव । देवकु(*)मार । हालूनामानः । सा० सहदेव पुत्रौ सा० खेढागोसलौ । इत्येवमादिसमस्तनिनकुं(कुटुम्बसमुदायसहितेन । सा० सहदेवेन सु(शु)द्धश्रद्धया कर्मनिर्जरार्थमियं कारिता । शिवमस्तु ॥ ( ३५१) श्रीसंभवनाथस्य ॥ छ पंच कल्याणकानि ॥ छ १ फाल्गुनसुदि ८ च्यवनं । २ मार्गशुदि १४ जन्म ॥ ३ मार्गशुदि १५ दीक्षा ॥ छ ४ कार्तिकवदि ५ ज्ञानं ॥ ५ चैत्रशुदि ५ मोक्षः ॥ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे (३५२ ) (१) ॥ॐ॥ स्वस्ति संवत् ] १२९६ वर्षे वैशाखशुदि ३ श्रीशनयम(२) हातीर्थे महामात्यश्रीतेज : पालेन कारित नदोस(श्व)रवर चैत्ये] (३) पश्चिममण्डपे श्रीआदिनाथबिंब देवकुलिका दंडक(४) लसा(शा)दिसहिता तथा इहैव तीर्थे महं. ०] श्रीवस्तुपालका(५) रित श्रीसत्यपुरीयश्रीमहावीरे विवं खत्तकं च । इही(है)व (६ ) तीर्थे शैलमयबिंब द्वितीयदेवकुलिकामध्ये खत्तक(७) द्वय श्रीऋषभादिचतुर्विंशतिका च । तथा गूढमण्डपपूर्वद्वा(८) रमध्ये खत्तकं मूर्तियुग्मं तदुपरे(रि) श्रीआदिनाथबिंबं श्री(९) उज(ज)यंते श्रीनेमिनाथपादुका मंडपे श्रीनेमिनाथबि(१०) ब खत्तकं च । इहैव तीर्थ महं०] श्रीवस्तुपालकारित श्री((११) आदिनाथस्याग्रत (तो) मंडपे श्रीनेमिनाथवि खत्तकं च । (१२) श्रीअर्बुदाचले श्रीनेमिनाथचैत्यजगत्यां देवकुलि(१३) काद्वय षट(इ)बिंबसहितानि । श्रीजावालिपुरे श्रीपा(१४) र्श्वनाथचैत्यजगत्यां श्रीआदिनाथवि देवकुलिका (१५) च । श्रीतारणगढे श्री अजितनाथगूढमंडपे श्री आ(१६) दिनाथबिबं खत्तकं च । श्रीअणहिल्लपुरे हथीयावापी(१७) प्रत्यासन्न(न्ने) श्रीसुविधिनाथबिंब तचैत्यजीर्णोद्धारं च ॥ (१८) वीजापुरे देवकुलिकाद्वयं श्रोनेमिनाथवि श्रीपा(१९) र्श्वनाथबिंबं च । श्री....(मृ)लप्रासादे कवलीखत्तकद्वये ॥ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ लूखवसतिलेखाः । (२०) श्री आदिनाथश्री मुनिसुव्रतस्वामिबिंबं च । लाटाप(२१) ल्यां श्रीकुमारविहारजीर्णोद्धारे श्रीपार्श्वनाथस्याग्र(२२) त (तो) मंडपे श्रीपार्श्वनाथबिंबं खत्तकं च ॥ श्रीमह्लादनपु(२३) रे श्री पाल्हणविहारे श्रीचंद (द्र) प्रभस्वामिमंडपे खत्तक(२४) द्वयं च । इहैव जगत्यां श्रीनेमिनाथस्याग्रत (तो) मंडपे (२५) श्रीमहावीरवि च । एतत् सर्व ( ) कारितमस्ति || श्रीनाग(२६) पुरी वरहुडीया साहु ० नेमड सुत सा० राहड । (२७) भ्रा० जयदेव भ्रा० सा० सहदेव तत्पुत्र० सं० सा० । (२८) घे (खे) ढा भ्रा० गोसल सा० जयदेव सुत० सा० वीरदे (२९) व देवकुमार हालय सा० राहड सुत० सा० जिणचंद्र (३०) धणेश्वर अभयकुमार लघुभ्रातृ० सा० लाहडेन (३१) निजकुटुंबसमुदायेन इदं कारितं । प्रतिष्ठितं (३२) श्रीनागेंद्र गच्छे श्रीमदाचार्यविजयसेनसूरि [भिः ] ॥ (३३) श्रीजावालिपुरे श्रीसौवर्णगिरौ श्रीपार्श्वनाथजगत्यां (३४) अष्टापदमध्ये ष ( ख ) तकद्वयं च ॥ लाटापल्यां श्रीकुमरवि(३५) हारजगत्यां श्री अजितस्वामिबिंबं देवकुलि (३६) का दंडकलस (श) सहिता । इहैव चैत्ये जि(३७) नजु (यु) गलं श्रीशांतिनाथ श्रीअजितस्वामि (३८) एतत् सर्वं कारापितं ॥ ( ३९ ) श्री अणहिलपुरप्रत्यासन्न चारोपे (४० ) श्री आदिनाथवि प्रासादं गूढमंड १४३ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ १४४ अ. प्रा. जैनलेखसन्दोहे (४१) प छ चउकिया सहितं सा० राहड (४२) सुत सा० जिणचंद्र भार्या सा० चाहि(४३) णिकुक्षिसंभूतेन संघ० सा० दे(४४) वचंद्रेण पितामाता आत्मश्रेयो(४५) थै क(का)रापितः(त) ॥ (३५३) संवत् १२९३ [वर्ष मार्गसुदि १० श्रीनागपुरीय वरहुडिसंतानीयः सा० नेमड पुत्र सा० राहड पुत्र सा० धणेस(नेश्व)र लाहडेन श्रीअभिनंदननाथबिंबं मातृ नाइ(यि)किः । धणे(ने)श्वर । भार्या धण(न)श्री स्वात्मनो न श्च श्रेयोऽर्थ कारिता(त) प्रतिष्टिता(ष्ठितं) नागेंद्रगच्छे श्रीविजयसेन मरिभिः ॥ (३५४ ) ई० ॥ सं[ 0] १२९३ वर्षे] मार्गसुदि १० श्रीनागपुरीय चरहुडिसंतानीय सा० नेमड पुत्र सा० राहडः पुत्र लाहडेन स्वभार्या लष्म(खम)श्री श्रेयोर्थ । श्रीनेमिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीविजयसेनसूरिभिः ॥ सु(शुभं भवतू(तु) ॥ (३६५ ) ई०॥ संवत् १२९१ वर्षे मार्गशीर्षमासे श्रीअर्बुदाचले महं० श्रीतेज[:]पालकारितलूणसीहवसहिकाभिधानश्रीनेमिनाथचैत्ये श्रीअभिनंदन श्रीनेमिनाथदेव श्रीसां(शां)तिदेवकुलिका बिंबदंडकलसा(शा)दिसहिता। For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । १४५ श्रीना(*)गपुरवास्तव्य । सा० वरदेव आशी(सी)त् । यन्नाम्ना वरहुडिया इत्याम्नायः प्रसिद्धः । तत्सुतौ सा० आसदेवलक्ष्मीधरौ । आसदेव सूत नेमड आभट माणिक सलपण । लक्ष्मीधरसुतास्तु । थिरदेव । गुणधर । जग(*)धर भुवणामिधानाः । ततः सा० नेमड पुत्र । सा. राहड जयदेव । सा० सहदेवाख्योः । तत्र साहु राहड पुत्र । जिण. चंद्र । दुलह । धणेसर । लाहड अभयकुमारसंज्ञाः । सा. जयदेव पुत(त्र) वीरदेव देवकुमार हालुनामान[:](*) सा• सहदेवपुत्रौ खेढागोसली इत्येवमादिसमस्तनिनकुंटुं(कुटु)म्बसमुदायसहितेन । सा० राहड पुत्र । जिणचंद्र धनेश्वर । लाहड । माता वरी नाईक । वधू । हरियाही श्रेयोर्थ शुद्धश्रद्धया कर्मनिर्जरार्थ इयं कारिता । (३५६) र्द श्रीअभिनंदन स्य कल्याणकानि । . १ वैशाष(ख)शुदि ४ चवणं २ माघशुदि २ जन्म ॥ ३ माघशुदि १२ दीक्षा । ४ पौषशुदि १४ ज्ञानं ॥ ५ वैशाष(ख)शुदि ८ मोक्ष ( ३५७ ) संवत् १३८८ वर्षे वैशाषश(खशु)दि ४ बुधे श्रीराउल मगर For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहेध्वज पुत्र राउल बुधध्वज पंचमीयात्रा कल्याण प्रतिष्टा(ष्ठा) आया उत्रणसीहमल्लिककुमर । ( ३५८ ) - ॥ संवत(त) १३८९ वर्षे फागुण व........(०५ पेथा) पुत्र जयसिंह............अमरा कारापितं प्रतिष्ठितं....................... ( ३५९) ई० ॥ स्वस्तिश्रीविक्रमनृपात् संवत् १२९१ वर्षे ॥ श्रीषंडेरकगच्छे महति यशोभद्रसूरिसंताने । श्रीशांतिसूरिरास्ते तच्चरणांभोजयुग/गः ॥ १ ॥ वितीर्णधनसंचयः क्षतविपक्षलक्षाग्रणीः कृतोरुगुरुरैवतप्रमुखतीर्थयात्रोत्सवः । दधक्षितिभृतां मुदे विशदधीः स दुःसाधता(*) मभू दुदयसंज्ञया त्रिविधवीरचूडामणिः ॥ २ ॥ तदंगजन्मास्ति कवींद्रबंधुमंत्री यशोवीर इति प्रसिद्धः । ब्राह्मीरमाभ्यां युगपद्गुणोत्थविरोधशांत्यर्थमिवाश्रितो यः ॥३॥ तेन सुमतिना जिनमतनिपुणेन श्रेयसे पितुरकारि । श्रीसुमतिनाथबिंबेन संयुता देवकालकेयं ॥ ४ ॥ छ । For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । ( ३६० ) श्री सुमतिनाथस्य । कल्याणकानि ॥ छ । १ श्रावणशुदि २ चवणं २ वैशाष ( ख ) शुद्धि ८ जन्म ३ वैशाष ( ख ) शुदि ९ दीक्षा ४ चैत्रशुदि ११ ज्ञानं ॥ ५ चैत्रशुदि ९ मोक्ष | ( ३६१ ) ॥ ६० ॥ स्वस्ति श्रीविक्रमनृपात् संवत् १२९१ वर्षे ॥ श्रीषंडेरक गच्छे महति यशोभद्रसूरि संताने । श्री शांतिसूरिरास्ते तच्चरणसरोजयुगभृंगः ॥ १ ॥ वितीर्णधनसंचयः क्षतविपक्षलक्षाग्रणीः 'कृतोरुगुरुरैवतप्रमुखतीर्थयात्रोत्सवः । दधत्क्षितिभृतां मुदे ( * ) विशदधीः स दुःसाधता मभूदुदयसंज्ञया त्रिविधवीरचूडामणिः || २ || तगजन्मास्ति कवींद्र बंधुत्री यशोवीर इति प्रसिद्धः । ब्राह्मीरमाभ्यां युगपद्गुणोत्यविरोधशांत्यर्थमिवाश्रितो यः ॥ ३ ॥ तेन सुमतिना मातुः श्रेयोर्थ कारिता कृतज्ञेन । श्रीपद्मप्रभ (*) बिंबालंकृतसदेवकुलिकेयं ॥ ४ ॥ छ ॥ ६०३ ॥ छ ॥ १४७ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ १४८ अ. प्रा. जैनलेखसन्दोहे ( ३६२ ) र्द श्रीपद्मप्रभस्य ॥ कल्याणकानि ॥ छ । १ माघवदि ६ च्यवनं ॥ २ कार्तिकवदि १२ जन्म ३ कार्तिकवदि १३ दीक्षा ४ चैत्रशुदि १५ ज्ञानं ॥ ५ मार्गवदि ११ मोक्ष (३६३) र्द० श्रीनृपविक्रमसंवत(त्) १२८८ वर्षे श्रीमत्पत्तनवास्तव्य प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम महं० श्रीआसरा[ज] सृत श्रीमालदेव महं०(*) श्रीवस्तुपालयोरनुज महं० श्रीतेज[:]पालेन महं. श्रीवस्तुपालभार्यायाः महं० श्रीसोखुकायाः पुण्यार्थं श्रीसुपार्श्वजिनालंकृता देवकुलिकेयं कारिता ॥ छ ॥ छ । (३६४ ) श्रीसुपार्श्वदेवस्य पंच कल्याणकानि । १ भाद्रपदवदि च्यवणं २ ज्येष्टशुदि १२ जन्म। For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । १४९ ३ ज्येष्टशुदि १३ दीक्षा ४ फाल्गुनवदि ६ ज्ञानं ५ फाल्गुनवदि ७ मोक्ष ( ३६५ ) र्द० ॥ श्रीनृपविक्रमसंवत(त्) १२८८ वर्षे श्रीपत्तनवास्तव्य प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम महं० श्रीआसरा[ज] सुत श्रीमालदेव महं० (*) श्रीवस्त (स्तु पालयोरनुज महं० श्रीतेन[:]पालेन महं० श्रीवस्त(स्तु)पाल भार्या लल(लि)तादेवि(वी) श्रेयोऽथ देवकुलिका कारिता ॥ छ ॥ छ । ( ३६६ ) द० ॥ संवत् १२८८ वर्षे श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम महं० श्रीभासरां(रा)[जां]गन महं० श्रीवस्त(स्तु)पाल सुत महं० श्रीजयतसीह श्रेयोऽर्थ(*) महं० श्रीतेन[:]पालेन देवकुलिका कारिता ।। श्रीसुविधिनाथस्य कल्या. फाल्गुनवदि ९ च्यवन ( ३६७) र्द श्रीसुविधिनाथस्य कल्याणकानि] १ फाल्गुनवदि ९ च्यवनं ॥ २ मार्गवदि ५ जन्म ॥ छ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ १५० अ. प्रा. जैनलेखसन्दोहे ३ मार्गवदि ६ दीक्षा ॥ छ । ४ कार्तिकशुदि ३ ज्ञानं ॥ ५ भाद्रपदशुदि ९ मोक्षः ( ३६८ ) ई० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे श्रोचंडप श्रीचंडप्रसाद. श्रीसोम महं० श्रीआसरां(रा)[जां]गज महं० श्रीतेन[:]पालेन श्रीजयतसीह भार्या जयतलदेवि(वी)(*) श्रेयोऽर्थ देवकुलिका कारिता ।। (३६९) र्द श्रीशीतलदेवस्य कल्याणकानि ॥ छ छ । १ वैशाखवदि ६ चवणं २ माववदि १२ जन्म ॥ ३ माघवदि १२ दीक्षा ॥ छ ४ पौषवदि १४ ज्ञानं ॥ छ । ५ वैशाखवदि २ निर्वाणं । (३७० ) ॥श्रीनृपविक्रमसंवत् १२८ ८ वर्षे प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम महं[०] श्री आसरां(रा)[जां]गजेन महं० श्रीतेज :]पालेन श्रीजयतसीह भार्या मूहवदेवि(वी)(*) श्रेयोऽर्थ देवकुलिका कारिता ॥ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । ( ३७१) द श्रीश्रेयांसदेवस्य पं. च कल्याणकानि ॥ छ । १ ज्येष्टवदि ६ च्यवनं ॥ २ फागु(ल्गुणवदि १२ जन्म ३ फागु(ल्गुणवदि १३ दीक्षा ४ माघवदि १५ ज्ञानं ॥ ५ श्रावणवदि ३ निर्वाणं (३७२ ) ई० ॥ श्रीनृपविक्रमसंवत् १२८ ८ वर्षे प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम महं० श्रीआसरा[जान्वयसमुद्भव महं. श्रीतेन[:]पालेन महं० श्रीजयतसी(*)ह भार्या महं० श्रीरूपादेवि(वी) श्रेयोऽर्थ देवकुलिका कारिता ॥ छ । (३७३) र्द श्रीवासुपूज्यदेवस्य पंच कल्याणकानि ॥ छ १ ज्येष्ठशुदि ९ च्यवनं ।। २ फागुं(ल्गुणवदि १४ जन्म । ३ फागु(ल्गु)णवदि १५ दीक्षा । For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ १५२ अ. प्रा. जैनलेखसन्दोहे ४ माघशुदि २ ज्ञानं ॥ छ । ५ आषाढशुदि १४ मोक्ष ( ३७४ ) ० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोम महं० श्रीआसरा जान्वये महं० श्रीमालदेवसुता श्रीसहजल श्रेयोऽर्थ महं० श्रीतेज[ ]पालेन दे(*)वकुलिका कारिता ॥ छ । (३७५ ) द श्रीविमलनाथस्य ॥ पंच कल्याणकानि छ ॥ १ वैशाखसुदि १२ चवणं २ माघसुदि ३ जन्म ॥ छ । ३ माघशुदि ४ दीक्षा ॥ छ । ४ पौषशुदि ६ ज्ञानं ॥ छ । ५ आषाढवदि ७ निर्वाणं ॥ ( ३७६ ) सं० १३७९ वर्षे वैशाखसुदि प्राग्वाट(ट)ज्ञातीय नंदिग्रामवास्तव्य श्रे०............सीह सुत पूपा कोलाकेन श्रीपार्श्वनाथविं [कारितं ] । For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ लुणवसतिलेखाः । ( ३७७ ) सं० १४०४ [ वर्षे ]चैत्रशु० १५ सोमे सं० टाला कारितं प्रतिष्ठितं श्रीभूरिभिः ॥ ( ३७८ ) ( १ ) श्रीशाश्वत श्रीचंद्राननप्रतिमा ॥ (२) प्राग्वाट व्यव० पोपाकेन कारितं स्वश्रेयोर्थं ॥ सुत लापा (खा ) युतेन | ( ३ ) ॥ श्रीकुंथुनाथ ( ४ ) श्री आदिनाथ (५) सा० देवड (६) सा० सिरपाल (७) सा० जयताके [न]: धाराः जे० (८) श्री मुनिसुव्रत स्वामिबिंबं ॥ ( ९ ) श्री बाहुस्वामिविहरमाणप्रतिमा ॥ (१०) श्रीपार्श्वनाथ ( सं० शिवदास ॥ ( पांचू ( ( ( (११) श्री आदिनाथ (१२) भा वरडांग वीरम (१३) शाश्वतश्री वर्धमानजिनप्रतिमा ॥ ܕܝܩܝܢ श्रा० जाणी क (का)रित ( ० हरिराज सा ( ( देरी नं० ५ ) For Personal & Private Use Only ( ( "" 29 "" " 19 "" "9 39 29 "9 "" .१५३ 19 ( ) ११ ) 59 १२ ) १३ ) १८ ) १९) ) ३० ) ३३) 37 "" ) > ४० ) Page #275 -------------------------------------------------------------------------- ________________ १५४ अ. प्रा. जैनलेखसन्दोहेस्तम्भाशुपरिवर्तिनो लेखाः । ( ३७९) संवत(त्) १७६४ वर्षे स(श्रा)वणवद ६ दत(र)बारा श्रीअजबसींघजी जत्र पधरअ पवनी वजनी नरसंघजी सींघल सनणजी बदानी नारटगोत्र लिषत (३८०) ॥ ० ॥ संवत् [१४ १७ ?] आषाढसुदि ५ गुरौ श्री(बृहद्गच्छोय श्रीमुनिशेखरसूरिशिष्यो मुनिनायकः श्रीनेमिनाथं नित्यं प्रणमति ॥ श्रीः ॥ ( ३८१ ) ॥ ० ॥ संवतू(त्) १४१७ [वर्षे] आषाढसु(शु)दि ५ गुरुवारे श्रीमत्कृष्णर्षिगच्छोयो वादिसिंहतया श्रुतः । जयसिंहसरिरायान्नेमिनाथनमश्चिकीः ॥ " ( ३८२) आचन्द्रार्क नन्दतादेष संघा धीशः श्रीमान् पेथडः संघयुक्तः । जीर्णोद्धारं वस्तुपालस्य चैत्ये तेने येनेहाऽर्बुदाद्रौ स्वसारैः ॥ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः। १५५ ( ३८३ ) ॥ संवत(त) १५६३ वेषे(वर्षे) । स० डुंगर भारज्या(भार्या) आसू पुत्र वरजांग भारज्या(भार्या) नाथी स० केल्हा भारया(भार्या) हाउ मंके स० केल्हा लषतं बं(बि)वं करापितः श्रीनेमिनाथ करावतः श्रीधरमनाथकरावतः ॥ वीशु घुरा० वा सोमदने ८ ॥ (३८४ ) सं[० १ १३६ १ वर्षे श्रीचैत्रगच्छे श्रीवर्द्धमानसरीणां शिष्यश्रीजयसेनोपाध्याय[:] श्रीआदिनाथनेभिनायौ प्रणमति (३८५) ॥ संवत(त्) १९११ [वर्षे आसोज द्व(वदि) ११ वार सनी सोमपुरा सलावट सुत्र हरनाथ तत्पुत्र ओषा तत्भ्राता इदा वचचगोत्रे वास गांम कोसीला वाला वासे जण- रांम रांम छैनी । (३८६ ) संवत(त्) १८५० वरषै चैतवद १ सोमै सुत्र ताराचंद सुत्र रूपा भाद्रजगोत्र वास गांम सादरी सुत्र वीरा वसेसटगोत्र :वास गाम कापरला वासे जण- राम राम छै (३८७ ) संवत् १५३१ वर्षे वैशाष(ख)वदि २ दिने श्रीमंडपदुर्गवास्तव्य संघवी राजा भार्या सुहव पुत्ररत्न संघवी जावडः भार्या धनाई प्रमुखकुट(टुं)बयुतः श्रीनेमिनाथं निरंतरं प्रणमति ॥ ज्ञाति श्रीमाल चिरंजीवी For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ १५६ अ. प्रा. जैनलेखसन्दोहे ( ३८८) संवत(त् ) १५३१ वर्षे वैशाष(ख)शुदि २ दिने सारंगपुरवास्तव्य माग्वाटवंशशृंगारयात्रासत्रगारसंघवी वेला भार्या अरषू पुत्ररत्न संघनायक सं० जेसिंगः भार्या माणिकि पुत्री सं० जीविणि प्रमुखकुट(९)ब[सहित] श्रीमालवीयसंघपरिवृत श्रीसंघधुरंधु(ध)र श्रीअर्बुदगिरितीर्थे श्रीनेमिनाथदेवं निरंतरं प्रणमति ॥ चिरं नंदतु ॥ श्रीचंद्रमसे सि) वासरे (३८९) संवत् १६ १३ वर्षे वैशाष(ख)शुदि ९ दिने श्री(बृहद्गच्छे भट्टारक श्री ७ पुण्यप्रभसूरि तशिक्ष(ष्य) मुनिविजयदेवः श्रीनेमिनाथं प्रणमति ॥ वक्रेतरचेतसा यात्रा कृता सफला भवतु ॥ नित्यं पुनरपि दर्शनमस्तु मंगलं श्रोः (३९०) संवत(त्) १८८४ वर्षे वैशाष(ख)वद ९ शनू सूत्र गोपालि नामू की— नेमयि(जि)ण प्रणम्यं (३९१) सं[ 0] १६५५ वरष फागुणवि(व०)५ वु(चु)हारा हांसा मना उत्र सीरा(रो)ही वास जात्रा सफल सुत्र नेता राउत पामसी डाहा साथीवा हंसा सीरा हाराय प्रमुष(ख)रा कमठाइ । For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । १५७ ( ३९२ ) संवतु(त्) १५५१ [वर्षे] सावण व[ 0] १४ लीः । मैरं कालु. तोल्हा वाणीकाई ब तोडावाली (३९३ ) श्रीसंवतु(त्) १५२८ [वर्षे] मार्गसर वदि ७ सूत्रधार लाषा(खा) ढीलीवा भाना आदि गोत्रि ( ३९४ ) संवत(त्) १५३३ वरीषे परभु० बंभः वागहुड.... (३९५) संवत(त्) १७२८ वर्षे वैशाष(ख) शु०] १४ सुत्र जोगीदास सुत्र पुजा वास उदेपुर ( ३९६ ) संवत(त्) १६ १७ वर्षे वईसख(वैशाख)वदि ३ गा(गु)रू नरयणा ऋषणा वीरपुर जात्रा २ सफल भा पासू साया प्र भाणा सकर पुत्र वेला ना ( ३९७) श्रीमाहरानश्रीअष(क्ष) य]राजजी संवत(त्) १७२३ । वर्षे फागण स(सु)द ४ दने । वार आदत । सुत्रधार नाथा । भाई नेता भारज(यो) For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ १५८ अ. प्रा. जैनलेखसन्दोहेपुरादेः भात्रज लष(खमीदास लषःतं गोत्रर्वचूट ॥ श्रीसीरोहीनगरे वाचि तणनि रामरामसजी ।। (३९८ ) माहराजश्रीअष(क्ष) य] राननी संवत(त्) १७२३ वरषे फागण सुदः ४ दनेः वार रिवू: सुत्रधार लिष(ख)मीदास लषतः गात्रवेटः वास श्रीसोरोही मधः वाच तणन रामरामसजी जात्ररा सफल ( ३९९) सं० १७२८ वर्षे वसाष(वैशाख) सुदि ११ लषतां तेसा गरीबडा सरण छे ( ४००) श्रीसंडेरगच्छे ॥ संवत(त्) १७२८ व० वैशाष(ख)सुद ५ उपाध्याय हेमसुंदरजी तत्शिष्य सां(सो)मसुंदरजी मोहण जात्रा सुफल (४०१) ॥ ० ॥ संवत् १५०३ वर्षे आसु शुदि १ बुधवासरे चंदेरी वैद सं...आसा सं............( प्रइचारराश्रा? ) पदमा श्रीआदिनाथ श्रीनेमिसर नित्यं प्रणमति ॥ (४०२) सं० १४६५ कच्छोलीवालगच्छे भ० श्रीसर्वाणंदसूरयः सपरिवाराः श्रीनेमि प्रणमंति ॥ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ लूणवसतिलेखाः । १५९ (४०३) ( १ ) ॥ बाई चंपाई कारापितं । (२) ॥ बाई चंपाई कारापितं ॥ ( ३ ) सूत्र कला मूत्र टाला सूत्र पवअण पाट घाली कारीगरा देवराज सता हरदासा (४) सुत्र टाहा सुत्र इसर सुत्र कमा (५) संवत(त्) १४७२ वर (६) श्रीकमलकलशसरिराजा (४०४) (१) सत्र सहस सत्र नथ सत्र नल सत्र ठठा (२) श्रीक्रोशलाल (३) सुत्र जेसंघ सुत्र वाघा सुत्र नाथा ( ४ ) पसरबनलाल आगरा बिला (५ ) केयदा रावण गाम (६) क्रीशणजी आगरे वाला भाः १५ दी...श्वर सं० १९७६ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ १६० अ. प्रा. जैनलेखसन्दोहे ( ७ ) । श्री कोठारी जवाहरचन्दः सवे । ॥ सा वीरचंद भुताजी उतर सीरोहीवाला ( ४०५ ) संवत् १३८९ वर्षे फाल्गुनसुदि ८ सोमे श्री कोरें (रं)टकीयगच्छे श्री नन्नाचार्य संताने मुंडस्थलसत्कश्री महावीरचैत्ये महं० कुंअरा पुत्र पूंनसीह भार्या पूनसिरि सुत महं धांधलेन भ्रातृ मूलू गेहा रूदा श्रेयोऽयै जिनयुगलं कारितं प्रतिष्टि (ठ) तं श्रीनन्न सूरि श्री कक्कसूरिभिः ॥ ง ( ४०६ ) प्राग्वाटज्ञातीय व्यव० चांडसी श्रीनमे (नेमिनाथपादाना (नां) क (का) रापितां सपरिकर क ( का) रापित सभ ( शुभं भवतु For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ पित्तलहरलेखाः । पित्तलहर मन्दिरगत लेखाः । तत्र गर्भागारस्था लेखाः । (४०७ ) श्रीसर्वज्ञाय नमः ॥ विक्रमनृपसंवत् १५२५ वर्षे [फा० शु० ७ शनि रोहिण्यां श्री अर्बुद गिरौ देवडा श्रीराजवरसायरश्रीडूंगरसिंहराज्ये ! ] ..... राजा भा० सुल्ली महं० [ मंडन ? ] भा० भो (लो)ली तत्पुत्रौ मं० सगर सुंद्रौ सगर पुत्रौ (*) मं० नाथा गृहिलाकौ मं० सुंद्र भार्ये हासी [ पदमाई पुत्र गढ़ा भा० आसू पु० श्रीरंग वाघादिकुटुंब युताभ्यां ? ] मं० सुंद्र गदाभ्यां श्री अर्बुदाधिपति देवडा श्रीवीसा पुत्र कुंभा पुत्र पवित्र ( * ) श्री राजवरसायर श्रीदेवडा चुंडा राजपुत्र राजघर............ ....... श्रीमहिमुदबहुमानप्रदत्तराजाधिराजबिरुद् श्रीरामदास ( * ) आदेशात् प्रथमतीर्थंकरबिंबं [ सपरिक] ₹ १०८ [मणप्रमाणं ? ]...... . स्तरेण पत्तन अहम्मदाबाद स्तंभतीर्थ इलादुर्ग प्रमुख ( * ) बहुबहुस्थान श्रीसंवै: सह यात्रा.... . [ कारितं ? ] च प्रतिष्ठितं श्रीतपागच्छनायक श्रीदेवसुंदरसूरिपट्टालंकार श्रीश्री ( * ) श्री सोमसुंदरसूरि श्रीमुनिसुंदरसूरि श्रीजयचंद्रसूरि तत्पट्टे रत्नशेखरसूरि[पट्टप्रभाकर श्रीलक्ष्मीसागरसूरिभिः श्री सुधानन्दन ? ] सूरि सोमजयसूरि महोपाध्याय श्रीजिनसोमगणि पंडित सत्यरत्नगणिप्रमुख (*)साधुसाध्वीचतुर्विधश्रीसंघपरिवारपरिवृतैः शुभमस्तु कल्याणमस्तु श्रीचतुर्विध ? ] संघस्य ۱۹ ........... ........ १६१. ....... For Personal & Private Use Only ................ Page #283 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे (४०८) सं० १५२५ फा० शु० ७ शनि रोहिण्यां श्रीअर्बुदगिरौ देवडा श्रीरानधरसायर डूंगरसीराज्ये सा० भीमचैत्ये गूर्जर श्रीमालराजमान्य मं० मंडन भार्या लोली पुत्र मं० सुंद्र पु० मं० गदाभ्यां हांसी पदमाई मं० गदा भा० आसू पु० श्रीरंग वाघादिकुटुंबयुताभ्यां १०८ मणप्रमाणं सपरिकरं प्रथमजिनबिंब का० तपागच्छनायक श्रीसोमसुंदरसूरिपट्टे श्रीमुनिसुंदरसरि श्रीजयचंद्रसरिपट्टे श्रीरत्नशेखरसूरिपट्टप्रभाकर श्रीलक्ष्मीसागरसूरिभिः प्रतिष्ठितं श्रीसुधानंदनमरि श्रीसोमजयसरि महोपाध्याय श्रीजिनसोमगणिप्रमुख परिवारपरिवृतैः ?] विज्ञानं सुत्रधार देवाकस्य श्रीरस्तु ( ४०९) मेवाडाज्ञाती सूत्रधार मिहिपा भा० नागल सुत सूत्रधार देवा भा० करमी सुत सू० हला गदा हापा नाना हाना कला सह तत्प(उ)पाद्यताः ॥ ( ४१०) सं० १५२५ वर्षे फा० सु० ७ शनि रोहिण्यां अर्बुदगिरौ देवडाश्रीराजधरसायरदेवडाश्री ॥ डूंगरसिंहराज्ये गुर्जर सा० भीमचैत्ये गुर्जरज्ञा(*)तिशृंगार मं० मंडन भार्या लोली पुत्र राजाधिराज श्रीरामदासमान्य मं० मुंद्र भार्यया दो० रत्ना भार्या जीविणि पुत्र्या श्राविकया For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ पित्तलहरलेखाः । १६३ [ हांसीनाम्न्या ?] पित्त(*)लमय ४१ अंगुलप्रमाणप्रथमजिनमूलनायकपरिकरे श्रीशीतलनाथवि कारितं प्रतिष्ठितं श्रीतपागच्छनायकत्रीसोमसुंदर(*)सूरिपट्टे श्रीमुनिसुंदरसूरि श्रीजयचंद्रसरि तत्पट्टे श्रीरत्नशंखरसू रिपट्टप्रभाकरश्रीलक्ष्मीसागरसूरिभिः श्रीसुधानंदन[सूरि] (*)श्रीसोमजयमूरि महोपाध्याय श्रीजिनसोमगणिप्रमुखपरिवारपरिवृतैः ॥ श्रीः ॥ सुत्रधार मंडन सुत सुतार देवा घटितं ? ( ४११) संवत् १५२५ वर्षे फा० सु० ७ शनि रोहिण्यां अर्बुदागिरौ देवडा श्रीरानधरसायर देवडा श्रीडूंगरसिंहराज्ये गुर्जर(*)साह भीमप्रासादे गुर्जरज्ञातीभंगार मं० मंडन भार्या लोली पुत्र राजाधिराज श्रीरामदासमान्य मं० सुंद्र सुत मंत्री(*)श्वर गदा भार्यया सा० हीरा भार्या मदी पुत्र्या श्राविका आसूनाम्न्या पुत्र श्रीरंग वाघादिपरिवारपरिवृतया पित्तलम(*)य ४१ अंगुलप्रमाणप्रथमतीर्थकरमूलनायकपरिकरे श्रीवासुपूज्यबिंब कारितं प्रतिष्ठितं तपागच्छनायक(*) श्रीसोमसंदरसरिपट्टे श्रीमुनिसुंदरसूरि श्रीजयचंद्रसूरि तत्पट्टे श्रीरत्नशेवरसारिपट्ट प्रभाकर गच्छाधिराजश्रीश्री(*) श्रीलक्ष्मीसागरसूरिभिः श्रीसुधानंदनसरि श्रीसोमजयसरि महोपाध्याय श्रीजिनसोमगणि प्रमुख परिवार परिवृतैः ॥ (*)महिंसाणा वास्तव्य सूत्रधार देवा घटितं ॥ ( ४ १२ ) सा० भीमचैत्ये गूर्जर मं० सुंद्र गदा कारितपित्तलमयप्रथम For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहेतीर्थकरमूलनायकपरिकर(रे) म० गदा भा० आसू पुत्र श्रीरंग कारित श्रीअभिनंदनबिंबं प्र० तपाश्रीलक्ष्मीसागरसूरिभिः ॥ हा(ह)ला सत्र ॥ (४१३) सा० भीमप्रासादे गुर्जर मं० सुंद्र गदा कारितपित्तलमयमूलनायकप्रथमतीर्थकरपरिकरे मं० गदा भा० आसू पुत्र मं० वाघा कारितं । श्रीसंभवनाथबिबं प्र० तपाश्रीलक्ष्मीसागरसरिभिः । सूत्र हाल(हला) सुत लषा प्रणमंति ( ४१४ ) . सं० १५२१ वर्षे वैशाखशुदि १० रवौ सं० रत्ना सं. फताभ्यां श्रीशांतिनाथवि कारित(तं); (४१५ ) मं० १५२३ वर्षे वैशाष(ख)शुदि १३ गुरौ श्रीशीतलनाथबिंब सा० सुदा भा० श्रा० सुहवदेव्या का प्र० श्रीखरतरगच्छे श्रीजिनहर्षसरिभिः विजयचंद्रेण ।। For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ . पित्तलहरलेखाः। गुढमण्डपस्था लेखाः । ( ४१६ ) __ श्रीशीतलनाथबिंब मं० नाथा मं० वद्रेण(चंद्रेण?) धनपति कारितिं ॥ ( ४१७ ) सो. सुहडादे कारित श्रीशांतिनाथबिंबं प्र. श्रीउदयवल्लभसूरिभिः ॥ ॥ संवत् १५२५ वर्षे फागु(ल्गु)णशु० ७ प्राग्वाटज्ञातीय.... ...............[ व्य० पोदा पु ? ] मंडण भार्या वजू पुत्रा व्य० सजन सीहा (*) रत्ना नामानः तेषु सजन भायें फांफू वियजू नाम्न्यौ पुत्रि दूदा व्य० सीहा भा० अर्चे पुत्र गांगा चांदा टील्हा ३ व्य० रत्ना भार्या राजलदे पुत्र ....इत्या ?]दिप्रौढकुट(टुं)बपरिवारपरिवृताभ्यां सोरोहडीवास्तव्य(*) व्य० सीहा रत्नाभ्यां श्रीआदिनाथबिंब कारितं प्रतिष्टि(ष्ठितं [श्रीतपगच्छनायक श्रीसोमसुन्दरसूरिपट्टे श्रीमुनिसुन्दरसूरि श्रीजयचन्द्रसरि तत्पट्टे श्रीरत्नशेखरसूरिपट्टप्रभाकर श्री ? ) लक्ष्मीसागरसूरिभिः श्रीसुधानंदनसूरि (*)श्रीसोमजयसूरि महोपाध्याय श्रीजिनसोमगणि[प्रमुखपरिवारपरिवृतैः].............. शुभं ?] भवतु सकलसंघस्य ॥ श्रीः ॥ श्रीः ॥ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( ४१९) संवत् १९२५ वर्षे फा० शु० ७ प्रा० ज्ञा० व्य० पोदा पु० मंडण भा० वजू पुत्र ३ सजन सीहा रत्ना व्य० सजन भायें फांफू विइन नाम्न्यौ पुत्र दूदा व्य. ती(सी)हा भा० अर्नू पुत्र गांगा चांदा टील्हा ३ व्य. रत्ना भा० राजलदे पुत्र....इत्यादि कुट(टुं)वयुताभ्यां व्य० सीहा रत्नाभ्यां श्रीआदिनाथबिंबं श्रीसोमदेवसरीणामुपदेशेन [कारितं च?] प्रतिष्टि(ष्ठि)तं तपागच्छे श्रीसोमसुंदरसूरिशिष्यश्रीलक्ष्मीसागरसरिभिः श्रीसुधानंदनसूरिश्रीसोमनयसरिमुख्यपरिवारक[परिवृतैः । ?] (४२० ) श्रीखरतरश्रीजिनचंद्रसूरिभिः । श्रीशांतिनाथविवं श्रा० मणकाई कारितं । (४२१) मिं०१४९५ वर्षे ऊकेशवंशे दरडागोत्रीय सं० मंडलिक ॥ माला महिपतिश्रावकैः श्रीगौतमम्वामिमूर्ति(तिः)कारिता श्रीखरतरगच्छे ० ॥ सं० १५०९ वर्षे मगसिरसुदि ७ दिने श्रीमालवंशे भडियागोत्रे सा छाडा भार्या मेव पुत्र सा० प्रमदाकेन भ्रातृ सा. काला श्रेयोर्थ श्रीविकामूर्तिः का प्र. श्रीजिनचंद्रसूरिभः(भिः) । श्री सस........ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ पित्तलहरलेखाः । ( ४२३ ) सं० १४२३ वर्षे मार्गसिर वदि ८ बुधे प्राग्वाट सा० थिरपाल भा० सल्हण पुत्री रूपा आत्मश्रेयोर्थं श्रीसुमतिनाथबिंबं कारितं गूढ़ा • श्रीरत्नप्रभसूरि । ( ४२४ ) सं[०] १४२० वैशाखशु [०] १० शुक्र प्राग्वाट श्रे० लींबा भार्या देवल पु० देपालेन पित्रः भ्रातृश्रेयोर्थं श्री आदि [नाथ ]बि का प्र० पिप्पलीय श्रीवीरदेवसूरिभिः || ( ४२५ ) सं[०] १४३९ वर्षे पोषवदि ९ रवौ प्रा० ज्ञा० व्यव[0] सोहड पुत्र व्यव[ ० ] जाणा भार्या अण (नु) पमदे पुत्र कालू समस्त - पूर्वजश्रेयोर्थं श्रीपद्मप्रभ[वित्रं ] कारित (तं) साधु पू० श्रीधर्म्मतिलकसुरीणामुपदेशेन ॥ १६७ ( ४२६ ) स्वस्ति संवत् १४९७ वर्षे आसादसुदि १३ दिने राउति श्रीश्रीराजधरि पीतलहरदेहरि न लाग श्रीमातादिक रावुठ परभवा सामठि सलह वणवी श्रीसंघ मिली कीधु जेव्हला श्रीआदिनाथदि तेव्ह ज श्रीमाता मागि माणां १६ चोषा करस १६ घृत वरसथि पीतलहरि देहरि श्रीमाता दइ अवसोही १ तेल दीवालीए मागि कलसरी कलका For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे वल करवा न लहि देवि कलसरी कावल करवा न लहि पीतलहरि बीजु लाग को नथी। महं० घेतसी हस्ताक्षराणि श्री(श्रिये)भवतु श्री। (४२७) सा १९४२ जेठसुद ८ प्रतमा[दाखल कीधी नवचतुष्किकास्थलेखाः। ( ४२८ ) सं० १५३१ वर्षे ज्येष्ठव(शु)दि तृतीयादिने गुरा मालवदेशे जवासिआग्रामवास्तव्य प्रा० ज्ञातीय सा० सरवण भा० ( पद्मी ?) पु. भुंभच भा० पदू द्धि० पु० सा० सूदा भा० रमाई पु० तांना सहना पाल्हा तृतीय पु० मदा भा० नाई जइतू चतुर्थ पु० हांसा भा० हांसू प्रमुखकुटं(टुं)बयुताभ्यां सा० सूदा मदाभ्यां स्वमातृ श्रा० पची पुण्यकृते श्रीअर्बुदाचले भीमसीहप्रासादे नवचतुष्कके आलयस्था देवकुलिका कारिता तत्र च श्रीसुमतिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीतपागच्छनायकश्रीलक्ष्मीसागरसूरिभिः ॥ श्री तपा.... ( ४२९) - सं० १५३१ वर्षे ज्येष्ठशुदि तृतीयादिने गुरौ पुनर्वसुनक्षत्रे मालवदेशे सीणराग्रामे(म)वासि प्रा० ज्ञातीय सा० गुणपाल भा० For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ पित्तलहरलेखाः । रांऊ पुत्ररत्न सं० लींबा सं० भडा सं० मेला लींवा भा० लीलादे तत्पुत्र बडुआ भा० जसुदे द्वि० पुत्र कडुआ भा० देक द्वि० भ्रातृ सं० भडा भा० वीरणि जीवणि पु० ऊदेसी भा० चंद्राउलि पु० रत्ना तृतीय[भ्रा०] मेला भा० सांतू वारू पु० घाहरू प्रमुखकुटं(टुं)बयुताभ्यां सं० भडामेलाभ्यां अर्बुदाचले श्रीभीमसीहप्रासादे नवचतुष्के आलयरूपदेवकुलिका कारिता तत्र च श्रीसुमतिनाथबिंबं स्थापितं प्र० श्रीलक्ष्मीसागरसूरिभिः श्रुतवीरगणि (४३०) ॥ सं० १४९४ वर्षे पित्तलमयश्रीऋषभप्रासादे त्रिद्वारो मंडपो नवचतुष्किक(का)च तपाश्रीसंघेन कारितो तपाश्रोसोमसुंदरसूरीणामुपदेशेन ॥ श्री ॥ सूत्र हीर नाथू ( ४३१) ॥सं[0] १५०० वर्षे फागु(ल्गु)णशुदि २ दिने श्रीऊकेशज्ञातीय सूराणागोत्रीयः सं० मूलराज सुतः संः नरसिंघेन श्रीअर्बुदाचले रि(ऋषभयात्रां चकार ॥ शुभं भवतु महं हीसाकस्य ॥ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ १७० अ. प्रा. जैनलेखसन्दोहे श्रीसुविधिनाथ मन्दिरगत लेखाः । ( ४३२ ) ॥ सं० १५४० वर्षे ज्येष्ठ शु० [२ दिने सोमे स्तंभतीर्थवास्तव्य ? ] ........ सादा भार्या वाळू पुत्र साधु (*) श्रीडूंगरेण भार्या दाडिमदे [ पु० वाघा जिनदत्तादियुतेन अर्बुदोपरि श्री भीमचैत्ये ! ] श्रीभद्रप्रासादे ( * ) मूलनायक [ श्री सुविधिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीतपागच्छनायकश्रीसुमतिसाधुरिभिः श्रीइंद्र ? ] नंदिरियुतैः ॥ श्रीः ( ४३३ ) ० || सं १३९४ संघपति सा० आसवर भार्या सं० रत्नसिरि पुत्री सा० वीजड भार्या वील्हणदेवि (वी) श्रेयसे........ प्रिथमसिंहेन कारित पुंडरीक प्र० श्रीज्ञानचंद्रसूरिभिः ( ४३४ ) ॥ संवत् १५४० वर्षे ज्ये० शु० २ दिने सोमे [ स्तंभतीर्थवास्तव्य ? ]........[ सा० ? ] सादा भा० वाछू सुत सा० डुंगर भा० दाडिमदे सुत वाघाकेन ( * ) भा० रजाई प्रमुख कुटुंबयुतेन श्री अर्बुदोपरि[ श्री भोमचैत्ये भद्रप्रासादे श्रीसंभवनाथविचं ? ] कारितं प्रतिष्ठितं श्रीतपागच्छेशश्री सोमसुंदरमरिसंताने (*) श्री सुमतिसाधुसूरिभिः श्रीइद्रनंदिसूरि [ युतैः ॥ शुभमस्तु कल्याणमस्तु ! ] ? For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ पित्तलहरलेखाः। १७१ (४३५ ) ॥ सं० १५४० वर्षे ज्ये० शु० २ सोमे स्तंभतीर्थवास्तव्य.... [सा० सादा भा० वा सुत डुगर भा० दाडिमदे पु० ?] अर्जुनदेवेन भा० अपूराई प्रमुख(*) कुटुंबयुतेन श्रीअर्बुदोपरि श्रीभीम(मा)साह वि [चैत्ये भद्रप्रासादे श्रीधर्मनाथविबं कारितं प्रतिष्ठितं च श्रीत ? पागच्छे श्रीसोमसुंदरसूरिसंताने(*)श्रीलक्ष्मीसागरसूरिपट्टे श्रीसुमतिसा[धुसूरिभिः श्रीइन्द्रनंदिसूरियुतैः ?]....पु० सारंगविज्ञानमिदं ॥ श्रीः ।। ( ४३६ ) ( १ ) मूलनायकः श्रीसुविधिनाथः सा डंगर कारितः । (२) श्रीआदिनाथः सा० षी(खी)मा[कारितः] ( ३ ) श्रीधर्मनाथः डुंगर सुत जिनदत्त कारित[:] ( ४ ) श्रीशं(सं)भवः सा० डूंगर सुत सा० वाधा कारितः श्रीः (५) कालू भार्या मेहू । ( ४३७ ). ( १ ) श्रीविमलनाथविंद (२) श्रीसंभवनाथबिंब ( ३ ) श्रीपार्श्वनाथविबं जावड का ( ४ ) श्रीशं(सं)भवनाथबिंब कारित For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ १७२ अ. प्रा. जैनलेखसन्दोहे ( ४३८ ) सं[.] १३९४ [व] लवण पुत्र सा०...... श्रीआदिनाथवि० का० प्र० श्रीज्ञानचंद्रसरिभिः ॥ (४३९ ) संवत् १५४७ वर्षे........श्रीस्तंभतीर्थवास्तव्य श्रीश्रीमालज्ञातीय सा० घीघा पुत्र सा० कर्मा भार्या....मोषा सा० माइआ सा. नरीआ सा० मोषा भा० थोबी श्रेयोऽर्थ पुत्री मणकी पुत्र सा० वेनसीह भार्या अथकू नाम्न्या देवकुलिका कारिता प्रतिष्टि(ष्ठि)ता श्रीतपागच्छे श्रीश्रीश्रीसुमतिसाधुसरिभिः ॥ ( ४४० ) वाडाः विना पुत्र षीमानी देहरी करतः सोहावास्ताव NAMOKA SS MER साBUA For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ १७३ खरतरवसतिलेखाः । खरतरवसतिगतलेखाः। तत्र प्रथमभूमिकाया लेखाः। (४४१) ॥ ० ॥ संवत् १५१५ वर्षे आषाढव[दि१ शुक्रे राजाधिराज श्रीकुंभकरणविजयराज्ये................हरिपाल ?] भार्या सीतादे सुत सा० आसराज भा० सोषू तत्पुत्ररत्नेन(*)संघाधिपति मंडलिक सुश्रावकेण........... ............श्रीसदयराज तथा सा० आंटा भा० अमरी पु० श्री[पाल भीमसीह ?]......... परिवारपरिवृतै[:] श्रीअर्बुदमहातीर्थे श्रीफणेश्वरपार्श्वनाथः कारितः [प्रतिष्ठितश्च खरतरगच्छाधिपति श्रीजिनचंद्रसूरिभिः ?] श्रीरस्तु श्रीश्रमसंघस्य । ( ४४२ ) ॥ ई० ॥ संवत् १५१५ वर्षे आषाढवदि......... .............. ......................जयसागरोपाध्यायबांधवेन.................. .................... ............सा० पोमसीह भार्या सा०......... . . . . . . . . . . . . . . . . . . . . For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ १७४ अ. प्रा. जैनलेखसन्दोहे ( ४४३) ॥ ई० ॥ संवत् १५१५ वर्षे आषाढवदि १ शुक्रे............ ............अ(आ)सराज भार्या सांबू तत्पुत्ररत्नेन संघाधिपति मंडलिक सुश्रावकेण.. सा० कीहट पु० आंबड सदयराज तथा सा० ............ ...........अर्बुदमहातीर्थे .. . . . . . .... . . . . . . . . . . . . . . . .... .... .... .... .... .... .. (४४४ ) ॥ संवत(त्) १५१५ वर्षे आषाढवदि १ शुक्रे राजाधिराज [श्रीकुंभकर्णविजयराज्ये श्रीअर्बुदगिरिमहातीर्थे ? ] सं० मंडलिकसुश्रावकेण भार्या हीराई (*) पुत्र सं० साजण द्वितीयभार्या रोहिणि........ ...................सा० भीमसिंह तथा सा०(*)माला भार्या मांकू(ज) पुत्र सा०.................... ....... ......बिंबं कारितं प्रतिष्ठि(*)तं श्रीमत्श्रीखरतरगच्छ ............ ( १ ) श्रीखरतरगच्छे श्रीमनोरथकल्पद्रुमश्रीपार्श्वनाथः सं० मंडलिककारितः ( २ ) श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसरिभिः प्रतिष्ठितः श्रीचिन्ता मणिपार्श्वनाथः । सं० मंडलिककारितः ॥ For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ खरतरवसतिलेखाः । १७५ (३) श्रीखरतरगच्छे श्रीमंगलाकरश्रीपार्श्वनाथः सं० मंडलिक कारितः ( ४ ) श्रीखरतरगच्छे श्री........पार्श्वनाथः सं० मंडलिककारितः श्रीखरतरगच्छे ॥ (१) श्रीमहावीरः श्रा० धर्माई क(का)रितः ॥ (२) श्रीपार्श्वनाथं सं० मंडलिकः (३) श्रीआदिनाथः (४) गामाइ कारितः (५) श्रीपार्श्वनाथः सं० मंडलिक कारितः (६) अ० हरराज......... (७) श्रीपार्श्वनाथः सं० मंडलिक कारितः (८) सा पाहा(लहा) भार्या सारू (९) अजितनाथः For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहेद्वितीयभूमिकागतलेखाः। (४४७) ० ॥ सं० १५१५ वर्षे आषाढ वदि १ शुक्र राजाधिराजश्रीकुंभकर्णविजयि(य)राज्ये श्रीअर्बुदगिरिमहातीर्थे ? ] सा० आसरान भार्या सोषू पुत्ररत्नेन संघाधिपतिमंडलिकसुश्रावकेण भार्या हीरा(*)ई पुत्र सा० साजण भा० सोनाई बृहबांधव सा० पाल्हा भा० सारू पुत्र सा० रत्ना तत्पुत्रि] सा० आंबड सदयराज तथा सा० आंटा भा० अमरी पु० श्रीपाल भीमसीह तथा(*)लघुबांधव सा० माला भा मांजू पु० सा० पोमसिह तत्सुत सहसमल्ल वस्तुपाल हि... ............ई पुत्र........प्रमुखपरिवारसहितेन श्रीपार्श्वनाथबिबं कारितं प्रतिष्टि(ठि)त(*)................लंकार श्रीजिनचंद्रसूरिभिः । शुभं भवतु (४४८ ) ॥ ई० ॥ संवत् १५१५ वर्षे आषाढवदि १ दिने शुक्रे श्री अर्बुदमहातोर्थे ऊकेशवंशे कांकरीयागोत्रे...(प्रा०?) सलषा(*) आम भार्या तेजलदे पुत्र सा० धना सुश्रावकेण भार्या.................... ....................गुणपति सा• जयता सीहा पौत्र सा० मणोर लष(ख)मसी(*) रत्नसीह सा० सद्धा सिवदत्त प्रमुखपुत्रपौत्रादि परिवार सहितेन ?] स्वपुण्यार्थ श्रीआदिनाथवि कारितं प्रतिष्टि(ष्ठि)त(*) श्रीखरतरगच्छे जिनभद्रसूरिपट्टे श्रीजिनचंद्रसरिभिः ॥ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ खरतरवसतिलेखाः । १७७ ( ४४९) ॥ ॥०॥ संवत(त्) १५१५ वर्षे आषाढवदि १ दिने शुक्रवारे श्री........ आसा भार्या सोषू पुत्रेण श्रीजयसागरमहोपाध्यायबांधवेन(*) ॥ संघपति मंडलिके[न] सुश्रावकेण भार्या हीराई पुत्र सा० साजण....... ..............[परि ?]वारसहितेन श्रीचतुर्मुखप्रासादे श्रीनवफणपार्श्वनाथ(*)बिंब कारितं प्रतिष्टि(ष्ठि)तं श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरिशिष्यश्रीजिनचन्द्रमरिभिः].......... द्वितीयभूमिकाया(यां) ॥ कल्याणमस्तु । ( ४५०) ॥ ० । संवत् १५१५ वर्षे आषाढवदि १ शुक्रे........ ................श्राविका रत्नादे पुत्री मांजू श्राविकया स्वश्रेयोथै श्री(*)सुमतिनाथबिंब कारितं श्रीखरतरगच्छे ?]............ .............रिकलिकालयुग[प्र]धानगुरुभिः । प्र(*)तिष्टि[ष्ठि]तं ॥ ( ४५१ ) ( १ ) श्रीपार्श्वनाथः । द्वितीयभूमौ (२) कां० सा० धन्ना श्रावकेण श्रीआदिनाथबिंब कारितं ॥ १२ For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( ३ ) श्रीखरतरगच्छे श्रीपार्श्वनाथः सा० माला भा० मांजू श्राविकाकारितः ॥ ( ४ ) प० मांजू श्राविकया श्रीसुमतिनाथबिंबं कारितं १७८ ( ४५२ ) ० ० ॥ सं० १९९५ वर्षे आषाढवदि १ शुक्रे श्रीऊ केशवंशे दरडागोत्रे सा० आसा भा० सोषू पुत्रेण सं० मंडलिकेन भा० हीराई पु० साजण द्वि० भा० रोहिणि प्र(बृ.) ० भ्रा० सा० पाल्हा - दिपरिवारसंयुतेन श्रीचतुर्मुखप्रासादे श्री अंबिका मूर्त्तिः का० प्र० श्रीजि नचंद्रसूरिभिः ॥ (१) मेघू सत्कं (२) शांतिः लावू (३) श्रीमहावीरः (४) सा० जयता का ० ( ५ ) श्रीमहावीरं प्रणमति (६) सा० जड़ता (७) सहजा श्रीमहावीरः ( ४५३ ) ( ८ ) कुउतिगदे ( ९ ) सं० मंडलिक भा० होराई (१०) श्री वासुपूज्य बा० । तामी ॥ (११) धनराज (१२) श्रीसंभव । सा० पुंना.... (सर) पति (१३) सहसमल्ल (१४) सहजलदे For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ . . . . . . . . . . . . . । खरतरवसतिलेखाः । तृतीयभूमिकास्थलेखाः। (४५४ ) ० ॥ सं० १५१५ वर्षे आषाढवदि ? शुक्रे श्रीअर्बुदमहातीर्थे श्री........ .................... संव.]पतिमडलिकसुश्रावकेण भा० हीराई पुत्र साजण द्वितीय(*)भायां रोहिणि बुं(बृ)हत्बांधव सा० पाल्हा सा० देल्हा मा० झांटा लवुभ्रा० ........ .............श्रीचतुर्मुखप्रासादे श्रीनवफणपार्श्वनाश्रबिंब कारितं प्रतिष्ठि(*)तं च श्रीखरतरगच्छाधीश्वरश्रीजिनभद्रसरिपट्टा[लंकारश्रीजिनचंद्रसूरिभिः ? ]............ श्रीमणसंघस्य श्रीरस्तु श्रीः श्रीः श्रीः (४५५) ० ॥ संवत् १५१५ वर्षे आषाढवदि १ शुक्रे श्रोअर्बुदगिरिम [हातीर्थे ?]....................... ...................तत्पुत्र हरिपाल मा० मीतादे पुत्र सा० आसराज भायां सोषू तत्पु(*)त्र श्रीजयसागरोपाध्यायबांधवेन संघाधिपतिमंडलिकन............. [परि?]वारसहितेन श्रीनवफणपार्श्वनाथविवं कारितं प्रतिष्टितं श्री(*) खरतरगच्छाधीश्वरश्रीजिनभद्रसूरिपट्टालंकार ?] श्रीजिनचंद्रसूरिभिः ॥ द्वितीयभूमिकायां (४५६ ) ०॥ सं० १५१५ वर्षे आषाढवदि. १ भुक्र श्री अर्बदमहातीर्थ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ १८० त्रेण श्रीजयसागर महोपाध्यायबांधवेन संघपति ( * ) मंडलिक सुश्रावकेण भा० हीराई पुत्र साजण द्वितीय भा[र्या रोहिणी ?]..... अ. प्रा. जैनलेखसन्दोहे [स] हितेन श्रीचतुर्मुखप्रासादे श्रीनवफणपार्श्वनाथ बिं ( * ) कारितं प्रति - . ष्ठितं श्रीखरतरगच्छावीश्वरश्री[जिनभद्रसूरिपट्टालंकारश्री जिन ! ] चंद्रसूरिभिः ॥ श्रीः || [द्वि ? ]तीयभूमिकायां ( ४५७ ) र्द ० ० ॥ संवत् १९१५ वर्षे आषाढवदि १ शुक्रे श्रीअर्बुदगिरि - [ महातीर्थे ? ] ............ .....[सा० आ]सराज भार्या सोनू तत्पुत्र श्रीजयसागर महोपाध्याय (*)बांधवेन संघपति मंडलिकेन वृहद्बांधव सा० पाल्हा..... तीय भूमिकायां ॥ ...... ........... ..... श्रीपार्श्वनाथविवं कारितं प्रतिष्टि (ष्ठि) तं खरतरगच्छे(*)[श्रीजिनभद्रसूरिपट्टप्रभाकरश्रीजिनचन्द्रसूरिभिः ?] द्वि ....................... ( ४५८ ) ( १ ) श्रीपार्श्वनाथः ॥ संव मंडिलकः ॥ ( २ ) [ श्रीपार्श्वनाथः सं० मंडलिकः ॥ ? ] ( ३ ) श्रीपार्श्वनाथः मं० मंडलिक कारितः || ( ४ ) द्वितीयभूमौ श्रीपार्श्वनाथः || For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ खरतरवसतिलेखाः। . १८१ ( ४५९) संवत(त) १७६६ वर्षे पो[०]दि ३ भोमः सलावटः टोहाजी सूत्र मालाजी वाच तणनि रमरमचजी (४६० ) संवत(त्) १६९५ वषे भार्या ग्यासु विदि ५ (४६१) सं १७४० जेठ सु ३ बुधे सुत्रधार जेसिंघनी जात्रा सफल सुत्र............। दिगम्बरजैनमन्दिरस्थलेखः । ( ४६२ ) . ० । [तीर्थ ?]गराय नमः । स्वस्ति संवत् १४९४ वर्षे वैशाघ(ख)शुदि १३ गुरौ श्रीमूलसंगे(घे) बलात्कारगु(ग)णे सरस्वतीगच्छे भटा(ट्टा)रि(र)क श्रीपद्मनंदि तत्पटे श्रीसुशु)भचंद्र भटारिश्रीसंघवै गोव्यंद भात्रि देवशी दोशी करर्णा जिनदास बाई मूल्ही बाई गोई गांधी गोव्यंद भात्रि पीमा समस्तश्रीसंघदिगंबरु श्रीअर्बुदाचले आगिड़ तीर्थ शीतांबरु प्रासाद दिगंबरु पाछिइ कराव्य.............. ...................श्रीआदिनाथ वडाइ बीनी श्रीनेमिनाथि त्रीजिइ श्रीपीतलहर वुथ प्रासाद दिगंबरु पाछिइ ऐह रीति नवहण महापूज For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ध्वज अवारी................................." ........... ..............................श्रीकर संघवी गोव्यंद प्रशस्ति लिपावी जं(ऊ)बरणी स्थाने राजश्रीराजधर देवडा चुंडा प्रासादनी अक्षरविधि ऐह प्रासाद नीपजतां पश्वा कोई करवा न लहिई वासासु १०० कमठा हुइ आडु पश्वा करिते राजधर निर्वहि देवडु सांडु ठाकुरु परभु भाट सेलहु तपाईक परथु देवदा ब्रह्मदा को काई मागवा न लहि मागि ते राजधर चु(चूं )डु निर्वहि गोव्यद करा नई संमध नही ऐह विधि सीलीया पलाविइ देवडु डुंगरस देवडु सतु लंद विरसी सबलाइ ववि वेटु ठाकुर माहव ऐतला शीलीया माघि व्यास सांड ववि लीबु ववि भीमा देवडा सिंघा सापि । वज धजनी रीति आषी चडतु आषीनी रीति अधिली चडनु(तु) आविलीनी रीति आदिमायनी दीवालीईनी वरसधि(थी) करस २४ थी चोपा(खा) माणां २४ नावेद भणी तेल करस ९ दीवा भणी आणड प्रासादि आवारी हइतु कणहतां २४ एतलु लाग श्रीमाता देवविशिष्टपितं । श्रीमाताथितं द्राम १२ चकड अचलेश्वर द्राम २ द्राम । ओरासा(ओरीया)ग्रामस्थलेखः । (४६३ ) २ . श्रीपार्श्वनाथः व्यः ऊजलसत्कः ॥ .. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ अचलगढलेखाः । १८३ . अचलगढ-जैन-मंदिराणां लेखाः ॥ तत्र चतुर्मुखविहार(ऋषभदेवप्रासाद)गतलेखाः । प्रथमभूमिकागतलेखाः ( ४६४ ) ॥ संवत(त् ) १९६६ वर्षे फा० शुदि १० दिने श्रीअर्बुदोपरि श्रीअचलदुर्गे ॥ - रानाधिराजश्रीजगमालविजयराज्ये । प्राग्वाटज्ञाति(तीय) सं० कुंवरपाल पुत्र सं० रतना सं० धरणा सं० रतना पुत्र सं० लाषा ॥ सं० सलषा सं० सजा सं० सोना सं० सालिग भा० सुहागदे पुत्र सं० सहसाकेन भा० संसारदे पुत्र षोमराज द्वि० [भा०] अणुपमादे पु. देवराज षीमराज भा० रमादे कपू पु० जयमल्ल मननी प्रमुखयुतेन ॥ ॥ निजकारितचतुर्मुखप्रासादे उत्तरद्वारे पित्तलमयमूलनायक— श्रीआदिनाथबिंब कारितं प्र० तपागच्छे श्रीसोमसुंदरसूरिपट्टे श्रीमुनिसुंदरसूरि श्रीजयचंद्रसूरिपट्टे श्रीविशालराजसरि । पट्टे श्रीरत्नशेखरसूरि ॥ ॥ पट्टे श्रीलक्ष्मीसागरमरि श्रीसोमदेवसूरिशिष्य श्रीमतिसुंदरमूरिशिष्य . गच्छनायक श्रीकमलकलशसरिशिष्य संप्रतिविजयमानगच्छनायक श्रीज• यकल्याणसूरिभिः । श्रीचरणसुंदरसूरिप्रमुखपरिवारपरिवृतैः ॥ ॥ सं० - सोना पुत्र सं० जिणा भ्रातृ सं० आसाकेन भा० आसलंदे पुत्र For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे सत्तयुतेन कारितप्रतिष्ठामहे । श्रीरस्तुः ॥ सू० वाच्छा पुत्र सू० देषा पुत्र सू० अरबुद पुत्र हरदास ॥ ( ४६५ ) संवत् ११३४ वर्षे फागु(ल्गुणशुदि ७ गुरौ श्रीसत्यपुरे श्रीब्रह्माणगच्छे श्रीमहावीरचैत्ये श्रीयशोभद्रसरिसंताने वीरमदेवसंताने वहा० श्रीवच्छादिभिः श्रीमहावीरजिनयुगलं कारितं प्र(प्रा)सानंगे सति ॥ संवत् १२३६ वर्षे माघशुदि १० बुधे ब्रह्माणगच्छे श्रीप्रद्युम्नमरिसंताने गो० नागेंद्र सुत..................... .............गो० पुना सुत आवटि दपमा जसण....................................सुत गहड लखमण सुत वूटदिः बेला सुत देवा....... ...............युगलं कारितं मंगलभवम् ॥ छ ॥ छ । ( ४६६ ) संवत् ११३४ वर्षे फागु(ल्गु)णशुदि ७ गुरौ श्रीसत्यपुरे श्रीब्रह्माणगच्छे श्रीमहावीरचैत्ये श्रीयशोभद्रसूरिसंताने वीरमदेवसंताने वहा० श्रीवच्छादिभिः?] श्रीऋषभजिनयुगलं कारितं । प्र(प्रा)सानंगे सति ॥ संवत् १२३६ वर्षे माघशुदि १० बुधे श्रीब्रह्माणगच्छे श्रीप्र. द्युम्नसूरिसंताने गो० नागेंद्र सुत ?]........... श्रीवच्छ सुत वेहड सालिग सुत .......... सुत गहड देपमा सुत............. . . . . . . . . . . . .... .... .... .... .... For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ अचलगढलेखाः। १८५ सुत पुनिग सोदर सुत....... देदा भोमा सुत ब्रह्मदेव सुत वीर सुत लषमीधर देभू सुत........ .............श्रीऋषभनाथजिनयुगलं कारितं ।। . .... .... ... (४६७ ) संवत् १५१८ वर्षे वैशाखवदि ४ दिने मेदपाटे श्रीकुंभलमेरुमहादुर्गे राजाधिराज श्रीकुंभकर्णविजयिराज्ये तपापक्षीय श्रीसंघकारिते श्रीअर्बुदानीतपित्तलमयप्रौढ श्रीआदिनाथमूलनायकप्रतिमालंकृते श्रीचतुमुखप्रासादे द्वितीयादिद्वारे स्थापनार्थ श्रीतपापक्षीय श्रीसंघेन श्रीआदिनाथबिंब कारित डूंगरपुरनगरे राउल श्रीसोमदासराज्ये ओसवाल सा० साभा भा० कर्मादे पुत्र सा० माला सा० साल्हाकारितविस्मयावह महोत्सवैः प्रतिष्ठितं तपा श्रीसोमसुंदरसुरिपट्टे श्रीमुनिसुंदरसुरि श्रीजयचंद्रसूरि श्रीमुनिसुंदरसरिपट्टे श्रीरत्नशेखरसरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ श्रीसोमदेवरिप्रमुखपरिवारपरिवृतैः ॥ डूंगरपुरे श्रीसंघोपक्रमेण सूत्रधार लुंभा लांपाद्यैर्निर्मितं ॥ श्रीः ॥ __ (४६८ ) संवत् १३०२ वर्षे फागु(ल्गु)णशुदि ३ सोमे ठ० माहारण सुत सावंत पुत्र हासो हलधु धांधलेन व्य. कुंअरसींह तस्तु (?) श्रेयोऽथ जिनयुगलं कारितं प्रतिष्ठितं श्रीजयदेवसूरिशिष्य श्रीअमरचंदसूरिभिः । For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ १८६ अ. प्रा. जैनलेखसन्दोहे ........ ... (.४६९) . संवत् १५१८ वर्षे वैशाखवदि ४ शनौ श्रीडूंगरपुरश्रीनगरे राउल श्रीसोमदासविजयिराज्ये ओसवाल चक्रेश्वरीगोत्रे सा० भुंभच भा० पातू सुत सा० साभा भार्या कर्मादे नाम्न्या स्वभत सा० साभा श्रेयसे श्रीशान्तिनाथबिंबं कारितं प्रतिषि(ठि)तं ॥ तपा श्रोसोमसुंदरसूरिपट्टे श्रीमुनिसुंदरसूरि श्रीजयचंद्रसपट्टे श्रीरत्नशेखरसूरिपट्टालंकार श्रीलक्ष्मीसागरसूरिभिः श्रीसोमदेवमरिमिश्रादिपरिवृतैः श्रीः । डूगरपुरे श्रीसंघोपक्रमेण सूत्रधार नाथा लुभायैर्निर्मित ॥ श्रीः ॥ (४७०) सं० १५३७ वै० शुदि ८ सा० लाषा भा० सं० सकटदे कुतिगादै ?]................सं० भाडा भा० भावलदे पुत्र सं० सोमा पासा कारापित चिंतामणि श्रीपार्श्वबिंबं श्रीतपागच्छे [ श्रीरत्नशेखरसूरिपट्टे ? ] श्रीलक्ष्मीसागरसूरिभिः । (४७१) संवत(त्) १५६६ वर्षे फागु(ल्गु)णशुदि १० सोमे श्रीअचलगढमहादुर्गे महाराजाधिराज श्रीजगमालविजयराज्ये । सं० सालिग सत सं० सहसा कारित श्रीचतुमु(मुं)खविहारे भद्रप्रासादे श्रीसुपासबिंब श्रीसंघेण कारित(तं) प्रतिष्टि(ष्ठि)तं तपागच्छे श्रीसोमसुंदरसरिस(सं)ताने श्रीकमलकलशसरिशिष्यः(ष्यैः) श्रीजयकल्याणमूरिभिः भट्टारक श्रचरणसंदरमरिप्रमुखपरिवारपरिवृतैः श्रीरस्तु श्रीसंघस्यः सूत्रधार हरदासः For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ . अचलगढलेखाः । १८७ ( १७२) सं० १५२९ वर्षे वै० व० ४ शुक्रे इंगरपुरनगरे राउल श्रीसोमदासविनयराज्ये तत्पधान प्रभावकपुरंदर सा० साल्हा प्रमुख श्रीसंघौपक्रमेण श्रीआदिनाथबिंब प्रति० तपागच्छनायक श्रीसोममुंदरसूरिप? श्रीमुनिसुंदरसूरि श्रीजयचंद्रसरिपट्टे श्रीरत्नशेखरसूरित(स्त)त्प? श्रीलक्ष्मीसागरसरिभिः श्रीसोमजयसरि महोपाध्याय श्रीजिनहसगणि श्रीसुमतिसुंदरगणिप्रमुखपरिवारपरिवृतैः । (४७३ ) संवत(त) १५६६ वर्षे फागु(ल्गुणशुदि १० दिने श्रीअचलगडमहादुर्गे महाराजाधिराज श्रीजगमालविजयराज्ये सं० सालिग सुत सं० सहसा कारितचतुर्मुखविहारे भद्रप्रासादे श्री आदिनाथविवं सं० श्रीपति कारितं प्रतिष्टि(ष्ठि)तं तपागच्छे श्रीसोमसुंदरसूरिसंताने श्रीकमलकलशमरिशिष्य श्रीजयकल्याणसरिभिः भट्टारक श्रीचरणसुंदरसूरिप्रमुखपरिवारपरिवृतैः श्रीरस्तु श्रीसंघस्य सूत्रधार हरदास । ... (४७४) संवत(त) १५६६ वर्षे फागु(ल्गुणशुदि १० दिने श्रीअचलगढ महादुर्गे महाराजाधिराज श्रीजगमालविजयराज्ये सं० सालिग सुत सं० सहसा कारित चतुर्मुखविहारे भद्रप्रासादे श्रीआदिनाथबिंब सं. सालिग भा० नायकदे का० प्र० तपागच्छे श्रीसोमसुंदरसूरिसंताने श्रीकमल For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ . १८८ अ. प्रा. जैनलेखसन्दोहे कलशसूरिशिष्य श्रीजयकल्याणसूरिभिः भट्टारक श्रीचरणसुंदरसूरि प्रमुख परिवारपरिवृतैः श्रीरस्तु श्रीसंघस्यः सूत्रधार हरदास । ( ४७५ ) सं० १५१८ वैशावदि ४ प्राग्वाट दो० डुंगर भा० धापुरि पुत्र दो० कर्मा करणा बंधुना दो० गोइंदेन कर्मा भा० करणू पुत्र आसा अषा अदा करणा भा० कउतिगदे पुत्र सोधर गोइंद भा० जयतू पुत्र वाछादिकुटुंबयुतेन स्व । मातृबंधुश्रेयसे श्रीनेमिनाथबिंब का० प्र० तपागच्छे श्रीश्रीश्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ कुंभलमेरौ ॥ (४७६ ) संवत् १६९८ व० पो० सु० १५ गुरौ श्रीसीरोहीवास्तव्य सा• लखव(म)ण भा० लष ?]सा(मा)दे सु० स० हरिचंद............ नाम्न्या श्रीआदिनाथबिंबं कारितं प्र०] तपागच्छे भ० श्रीविनयाणंदसूरि[भिः] उ० श्रीअमृतविजयगणि....(परि?)का(क)रिते(तैः) ॥ (४७७ ) संवत् १६९८ [वर्षे पो० सु० १५ गुरौ ?] श्रीसीरोही[वास्तव्य ?] [ सा० वणवीर भा० पसादे सुत राउत ? ] भार्या साहिबदे नापूग पुत्र............ ................धनराज पुत्रेण श्रीकुंथुनाथबिंबं[कारितं प्र० च?] श्रीतपागच्छे श्रीविजयाणंदमरि[भिः] उ० श्रीअमृतविजयगणी(णि)[परि]का(क)रितं(तैः) । For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ अचलगढलेखाः । १८९ ( ४७८ ) सं० १६९५ वर्षे पो० सुदि १५ गुरू(रौ) पुष्ये महाराय श्रीअषयराजजीराज्ये कुंअर श्रीउदयभाणजीयुवराज्ये श्रीसीरोहीवास्तव्य मागवाटज्ञातीय वृ० सा० गागा भार्या मनरंगदे सुत सा० वणवीर भार्या पसादे सुत सा० राउत नाम्ना भा० साहिबदे सुत सा० धर्मा हास धनराज तथा भातृ सा० लषमण कर्मचंद दृहिचंद युतेन श्रीपार्श्वनाथविबं कारापितं प्र० च श्रीतपागच्छे भ० श्रीहीरविजयसरि त० भ० श्रीविनयसेनसरि त० श्रीविजयतिलकसरि भ० श्रीविजयाणंदसरिभि(भिः) प(पं)डित श्रीमानविजयगणिशिप्य उ० श्रीअमृतविजयगणिपरिकरितैः ॥ सं० १६९८ वर्षे पोषसुदि १५ गुरू(रौ) पुष्ये महारायश्रीअषयराजजीराज्ये कुंअरश्रीउदयभाणजीयुवराज्ये श्रीसीरोहीवास्तव्य प्राग्वाटज्ञा० वृ० सा०............[गागा भार्या] मनरंगदे सुत सा. वणवीर भार्या पा(प)सादे सुत सा० लषमण भा० लषमादे सुत सा० भीमनी तथा भ्रातृराउत कर्मचन्द दुहिचंद ?]युतेन श्रीशांतिनाथबिंबं कारापितं प्र० च श्रीतपागच्छे भ० श्रीहीरविजयमरिभ० श्रीविजयसेनसरि भ. श्रीविजयतिलकसरि भ० श्रीविजयाणंदसरिभिः । पंडितश्री ५ मानविजयगणिशिष्य महोपाध्याय श्री५श्रीअमृतविजयगणिपरिकरितैः॥?] For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( ४.८० ) है || सं० १६९८ वर्षे पोससुदि १५ गुरो ( रौ ) महाराज श्री अषराजविजयराज्ये कुंअर श्रीउदयभाणयुवराज्ये श्रीस रोही वास्तव्य प्राग्वाटज्ञातीय वृद्धसाषा (शाखा) यां सा० मागा भार्या मनरंगदे सुत सा • वणवीर भार्या पसादे सुत सा० कर्मचंद भार्या अजाबदे नाम्न्या श्रीनमिनाथविवं का० प्र० श्रीतपागच्छे भटार • श्रीहीरविजयसरि भ० श्रीविजयसेनसूरि भ० श्रीविजयतिलकपूरि भ० श्री विजयानंदसूरिभिः पंडित श्री ५ मानविजयगणिशिष्य महोपाध्याय श्री ५ श्री अमृतविजयगणिपरिकरितैः ॥ श्रीरस्तु कल्याणमस्तु ( ४८१ ) १९० - संवत् १८८८ ना वर्षे माघमासे शुक्लपक्षे पंचमी ( म्यां ) सोमवासरे श्री अर्बुदतीर्थे अचलदुर्गे श्रीजंबूस्वामी पादुका कृता ॥ श्री विजयदेवसुरी (रि) पादुके || श्री विजयसिंहसूरी (रि) पादुके ॥ पं[ ] श्री सत्यविजयगणी पादुके || पं[ ० ] कपूरविजयगणी पादुके ॥ पं[0] क्षेमाविजयगणी पादुके || पं[0] श्रीजिनविजयगणी पादुके || पं[0] पं[ ० ] श्रीपद्मविजयगणी पादुके ॥ पं[ ० ] उत्तमविजयगणी पादुके || रूपविजयगणी प्रतिष्ठितं For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ अचलगढलेखाः । द्वितीय भूमिकागत लेखाः । ( ४८२ ) संवत (त्) १५६६ वर्षे फागु (लगु) णशुदि १० सोमे श्रीअचलगढमहादुर्गे महाराजाधिराज श्री जगमालविजराज्ये सं० सालिंग सुत सं० सहसा कारित श्रीचतुर्मुखविहारे भद्रप्रासादे श्रीपार्श्वनाथविवं समस्तसंघकारितं प्रतिष्ठितः(तं) तपागच्छे श्री सोमसुंदर मूरि संताने श्री कमलकलश मूरिशिष्य श्रीजय कल्याणसूरिभिः भट्टारक श्रीचरणसुंदरसूरि प्रमुख परिवारपरिवृतैः श्रीरस्तु श्रीसंवस्य । ( ४८३ ) संवतं ( ( तू ) १९६६ वर्षे फागु (गुणशुदि १० दिने श्री अचलगढमहादुर्गे राजाधिराजश्री जगमालविजयराज्ये सं० सालिंग सुत सं० सहसा कारितचतुर्मुखविहारे श्री आदिनाथबिंबं सं० कूपा चांडा कारित प्रतिष्ठितं तपागच्छे श्री सोमसुंदरसूरि संताने श्रीकमलकलशसूरिशिष्य श्रीजयकल्याणसूरिभिः भट्टारकश्रीचरणसुंदरसूरिप्रमुखपरिवार'परिवृतैः श्रीरस्तु श्रीसंघस्य । १९१ ( ४८४ ) संवत (त्) १५६६ वर्षे फागु (लगु) णशुदि १० दिने श्री अचल-गढमहादुर्गे महाराजाधिराजश्री जगमालविजयराज्ये सं० सालिग सुत For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ १९२ अ. प्रा. जैनलेखसन्दोहे सं० सहसा कारितचतुर्मुखविहारे भद्रप्रासादे श्रीआदिनाथविंबं सं० कूपा चांडा कारितं प्रतिष्ठितं तपागच्छे श्रीसोमसुंदरसरिसंताने श्रीकम-- लकलशसूरिशिष्य श्रीजयकल्याणसूरिभिः भट्टारकश्रीचरणसुंदरसूरिप्रमुखपरिवारपरिवृतैः श्रीरस्तु श्रीसंघस्य । ऋषभदेव-लघुप्रासादगतलेखाः । - ( ४८५) संवत् १७२१ वर्षे ज्येष्ठसुदि ३ रवौ महाराजाधिराजमहारायश्री अषयराजजीविजयराज्ये श्रीराजनगरवास्तव्य श्रीश्रीमालीज्ञातीय वृद्धशाखायां दो । पनीया सुत मनीया भार्या मनरंगदे सुत दो। शांतिदासकेन श्रीआदिनाथबिंब कारापितं प्रतिष्टि(ष्ठितं च तपागच्छीय भ । श्रीहोरविजयसूरि भ। श्रीविजयसेनसूरि भ । श्रीविजयतिलकसुरिपट्टालंकार भ । श्रीविजयानदसूरिपट्टोद्योतकारक भ। श्री विजयराजसूरिभिः ॥ श्रीरस्तु॥ (४८६ ) शान्तिनाथ ॥ श्रीजयकल्याणसूरि ॥ (४८७) संवत् १३८० वर्षे............आत्मश्रेयसे श्रीकुंथुनाथबिब कारापितं For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ अचलगढलेखाः । (४८८) संवत् १९५८ वर्षे कार्त्तिक ० १३ दिने श्रीतपागच्छनायकश्रीकमलकलशसूरिराजविनेय पं० कुलोदयगणीनामुपदेशेन अचलगढवास्तव्य व्य० रत्ना भा० राकुं पुत्र व्य० चूडा भा० देमू व्य० जगमाल भा० करपू व्य ० राजा भा० रषमणि पुत्र... . कारितं श्रीसिद्धचक्र यंत्रं............ ( ४८९ ) सं० १८३८ व० शाके १७०३ प्र० मृगशिर्षमासे कृष्णपक्षे १ शुक्रवासरे श ( स ) कलभट्टारि (र) कपुरंदरभट्टारि (र) क श्री १०८ श्रीश्री हरप (र्ष) रत्नसुरिस्व (रीश्व) र महाराजाधिराजमहाराजश्रीश्री प[ ० ] श्री ५ श्री श्रीसुंदर विजयग[णिनां ] पादुका प्रतिष्ठितं (ता) । शिष्य पं जीवणविजय क (का) रापितां (ता)। तपागच्छे कमलकलशसाषा (शाखा) यां । तपतसिंघ (तखत सिंह) जीवजै (विजय) राज्यमध्ये | १३ १९३ ( ४९० ) सं० १९६३ वैशाखशुक्ल ११ शुक्रवासरे कमलकलशशाखायां श्रीमत्तपागच्छे भट्टारक श्रीयशोभद्रसूरीश्वर पुनः निजपादुका ० भट्टारक श्रीविजयम हेन्द्रसूरिभिः प्रतिष्ठितम् (ता) श्रीसिरोहीदेशे श्रीकेशरी सिंघराज्ये श्री अचलमहादुर्गे । ......... For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ १९४ अ. प्रा. जैनलेखसन्दोहे श्रीकुन्थुनाथप्रासादगतलेखः । (४९१ ) सं० १५२७ वर्षे वैशाष(ख)शु० ( प्रा० स(सं०) देवा भा० नागू पु० सं० सीहा प्रा० साहीया सा० का भा० धर्मिणि पुत्र सा० सपदा भा० जिसू पु० सु(सं०) घेता भा० घेतलदे भा(भ्रातृ सं० गोइंद भार्या गोगादे भा० सुहवदे पुत्र सा० सचवीर भा० पदमाई प्रीमलदे का श्रीकुंथुनाथवि प्रति० तपागच्छेश श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ सूत्रधार देवा........सुत सूत्रधार हाजा सूत्र काला निपा(पा)दिताः(ता)॥ श्रीशान्तिनाथदेवालयस्थलेखः । (४९२ ) संवत् १३०२ वर्षे ज्येष्ठसुदि ९ शुक्रे अर्बुदाचलतीथें श्रीव(ब्रह्माणगच्छे श्रीअरिष्ट(ठ)नेमिदेवचैत्ये पल्लीवालज्ञातीय भा० धणदेव भार्या भां० धणदेवि एतदीयसुत भां० वागड भार्या... ( ४९३ ) संवत् १५६६ वर्षे मीगसरसुद १५ श्रीमेदपाटदेशे कुंभलमेर(रु) For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ अचलगढलेखाः । १९९ महादुर्गे श्रीराणा श्रीकुंभकरणविजयराज्ये कलंकी अवतारस्य पुत्र धर्मराज दत्तराजा चोमुखजीने पूजणे हारा पना भायां जीत पुत्र सादूल कारावितं ..... ( ४९४ ) संवत् १५६६ त्रषे(वर्षे) घोड नपत ह ( हंसराज डूंगरपुर माहि कंसार जगमाल कक पाडी राजो षात्री सीरोईनु तेनुं देरासर || तेनु हाकरू हरजी पूजरा सारा काणक पाडी राजो || घोड १ कममदी सवासु १००। वेठा मण २॥ नपर्नु ( ४९५ ) श्री उह सा १५६६ त्रष (वर्षे) सूत्रदा (घा) र || जगमाल सरतण घोड दगराज ॥ ड ( हूं ) गरपुर मांहे निपनुं || पात्री राजाने देरासर हाकरु डर पात्री राजु सीरोहीनुं ॥ तिके वोड़ १ मण || २ || निपनुं मेमुदा १०० बेठा For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( ४९६ ) - || पाश्चात्याः ( आंग्ला: ) जनाश्चर्मोपानद्युक्ताश्चर्मं वस्तुसहिताश्च मन्दिरेषु भ्रम्यन्ते तेन महत्याशातना भक्तजनचित्तेऽतीव दुःखं च संजायते । तद्दृष्ट्वा तपागच्छीय - जगद्गुरु श्रीहीरविजयसूरीश्वरसन्तानीचचतुः शाखोदितवंशश्री - श्रीमद् बुद्धिविजयशिष्य - शान्तमूर्ति - श्रीवृद्धिवि जयशिष्य - शास्त्रविशारद - जैनाचार्य - जगत्पूज्य श्रीविजयधर्मसूरीश्वरैर्भूरि प्रयत्नै हिन्दुस्थान गवर्नमेंट ( वाईसरॉय ) इत्यस्याज्ञां लब्ध्वा वैक्रमीय १९७० तमसंवत्सरात् चर्मोपानद् (बुट) आदिचर्मवस्तुयुक्तजनानामेतन्मन्दिरेषु प्रवेशोऽत्यन्तं निषिद्धः । तल्लघुशिष्य जयन्तविजयेन सं० १९८७ तमे वर्षे वैशाख शुक्ल पूर्णिमायां चन्द्रवासरे लिखितमिदमिति ॥ अर्बुद गरौ देलवाडा ग्रामस्य जैनमन्दिरसत्कोऽयं लेखः || १९६ ( ४९७ ) ॥ [वि०] संवत् १९८७ [तमे] वर्षे वैशाखशुक्लपूर्णिमायां सोम वासरे श्रीतपागच्छीय - शास्त्रविशारद - जगद्गुरु - श्रीमद्विजयधर्मसूरीश्वर शिष्यमुनिराजश्रीजयन्तविजयलिखित " आवृ " नामक पुस्तकान्तर्गताङ्कानुसारेण प्रेक्षकाणामानुकूल्यार्थं श्रीविमलवसहिका - लवणवसहिका [Sभिधे मन्दिर] द्वये. आंग्ल - नागरीलिप्पोः अङ्काः उत्कारिताः व्यवस्थापकसमित्येति ॥ For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ તથા અવલોકન For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલવસહીની પ્રશસ્તિઓ અને લેખ. આબુ ઉપરના દેલવાડા ગામમાં આવેલા શ્રી વિમલવસહી મંદિરમાંથી નાના મોટા કુલ લગભગ ૨૪૯ લેખો મળી આવ્યા છે. જે બધા આમાં આપવામાં આવ્યા છે. જેમાંના “શ્રી પ્રાચીન લેખ સંગ્રહ, ભાગ બીજો” પ્રકાશિત થયા પહેલાં માત્ર બે ત્રણ લેખો જ પ્રગટ થયા હતા. ત્યાર પછી “પ્રાચીન લેખ સંગ્રહ, ભાગ બીજા”માં નંબર ૧૩રથી ૨૪૮ અને નં. ર૭૧ એમ વિમલ-વસહીના નાના મેટા કુલ ૧૧૮ લેખો પ્રગટ થયા હતા. તે સિવાયના વિમલ–વસહિના નાના મોટા ૧૩૧ લેખ આમાં સૌથી પહેલી વાર જ પ્રગટ થાય છે. પ્રા.લે. સં. ભાગ. બીજામાં પ્રગટ થયેલા લેખેને પણ આમાં ફરીને પ્રગટ કરવાનું કારણ મેં મારા કિંચિત્ વક્તવ્યમાં જણાવ્યું છે. વિમલવસહીમાં મુખ્ય લેખ, જે આ સંદેહમાં પહેલા નંબરમાં મૂકવામાં આવ્યો છે તે, પ્રેફેસર એફ. કલહને એપીગ્રાફીઆ ઈન્ડીકાના દસમાં ભાગમાં (પૃષ્ઠ ૧૪૮ ઉપર) વિવેચન સાથે પ્રગટ કર્યો છે. જો કે તે વિવેચનમાં કઈ કઈ સ્થળે ભૂલ કરેલી છે, છતાં તે માહિતી વગેરે માટે ઘણું ઉપયેગી હોવાથી “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભાગ બીજા ઉપરથી તેની કુટનેટ સાથે અક્ષરશઃ ઉતારીને અહીં આપવાનું ઉચિત ધાર્યું છે. એ લેખ ઉપર ઉક્ત પ્રેફેસરનું વિવેચન આ પ્રમાણે છે – ઈ. સ. ૧૮૨૮માં એચ. એચ. વિલ્સને એશીઆટીક રીસ ચીસ. પુસ્તક ૧૬ના પાન ૨૮૪ ઉપર અબુંદ એટલે કે હાલના આબુ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ લે . ( ૨૦૦ ) અ. પ્રારા લેખસંદેહ, પર્વત ઉપર આવેલા લેખને અહેવાલ પ્રસિદ્ધ કર્યો. આ અહેવાલ રાજપુતાનામાં આવેલા સીહી સ્ટેટના પોલીટીકલ એજન્ટ કેપ્ટન સ્પીએ (Captain Speins ) એશીયાટીક સોસાયટી ઑફ બંગાલ ( Asiatic Society of Bengal) ને આપેલી નકલો ઉપરથી તૈયાર કરેલ છે. આ અહેવાલમાં નેમિનાથના દેવાલયમાં આવેલા બે મોટા લેખેમાંના એકનું પૂર્ણ ભાષાંતર છે. વિલ્સને આપ્યું છે. આ લેખે, પહેલાં, ઈ. સ. ૧૮૮૩ માં મી. એ. વી. કાથવટેએ પ્રથમ પ્રસિદ્ધ કર્યા હતા અને તે, હવે, પ્ર. લ્યુડર્સે આજ પુસ્તકના ભાગ ૮, પાન ૨૦૦ ઉપર લેખેના ઉતારા સહ પ્રસિદ્ધ કર્યા છે. વળી એ અહેવાલમાં “ઈન્ડીઅન ઍટીકવેરી” (Indian Antiquary ) ના પુસ્તક ૧૬, પાન ૩૪૭ ઉપર મેં પ્રસિદ્ધ કરેલા અચલેશ્વરના દેવાલય નજીકના ગુલિહ લેખનું તથા ઉપર પાન ૭૯ માં મેં આપેલા અચલેશ્વરના દેવાલયના લેખનું ભાષાંતર આપ્યું છે. બીજા લેખ વિષે માત્ર ક હકીકત આપી છે જેને આધાર કેઈક વિદ્વાને લખેલા હીંદી પુસ્તક ઉપર રાખે છે. ત્યારબાદ ઘણાં વર્ષો સુધી આબુના લેખના અભ્યાસ વિષે ૧ આ લેખની અનુકૃતિ “ ભાવનગર ઇસ્ક્રીપ્શન્સ ” પ્લેટ ૩૬ ( Bhavanagar Inscribtions )Hi 2412cl . ૨ વધારામાં, પ્રે. વિલ્સને ઇંડીઅન ઍટીકવેરી, પુ. ૧૧ પાન. ૨૨૧ ઉપર ડાકટર કાર્ટેલીરી ( Cartellieri ) એ પ્રસિદ્ધ કરેલા વિ. સં. ૧૨૬૫ નો લેખ જે હાલમાં સિરોહી ગામમાં રાખવામાં આવ્યો છે તેનું ભાષાંતર પણ આપ્યું છે, જુઓ “પ્રોગ્રેસ રીપેટ ઑફ ધી આર્કીઓલછકલ સર્ષે ઓફ ઇડીઆ, વેસ્ટર્ન સરકલ, સન. ૧૯૦૫-૦૬ પાન ૪૭, For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ . 1. અવલોકન. (૨૦૦૧) કાંઈ પણ કરવામાં આવ્યું નથી. પરંતુ ૧૯૦૦-૦૧ ના શિયાળામાં જ્યારે વેસ્ટર્ન સરકલના આકર્લોજીકલ સર્વે ઓફ ઈડીઆના સુપરીન્ટેનડેન્ટ મી. કાઉન્સ આબુ ઉપર હતા ત્યારે પર્વત ઉપરના સર્વ લેખની નકલ તૈયાર કરાવી હતી. તેમણે આ બધી નકલે ગવર્નમેન્ટ એપીગ્રાફસ્ટના તરફ મોકલાવી તેથી આ લેખેની સારી રીતે તપાસ થાય તે વખતે તેમણે આપણને આપે છે. તેમાંના ઘણા લેખો ઘણા જ નાના છે. તેમને કઈ પણ લેખ ઈ. સ. ના ૧૧ મા સૈકાથી જુને નથી. આ સર્વમાંથી હાથ લાગતી ઐતિહાસિક બાબતો ઘણું જ છેડી છે. તેમાંના કેટલાક ઉપયોગી છે અને એવા લેઓને ફેલાવો કરવાની જરૂર છે તથા બાકીના કેટલાકમાં તે માત્ર નામ, વાક્ય અગર શબ્દ વિગેરેજ જોવામાં આવે છે પરંતુ આવા લેખ ભવિષ્યમાં કઈ વખત ઉપયેગી થઈ શકે. | મી. કાઉસેન્સ મેળવેલા લેખો જે પ્રે. હુલ્ટઝે (Prof. Hultzsch ) મારા તરફ મેકલ્યા છે, તે બધા મળીને ૨૯૮ છે. જેમાંના ર૭૦ શાહીના છે અને ૧૮ નજરથી કાઢેલા છે. ર૯૮ માંથી ૧૪૮ લેખે રાષભ (આદિનાથ)ના દેવળમાંથી મળેલા છે જે દેવળ વિમલેર બંધાવ્યું હતું. ૯૭ લેખો તેજપાળના બંધાવેલા નેમિ ૧ ( પ્રો. વિલ્સને ભાષાંતર કરેલા લેખે ઉપરાંત ) પ્રસિદ્ધ થએલા લેખો માટે જુઓ-મારૂં નેધનું લીસ્ટ નં. ર૬૧ થી ર૬પ. ૨ લેખોમાં દેવાલયનું નામ વિમેન્ટ વહિલા, વિમર્શ કરદિવા, વિમત્રવત અને વિમસ્ટવનતિવાતીર્થ છે તથા ભાષાનાં પુસ્તકેમાં પણ વિમર્ચવસતિ છે. ઉપર પાન ૮૧ માં મેં પ્રથમથી કહેલું છે કે “વિમલસાહ ” અગર “વિમળશાહ” અને હાલનું “વિમલસા ” આ નામ “ વિમલવસહિકા ” ( વિમળનું મંદિર ) એ શબ્દ નહિ સમ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ લે ૨ ૧. નાથના મંદિરમાંથી મળેલા છે. ( ૨૦૨ ) અ॰ પ્રા॰ જૈ॰ લેખસ દાહ, ૩૦ અચલેશ્વરના દેવળમાંથી તથા જવાને લીધે ઉત્પન્ન થયા હશે એમ મારા મત છે. તેવીજ રીતે ‘ લુણીગવહ્રિકા ' માંથી ( તેજઃપાળના ભાદને માટે ) ‘ લુનિગહિકા ’ ઉત્પન્ન થયા છે. જીએ એશીયાટીક રીસર્ચીસ ( Asiatic Researches ) પુ. ૧૬, પાન ૩૦૯, ૧ ઉપર પુ. ૮, પાન ૨૦૦ ઉપર પ્રા. હ્યુડસે જણાવ્યું છે કે આ મંદિરનું સાધારણ નામ ‘ લુસિ’હુ ( અથવા લૂસિંહ ) વહિકા ’ અગર ‘લૂણવસિંહકા ' છે, મેં પણ લેખામાં ‘ લુગિવસહિકા ’ ‘ તેજપાળવહિકા ’‘ તેજલવસહી' તથા ભાષાનાં પુસ્તકામાં ‘લુગિવસતિ’ જોયાં છે. : , શાહ * અહીં પ્રે. કીલાન ભુલ કરે છે. હિંદુસ્થાનના લાકા સાવ અજ્ઞાની હોય છે, એવા વિચારા તેમના મનમાં સ્ફૂર્યો કરતા હશે અને તેને લઇને જ તેમણે, ‘વિમલવાંહકાને અર્થ નહીં સમજવાને લીધે વિમલશાહ વગેરે નામેા ઉત્પન્ન થયાં હશે ” આવા પોતાના મત જાહેર કર્યો જણાય છે. તેએ એટલુ પણ સમજી શકયા નથી, કે-હિંદુસ્થાનમાં વૈશ્ય જાાંતના શ્રેષ્ઠ લેાકેાન નામેાની સાથે બહુમાન ચક શબ્દ જોડવામાં આવે છે. જેમકે-જગડુશાહ, કરમાશાહ, ભામાશાહ, ભામાશાહ, ભેસાશાહ વગેરે, વિમલવસહિકા” એ વિમલ મંત્રીએ બધાવેલા મંદિરનુ નામ છે, જ્યારે વિમલશાહ” એ વિમલ મંત્રીનું નામ છે. તેમજ લુણીગવસહિકા ’ માંથી ‘ લુનિગસહિકા ' શબ્દ ઉત્પન્ન થયાનું લખ્યું છે, તે પણ ઠીક નથી. કેમકે · નિગહિકા ’ એવા શબ્દ પ્રચલિત થયા જ નથી. કાઇ લેખા કે ગ્રંથમાં ‘વસહિકા ’ માંને લખવા કે છાપવા રહી ગયા હશે, તેથી ફેસરે આવું અનુમાન કર્યું. જણાય છે. ‘ લૂણિગવર્સાહકા ' એ તેજઃપાલના ભાઇનું નામ નથી, પણ પોતાના પુત્ર લાવણ્યસિંહના શ્રેય માટે તેજ:પાલે બંધાવેલા મંદિરનું જ નામ છે, કે જેનુ' ખરેખરૂં નામ “ લૂસિંહવસંહિકા વસિંહકા ” છે. જય'તવિજય, ' " * ' ઃઃ અથવા લૂણ For Personal & Private Use Only "" ૧ . Page #324 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. ( ૨૦૩ ). લે ૧.. ૧૩ અન્ય સ્થળેથી મેળવેલા છે. વિમળ મંદિરના લેખમાંના ૧૨૬ ને મિતિ માંડેલી છે, તેમાં સૌથી જુને લેખ [ વિ.] સં. ૧૧૧૯ ( લગભગ ઈ. સ. ૧૦૬૨) ને છે, જે (ન. ૧૭૮૦, મી કાઉન્સ લીસ્ટ) ચાલુક્ય રાજા ભીમદેવ પહેલાના એક પ્રધાનને છે; નવામાં ન લેખ (નં. ૧૮૭૪) [ વિ.] સં. ૧૭૮૫ (લગભગ ઈ. સ. ૧૭૨૮) ને છે. બે લેખોની વચ્ચેની મિતિ વાળા લેખમાં વિ. સં. ૧૨૪૫ (૨૨ લેખો)ના તથા ૧૩૭૮ (૨૫ લેખો) ના વધારે છે. તેજપાળના દેવાલયના લેખમાં ૭૭ લેખો ઉપર મિતિ નાંખેલી છે. અને આ લેખમાં જુનામાં જુના લેખે વિ. સં. ૧૨૮૭ (લગભગ ઈ. સ. ૧૨૩૦) ના છે, જે વર્ષમાં એ મંદિર બંધાવવામાં આવ્યું હતું. નવામાં ન લેખ (નં. ૧૭૪૮) [ વિ.] સં. ૧૯૧૧ (લગભગ ઈ. સ. ૧૮૫૪) ને છે. વિ. સં. ૧૨૮૭ અને ૧૨૭ વચ્ચેની મિતિના ઓછામાં ઓછા ૪૭ લે છે. અને ૧૩૪૬ થી ૧૩૮૯ વચ્ચેના ૯ છે. અચલેશ્વરના દેવળના ૩૦ લેખેમાંથી ૨૨ ઉપર મિતિ નાખેલી છે. જુનામાં જુને લેખ (નં. ૧૫૦) [ વિં] સં. ૧૧૮૬ (લગભગ ઈ. સ. ૧૧૨૯)ને છે. જે લગભગ સઘળે જતો રહ્યો છે. બીજો એક લેખ (નં. ૧૯૪૧) [ વિ.] સં. ૧૧૧ ને હોય તેમ લાગે છે. મને ચક્કસ લાગે છે કે તે લેખ મી. કાઉસેન્સના લીસ્ટને નં. ૧૫૧ છે જે [ વિ.] સં. ૧૨૦૭ (લગભગ ઈ. સ. ૧૧૫૦)ને છે અને જે [પરમાર] મહામંડલેશ્વર યશધવલદેવ (ચાલુકય કુમારપાલને ખંડીઓ રાજા; આ કુમારપાલને એક લેખ આજ વર્ષને છે) ના રાજ્યમાં થએલે છે. બીજા બે લેખો (નં. ૧૯૪૫ ને ૧૪૬) મિતિ [ વિકમ] સં. ૧૨ [૫] તથા ૧૨૨ [૮] છે અને બીજાઓની મિતિ ૧૩૭૭ તથા ત્યાર પછીની છે. For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ લે ૧. ( ૨૦૪ ) અ॰ પ્રા॰ જે॰ લેખસ દેહ, આકીનાં ૧૩ લેખા વિષે એટલું જ કહેવું જોઇએ કે ઉપર કહેલા ગુહિલ લેખ ( નં. ૧૯૫૩ )ની મિતિ [ વિ. ] સ. ૧૩૪૨ છે અને બાકીનાઓની મિતિ ત્યાર પછીની છે. “ નેમિનાથના દેવાલયના લેખેામાંના એ મેટા અને ઘણાજ ઉપયાગી તથા બીજા ત્રીસ નાના લેખા મી. કાઉન્સેન્સની નકલેા પરથી પ્રે. લ્યુડસે પ્રસિદ્ધ કર્યાં છે. ( જીએ પુ. ૮; પાન ૨૦૦ ) હવે હુ [ વિ. ] સંવત્ ૧૩૭૮ના લેખ આપું છું, જે ઋષભના દેવાલયમાં છે અને તેમાં માત્ર જાણવા લાયક એ છે કે તે દેવળ વિ. સ. ૧૦૮૮ ( લગભગ ઇ. સ. ૧૦૩૧ ) માં કાઇક વિમલે બંધાવ્યું છે; આ વિમલને અર્જુનૢ ઉપર ચાલુકય ભીમદેવ ( પહેલાએ ) વત્તુતિ નીમ્યા હતા; એવી હકીકત છે. લેખનુ. વન કર્યાં પહેલાં મારે કહેવુ જોઇએ કે અહીંઆં આપેલી દેવળના પાયા નાંખ્યાની+ મિતિ બીજી રીતે પણ આપણા જાણવામાં આવે છે. ઇંડીઅન ઍન્ટીકવેરી, પુ. ૧૧, પાન ૨૪૮ માં ડાકટર કલટે (Dr, Katt ) ખરતર ગચ્છની એક પટ્ટાવલીમાંથી એક વિભાગ આપ્યા છે. આ કરામાં કહેવા પ્રમાણે પ્રધાન વિમલ જે પારવાડ ( પ્રાગ્ગાટ ) વંશના હતા અને જેણે ૧૩ સૂલતાનાનાં છત્રો ભાંગી નાંખ્યાં અને ચંદ્રાવતી નગર વસાવ્યું તેણે અર્જુદ પ ત ઉપર ઋષભદેવનું દેવાલય બંધાવ્યું.—આ દેવાલય હાલ પણ વિમલ વસહી ’ ના નામથી ઓળખાય છે, અને એની પ્રતિષ્ઠા વધ+ અહીં દેવળના પાચા નાંખ્યાની મિતિ ” એમ લખ્યું' છે, પણ વિ. સં. ૧૦૮૮ એ, પાયા નાંખ્યાની મિતિ નથી, પરંતુ દેવળ પૂર્ણ થયાની અર્થાત્ દેવળની પ્રતિષ્ઠા થયાની મિતિ છે—જયંતવિજય. * 66 For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. ( ૨૦૫ ) લે ૧ માનસૂરીએ ૧૦૮૯ માં કરી હતી. આજ હકીકત આજ મિતિ સાથે, પ્રેા. વેખરના · કૅટલાગ ઓફ ધી ખરલીન મૅન્યુસ્ક્રીપ્ટસ, ’ પુસ્તક ૨ પા. ૧૦૩૬ ને ૧૦૩૭ ઉપર પૂર્ણ રીતે આપી છે અને ત્યાં, વિશેષમાં એમ કહેવુ છે કે દેવાલય બંધાવવાની જમીન બ્રાહ્મણા પાસેથી મેળવવામાં વિમળે સાનાના સિક્કા જમીન ઉપર પાથર્યાં અને દેવળ બાંધવામાં તેણે ૧૮૫૩૦૦૦૦૦ ખર્ચ્યા. “ વળી પ્રેા. પીટરસનના ચતુર્થ રીપોર્ટ, પાન. ૯૨ માં જિનપ્રભસૂરિના તીર્થં કલ્પમાંથી લીધેલા એક ફકરામાં પણ આના સંબંધે ઉલ્લેખ છે; ત્યાં પણ ‘ વિમલવસતિ ’ ની મિતિ ૧૦૮૮ આપી છે અને ‘લૂણગ વસતિ ’ની ૧૨૮૮ આપી છે. વળી તેમાં વિશેષમાં કહેવામાં આવ્યું છે, કે આ દેવાલયા સ્વેચ્છાએ ભાંગ્યા હતાં અને શક ૧૨૪૩ માં ( એટલે કે વિ. સં. ૧૯૭૮ માં ) પહેલું મસિહુના પુત્ર લલ્લે તથા બીજું વેપારી ચડિસંહના પુત્ર પીથડે સમરાજ્યું હતું. આપણે આગળ જોઇશું કે ૧૩૭૮ માં મસિહના પુત્ર લલ્લે ( લાલિગ ) તથા ધનસિંહના પુત્ર વીજડે વિમળનું દેવા ' ૧ મારા મત પ્રમાણે પ્રેા, પીટરસને આપેલા ૩૯-૪૦ પદ્મોમાં કાંઇક ભૂલ છે, પણ વિમલ વસતિ ' બંધાવ્યાની મિતિ વિષે કાઇ પણ જાતની શંકા નથી. ૨ આકરાઓમાં કહ્યા પ્રમાણે ગિવતિ ' બાંધનાર ' . સૂત્રધાર ' શાભદેવ હતા, જેના વિષે · પ્રબન્ધ ચિન્તામણિ, ' પાન, ૨૫૯માં પ્રાસાદ-કારક સૂત્રધાર તરીકે ઉલ્લેખ છે. મી. કાઉસેન્સના લીસ્ટમાં ન’. ૧૬૭૪માં બાંધનારનું નામ આવે છે. આ લેખ વિ. સ, ૧૨૮૮ના છે.. * ૧૨૮૬ જોઇએ-જય'તવિજય, " : For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ લે ૧. (૨૦૬ ) અ॰ પ્રા॰ જૈ લેખસ દાહ, લય સમરાખ્યું હતું, અને જે માણસે તેજ પાલનું દેવાલય ( લૂણિગવસતિ ) સમરાવ્યું તેનું નામ દેવળમાં આવેલા એક લેખમાં “ પેથડ ’ એમ આપ્યું છે. "" “ અહીં જે લેખની આપણે ચર્ચા કરીએ છીએ તે વિમલના દેવાલયના અગ્રભાગમાં આવેલી દેવકુલિકાની બાજુ ઉપરની ભીંતમાં ચાઢેલા એક કાળા પથ્થર ઉપર કેાતરવામાં આવ્યેા છે. આ લેખમાં ૩૦૫ક્તિઓ છે અને તે ૧’૭” થી ૧’ ૮” પહેાળા તથા ૧’ ૭ર્ફે ” લાંખા છે; પણ પ્રથમની ૨૨ લીટીએજ એટલી લાંબી છે. ૨૩ થી ૨૯ સુધીની લીટીએ માત્ર ૧' પ” લાંબી છે, અને ૩૦ મી લીટી (જેમાં માત્ર મિતિજ છે ) માત્ર ૩” લાંખી છે. આ લેખના ઘણા ખરે ભાગ સારી સ્થિતિમાં છે, લીટી ૧૬ માં લગભગ ૧૦ અક્ષરો તથા લીટી ૧૭ માં ચાર અક્ષરો જતા રહ્યા છે તથા કેટલેક સ્થળે લેખ વાંચી નહિ શકાય તેવા છે. આનુ મુખ્ય કારણ એ છે કે અક્ષરે ઘણી બેકાળજીથી કાતરેલા છે અને એટલા અડોઅડ કાઢેલા છે કે શાહીથી પાડેલી અનુકૃતિમાં તે ખરાબર પડી શકયા નથી.`અક્ષરાનુ * પ્રેા. કલહેાના લેખ પાઠમાં જે અક્ષરા અક્ષરો મ્હારા પાઠમાં આપેલા છે, મ્હને એ લેખની નકલ મળી આવી છે જે લગભગ ૩૦૦ વર્ષ ઉપર લેખપાઠ સપૂર્ણ છે. તે નકલને મ્હે મ્હારા પાઠમાં જતા રહેલા છે તે એક જુની લખેલી લખાયલી હશે, તેમાં ઉપયોગ કર્યો છે. અને પ્રે, કાલહાને જતા કરેલા અક્ષરાને મ્હેં સ્વસ્થાને બેસાડી રાખ્યા છે. ( જિન વિ. ) ૧ જ્યારે આ લેખ મેં પૂરા કર્યો ત્યારે મી. ગોરીશંકર હીરાચંદ ઓઝાએ તથા ગવર્નામેંટ એપીગ્રાપીસ્ટે ( Government Epigraphist) મેકલેલી નકલે મારા લેખ સાથે સરખાવતાં મારા પાઠે ખરા લાગ્યા. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. ( ૨૦૭) લે. 1. કદ થી સુધીનું છે. તે નાગરી લિપિમાં છે અને ભાષા સંસ્કૃત છે; તથા આરંભમાં 5 શ્રી સર્વાર્થ પ્રતિચિત્તે , લીટી ૯માં ૩૪ઇ નાવરી છે અને લી. ૩૦ માં મિતિ; એ સિવાય આ લેખ ૪૨ પદ્યોમાં લખ્યું છે. ર અને ૩ સ્પષ્ટ રીતે કાઢેલા છે; પણ કેટલેક ઠેકાણે a ને બદલે કાઢેલા છે, જેમ કે -લી. ૧૬-સર્વજ્ઞ લી. ૨૧ સંમજ દંતસ્થાની ઉષ્માક્ષરને બદલેતાલવ્ય વાપરેલા છે. જેમકેલી. ૪ મનડ્યો, લી. ૬ ફામ ( સંમ જોઈએ), લી. ૮-સદળ, વળી તાલવ્યને બદલે દંતસ્થાની પણ વાપરેલા છે જેમકે -લી.૮ નિતમ્ લી. ૧૮ રાજ અને લી. ૨૯-fણ ને બદલે ર વાપરેલું છે જેમકે –લી. ૨૬ ને ર૮-રૂમ તથા લીટી ૨૪ માં કર્તાએ જાતેજ પતવઃ ને બદલે લી. ૨૪ માં વર્ણવ એમ લખ્યું છે. પણ તે છંદને લીધે લખેલું છે. વિશેષ જાણવા લાયક એ છે કે લી. ૪ માં નૃપક્શ ને બદલે કૃપા તથા લી. ૨૧ માં રાખ્યા ને બદલે વાજ્ઞા લખેલું છે. આ ઉપરથી ઈડીઅન ઍટીકરીમાં પુ. ૧૩ ના પાન ૯૩ લી. ૨૬ માં (જ્ઞાનાાિને બદલે) વાપરેલું સ્થાના િયાદ આવે છે. આ ઉપરથી એમ પ્રતિપાદન થાય છે કે રાજપુતાનામાં તથા કાનડી લોકોમાં જ્ઞ અને એ વચ્ચે કાંઈ ભિન્નતા નહિ હોય. તેમજ કૃપા ઉપરથી તફા તથા એવા બીજા જુના લેખમાં વપરાએલા પછી વિભક્તિના શબ્દો યાદ આવે છે અને આ ઉપરથી એમ લાગે છે કે ૧ કુતૂહલની ખાતર કહેવું જોઈએ કે સં. ર, જર્મન દત્ત ( Hase ) અને અંગ્રેજી “તેર” ( Hare) આ સર્વનું મૂળ ફાર હેવું જોઈએ. જુઓ છે. વેકર નેગલને (Prof. Wackernagel) એટલીડ ગ્રામર પુ. ૧ પાન ૨૨૫. ૨ સેંટ પીટર્સબર્ગ ડીક્ષનરીમાંથી છૂજ અને ફર્વ બેને સરખાવો. For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૨૦ ) અ. પ્રાજૈ૦ લેખસંદેહ, ફા ના ઉચ્ચાર જોડાક્ષર ૪ ના જે થતું હશે. લીટી ૩ માં વાપરેલું વિવાર ધ્યાન ખેંચે તેમ છે. આ પાઠ ખરે છે, એ વાત ચોકકસ છે. પણ કર્તા એ વિધાન શબ્દ વિધા ધાતુના દુિ ના ત્રીજા પુરૂષ એક વચન તરીકે વાપર્યો છે. આ એક ભૂલ છે, કારણ કે વિધાન વર્તમાન કૃદંત છે. (વિશે વાપરવું જોઈએ). જે કે લેખકે તથા કારીગરે બેદરકારીથી કામ કર્યું છે અને કેટલુંક તદ્દન જતું રહ્યું છે અને ખાસ કરીને પદ્ય ૨૧ ના છેલ્લા શબ્દો ગયા છે, તે પણ ખાતરીપૂર્વક આ લેખ કળી શકાય અને તાજો કરી શકાય. આ લેખને હેતુ એ છે કે [ વિકમ ] સં. ૧૩૭૮માં બે માણસો નામે લલ્લ (લાલિગ) અને વીજડ, એમણે પોતાના માતા પિતાના પુણ્યાર્થે આબુ ઉપરનું બાષભ (આદિનાથ) નું દેવાલય સમરાવ્યું. આ લેખના ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ (કડી-૧૩) માં અબુંદ પર્વતની “પ્રશસ્તિ ” આપેલી છે; અને એ પ્રદેશ તથા અંબિકા અને શ્રીમાતા વિગેરેનાં વખાણ કર્યા પછી દેવાલય વિશેની કેટલીક ઐતિહાસિક બાબતે તેમાં છે. વળી તેમાં વિમલના આદિનાથના દેવળના વિકમ સંવત ૧૦૮૮ માં પાયે ૧ આ લેખમાં ઉતરનાં જે રૂપ છે તેવમાં, વમવુ, , ાિ , પ્રપરે અને સાચા માનતુઃ || વાપરવાથી છંદને ભંગ થાય છે–એક અક્ષર ઘટી જાય છે. માટે પરસ્મપદનું વિધ વાપરવું જોઈએ. મતલબ કે “ વિધા મુખ્ય ” એ પ્રમાણે આપવું જોઈએ. અથવા તો વિ+ ધાતુનું પરીક્ષા કાળનું પ્રથમ પુરુષનું એકવચન “ વિધાર ' આ પ્રમાણે સુધારવાથી પણ અર્થ સંગત થઈ શકે છે. વિ પૂર્વક ઇ ધાતુનો “ કરવું ' એવો અર્થ થઈ શકે છે. –જયંતવિજય. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ અવલોક્ન. (૨૦૯ ) લે ૧. નાંખ્યાનીઝ વિગત પણ આવે છે. બીજા વિભાગ (કડી ૧૪–૨૩)માં આ મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યાના વખતે પર્વતના માલીક જે રાજ્ય કર્તા હશે તેઓની “રાજાવલી” આવે છે. અને ત્રીજા વિભાગમાં (કડી ૨૪-૩૮) જીર્ણોદ્ધાર કરાવનાર માણસના વંશનું વર્ણન છે. અંતમાં ( કડી ૩૯-૪૨) ઉદ્ધાર કરેલા દેવાલયની પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું નામ તથા તેમને વંશ અને મિતિ આપેલાં છે. ઐતિહાસિક રસ વિનાની બાબતે બાદ કરતાં, પ્રથમ વિભાગમાં અબુંદ ઉપર વસિષ્ઠ રૂષિના અનલકુંડમાંથી પરમારની ઉત્પત્તિની વિગત આવે છે. તેના વંશમાં કાન્હડદેવ કરીને પ્રતાપી રાજા થયે; તેના વંશમાં ધંધુ (ધંધુરાજ)નામને એક રાજા થયે જે ચંદ્રાવતીને અધિપતિ હતા, અને જે (ચાલુક્ય) રાજા ભીમદેવ પહેલાને નહિ નમતાં અને તેના ધમાંથી બચવા ધારાના રાજા ભેજના પક્ષમાં ગયો. ત્યાર બાદ એકદમ કર્તા આપણને કહે છે કે, વિમલ નામને એક પ્રખ્યાત માણસ પ્રાગ્વાટ વંશમાં થયે, જેનામાં તે વખતે ચાલતી દુષ્ટતાના અંધકારમાંથી ધર્મની પ્રજવલિત વાળા ઝળકી ઉઠી. તેને ભીમ રાજાએ “દંડપતિ” (સેનાપતિ) નિમ્યા અને ત્યાં એક પ્રસંગે રાત્રે શ્રી અંબિકાએ પર્વત ઉપર યુગાદિભર્તા (યુગાદિજિન, આદિનાથ)નું એક સુંદર દેવાલય બાંધવાનું તેને ફરમાન કર્યું. આ આજ્ઞાને વિમલ આધીન થયે એ વાત પદ્યમાં કર્તાએ આ પ્રમાણે મૂકી છે – * વિ. સં. ૧૦૮૮. એ, વિમલે બંધાવેલા આદિનાથના દેવળને -પા નાંખ્યાનું વર્ષ નથી, પણ એ મંદિરને પૂર્ણ કરીને તેની પ્રતિષ્ઠા ક્યનું વર્ષ છે.-જયંતવિજય. For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ મે ૧. ( ૨૧૦ ) અ॰ પ્રા॰ જૈ॰ લેખસંદેહ, “ વિક્રમાદિત્યના વખતથી ૧૦૮૮ વર્ષ પછી શ્રી વિમલે અğંદના શિખર ઉપર સ્થાપિત કરેલા શ્રી આદિનાથની હું પ્રશંસા કરૂ છું. ' ઉપર કહ્યો તે ધન્ધુ અગર ધન્ધુરાજ, ઉપર પાન ૧૧ માં કહેલા પ્રમાર ( પરમાર ) ધન્સુક છે. જેના પુત્ર પૂ`પાળ વિ. સ. ૧૦૯૯ અને ૧૧૦૬માં૧ અઢ પ્રદેશમાં રાજ્ય કરતા હતા. ખરેખર તે ચાલુક્ય ભીમદેવ પહેલા તથા માળવાના પરમાર ભાજદેવના વખતમાં થયા હશે. એ દેવાલયના ખીજા લેખમાં વમળનું નામ આવે છે, આ લેખની મિતિ વિ. સ. ૧૨૦૧ છે. એ લેખ ૨( કાઉન્સેન્સ લીસ્ટ ન. ૧૭૬૭) માં ૧૦ લીટીઓ છે અને તે ૨' ૬" લાંબે તથા ૫" ઉંચા છે. તેમાં ૧૭ કડીએ છે. શાહીથી પાડેલી અનુકૃતિમાં પહેલી એ લીટીઓ ચાક્કસપણે વાંચી શકાય તેમ નથી. પણ હું જોઇ શકુ છું તેમ તેમાં એક માણસ વિષે કહ્યું છે, જે શ્રીમાલ કુલના અને ૧ ધન્ધુકનું નામ ચંદ્રાવતીના પરમારાની વંશાવલીમાં પણ આવે છે. ( પુ. ૮. પાન ૨૦૧ ) ૨ મી. કાઉન્સેન્સના કહેવા પ્રમાણે આ લેખ વિમળના દેવાલયના અગ્રભાગમાં ન. ૧૦ ના ભોંયરાના દ્વાર ઉપર છે, તેના વિષે એશીયાટીક રીચર્ચીસ પુ. ૧૬ પા. ૩૧૧ માં ઉલ્લેખ છે–એક લેખની મિતિ સ. ૧૨૦૧ છે પણ તેમાંનુ કાંઇ પણ વાંચી શકાય તેવું નહી હાવાને લીધે - તે બહુ જરૂરના નથી. * ભોંયરાના નહીં પણ દેવકુલિકા-દેરીના દ્વાર ઉપર છે.-જયંતવિજય. For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ અવલાકન. ( ૨૧૧ ) લે૦ ૧. પ્રાગ્ધાટ વશના હતા. * તેના પુત્ર લધર હતા, જેના, મૂલ રાજા * પ્રા. કીલહાનનું આ કથન અબદ્ધ જેવું છે. કાણુ કે શ્રીમાલ અને પ્રાણ્વાટ અને જુદી જુદી સ્વતંત્ર જાતા છે. એકજ મનુષ્ય શ્રીમાલકુલ અને પ્રાગ્નટ વંશના હાઇ ન શકે. પ્રે। કીલાના વાંચનમાં ગડબડ થઇ છે, જે લેખના વિષયમાં આ ક્થન છે, તે મ્હારા જોવામાં આા નથી, તેથી તેના વિષયમાં હું કાંઇ કહી શકું તેમ નથી. નીચે જે લેખના હવાલે પ્રે. કીલહેાન આપે છે, તેમાં તે વીર મહામંત્રીને સ્પષ્ટ શ્રીમાલકુલાદ્ભવ લખ્યા છે. ( એ લેખ આ સંગ્રહમાં પશુ ન. ૧પર નીચે આપેલા છે. ) તેથી વીર્ મહામંત્રી અને નેદ્ર આદિ તેના પુત્ર-પૌત્ર પ્રાગ્લાટ નહિ પણ શ્રીમાલજ્ઞાતિના હતા.-જિનવિજયજી, C ↑ અહીં પ્રોફેસર ભુલ્યા છે. પોરવાલ જ્ઞાતીય શેઠ નીનાના પુત્રનું નામ ‘ લહેધર ’ નહીં પણ ‘ લહર ' હતું. વળી તે વીર મહત્તમ ' ના નામથી એળખાતા નહાતા, પરંતુ મંત્રી ‘ લહર ’ના વશમાં કેટલાંક વર્ષો બાદ ‘વીર મહત્તમ ’ (વીર્ મંત્રી ) ઉત્પન્ન થયેલ છે અને તે ચાલુક્ય પહેલા ‘ મૂળરાજ 'ા ‘મૂળરાજ મા નહીં પણ 6 ( ?> મ ંત્રી હતા. ઉપર્યંત ‘ લહર’ તા વનરાજ ચાવડાના મંત્રી હતા. મહામાત્ય બન્ને, મંત્રી ‘ લહર ” ના પુત્રા નહીં પણ જયંતવિજય, દ . > વેઢ ’ અને · વિમલ ' એ મંત્રી ‘ વીર ’ના પુત્રા હતા. × ાફેસરનું કલહેાનનું આ કથન અસંબદ્ધુ નથી. એકજ માસ શ્રીમાલ કુળને અને પ્રાગ્નાટ વંશના ક્રમ હાઇ શકે ? તે માટે આ સ દાહનાં લેખાંક ૫૧ નું અવલાકન અને તેની અત્યારની લેાક પ્રવૃત્તિ પ્રમાણે આ વાતને આવે, એ જુદી વાત છે. પણ આ લેખમાં એ તે ચાકકસ વાત છે, ઇતિહ્રાસ નિષ્ણાત શ્રી જિનવિજયજી, “ વીર મહામંત્રી અને નેટ આદિ તેના પુત્ર-પૌત્રો પ્રાપ્વાટ નહિ પણ શ્રીમાલ પુટનેાટ જુએ. જો કે માનવામાં આવે કે ન આ પ્રમાણે લખેલ છે, For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૧૨ ) અ. પ્રા. જે. લેખસંદેહ, (ચાલુક્ય મૂળરાજ પહેલા) સાથે કઈ પણ પ્રકારને સંબંધ હતા અને જે “વિરમહત્તમ”ના નામથી પણ ઓળખાતો હતે. લહારને બે પુત્રો હતા. પહેલે પુત્ર પ્રધાન નેઢ હતું તથા બીજે વિમલ હતા જેના વિષે ૭મી કડીમાં આ પ્રમાણે છે – તિજો તમતાવઢળ્યા(ક્વી) (૨) ઢઇધિv: શ્રવિમરો ()મત્ર | येनेदमुच्चैर्भवसिन्धुसेतुकल्पं विनिर्मापितमत्र वेश्म ॥ ઢને પુત્ર લાલિગ હતું. તેને પુત્ર મહિદુક પ્રધાન હતું.' વળી તેને બે પુત્રો હતા. હેમ અને દશરથ. આ લેખને હેતુ આ ૬ ઈદ ઉપરથી જણાય છે કે નામ ખરૂં છે. જ્ઞાતિના હતા.” એમ લખે છે, તે વાંચીને ઘણું જ આશ્ચર્ય થાય છે. જો કે આ લેખ, ( જેને માટે પ્રો. કલહન, ઉપર વિવેચન કરે છે ) શ્રી જિનવિજયજીના જોવામાં નથી આવ્યા, તે પણ “ઉપદેશતરંગિણી” વિમલ-પ્રબંધ,” વિમલ-ચરિત્ર” “શ્રી ચંદ્રપ્રભ અને શ્રી નેમિનાથ પ્રાકૃત ચરિત્રની પ્રશસ્તિઓ તથા વિમલ-વસહીના જીર્ણોદ્ધારનો સં. ૧૩૭૮ ને મુખ્ય લેખ (કે જે “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભાગ બીજામાં નં. ૧૩૨ માં અને આ “સંદેહ માં નં. ૧ માં આપવામાં આવ્યું છે.) વગેરે તરફ દૃષ્ટિ આપી હોત તે, શીઘ્રતાથી જાણી શકાત કે મહામાત્ય વીર, નેત્ર, વિમલ વગેરે શ્રીમાળી જ્ઞાતિના નહીં પણ પિરવાલ જ્ઞાતિના જ હતા. મહામાત્ય નેતના પ્રપૌત્ર મહામાત્ય પૃથ્વી પાલના પુત્ર મહામાત્ય ધનપાલના આ લેખ સદેહમાં નં. ૯૫, ૧૦૪, ૧૦૬, ૧૦૮, ૧૦૯ માં આપેલા વગેરે લેખ જેવાથી એ ચક્કસ રીતે ખાત્રી થઈ શકે તેમ છે કે તેઓ બધા પિરવાલ જ્ઞાતિના હતા.—જયન્તવિજય. For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. ( ૨૧૩ ) લે. ૧. પ્રમાણે છે–ત્રાષભના મંદિરમાં દશરથે નેમિજિનેશ (નમિતીર્થકર એટલે કે નેમિનાથ)ની પ્રતિમા બેસાડી, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૦૧ ના જ્યેષ્ઠના પડવાને શુક્રવારે એટલે કે ઈ. સ. ૧૧૪૪, મે, ૫ ને શુક્રવારે કરવામાં આવી. મારે કહેવું જોઈએ કે અહીં આપેલી વંશાવળી વિમળના મંદિરના બીજા લેખ (મી. કાઉન્સના લીસ્ટ ના નં. ૧૭૬૮) ઉપરથી આપેલી છે, જે આ પ્રમાણે – ૨ શ્રી શ્રીમાલુદ્દવ- વીરમદામfપુત્ર(૪) મંત્રી શ્રી२ नेढपुत्रलालिगतत्सुत महिन्दुक सुतेनेदम् ॥ निजपु३ त्रकलत्रसमन्वितेन सन्मत्त्रि दशरथेनेदं । श्री नेमि૪ નાથ (7) જામ્ મોક્ષાર્થ વારિતં રબ્બમ | જાણવા લાયક વિગત મુખ્યત્વે કરીને એ છે કે આ બેમાંના પ્રથમના લેખમાં દશરથની મિતિ આપી છે. અને તે મિતિ વિ. સં. ૧૨૦૧ છે. તેથી એમ જણાય છે કે દશરથના પ્રપિતામહ નેટને નાને ભાઈ વિમલ વિ. સં. ૧૦૮૮માં (જે મિતિમાં આ દેવાલયને પાયે નાંખ્યું હતું એવી દંતકથા છે) મેજુદ હશે. આ લેખના બીજા વિભાગ (કડી ૧૪–૨૩)ની વિગત મેં ઉપર ૮૧ મા પાન ઉપર આપી છે. ૧૪મી કડીમાં રાજાવલી શરૂ ૧ અગ્રભાગમાં નં. ૧૦ ના ભેયરાની $ એક પ્રતિમાની બેઠક ઉપર આ લેખે કોતરેલા છે. + વિ. સં. ૧૦૮૮ માં વિમલવસહી મંદિરનો પાયો નાંખ્યાની દંતકથા નથી. પણ એ સંવતમાં તે મંદિર પૂર્ણ થયું છે. અર્થાત તેની પ્રતિષ્ઠા થઈ છે.-જયંતવિજય. $ ભોંયરાની નહીં પણ દેવકુલિકાની-જયંતવિજય. For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ લે ૧. ( ૨૧૪ ) અ. પ્રા. લેખસંદેહ, થાય છે, જેમાં પહેલે રાજા આસરાજ છે જે ચાહુવામ (ચાહુવાણચાહમાન) વંશને હાઈ નકૂલ (નર્દૂલ)ને રાજા હતો. તેના પછી સમરસિંહ થયે અને તેને પુત્ર મહણસિંહ ભટ (કડી ૧૫) થયે, ત્યારબાદ પ્રતાપમલ્લ થયે; તેને પુત્ર વિજડ જે મરુસ્થલી મંડલ (કડી ૧૬)ને અધિપતિ થયે. તેને ત્રણ પુત્રો હતા, જેમાં પહેલે લૂણીગરાજા (કડી ૧૭) હતું. કડી ૧૮ માં લંઢનાં વખાણ આવેલાં છે, આ સુંઢ “યમની જેમ શત્રુ સમૂહને નાશ કરતે.” કડી ૧૯માં લુમ્ભ વિષે છે, તેના વિષે ૨૦ મી કડીમાં એમ કહેવું છે કે તેણે અબુંદ પર્વત છે અને પૃથ્વી ઉપર રાજ્ય કરીને સ્વર્ગમાં પ્રયાણ કર્યું (મરી ગયે). ૨૧ મી કડીમાં લૂણુગના પુત્ર તેજસિંહનાં વખાણ કર્યા છે. ર૨ મી કડીમાં “તિહણાક ઘણું જીવો” એમ છે. જીર્ણ થએલી કડી ૨૩ માં એમ જણાય છે કે તિહણ અને તેજસિંહની સાથે મળીને લુકે અબુંદ પર્વતનું રાજ્ય ન્યાયપુર:સર ચલાવ્યું (માત્ર* સુમનામા સમન્વિતસ્વૈજ્ઞાતિદુખ્યા) વીજડ સુધી, રાજાવલીના પ્રથમ વિભાગ વિષે કઈ જાતની શંકા રહે તેમ નથી. તેમજ મેં કહ્યું છે તેના કરતાં વધારે કહેવાનું પણ નથી. વીજડના પુત્ર વિષે કંઈ હરક્ત આવે છે. ઉંટિગ દેવના લેખમાં (પાન ૮૦) કહ્યા પ્રમાણે વીજડ જેને દશસ્પન્દન (દશરથ) કહ્યો છે, તેને ચાર પુત્રો હતા-લાવણ્યકર્ણ, લંઢ (લંટિગ), લક્ષ્મણ, અને પૂર્ણવર્મન; આમાંને લાવણ્યક “યેષ્ઠ ” છે, એમ સ્પષ્ટ કહેલું છે. હાલના લેખ પ્રમાણે વીજડને ત્રણ પુત્રો હતા તેમને * શ્રીમાને બદલે શ્રીમદ્ ઇએ.—જયંતવિજય. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. અવલોકન. ( ૨૧૫) “આદ્ય' લુણિગ હતે. લેખમાં લુણિગ પછી લુંઢ અને લુખ્ખ આપેલા છે, પણ એમ નથી કહેલું કે તેઓ તેના નાના ભાઈ હતા અગર તેઓને કોઈ પણ જાતને સંબંધ હતે. ઉંટિગદેવના લેખની હકીક્તમાં મેં લુણિગ અને લાવણ્યકર્ણને એક ગણેલા છે, અને લુંઢ તથા લુમ્ભને ભાઈએ ગણ લંઢને લુંઢ (લૂંટિગ) અને લુમ્સને લાવણ્યવર્મન કહ્યો છે. બીજા લેખો જડી આવશે જેના ઉપરથી મારૂં ખરાપણું અગર બોટાપણું બહાર આવશે. વળી મારે કહેવું જોઈએ કે મારા મિત્ર મી. ઓઝા જેમનું પિતાના દેશનું જ્ઞાન અગાધ છે તેમના કહેવા પ્રમાણે લુણિગ, લૂંઢ અને લુમ્ભ (લસ્મક) એકજ માણસનાં નામ છે. અને જે બધાં “લુમ્સ” શબ્દના સંસ્કૃત રૂપે છે અને જે “આબુને પ્રખ્યાત જીતનાર “રાવલંભા” ” નું નામ છે. જે મી. એઝાનું કહેવું ખરૂં હોય તે ઉપર પાન ૮૩ ઉપર પ્રસિદ્ધ થયેલી વંશાવળીની છેલ્લી લીટીઓ ફેરવવી પડે. મારી જેમ મી. ઓઝા પણ તિહુણક (તિહણ) તેજસિંહનો નાનો ભાઈ છે એમ કહે છે, પણ તેમના મત પ્રમાણે તેજસિંહના પુત્ર કાન્હડદેવ સાથે આ બન્નેને ઉંટિગ (લુંઢ, લુણિગ, લુમ્ભ)ની નીચે મૂકે છે. જ્યારે આ લેખ વિ. સં. ૧૩૭૮ માં રચાયે ત્યારે લક્ષ્મ મરણ પામ્ય હતું, અને તે વખતે આબુને રાજ્યકારભાર તેજસિંહ ચલાવતે હશે. આ લેખના ત્રીજા વિભાગમાં (કડી ૨૪-૩૮) જે માણસોએ દેવળ સમરાવ્યું (લલ્લ અને વીજડ) તેમના વંશના માણસોનાં કેટલાંક નામ વિષે કહેલું બીજું કાંઈ વધારે નથી. એ નામે નીચે પ્રમાણે – For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only બદલે × ‘ ગાહા 'ને માહા ’ જોઇએ.—જયંતવિજય. * આ વંશના વધારે માણસાનાં નામ માટે જીએ વંશવૃક્ષ નં. ૧. સાહી ગેાસલ ( સ્ત્રી; ગુણદેવી) . • પ્રેમતિ થી 1 ગયપાલ ધનસિહ ( સ્ત્રી; ધાંધળદેવી ) દેગા જેષ્ઠ i વેલ્ડક । પારસ ભીમ ( સ્ત્રી; હાંસલદે ) 1 દેસલ માણ મહસિંહ ( સ્ત્રી; મયણુહ્લદેવી ) વીજડ શિધર સમરસિંહ વિજયપાળ નરપાલ લાલિગસીંહ ( લલ ) વીરધવળ ‘ માઇ ’થી સીહા કુલધર 1 લાપા ગેાહાક સેટ ૧. ( ૨૧૬ ) અ॰ પ્રા॰ જૈ॰ લેખસ દાહ, Page #338 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. ( ૨૧૭ ) લે. ૧. આ કઠામાં બતાવેલા માણસો ચુસ્ત રીતે જૈનધર્મને વળગેલા હતા. જેહા મૂળ પુરૂષ છે. તે એક વ્યાપારી હતા અને તેના ગુરૂ ધર્મસૂરી હતા. દેસલ વિષે એમ કહેવામાં આવ્યું છે કે તેણે સાત પવિત્ર સ્થળે ૧૪ વાર સંઘ કાઢયા હતા. આ સ્થળો તે શત્રુજય વિગેરે છે. આ વંશનાં બીજાં માણસોનાં સાધારણ રીતે વખાણ કર્યા છે. - વિમલના મંદિરમાં તેના વંશના લેકેના બીજા લેખો છે; આ લેઓની મિતિ | વિક્રમ ] સંવત ૧૩૭૮ છે. વળી આ વંશને એક લાંબો લેખ છે. (સં. ૧૭૯૧ ને કાઉસેન્સ લીસ્ટ) જેની મિતિ શબ્દોમાં અને આંકડામાં લખેલી છે–વિ. સં. ૧૩૯. આ લેખમાં ૨૫ લીટીઓ છે અને તે ૧૫ કડીઓમાં છે. તેમાં આનંદસૂરીએ કરેલી, વિમલની વસહિકા ” માં નેમિનિન (નેમિનાથ) ની પ્રતિમાની સ્થાપના વિશે આપવામાં આવ્યું છે. તેમાંથી એમ જણાય છે કે આ વંશ, ઉકે [] વંશને છે અને તેને મૂળ સ્થાપક જેહાક ૧ જુએ પાન ૧૫૪, આગળ. ૨ આ સાત સ્થળો અગર ક્ષેત્રે વિષે વારંવાર કહેવામાં આવ્યું છે; પણ એ સાત સ્થળોનાં નામે મળી શકતાં નથી. ૩ આવી રીતે બીજો [ લેખ ] સં. ૧૩૦૯ જણાવે છે પણ બીજું કાંઈ નહિ ” આવા શબ્દોમાં, એશિયાટીક રીસર્ચીસ પુ. ૧૬, પા. ૩૧૧ ઉપર કહેલો લેખ તે આ છે. ૪ એટલે કે ઓશવાળ જાત; જુઓ એપીગ્રાફકા ડિકા, પુ. ૨, પાન ૪૦. * સ્થાપક નહીં પણ પ્રભાવક-ઉત્તેજક-જયંતવિજય. For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૨૧૮ ) અન્ય પ્રા. જૈન લેખસંદેહ, માંડવ્યપુર (મડર ) ને રહેવાસી હતા. કુલધર પછી તેના પાંચ પુત્રોનું વર્ણન છે, પણ લેખને માટે ભાગ જતો રહ્યો છે તેથી હું તેમનાં નામે અત્ર આપી શકું તેમ નથી. - આ લેખની બાકીની (૩૯-૪૨) કડીઓમાં [ વિ.] સંવત ૧૩૭૮ના એક દિવસે “ગુરૂ” અગર “સૂરી ”જ્ઞાનચંદ્ર અર્બદ પર્વત ઉપર ઋષભની પ્રતિમાની સ્થાપના (પુનઃ સ્થાપના) કરી. જ્ઞાનચંદ્રના ધાર્મિકવંશ વિષે જાણવું જોઈએ કે તેના પહેલાં અમરપ્રભસૂરી થયા હતા અને આ વંશને સ્થાપનાર ધર્મસૂરી હતા જેમને ધર્મજાર્યમ– એટલે કે “ગણના સૂર્ય કહ્યા છે અને જેમણે વાદિચંકને અને ગુણચંદ્રને હરાવ્યા હતા તથા ત્રણ રાજાઓને બોધ આપે હતા. (વિકમ) સંવત્ ૧૩૭૮ ના બીજા લેખમાં જ્ઞાનચંદ્રને ધર્મ સૂરી અગર ધર્મઘોષસૂરી ના પટ્ટધર તરીકે ઓળખાવ્યા છે. કાઉસેન્સના લીસ્ટના નં. ૧૭૯૯ ને એક લેખ જેના ઉપર મિતિ નથી, - તેમાં આરંભમાં આવા અક્ષરે છે – __श्रीमद्धर्मघोषसरिपट्टे श्रीआण (न) न्दसूरि श्रीअमरप्रभसूरिછું થીજ્ઞાનચંદ્રસૂરિ- આમાં વર્ણવેલા આનંદસૂરી એજ વિ. સં. ૧૩૦૯ ના ઉપર કહેલા આનંદસૂરી હશે અને એ લેખના આનંદસૂરી તથા અમરપ્રભસૂરી છે, તે આનંદસૂરી અને તેના શિષ્ય અમરપ્રભસૂરી હશે, જે પ્રે. પીટરસનના ચતુર્થ રીપેટ પાન ૧૧૦, લી. ૧ માં કહ્યા પ્રમાણે, અમરચંદ્રસૂરીની સૂચનાથી [વિ.] સં. ૧૩૪૪ માં ૧ મી. કાઉસેન્સના લીસ્ટના નં. ૧૭૫૯, ૧૮૨૨ મે ૧૮૫ર. ૨ મી, કાઉન્સના લીસ્ટના નં. ૧૭૫૬,૧૭૫૮ ૩. ૧૭૬૪ ને ૧૭૯૩. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. ( ૨૧૯ ) લે૧.. લખાયલા એક હસ્તલિખિત પુસ્તકમાં વર્ણવેલા છે. આ પુસ્તકમાં ૧૦૯ મા પાને આનંદસૂરિની પહેલાં ધર્મસૂરી (રાજગચ્છના શીલભદ્રસૂરિના શિષ્ય) વર્ણવેલા છે, જે ઉદ્ધત વિવાદ કરનારાઓ તરફજેમ હાથીને સિંહની ગર્જના તેમ–હતા અને જેમણે રાજા વિગ્રહના ચિત્તને ચમત્કૃત કર્યું હતું. પ્ર. પીટરસનના ત્રીજા રીપોર્ટના એપેન્ડીકસ, પાન ૧૫ ને ૩૦૭ ઉપર આજ માણસને ધર્મઘોષસૂરીનું નામ આપ્યું છે અને તેમાં તે શાકમ્મરિના રાજાને બોધ આપતા હોય તેમ વર્ણવ્યા છે. વળી આજ પુસ્તકના પાન ર૬૨ ઉપર તેમણે સપાદલક્ષ દેશના રાજાની સમક્ષમાં ઘણા વાદ કરનારાઓને હરાવ્યા હતા એમ કહેલું છે. આ ઉપરથી નિઃસંશય એમ કહી શકાય કે આ લેખમાં વર્ણવેલા ત્રણ રાજાઓમાં એક શાકરભરિનો રાજા વિગ્રહરાજ છે. (આ શાકસ્મરિ સપાદલક્ષ દેશનું મુખ્ય શહેર છે). હું ધારું છું એ રાજા તે વીસળદેવ—વિગ્રહરાજ હશે જેના દિલ્હી સિવાલિક સ્તંભ લેખ (મારા નર્ધર્નલીસ્ટને નં. ૧૪૪) માં [વિકમ], સંવત ૧૨૨૬ એટલે કે (ઈ. સ. ૧૧૭૦ ) મિતિ આપેલી છે. બે રાજાઓ જ્યા તે હું ઓળખી શકતું નથી. તેમજ વાદિચંદ્ર અને ગુણચંદ્ર જેમને ધમસૂરિએ હરાવ્યા તે કોણ તે કહી શકતું નથી. ૪૨ મી કડીમાં આપેલી મિતિ આ પ્રમાણે – વસુઓ (૮) મુનિઓ (૭) ગુણો (૩) અને ચંદ્ર (૧) થી બનેલા વર્ષમાં એટલે કે [ વિકમ ] સં. ૧૩૭૮ માં જયેષ્ઠ “સિતિ” (વદિ) નવમી તિથિને વાર સોમ. અહીં એક હરકત છે. ૧ એક વાદિચંદ્ર તે છે કે જેણે “ જ્ઞાનસૂર્યોદય ' રચ્યું છે, આ લેખમાં વર્ણવેલા વાદિચંદ્ર તે એ હશે કે કેમ તે કહી શકાય નહિ. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૨૦ ) અ. પ્રા. જૈ૦ લેખસંદેહ, અહીંઆ “સિતિ” શબ્દને અર્થ મેં વદિ કર્યો છે પણ તે “શુદિ” એ હેઈ શકે અને જોતાં તે “શુદિખરૂં લાગે છે, કારણ કે લેખની ૩૦ મી લીટીમાં મિતિ ફરીથી આપી છે; ૧૩૭૯ ના જયેષ્ઠ સુદિ ૯ સેમ. પરંતુ આના વિરૂદ્ધમાં એટલું જ કહેવાનું કે બીજા જુદા જ ચાર લેખોમાં (નં. ૧૭૭૧, ૧૮૨૧, ૧૮૨૯ ૧૯૦૪ મી કાઉસેન્સ” લીસ્ટ) “સંવત્ (સં) ૧૩૭૮ વર્ષે જયેષ્ઠ વદિ ૯ સેમ દિને (અગર સામે) આપી છે જે દેખીતી રીતે જ આપણા લેખમાં આપેલી મિતિ છે. વિશેષમાં, “જયેષ્ઠ શુદિ એ મિતિ ૧૩૭૮ માટે તદ્દન ખોટી થાય (કારણ કે ચૈત્રાદિ ચાલુ અગર ગત, અથવા કાન્નિકાદિ ગત વર્ષ) અને કાર્તિકાદિ વિક્રમ સં. ૧૩૭૮ના પૂર્ણિ. માન્ત જયેષ્ઠ વદિ માટે ઈ. સ. ૧૩૨ ની ૧૦ મી મે બરાબર થાય આ કારણોથી તે મિતિનું મારું ભાષાંતર ખરૂં છે અને તેની ખરી મિતિ ૧૩૨૨ ની ૧૦ મી મે સેમવાર લઉં છું અને ૩૦ મી લીટીમાં ફરીથી મિતિ આપતી રીત (જ્યાં ૧૩૭૯ શંકા પાત્ર હોય જ) બેટી છે એમ હું ધારું છું.” વિમલ-વસહીની ભમતીની દેરી નં. ૧૭ મીની બહારની દીવાલમાં આ લેખ ખોદાયેલો છે. ઉક્ત મંદિરને વિ. સં. ૧૩૭૮ માં જીર્ણોદ્ધાર થયે તે સંબંધીને આ લેખ છે. વિ. સં. ૧૮૮૮માં, ગુર્જરેશ્વર મહારાજા ભીમદેવ (પહેલા) * આ લેખની છેલ્લી યાને ત્રીસમી લીટીમાં લેખને સં. ૧૩૭૮ નહીં પણ ૧૩૭૮ ખેદેલે છે અને એ જ સાચો છે. “ સુદિ ” બેલું છે, તે ખોટું છે, કેમકે સં. ૧૩૭૮ ના બીજા ઘણાજ લેખમાં જેઠ વદિ ૯ને સેમે અથવા સોમવારે બંદેલું છે.-જયંતાવજય. For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ લે ૧. અવલાકન. ( ૨૨૧ ) ના મુખ્ય સેનાપતિ વિમલશાહે આ મંદિરની પ્રતિષ્ઠા કરાવ્યા બાદ વિમલ–વસહી અને લૂણવસહી એ બન્ને મદિરાના મૂળ ગભારા, ગૂઢમંડપ, શિખર વગેરે કેટલાક ભાગોના મુસલમાનાએ સર્વથા ભંગ કર્યાં હતા અને કેટલાક ભાગોને ઘણુ' નુકશાન પહાંચાડયું હતું. 't શ્રીમાન જિનપ્રભસૂરિજીએ લગભગ વિ. સં. ૧૩૪૫ થી શરૂ કરીને લગભગ વિ, સ. ૧૩૮૯ સુધીમાં પૂર્ણ કરેલ “ વિવિધ તીકલ્પ ” અંતગ ત “ શ્રી અર્જુદકલ્પ ” માં લખ્યુ છે કે ઉક્ત બન્ને મદિરાનો મુસલમાનાએ ભંગ કર્યાં હતા. ‘’ ,, : , તેમજ લેખાંક ૧૬૭ વાળા વિ. સં. ૧૩૭૮ના લેખ,કે જે ભ્રમતીની આવનમી દેરીના મૂ. ના. જીની ગાદી નીચે ખાદેલા છે, તેમાં લખ્યું છે કે ‘સંજ્ઞાતમંગાનમાં' અર્થાત્ આ મંદિરના ભંગ થયા પછી જીણેŕદ્ધાર સમયે ' વગેરે તથા પરંપરાથી ચાલી આવતી મૈંતકથા ઉપરથી પણ ઉક્ત મદિરાના ભંગ થયા હતા, એ તે ચાક્કસ માની શકાય તેમ છે. ભગ થયા પછી સંઘપતિ લલ્લ અને વીજડ નામના પિતરાઇ ભાઇઓએ શ્રી વિમલવસહીના અને સંઘપતિ પેથડે લૂણવસહીના વિ. સં. ૧૩૭૮ માં માટા જીર્ણોદ્ધાર કરામ્યા હતા. * આ ભંગ, કયા મુસલમાન બાદશાહે, કયા સંવતમાં કર્યો ? તે ચેાક્કસ જાણી શકાયું નથી. પરંતુ રા. અ., મ. મ. શ્રીમાન ગૌરીશંકર હીરાચંદ આઝાના અનુમાન પ્રમાણે અલાઉદ્દીન ખીલજીની ફાજે જાલેરના ચૌહાણ રાજા કાન્હડદેવ ઉપર વિ. સં. ૧૩૬૮ની આસપાસમાં ચડાઇ કરીને જીત મેળવી હતી. ત્યાંથી પાછા ફરતાં તે ફેાજે ઉકત મદિરાના ભંગ કર્યો. હશે, એમ લાગે છે. સોઢી રાજ્યના કૃતિહાસ, પૃ. ૭૦, For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. (૨૨૨ ) અ પ્રારા જે લેખસંદેહ, - સંઘપતિ લલ્લ અને વિજડના આ મુખ્ય લેખ (લે. નં. ૧) સિવાયના બીજા સં. ૧૩૭૮ના લે. ૩, ૪, ૨૦ અને ૨૧; સં. ૧૩૪ ના લે. ૫૪, ૭૭, ૭૮ ૧૦૭, ૧૩૮ અને ૧૬૪; સં. ૧૩૫ નો લે. ૧૦૧; સં. ૧૩૯૮ને લે. ૧૯ તથા સંવત્ વિનાના ૧૪, ૩૩, ૮૫, ૮૭, ૯૪, ૧૦૨, ૧૧૧ અને ૧૨૦ નંબરવાળા લે છે. તેમજ સંઘપતિ લલ્લ અને વીજડના કુટુંબીઓના સં. ૧૩૭૮ ના લે. ૬૫, ૬૯ ૭૫ અને ૭૮; તથા સં. ૧૩૩૯ ને લે. દર વાળે લેખ છે. સંઘપતિ લલલ અને વીજડ તથા તેના કુટુંબીઓના સં. ૧૩૭૮ ના પ્રત્યેક લેખમાં પ્રતિષ્ઠક તરીકે તે શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીનું નામ છે જ. પરંતુ સં. ૧૩૭૯, ૯૪, ૫ અને ૯૮ ના તથા સંવત્ વિનાના લેખોમાં પણ (એકાદ લેખ સિવાય) પ્રતિષ્ઠક તરીકે તેમનું જ (શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીનું જ) નામ છે. જીર્ણોદ્ધારક અને તેના કુટુંબીઓ સિવાયના ભિન્નભિન્ન ગૃહસ્થના સં. ૧૩૭૮ ના લે. ૧૩, ૨૬, ૩૧, ૩૨, ૩૬, ૩૭, ૩૮, ૪૨, ૪, ૫૮, ૮૩, ૮૬, ૮૮, ૮૯, ૯૦, ૯૭, ૧૧૦, ૧૧૬, ૧૨૦, ૧૨૩, ૧૨૮, ૧૩૧, ૧૩૩, ૧૩૬, ૧૩૯, ૧૪૩, ૧૫૪, ૧૫૭, ૧૬૨, ૧૬૭ અને ૨૩૨ નંબરવાળા કુલ ૩૧ લે છે. આમાંના કેટલાક લેખમાં પ્રતિષ્ઠક તરીકે ઉપયુક્ત શ્રીમાન જ્ઞાનચંદ્રસૂરિજીનું જ નામ છે, જ્યારે બાકીના લેખમાં ભિન્ન ભિન્ન ગચ્છના ભિન્ન ભિન્ન આચાર્યોનાં નામે છે. આ બધા લેખ પ્રાયઃ દેરીઓને જીર્ણોદ્ધાર કરાવ્યા સંબંધીના અને મૂત્તિઓ ભરાવ્યા વગેરે સંબંધીના છે. આ ઉપરથી જણાય છે કે–આ મંદિરને મૂળ ગભારે, ગૂઢમંડપ અને કેટલીક દેરીઓને જીર્ણોદ્ધાર કરાવવાનું મુખ્ય કામ તે સંઘ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. (૨૨૩). લે. ૧. પતિ લલ્લ અને વીજડે જ કરાવ્યું છે. તે સિવાય અમુક ગૃહસ્થાએ અમુક દેરીઓને જીર્ણોદ્ધાર કરાવ્યું છે અને બાકીના ગૃહસ્થોએ મૂર્તિઓ ભરાવી છે. તેમજ સંઘપતિ લલ્લ અને વીજડે જીર્ણોદ્ધારને આ પ્રતિષ્ઠા મહોત્સવ પણ બહુજ ધામધૂમથી કર્યો જણાય છે. તે વખતે ઓછામાં ઓછા ૫-૭ સૂરિવર્યો ઉપરાંત અનેક સાધુ-સાધ્વીએ. તથા શ્રાવક-શ્રાવિકાઓને બહેળો સમુદાય એકત્રિત થયે હશે, એ પણ ઉપરના લેખેથી જણાઈ આવે છે. જીર્ણોદ્ધારકના તેમજ બીજા પણ કેટલાક ગૃહસ્થના વિ. સં. ૧૩૯૪ના લેખમાં પ્રતિષ્ઠક તરીકે ઉપર્યુક્ત શ્રીમાન જ્ઞાન ચંદ્રસૂરિજીનું નામ જોવામાં આવે છે, એટલે એ સંવમાં પણ ઉક્ત સૂરિવયે કેટલીક મૂર્તિઓની અહીં અંજન શલાકા-પ્રતિષ્ઠા કરી જણાય છે. આટલી પ્રસંગે પાત્ત વાત કહ્યા પછી હવે આપણે મૂળ વિષય ઉપર આવીશું. આ મુખ્ય લેખ (લે. નં. ૧)ને સાર શું છે?–તેમાં મુખ્ય શું શું હકીકત આવે છે? એ તે પ્રારંભમાં આપેલા છે. એક કીલ હર્નના વિવેચનથી વાચકોએ સંક્ષેપમાં જાણી લીધું હશે જ. પરંતુ સંસ્કૃત નહીં જાણનારાઓ પણ આ લેખમાં આપેલી સંપૂર્ણ હકીકતથી માહિતગાર થાય એટલા માટે ઉક્ત આખા લેખને ભાવાર્થ લેકેના અનુક્રમ પ્રમાણે અહીં આપવામાં આવે છે. તે આ પ્રમાણે છે આબુ તીર્થની પ્રશસ્તિ લખાય છે. આ પ્રશસ્તિને પહેલે લેક દ્વિઅર્થી છે. તેમાં શ્રી ઋષભદેવ ભગવાનને શંભુ–મહાદેવના વિશેષણથી સંબંધિત કરેલ છે. મહાદેવના પક્ષમાં જેણે અચલગઢનું સ્થાન સ્વીકારેલ છે, વૃષભ ઉપર બેઠેલ છે, શરીરે ભૂતિ–ભસ્મ લગાડેલી છે For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૨૨૪) અ. પ્રાજૈ૦ લેખસદેહ, અને ગણપતિ-ગણેશથી જેના ચરણકમળ સેવાય છે, રાષભદેવ ભગવાનના પક્ષમાં જેમણે સ્થિરપદ–મોક્ષ સ્વીકારેલ છે, (અર્થાત્ જે મોક્ષમાં ગયેલ છે), વૃષધર્મથી શેભે છે, ભૂતિતીર્થ"કરલક્ષ્મીથી યુક્ત છે, ગણધર વડે કરીને જેમનાં ચરણકમળો સેવાય છે, યુગની આદિમાં થયેલા, ત્રણ જગતના ઉત્તમ-પ્રધાન સ્વામી એવા તે શ્રી ત્રાષભદેવ ભગવાન હમેશાં ભક્તોનાં-ભવ્ય પ્રાણુઓનાં મનને પુણ્યને માટે પ્રકુલિત કરે, અર્થાત પુણ્ય કરવા માટે પ્રેરે. ૧. આ બીજે લેક પણ દ્વિઅર્થી છે. આમાં ઝાડેને રાજાઓની સાથે ઘટાવેલ છે. રાજાના પક્ષમાં; જેના મૂળ મજબુત છે અથવા જેનાં પગમાં તોડા–પગરખાં વગેરે છે, ઢાલથી યુક્ત, તરવાર સહિત, અને જેના ચરણમાં રક્ષા કરવામાં તત્પર એવી ઘણી સેનાએ છે, એવા પ્રકારના રાજાઓથી જેમ આ ગિરિરાજ સેવાય છે–રાજા-મહારાજા ત્યાં આવીને રહે છે તેમ; જેનાં મૂળ ઘણુ ઉંડા-મજબુત છે અથવા જેના થડ પાસે ક્યારા અથવા ચેતરા બાંધેલા છે, ફળવાળાં, પાંદડાંવાળાં અને જેનાં થડ– મૂળની પાસે પાણીમાં ઘણું ઝરણું વહે છે એવા પ્રકારને બધા પર્વતેમાં રાજા સમાન આ આબુ ગિરિરાજ સમૃદ્ધિવંત થાઓ. ૨. આ આબુ ઉપરના વશિષ્ઠ ઋષિના હોમ કરવાના અગ્નિ કુંડમાંથી ઉત્પન્ન થયેલ, દુનિયાના પ્રાણીઓનું રક્ષણ કરવામાં તત્પર રહેનાર અને શત્રુઓના સમૂહનું મંથન કરવાથી કૃતકૃત્ય થયેલ આ પૃથ્વી ઉપર આગળ પરમાર નામને પુરૂષ થઈ ગયે. ૩. તેના વંશમાં, * પર + માર = શત્રુઓને મારનાર હોવાથી તેનું નામ “પરમાર પડયું, અને તેના વંશમાં ઉત્પન્ન થયેલા રાજપુતો “પરમાર' કહેવાયા, એમ રાજપુતે માને છે. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. ( ૨૨૫) લે. ૧. સર્વ જગના જયની લક્ષ્મીએ જેના હાથરૂપી કમળમાં ઘણા કાળ સુધી નિવાસ કર્યો છે એ પ્રબળ પ્રતાપી કાન્હડદેવ નામને શૂરવીર રાજા પહેલાં થઈ ગયે. ૪. તે (કાન્હડદેવ)ના વંશરૂપી કમળને સુશોભિત કરવામાં હંસ સમાન, શત્રુ થયેલા મંડલિક રાજાઓને માટે કાળસમાન અને શૂરવીરમાં અગ્રેવરી એ ચંદ્રાવતી નગરીને ધંધુ નામને રાજા થઈ ગયા. ૫. ગુજરાતના મહારાજા ભીમદેવ (પહેલા) ને મહામંડલિક હોવા છતાં ઉક્ત મહારાજાની સેવાને અસ્વીકાર કરતા અને પિતાની મરજી પ્રમાણે વર્તતે તે ધંધુરાજ, રાજા ભીમદેવના રેષથી નાસીને ધારા નગરીના રાજા ભેજના શરણે–આશ્રયમાં ગયે. ૬. પિરવાલ જ્ઞાતિના આભૂષણભૂત, શ્રેષ્ઠ– રત્નસમાન અને જેના તેજ વડે કરીને કળીકાળરૂપી અંધકારની અંદર બી ગયેલ હોવા છતાં પણ ધર્મ એકદમ પ્રગટ થયો છે એ વિમલ નામને શેઠ થઈ ગયે. ૭. મહાપ્રતાપી, મહાબુદ્ધિશાળી સજ્જનેને પ્રિય, મધુર વાણું બેલનારે અને મહારાજા ભીમદેવે જેને આબુ (ચંદ્રાવતી)ને દંડનાયક-સુબો બનાવ્યો છે, એ તે વિમલ જેનશાસનની અંદર સમૃદ્ધિને પામે. ૮. અશોકવૃક્ષ-આસોપાલવ ઝાડના પાદડાંના જેવા લાલ રંગના જેના હસ્તપલ્લવ-હાથ છે, દેદીપ્યમાન કેસર યુક્ત સિંહના વાહનવાળી–સિંહ ઉપર બેઠેલી, બે બાળકેથી યુક્ત જેનું શરીર છે-જેની પાસે બે બાળકે છે અને મહાસતી એવી શ્રી અંબિકા દેવી સજજન મનુષ્યનાં વિઘોને દૂર કરો. ૯ કઈ વખતે રાત્રિને વિષે પ્રયત્નવાળી અંબિકાદેવીએ તે દંડનાયક વિમલને આજ્ઞા કરી, કે–આ આબુ પર્વત ઉપર કષ્ટવિનાના સારા આશ્રયવાળે તું શ્રીત્રાષભદેવ ભગવાનનું રમણીય મંદિર બંધાવ. અર્થાત્ તું મંદિર બંધાવ અને વિદનેને દૂરકરવારૂપ હું તને For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. (૨૨૬ ) અ. પ્રા. જૈ૦ લેખસંદેહ, સહાયતા આપીશ. ૧૦. અંબિકાદેવીના આદેશથી દંડનાયક વિમલે આબુના શિખર ઉપર મંદિર બંધાવીને તેમાં વિક્રમ સંવત્ ૧૦૮૮ માં વિરાજમાન કરેલ શ્રી આદિદેવને હું વાંદુ છું. ૧૧. વિઘ, આધિ, વ્યાધિને હણનાર, નમ્ર થયેલા પ્રાણીઓને વિષે માતા સમાન અને આબુના રાજા કુંજરાજની પુત્રી એવી શ્રીમાતા–કન્યાકુમારી તમને લક્ષ્મી આપનાર થાઓ. ૧૨. આ આબુની ઉપર અચલેશ્વર મહાદેવ, વશિષ્ઠ ઋષિને અગ્નિકુંડ, ગૌમુખી ગંગા, મંદાકિની કુંડ, અને નિર્મળ પાણીવાળાં નખી તલાવ વગેરે વિવિધ પવિત્ર તીર્થો જયવંતા વર્તે છે–વિદ્યમાન છે. ૧૩. અહીંથી હવે રાજાઓનું વર્ણન શરુ થાય છે. શત્રુઓના સમૂહને નાશ કરવામાં આળસ રહિત, ચાહુવામચૌહાણના વંશરૂપી (રાત્રિવિકાસી) કમળને પ્રફુલ્લિત કરવામાં ચંદ્રસમાન અને શૂરવીરમાં અગ્રણે એ શ્રીનર્દૂલ (નાડોલ)* નગરને આસરાજ નામને રાજા થઈ ગયે. ૧૪. તેની પછી; બળવાળા શત્રુએરૂપી દાવાનળને શાંત કરવામાં–બુઝાવી નાંખવામાં મેઘસમાન, સમરસિંહ (યુદ્ધમાં સિંહ સમાન ) એ નામથી પ્રસિદ્ધિને પામેલે, દ્ધાઓમાં પ્રધાન અને ઘણું યશવાળે એ મહણસિંહ નામને તે (આસરાજ )નો પુત્ર રાજા થઈ ગયે. ૧૫. તે (મહણસિંહ)ની પછી રાજાઓની સભામાં માનનીય અને મહાપ્રતાપી “પ્રતાપમલ્લ નામને રાજા થઈ ગયે. ત્યાર પછી મારવાડ દેશને સ્વામી અને શૂરવીરમાં શિરોમણું એ તે (પ્રતાપલ્લીને પુત્ર “વીજડ'જ્ઞામને રાજા થઈ * મારવાડની-રાણકપુરની પંથતીથમાંનું નોડલ એક જૈન તીર્થ છે. બી. બી. સી. આઈ. ( મીટર ગેજ લાઈન )ના રાણી અથવા ફાલના સ્ટેશનથી ત્યાં જવાય છે. - આ વિજડ વિ. સં. ૧૩૩૩માં વિદ્યમાન હતો. તેનું બીજું નામ દશરથ રપને તેની રાણીનું નામ નામલ્લદેવી હતું. For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ લે૦ ૧. અવલોકન. ( ૨૨૭ ) ગયા. ૧૬. તે વીજડને ન્યાયથી યુક્ત, સુખલેગને ભાગવનારા તથા જાણે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થા જ શરીર ધારણ કરીને આવ્યા ન હોય ?–એવા ત્રણ પુત્રો+ હતા. તેમાં રાજાઓની + આ ૧૭ મા પદ્યમાં વીજડને ત્રણ પુત્રો હાવાનુ લખ્યુ છે, પરંતુ ખરી રીતે વીજડને ચાર પુત્રો હતા. નિરોદ્દીરાજ્યા કૃતિદામ, પૃષ્ઠ ૮૪ માં લખ્યું છે કે–ચાહાણુ પ્રતાપસિંહના પુત્ર વીજડને નામલ્લદેવી નામની રાણીથી ચાર પુત્રા થયાઃ ૧ લાવણ્યક, ૨ લું ( કુંભા ), ૩ લક્ષ્મણ અને ૪ લૂવમાં (લૂણા). તેમ જ આખુ ઉપરના અચલેશ્ત્રર મહાદેવના મંદિરની બહારના ભાગમાં જમણા હાથ તર ચૌહાણુ મહારાવલ લુંભાના સમયને વિ. સ. ૧૩૭૭ ના એક શિલાલેખ લાગેલે છે. આ શિલાલેખ હજી સુધી અપ્રકાશિત છે. તેના ૨૨ મા શ્લેાકમાં વીજડનું નામ ‘ દાસ્ય’ન ’ અર્થાત્ ‘ દશરથ ” આપ્યું છે અને તેને ચાર પુત્રો હાવાનુ લખ્યુ છે. तस्यात्मजो पूर्वगुणाधिवासस्त्वासीद्दशस्यन्दनतामवाप । बभार बीजानि तु वीजडो यो चत्वारि राज्याय हरेः प्रसादात् ||२२|| " તેના ૨૩મા પદ્યમાં તે વીજડની રાણી નામલ્લદેવીને ચાર પુત્રો થયાનું લખ્યું છે. ૨૪મા શ્લોકમાં તે ચારે પુત્રાનાં ૧ લાવણ્ય કર્યું, ૨ લુંઢ, ૩ લક્ષ્મણ અને ૪ લૂણવમાં, એ પ્રમાણે નામેા આપ્યાં છે. ज्येष्ठो लावण्यकर्णोऽभूलुंढ - लक्ष्मणासंज्ञकौ । ડ્રાવોનુનતેષામપ્રો રાચવાદઃ ॥ ૨૪ ।। તેના ૨૬ મા પદ્યમાં લખ્યું છે કે લાવણ્યક સ્વવાસી થયે ખતે, પેાતાના ભુજબળ વડે કરીને બધા દેશાને જીતનાર અને મહાશૂરવીર એવા તેના નાના ભાઇ લુઢિગદેવ રાજ્ય કરવા લાગ્યા. लावण्यकर्णेऽनुगते तु नाकं भ्रातानुजो लुंढिगदेवसंज्ञः । स्वबाहुवीर्यार्जित सर्व देशान् शशास शूरः कुलकल्पवृक्षः || २६ || For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૨૨૮ ) અ. પ્રા. જે. લેખસંદેહ, રક્ષા કરનારે અથવા પિતાના પિતાને ખાસ અંગરક્ષક અને દુનિયામાં પ્રસિદ્ધ એ લુણિગ નામને પહેલે પુત્ર હતે. ૧૭. ન્યાયમાર્ગરૂપી પર્વતને શુશોભિત કરવા માટે મધુમાસ –વસંત ઋતુ સમાન, શત્રુઓના સમૂહને કાળ-યમરાજાની માફક ખાઈ જતે-નાશ કરતે, બુદ્ધિને ભંડાર અને માંડલિક રાજાની પદવીનું પાલન કરતે એ તે લુણિગ, લુંઢ નામથી પણ પ્રસિદ્ધ હતે. ૧૮. શત્રુઓની ક્રિયાની આંખનાં ૨૮ મા શ્લોકમાં સુંઢિગના સમાન બીજો કોઈ થયું નથી, એમ બતાવ્યું છે, અને ૩૦ મા પદ્યમાં તેનું “લુંઢાગર” નામ આપવા સાથે તેણે અચલેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનું લખ્યું છે. एवं गुणगराचारः लुढागारनरागरः । कलावप्यकरोदत्र जीर्णोद्धारं सुरेश्वरे ॥ ३० ॥ આ પ્રશરિતલેખમાં લોકસંખ્યા પૂર્ણ થયા પછી થોડે ભાગ ગામાં લખ્યો છે. તેમાં પણ મહારાવલ સુંઢનાં, લુંઢાગર અને સુંઢાક એવાં નામે આપેલાં છે. " मंवत् १३७७ वर्षे वैशाखसुदि ८ सोमे क्षय-संवत्सरेऽद्यह चंद्रावतीप्रतिबद्धषहुंडसमावासित-महाराजकुलश्रीलुढागरे चंद्राવર્તમૃતિપુx x xx xxx શ્રવૃાવ ફેવોમરસેશ્વરमहामंडपजीर्णोद्धारः महाराजकुलश्रीलुढाकेन कारितः ॥ ઉપરના વર્ણન પરથી જાણી શકાય છે કે વીજડને ચાર પુત્રો હતા, પણ તેમાંને મોટો લાવણ્યકર્ણ કેટલાક સમય પછી સ્વર્ગવાસી થઈ જવાથી તેના પછી તેને બીજો ભાઈ લુઢ રાજા થયો હતો, અને તે વખતમાં જ આ પ્રશસ્તિ લખાણું છે. તેથી જ આના ૧૭ મા પદ્યમાં સ્વર્ગવાસી લાવણ્ય કર્ણની ઉપેક્ષા કરીને–ગણત્રી નહીં કરીને જ વીજડને ત્રણ પુત્ર હોવાનું અને તેમાં લૂણિગ (લુંઢ) મોટે હેવાનું લખ્યું હોય તેમ જણાય છે. For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ અવકન, ( ૨૨૮ ). લે. ૧. આસુ-પાણનાં પુરવડે કરીને જેણે પિતાની કીર્તિરૂપી વેલડીને પાંદડાંવાળી–પ્રફુલ્લિત કરી છે, જગતમાં ઉત્તમ, શૂરવીર અને ભૂમિપતિ–મહારાવલ એવું જેણે માન મેળવ્યું છે એ તે લુણિગ લુંભ”એ નામથી પણ ઓળખાતું હતું. ૧૯. પિતાના બળવડે અતિ બળવાળા શત્રુઓને સંહાર કરી સર્વ પર્વતેમાં શ્રેષ્ઠ એવા અબુંદગિરિ–આબુને મેળવીને તથા ઘણાં વર્ષો સુધી સારી રીતે પૃથ્વીનું રાજ્ય કરીને પછી તે (લંઢ-કુંભ) દેવકને અધિપતિ થયે અર્થાત્ દેવલેક વાસી થયે. ૨૦. તે લુણિગ (લું–કુંભ)ને તેજને ભંડાર અને જગતને જીતનારે તેજસિંહ નામને (પ્રથમ) પુત્ર હતું. જેના પ્રતાપરૂપી દાવાનળને અગ્નિ, શત્રુઓના સમૂહરૂપી વેલાડીઓને ઘણું કાળ સુધી બાળી નાખતા હતા. ૨૧. હાથના અગ્ર ભાગમાં હમેશાં ચમક્તી એવી તરવારરૂપી દંડ વડે કરીને તમામ શત્રુઓના સમૂહને જેણે નાશ કરી નાંખ્યો છે, તથા દુનિયામાં પ્રસિદ્ધ અને શૂરવીરમાં શિરોમણિ એ લૂણિગ(લું-લુંભ)ને તિહણાક નામને બીજો પુત્ર છે, તે ચિરાયુ છે. ૨૨. તેજસિંહ અને તિહણક નામના પિતાના બે પુત્રોથી યુક્ત, અને ન્યાયને ભંડાર એ શ્રીમાન લુંભક (મહારાવ લું) અબુંદગિરિના રાજ્યનું સારી રીતે પાલન કરતે હતે. ૨૩. * આ પ્રશસ્તિના ૧૭ મા પદ્યમાં વીજડને ત્રણ પુત્રે હોવાનું અને તેમાંના જેઠ-પ્રથમ પુત્રનું નામ લૂસિંગ હોવાનું લખીને પછીના ૧૮ અને ૧૯ મા પદ્યમાં અનુક્રમે લુંઢ તથા લુંભનું વૃત્તાંત આપ્યું છે. એટલે પ્રાયઃ દરેક વાચકે, વીજડના ૧ લૂણિગ, ૨ લુંઢ અને ૩ લુંભ નામના ત્રણે પુત્રોનું એક એક શ્લોકમાં અથ, અનુક્રમે ૧૭, ૧૮, ૧૯ મા કેમાં વર્ણન આપેલું છે, એમ સમજીને ભ્રાંતિમાં પડે છે. તેમ જ For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૨૩૦ ) અ પ્રા. જે. લેખસદેહ, " (વંશવૃક્ષ નં. ૧) નોડલને ચૌહાણ રાજા-આસરાજ મહણસિંહ (સમરસિંહ) પ્રતાપમલ્લ (પ્રતાપસિંહ) વીજડ લાવણ્યકર્ણ ભૂણિગ (લું-હુંભ) લક્ષ્મણ લૂણવર્મા (લુણા) તેજસિંહ તિહણક વળી ૨૧ અને ૨૨ મા પદ્યમાં તે લૂણિગને તેજસિંહ તથા તિહુણાક નામના બે પુત્રો હેવાનું લખીને ૨૩ મા પદ્યમાં તેજસિંહ અને તિહુણકથી યુક્ત શ્રીમાન લુંભક આબુના રાજ્યનું પાલન કરતા હતા, એમ લખ્યું છે, તેથી ઘણું વાચકે તેજસિંહ અને તિહુણકને શ્રીમાન લુંભ-કુંભકના ભત્રીજા માનવાની ભ્રાંતિમાં પડે છે. પણ ખરી રીતે લૂણિગ, લુંઢ, લુભ અને લુંભક એ બધાં એક જ વ્યકિતનાં ( લૂણિગનાં ) જ નામ હેઇ, ૧૭, ૧૮, ૧૯ માં કેમાં જુદા જુદા નામથી એક જ વ્યક્તિનું વર્ણન આપેલું છે. તે લૂણિગના બીજા બે ભાઈઓનું વૃત્તાંત આ પ્રશસ્તિમાં આપવામાં આવ્યું જ નથી. તેમ જ લૂણિગ અને લુંભક એ બને એક જ વ્યકિતનાં નામ હેઇ, તેજસિંહ તથા તિહુણાક એ લુંભકના ભત્રીજ નહીં પણ પુત્રો જ છે, એ પણ ખાત્રી પૂર્વક સમજવામાં આવી શકે તેમ છે. For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. ( ૨૩૧ ) લે. ૧. માંડવ્યપુર (મડર નગર)ને રહેવાસી, સુગુરુ શ્રી ધર્મષ આ જ ભ્રાંતિ, ડોકટર પ્રોફેસર એફ કલહનને પણ આ પ્રશસ્તિનું “ એપિઝાફિયા ઈંડિકા ” ( ભાગ ૯, પૃષ્ઠ ૧૪૮ થી ૧૫૯)માં સંપાદન કરતી વખતે થઈ હતી, પરંતુ શ્રીમાન રા. બ. ગૌહી. ઓઝાછની સૂચના અને સ્પષ્ટીકરણથી પ્રોફેસરની ભ્રાંતિ દૂર થઈ હતી, અને તે વાતને પ્રોફેસરે એ જ ઠેકાણે (પૃ. ૧૫ર-પ૩ માં ) સ્વીકાર પણ કર્યો છે. સિરોહી રાજા જા તિહાર, . ૨૧૦ માં લખ્યું છે કે“ મહારાવ લુંભાનાં સંસ્કૃત લેખોમાં ૧ લૂણિગ, ૨ લું, ૩ લૂંટિગ, ૪ લુંઢાગર અને ૫ લુંભ-કુંભક વગેરે નામે મળે છે. xxx તેને (મહારાવ કુંભાને ) તેજસિંહ તથા તિહુણાક નામના બે પુત્રો હતા. xxx વિ. સં. ૧૩૭૭ ની આસપાસમાં મહારાવ લુંભા સ્વર્ગવાસી થયે, અને તેની પછી તેને મેટે પુત્ર તેજસિંહ રાજા થયે.” તેમ જ શ્રીમાન પ્રોફેસર રમેશ્વરજી, ગૌ+હી. ઓઝાએ નિર્દિષ્ટ કરેલ, અચલગઢ ( આબુ ) ના અચલેશ્વર મહાદેવના મંદિરની બહારના ચૌહાણ મહારાવલ લુંભાના સમયના વિ. સ. ૧૩૭૭ ના અપ્રકાશિત લેખમાં (કે જેને ૧૭ મા પદ્યની કુટનેટમાં મેં ઉલેખ કરેલ છે) પણ મહારાવ કુંભાનાં; ૧ લું, ૨ લુંઢિગ, ૩ લુંઢાગર અને ૪ લુંઢાક, એમ ચાર નામે આપેલાં છે. આ પ્રશસ્તિના ૨૦ મા શ્લોકમાં તે ( મહારાવલ લુંભા ) ખૂબ સારી રીતે પૃથ્વીનું રાજ્ય ભોગવીને દેવકને અધિપતિ અર્થાત દેવલોકવાસી થવાનું અને ૨૩ મા શ્લોકમાં તેજસિંહ અને તિહુણા કરીને યુક્ત એવા તે મહારાવ લુંભાએ આબુનું રાજ્ય પાલન કર્યાનું લખ્યું છે. તેથી આ પ્રશસ્તિ રચા તે સમયમાં જ ( વિ. સ. ૧૩૭૦ની આસપાસમાં ) મહારાવ મુંજાને સ્વર્ગવાસ થયો હશે અને તે વખતે તેજસિંહને For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૨ ) અ॰ પ્રા॰ જૈ॰ લેખસ દાહ, લે ૧. સૂરિનાં ચરણ-કમળના સેવક અને વીતરાગ તીર્થંકર દેવના શાસનમાં આનંદ માનનારા જેલ્હા નામના શેઠ જયવતા વતે છે. ૨૪. તે શેઠ ( જેલ્હા )ને બધી પૃથ્વીમાં પ્રસિદ્ધ અને ન્યાયવાન્ વેહ્વાક નામના પુત્ર હતા. તે (વેલ્ડા)ને પણ પુણ્યના ભંડાર અને સારા ચરિત્રવાળે —સદાચારી શાહ પારસ નામના પુત્ર હતા. ૨૫. તે શાહ પારસને, જાણે વંશરૂપી મંદિરના ઘણા મજબુત અને મનેાહેર ચાર સ્ત ંભા જ ન હાય –એવા ( ૧ ) સેાહી ( શ્રીસાધુ ), ( ૨ ) દેગા, ( ૩ ) દેસલ અને (૪) કુલધર, એ નામના ચાર પુત્રો હતા. ૨૬. તેમાંના, સુકૃતરૂપી મનહર ક્રોડા દ્રવ્ય જેની પાસે છે અને ચૌદે જગતમાં જેની કીત્તિ વિસ્તાર પામી છે . એવા શાહ દેસલે શત્રુંજય પ્રમુખ પ્રસિદ્ધ સાત તીર્થાંની મેાટા મહેાત્સવ પૂર્વક ચૌદવાર યાત્રા કરી રાજ્યાભિષેક નહીં થયેા હાય એમ જણાય છે. જો તે વખતે મહારાવ તેજસિંહના રાજ્યાભિષેક થઈ ગયા હાત તે! મહારાવ લુંભાની પછી તેને જ્યેષ્ઠ પુત્ર તેજસિ'હુ રાજા થયા ' આવી મતલબનું એકાદ પદ્ય આ પ્રશસ્તિમાં જરુર લખાયું હોત. , * આ સાત તીર્થોં કયાં તે ખાત્રી પૂર્વક તેા જાણી શકાયું નથી, પરંતુ તેણે (૧) શત્રુંજય, (૨) ગિરિનાર, (૩) સત્યપુર (સાચાર) અને (૪) સ્તંભનતીથ આદિ તીર્થાંમાં જિન-પ્રતિમાઓ ભરાવી છે. ( જીએ લે. ૬૨, શ્લા. ૭ ). એટલે આ ચાર તીથૅની તે તેણે યાત્રા અવશ્ય કરી જ હશે, યાત્રા કરવા જવાથી જ ત્યાં પ્રતિમાએ ભરાવવાના પ્રસંગ પ્રાપ્ત થયા હાય અથવા જેણે જ્યાં પ્રતિમા ભરાવી હોય ત્યાં એક વખત યાત્રા કરવા તેા તે અવશ્ય જાય જ. બાકીનાં ત્રણ તીર્થોં કદાચ આયુ, શ ંખેશ્વર અને બ્રાહ્મણવાડા હાય, કેમકે તે સમયમાં આ ત્રણે તીર્થો બહુ પ્રસિદ્ધિમાં અને મહિમાવંત હતાં. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. ( ૨૩૩ ) લે. ૧. હતી. (કદાચ સાતે તીર્થોની બે બે વાર યાત્રા કરી હોય.) ર૭. તે શાહ દેસલને, નિર્મલ શીલગુણથી યુક્ત અને જૈનધર્મમાં કહેલી દયા પાળવામાં સમર્થ એવી દેમતિ અને માઈ નામની બે સિયે હતી. ૨૮. તે શાહ દેશલને, દેમતિની કુક્ષિથી ઉત્પન્ન થયેલા (૧) ગેસલ, (૨) ગજ પાલ અને (૩) ભીમ, નામના ત્રણ અને માઈની કુક્ષિથી ઉત્પન્ન થયેલા (૧) મેહન અને (૨) મહા નામના બે મળીને કુલ પાંચ પુત્ર હતા. ર૯ તેમાંના, જૈનધર્મરૂપી કમળને વિકસ્વર કરવામાં સૂર્યસમાન અને નિર્મળ કીર્તિવાળા શાહ શ્રીગોસલને, ગુણરૂપી રત્નને ઉત્પન્ન કરવા માટે રોહણાચલની પૃથ્વી સમાન ગુણદેવી નામની ભાર્યા છે. ૩૦. તે શ્રીગેસલને, શુભધર્મકરણીમાં હંમેશાં અતિ તત્પર રહેવાવાળો શાહ શ્રી ધનસિંહ નામને પુત્ર છે. તે (ધનસિંહ)ને દયાવાળી, સજજનેને માનનીયા અને સારા ગુણવાળી ધાંધલદેવી નામની ભાર્યા છે. ૩૧. શાહ ગેસલના ભાઈ શ્રીભીમને હાંસલદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ, મહિમાને ભંડાર, મહાપરાક્રમી અને નિર્મળ બુદ્ધિવાળે શ્રીમાન મહણસિંહ નામને પુત્ર છે. ૩૨. તે શાહ મહણસિંહને, મયણલ્લદેવીની શ્રેષ્ઠ કુક્ષિરૂપી છીપમાં ઉત્પન્ન થયેલાં મેતી સમાન ત્રણ પુત્રો જયવંતા વતે છે. તે ત્રણમાં, જગતની અંદર ફેલાઈ ગયેલા યશના પ્રકાશવાળે, સજજનેમાં શ્રેષ્ઠ અને શાહુકારેમાં અગ્રણું એ લાલિગ નામને પુત્ર મુખ્ય-પહેલે છે. ૩૩. તે લાલિગને, જાણે આશ્વિનેય દેવકુમાર જ ન હૈય?—એવા, ગુણેથી શોભતા, શ્રેષ્ઠ અને ધર્મધ્યાનમાં તત્પર રહેવાવાળા સિંહા તથા લાખા નામના બે નાના ભાઈઓ છે. ૩૪. ઉપર્યુક્ત શાહ ધનસિંહને, For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. " ( ૨૩૪) અ. પ્રા. જૈ૦ લેખસંદોહ, સમગ્ર દુનિયાની ઉપર ઉપકાર કરવા માટે શરીર ધારણ કરીને પૃથ્વી ઉપર ઉતરેલી જાણે સાક્ષાત્ છ ઋતુઓ જ ન હોય ? -એવા છ પુત્રો છે. ૩૫. તેમાં અતિ નિર્મળ યશના પ્રચારના શાહ વીજડ નામને પહેલે, ગુણેને સમુદ્ર ખીમધર નામને બીજે, સજીનેને માન્ય સમરસિંહ નામને ત્રીજો, રાજા અને સમાજમાં (અથવા રાજાઓની સમાજમાં શ્રેષ્ઠ અને પ્રસિદ્ધ શાહ વિજપાલ નામને થે, નિપુણ બુદ્ધિવાળે નરપાલ નામને પાંચમે તથા શુભ કાર્યો કરવામાં તત્પર રહેનાર વિરધવલ નામને છઠ્ઠો છે. ૩૬-૩૭. સનેમાં અગ્રેશ્વરી એવા શાહ લલ્લ (લાલિગ) અને શાહ વીજડે શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરને (વિમલવસહીને) જીર્ણોદ્ધાર પિતાનાં માતા-પિતાઓના કલ્યાણને માટે કરાવ્યું. ૩૮. વાદિચંદ્ર અને ગુણચંદ્ર નામના જબરદસ્ત વાદિએને જીતનાર, ત્રણ રાજાએને પ્રતિબંધ પમાડનાર અને સમસ્ત જગતમાં પ્રસિદ્ધ એવા શ્રી ધર્મઘોષસૂરિ નામના મુનિરાજ પહેલાં થઈ ગયા. ૩. તેમની મૂળ પાટ પરંપરામાં, ધર્મ શેષગચ્છને દીપાવવામાં–પ્રકાશિત કરવામાં સૂર્યસમાન અને શાંત રસથી ભરેલા એવા શ્રી અમરપ્રભસૂરિ થયા. ૪૦. તેમની પાટને શેભાવવામાં આભૂષણસમાન, નિષ્કલંક ધર્મક્રિયાઓ કરવામાં હમેશાં તત્પર રહેનારા, જેમ વિષ્ણુ સહેલાઈથી સમુદ્રનું અવગાહન કરી શકે છે, તેમ આયાસ વિના જ સિદ્ધાન્તરૂપી સમુદ્રનું અવગાહન કરનારા અને જેમણે પવિત્ર ઉપદેશની વિધિથી સારી સમાજને પ્રતિબંધિત કરી છે એવા શ્રી જ્ઞાનચંદ્ર નામના સૂરિરાજ જયવંતા વર્તો. ૪૧. વિ. સં. ૧૩૭૮ ના જેઠ વદિ ૯ને સેમવારે શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ આબુ ઉપર For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. (૨૩૫) લે૧. (શ્રી વિમલવસહીના જીર્ણોદ્ધારસમયે) શ્રી કષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી. ૪૨. આ છેલા લેક પછી ગદ્યમાં ફરીને સંવત્ અને મિતિ “૧૩૭૮ જયેષ્ઠ સુદિ ૯ સોમે” આપેલી છે. અહીં શુદિ લખેલું છે પણ તે ભૂલથી લખાયેલું જણાય છે. એ જ મિતિના બીજા લેખમાં જેષ્ઠ વદિ ૯ સેમે” લખેલું છે, તેથી અહીં પણ “વદિ’ જ જોઈએ. પ્રિ. એફ. કલહોર્નના વિવેચનમાં તેણે આ જીર્ણોદ્ધાર કરાવનાર શાહ લલ્લ અને વીજડનું વંશવૃક્ષ આપેલું છે. છતાં તેમાં આપેલાં નામો કરતાં વિશેષ નામે મળી શક્યાં હોવાથી તે વંશવૃક્ષ વિસ્તારથી અહીં ફરીવાર આપવામાં આવે છે – For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ કું માંડવ્યપુર (મઉર) નિવાસી) ઊકેશ જ્ઞાતીય (એસવાલ) ઈ શેઠ જેહા (વંશવૃક્ષ ન. ૨). લે. ૧. વેહા પારસ સેહી (શ્રીસાધુ) દેગા દેસલ (૧ દેમતિ – ૨ માઈ) કુલધર (પદમશ્રી) For Personal & Private Use Only [[પ્ર. ૨૩૭ | પર જુઓ] મોહન ( ૨૩૬ ) જગધર મેહા (સહા) રામા સમધર (સિરિયાદેવી) ! લખમાં | | (લલતાદેવી) માલા ભડસિંહ | જયતા સીહડ આંબા અ. પ્રા. જૈ૦ લેખસંદોહ, • કર્મણ મહીધર * ( આ બે નામે લેખમાંથી ઘસાઈ ગયાં છે.) દેવકુમાર Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧ દેમતિ [ પૃ. ૨૩૬ થી ચાલુ ] અવલોકન, ગજપાલ ગેસલ (ગુણદેવી) ભીમ (હાંસલદેવી) મહણસિંહ (મયણલ્લાદેવી) રૂપાલ ધણસિંહ (ધાંધલદેવી) પ્રથમસિંહ For Personal & Private Use Only (૨૩૭) લાલિગ (લાલા-લલ્લ) સિંહા લાખા લ નરપાલ વીજડ ખીમધર સમરસિંહ (વીલ્ડણદેવી) (૧ ખેતલદેવી) (કમલાદેવી) (૨ ખીમલદેવી) | લિલતુશ્રી (પુત્રી) વિજપાલ નરપાલ વરધવલ(વીદા) નામલ(નાઊઆ) (વઉલદેવી) (માલદેવી) (વિજયદેવી) (પુત્રી) પુત્રીપતિ શા. જગા આવટ માણિશી (પુત્રી) લે. ૧. Page #359 -------------------------------------------------------------------------- ________________ લેટ ૧. ( ર૩૮ ) અ. પ્રા. જે લેખસંદોહ, (૨) લાગાની વ્યવસ્થા સંબંધીને ગુજરાતના મહારાજા સારંગદેવના સમયને આ લેખ, વિમલવસહીની ભમતીની તેરમી દેરીની બહારની દીવાલમાં એક શિલામાં ખાદીને લગાવેલ છે. આમાં કુલ ૨૪ પંક્તિઓ છે. તે લેખને સારાંશ આ પ્રમાણે છે – સં. ૧૯૫૦ ના માહ શુદિ ૧ ને મંગળવારે અણહિલપુર પાટણના અધિનાયક (મહારાજાધિરાજ) પરમેશ્વર, પરમભટ્ટારક, ઉમાપતિવરલબ્ધ, પિતાના પ્રૌઢ પ્રતાપ વડે કરીને બધી દિશાઓના રાજાઓને જેણે આકમિત કર્યા છે-જીત્યા છે, માળવા દેશના રાજાના સૈન્યના હાથીઓના કુંભસ્થળને વિદારણ કરવામાં સિંહસમાન, સમસ્ત મંડલિક રાજાઓથી શોભતા અને અભિનવ સિદ્ધરાજ બિરુદને ધારણ કરતા એવા મહારાજાધિરાજ શ્રીમાન સારંગદેવ જ * સારંગદેવ, વાઘેલા વંશના રાજા અજુનદેવને પુત્ર હતો. તેણે સંવત ૧૩૩૧ થી ૧૩૫૩ સુધી ( ૨૨ વર્ષ ) રાજ્ય કર્યું હતું. એના વખતને એક લેખ કચ્છમાં આવેલા કંથકેટ પાસે ખાખર નામના ગામમાં એક પાળીઓ ઉપર છે. માંડવીથી ૩૫ માઈલ છેટે આવેલા ભદ્રેશ્વર ગામમાંથી જે જૈનેનું તીર્થસ્થાન ગણાય છે-એ લેખ ત્યાં લાવવામાં આવ્યું હતો. તેની ઉપર સંવત ૧૩૩૨ ની સાલ છે અને તેમાં એને “મહારાજાધિરાજ' લખે છે. તેમાં એના પ્રધાનનું નામ માલદેવ લખેલું છે. બીજે એક લેખ જેની ઉપર સંવત ૧૩૪૩ ની સાલ છે, તે પ્રથમ સોમનાથમાં હતા, પણ હાલમાં પિર્તગાલમાં આવેલા સેટ્રા ગામમાં છે. એ લેખમાં ત્રિપુરાન્તક નામના માણસે કરેલી યાત્રાની વાત લખી છે અને રાજા સારગદેવની વંશાવળી આપી છે. ડાકટર ભાંડારકરને અમદાવાદમાંથી એક હસ્ત1 લિખિત ગ્રંથ મળ્યું હતું, તેમાં લખ્યું છે કે એ ગ્રંથ સંવત ૧૩૫૦ ના For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. (૨૩૯) લે. ૧. કલ્યાણના વિજયવંતા રાજ્યમાં, તેનાં ચરણકમળની સેવામાં તત્પર રહેનાર મહામંત્રી શ્રીવાસ્થૂય, રાજ્યના મંત્રીપણાનું સઘળું કાર્ય કરે છે–મહામંત્રી મુદ્રાને જેણે ધારણ કરી છે; એ પ્રમાણે પ્રવર્તતા સમયમાં; એ જ મહારાજાની પ્રસન્નતાથી અષ્ટાદશશતમંડલચંદ્રાવતી નગરી અને અબ્દભૂમિનું રાજ્ય ભેગવતા એવા મહારાવલ શ્રીવિસલદેવ + આજ્ઞાપત્ર આપે છે. એવા જ્ઞાતિના શાહ વરદેવના પુત્ર શાહ હેમચંદ્ર તથા મહાજન ભીમા, મહાજન સિરધર, શેઠ જગસિંહ, શેઠ શિરપાલ, શેઠ ગહન, શેઠ વસ્તા, (મંત્રી) વીરપાલ વગેરે સમસ્ત મહાજન ભક્તિથી પ્રસન્ન કરીને વિનવેલા એવા ચંદ્રાવતીના મહારાવલ શ્રી વિસલદેવ સં. ૧૩૫૦ ના માહસુદિ ૧ ને મંગળવારે આજ્ઞા આપે છે કે-આટલું લખીને પછી આબુ ઉપરના શ્રી વિમલવસહી તથા લુણવસહી એ બે મંદિરની પૂજા તથા નિર્વાહ માટે અમુક અમુક જાતના વ્યાપારાદિ ઉપર લાગા નાંખવાની વ્યવસ્થા તથા એ બને જેઠ વદિ ૩ ને દિવસે મહારાજાધિરાજ સારંગદેવનું લશ્કર આશાપટિલ ( અમદાવાદ ) મુકામ કરી પડ્યું હતું ત્યારે પૂરો કર્યો હતે. ( ગુજરાતના પ્રાચીન ઇતિહાસ ઉપરથી. ) એજ સારંગદેવની ગાદીએ કરણદેવ બેઠે હતું જે “ કરણઘેલા ' ના નામથી ગુજરાતમાં પ્રસિદ્ધ છે અને જેના વખતમાં ગુજરાત મુસલમાનોના હાથમાં ગયું. – “ પ્રાચીન જૈન લેખ સંગ્રહ” અવલોકન પૃ. ૧૫. ) + આ વિસલદેવ આબુના પરમારોના વંશને અને ચંદ્રાવતી નગરીને સ્વામી-રાજા હતે. આબુ અને તેની આસપાસ બધે પ્રદેશ તેના તાબામાં હતો પણ તે ગુજરાતના મહારાજા સારંગદેવને સામંત-મંડલિક રાજા હતા. For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ લે ૧. અ॰ પ્રા॰ જૈ લેખસ દોહ, ( ૨૪૦ ) મરેિશના યાત્રાળુ તથા પૂજારીઓ પાસેથી કાઇ પણ જાતના મુંડકાવેરા, ચાકી, વળાવુ વગેરે કાઇ પણ નિમિત્તના કર નહીં લેવાનુ` અધ સંસ્કૃત મિશ્રિત મુખ્યતયા એ દેશમાં તે વખતે પ્રચલિત જાની મારવાડી ભાષામાં લખેલ છે. તે પછી લખવામાં આવ્યું છે કે—ચંદ્રાવતીના શ્રીમાન મહારાવળ અથવા તેમના કોઇ પણ અધિકારીઓ, મહેતા ( મઠના અધિપતિ ), સેલહુથ (સેલેાથ= જાગીરદારોનુ કામ કરનાર–તેના હાથ નીચેના માણસ ), તલાર (કાટવાલ-ચાકીદારો વગેરે) અને ડાકરા આદિએ તથા આબુના ઠાકેર (જાગીરદાર), સેલાથ, તલાર વગેરેએ પણ ઉપયુક્ત બન્ને મદિરાના યાત્રાળુઓ, કાર્ય વાહકા અને પૂજારીએ પાસેથી કાંઇ પણ માંગવું નહીંતેમ તેએ આપે તેા પણ કાંઇ લેવું નહીં. વળી કલ્યાણક આદિ મહેાત્સવ વગેરે પ્રસંગે આવેલા સમસ્ત સંધના ચાકી–પહેરી કરવા, વગેરે હમેશાંથી જે થતું આવે છે. તે બધું કરવું અને બીજા પાસે કરાવવું. ઉપર ચડીને પાછા નીચે ઉતરે ત્યાંસુધીમાં સમસ્ત સંઘમાંથી હરકેાઇનુ` કાંઇ પણ જાય તે તે બધું આબુના ઠાકેરે, જેમ હંમેશાં અપાતું આવે છે તેમ-લેાઢાની લકીરની જેમ-ખરેખરી રીતે યાત્રાળુઓને પાછું આપવું. વગેરે લખીને પછી જણાવવામાં આવ્યું છે કે-આબુ ઉપરનાં ઉક્ત બન્ને મદિરા માટે લાગે તથા કર વગેરે માફ કર્યાંનું આ અમારું' ફરમાન અમારા વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓએ તથા ભવિષ્યમાં થનારા અન્ય વંશના રાજાઓએ t પશુ · યાવત્ ચંદ્રદિવાકરૌ ’ સુધી બરાબર પાળવું. ત્યાર પછી દાન કરનારાઓને મળતાં સારાં ફળ અને દાનના લાપ કરનારાઓને મળતાં દુઃખાને જણાવનારા ત્રણ ક્ષેાકેા આપ્યા છે. જેમકે વ્યાસ ભગવાને કહ્યું છે કે—સગર ચક્રવતી આદિ ઘણા રાજાઓએ પૃથ્વી ભાગવી For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. (૨૪૧ ) લે. ૧. છે, પણ દાન કરતી વખતે તે ભૂમિ જેની હેય-જે ભૂમિપતિ હોય તેને જ તે દાનનું શુભ ફળ મળે છે. ૧. દેવદ્રવ્ય-દેવ સંબંધિ મિલક્તનું અપહરણ કરનારા–આવા દાનપત્રોને ભંગ કરનારાઓ, વિંધ્યાચળની પાણી વિનાની ભયંકર અટવીમાં સુકાઈ ગયેલાં વૃક્ષની કેટરોમાં રહેનારા કાળા સર્ષપણે ઉત્પન્ન થાય છે. ૨. પંડિત પુરુષે ઝેરને ઝેર કહેતા નથી, પણ દેવદ્રવ્ય-દેવ સંબંધી મિલકતને જ ખરેખરું ઝેર કહે છે. કેમકે-વિષ તે જે ખાય તેને એકલાને જ મારે છે, પણ અપહરણ કરાયેલું દેવદ્રવ્ય તે હરણ કરનારને તથા તેના પુત્ર-પૌત્ર આદિ સમસ્ત કુટુંબને નાશ કરે છે. ૩. ઈત્યાદિ સ્મૃતિનાં વા જોઈને–જાણીને ભવિષ્યમાં થનારા અમારા વંશના તથા અન્ય વંશના રાજાઓએ મારા કરેલા આ દાનપત્રને-આજ્ઞાપત્રને કદાપિ લેપ કરે નહીં અને બીજાઓ પાસે કરાવે પણ નહીં. મહારાવલ, દાનપત્ર આપીને વળી આ પ્રમાણે કહે છે મારા વંશના તથા અન્યવંશના ભવિષ્યમાં જે કંઈ અહીં રાજાઓ થાય, તેઓને હાથ જોડીને હું કહું છું કે-મારા આ દાનપત્રને કઈ પણ કદાપિ લેપ કરશે નહીં. ઠાકર જયસિંહના પુત્ર પારેખ પેથાએ આ લેખ લખી આપે છે. તેમાં કોઈ પણ અક્ષર એવધુ લખાણ હોય તે પણ આ લેખ પ્રમાણભૂત માનવ મહારાજ કુલ (મહારાવળ) શ્રી વિસલદેવની (ડુત્ર દુઆયતી) આજ્ઞાથી મંત્રી સાંગણ આ આજ્ઞાપત્ર માટે નીચે લખેલા બધા શાક્ષીભૂત છે. શ્રી અચલેશ્વર દેવના રાવલ (પૂજારી–પંડ્યા) નંદિ, શ્રી વશિષ્ઠદેવના તપોધન–સાધુ (નામ ઘસાઈ ગયું છે), શ્રી અંબાદેવી-શ્રી અબુદાદેવીના અબ નીલકંઠ. તથા આબુ ઉપરના ગામના પઢીઆર રાજા પ્રમુખ સમસ્ત પઢીઆરે (પઢીઆર જાતિના રાજપુત) પણ આ વિષયમાં શાક્ષીભૂત છે. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૨૪૨ ) અ૦ પ્રાજૈ૦ લેખસંદેહ, આ લેખને ખોદનાર સલાટ નર.............( પછીના થોડાક અક્ષરે ઘસાઈ ગયા છે.) મૂળ ગભારાના લેખે– ( ૩-૪) પહેલી પ્રશસ્તિ (લેખાંક ૧) માં જણાવ્યા પ્રમાણે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવનાર સંઘપતિ લાલા તથા વીજડે પિતાના આખા કુટુંબના કલ્યાણ માટે મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની, પંચતીર્થીના વિશાળ પરિકર યુકત, મનહર મૂર્તિ ભરાવી તે સંબંધીના લગભગ સમાન જ શબ્દ અને સમાન અર્થોવાળા આ બે લેખે મૂ. ના. જીના પરિકરના બને કાઉસ્સગ્ગીયાની નીચે ખેદેલા છે. લેખાંક ત્રણવાળા લેખના અંતને કેટલેક ભાગ આરસ લગાવવામાં દબાઈ ગયો છે, પણ તે, લેખાંક ચેથાથી પૂર્ણ થઈ શકે છે. બન્ને લેખોને સાર આ પ્રમાણે છે – સં. ૧૩૭૮ ના જેઠ વદિ ૯ ને સોમવારે માંડવ્યપુરીય (માંડવગઢના) સંઘપતિ દેશલના પુત્ર સં. ગેસલના પુત્ર સં. ધનસિંહના પુત્ર સં. વજડ તથા સં. ગેસલના ભાઈ શાહ ભીમાના પુત્ર સં. મહણસિંહના પુત્ર સં. લાલા. એ લાલા અને વીજડનામના બને ભાઈઓએ પોતાના કુટુંબના કલ્યાણ માટે શ્રી ધર્મઘોષસૂરિની પાટ-પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું. * સંઘપતિ એટલે “સંઘમાં આગેવાન ” એ અર્થ નહીં પણ જેણે અથવા જેના પૂર્વજોએ સંધ કાઢયો હોય તેને સંઘપતિ સંઘવી કહેવામાં આવે છે, તે અર્થ અહીં લેવાનો છે. For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ અવલોકન ( ૨૪૩ ) લે. ૧. સંવત્ ૧૬૬૧ ના આસો શુદિ ૧૩ ને શુક્રવારે શ્રી સિહી નિવાસી એસવાલજ્ઞાતીય શાહ મૂલા, સંઘવી રૂપા, રાવત, કચરા અને જગમાલે શ્રી અર્બુદગિરિના જિનચૈત્યમાં યુગપ્રધાન ભટ્ટારક શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પ્રતિમા ભરાવી અને તેના ઉપર મહોપાધ્યાય શ્રી લક્ષ્મીસાગરજી પાસે વાસક્ષેપ કરાવ્યો. અર્થાત્ મ. શ્રી લક્ષ્મીસાગરજીએ આની પ્રતિષ્ઠા કરી છે. આ પ્રતિમા પંચાયણ નામના મીસ્ત્રીએ ઘડી છે. આ સુંદર મૂર્તિ મૂળગભારામાં ડાબા હાથ તરફના ગોખલામાં વિરાજમાન છે. ગૂઢમંડપના લેખે– સંવત ૧૫૨૦ ના અષાડ શુદિ ૧ ને બુધવારે પોરવાલ જ્ઞાતીય સંઘવી વરસિંગની ભાર્યા મંદિરના પુત્રે મંત્રી આહણ અને મંત્રી મેહુણે પિતાના નાનાભાઈ મંત્રી કાકાની ભાર્યા ભેળીના કલ્યાણ માટે શ્રી પદ્મપ્રભ ભગવાનનું બિંબ ભરાવ્યું. સંવત્ ૧૫૨૩ ના વૈશાખ શુદિ ૧૩ ને ગુરુવારે શ્રી ચારિત્ર સુંદરસૂરિજીના ઉપદેશથી સંઘવી ઠાકુરસિંહ (ઠાકરશીએ) શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા ભરાવી લે. ૬-૭ વાળી બને મૂર્તિઓ, ધાતુની મોટી અને ભવ્ય એકલ મૂર્તિઓ છે. આ લેખ, ત્રણ આર્યા અને એક અનુષ્ટ્રપ એમ સુંદર ચાર પદ્યોમાં છે. For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૨૪૪) અ. પ્રા. જે. લેખસંદેહ, પિોરવાડ વંશમાં તિલક સમાન દેવ એ નામને શેઠ છે, તેને સંધીરણ નામ અને સધીરણને યશોધન નામને પુત્ર છે. ૧. યશોધનને યશોમતી નામની ભાર્યા છે, એઓને અંબાકુમાર, ગેસ, શ્રીધર, આશાધર અને વીર એ નામના પાંચ પુત્ર છે. ૨. તેમણે અબુદાચલના શિખરના કિલ્લા સમાન શ્રીરાષભદેવ ભગવાનના મંદિરના ગૂઢમંડળના ગોખલામાં ઘણું હર્ષ પૂર્વક પિતાના અને પિતાના કલ્યાણ માટે શ્રી આદીશ્વર ભગવાની મૂર્તિ વિક્રમાદિત્ય નૃપતિથી ૧૨૧૨ વર્ષે ગયા પછી અર્થાત્ ૧૨૧૨ ના જેઠ વદિ ૮ ને મંગળવારે ભરાવી, ૩-૪. પિરવાડ શ્રેષ્ઠી દેવ (વંશવૃક્ષ નં. સંધારણ યશોધન (યશોમતી) અંબકુમાર ગત શ્રીધર આશાધર વીર ( ૯ ) સંવત્ ૧૨૭૮ ના ફાગણ વદિ ૧૧ ને ગુરુવારે અણહિલપુર પાટણના રહેવાસી પરવાલ જ્ઞાતીય ઠક્કર ચંડ પ્રસાદના પુત્ર ઠ. *આગળના સમયમાં, ગમે તે જાતિને માણસ હોય, પણ જે તે જાગીરદાર-ગરાસદાર હોય તે તેના નામની પહેલાં માન વાચક ઠકકુર ઠાકોર શબ્દ લખાતો અને જે, રાજ્યને દિવાન, કારભારી કે ખાસ મોટો હેદ્દેદાર For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ અવકન. ( ૨૪૫) લે. ૧. માના પુત્ર ઠ. આસરાજના પુત્ર મંત્રી માલદેવના કલ્યાણ માટે તેમના ભાઈ મંત્રી વસ્તુપાળે શ્રી મલ્લિનાથ ભગવાન યુક્ત આ (ગૂઢમંડળમાં જમણા હાથ તરફનો) ગેખ કરાવ્યું. મં. વસ્તુ પાળના નાના ભાઈ મં. તેજપાળે અહીં લૂણવસહી નામનું મંદિર બંધાવ્યા પહેલાં આ ગોખલ કરાવ્યું છે. (૧૦-૧૧) સં. ૧૪૦૮ ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે, શ્રી કેરંટગચ્છના શ્રી નન્નાચાર્યની સંતાનમાં થયેલા મંત્રી કુંવરા ભાય કુંવરેદે તેને પુત્રે મં. પેથડ, મું. મદન, મં. પૂર્ણસિંહ, પૂર્ણ સિંહની ભાર્યા પૂર્ણશ્રી તેના પુત્રો મં. દૂદા, મં. ધાંધલ, મૂલ્, મં. જસપાલ, ગેહા, રુદા, ધાંધલની પ્રથમ ભાર્યા ધારલદે, બીજી ભાર્યા ચાંપલદેવી, તેઓના પુત્ર સમરસિંહ, હાપા, લૂણસિંહ, જાણુ અને લીંબા. બહેન ભાઈ વીરી, ભાણેજ મંત્રી આહા વગેરે સમસ્ત કુટુંબના કલ્યાણ માટે મં. ધાંધૂકે (ધાંધલ) શ્રી આદીશ્વર ભગવાનના મંદિરના ગૂઢ મંડપમાં બે કાઉસગ્ગીયા ભરાવ્યા અને તેની પ્રતિષ્ઠા શ્રી નમ્નસૂરિના શિષ્ય શ્રી કક્કસૂરિજીએ કરી છે. એ જ મંત્રી ધાંધૂકે આબૂની તલેટીમાં આવેલ શ્રી મુંડસ્થલ મહાતીર્થના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં બીજા બે કાઉસ્સગ્ગીયા પહેલાં કરાવ્યા હતા. મુંડસ્થલ ગામ ભાંગતા ત્યાંથી તે બન્ને કાઉસગ્ગીયા આબુ ઉપર લાવીને હેય તેના નામની પહેલાં માનવાચક મહત્તમ કે મહં=મંત્રી શબ્દ લખવામાં આવતું. એટલે આ લેખ સંદેહમાં જ્યાં જ્યાં “ ઠ૦ ' આપેલ હોય ત્યાં “ જાગીરદાર ” અને મહં, મંત્ર કે મંત્રી આપેલ હોય ત્યાં દીવાન-મંત્રી કે ખાસ કોઈ મેટો હે દેદાર એ અર્થ સમજ. For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૨૪૬ ) અ. પ્રા. જૈ૦ લેખસંદેહ, તેમાંના એક શ્રી લુણ-વસહી મંદિરના ગૂઢ મંડપમાં પધરાવ્યા છે અને બીજા, લુણ–વસહી મંદિરની પાછળની ચાર દેરીઓમાંની સૌથી ઉપરની દેરીમાં પધરાવ્યા છે. તે બન્ને પરના લેખો આ પ્રમાણે છે. ( ૨૫૪-૪૦૫) લે. ૨૫૪–સંવત્ ૧૩૮૯ ના ફાગણ શુદિ ૮ ને દિવસે, કરંટકીય ગચ્છના મંત્રી પૂર્ણ સિંહની ભાર્યા પૂર્ણ શ્રી ના પુત્ર, પિતાના ભાઈએ મૂલુ, ગેહ અને રુદાથી યુક્ત મંત્રી ધાંધલે શ્રી મુંડસ્થલ ગામના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં આ બે કાઉસ્સગ્ગીયા પિતાના માતા-પિતાના કલ્યાણ માટે કરાવ્યા અને તેની શ્રી નન્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૨૫૪). લે. ૪૦૫–સં. ૧૩૮૯ ના ફાગણ શુદિ ૮ ને સોમવારે, શ્રીકરંટ ગચ્છના શ્રી નન્નાચાર્યસંતાનીય મંત્રી કુંવરાના પુત્ર મંત્રી પૂર્ણસિંહની ભાર્યા પૂનસિરિના પુત્ર મંત્રી ધાંધલે, પિતાના ભાઈએ મૂલ, ગેડા અને રુદાના કલ્યાણ માટે શ્રી મુંડસ્થલ. મહાતીર્થના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં જિન યુગલ–એ કાઉસગ્ગીયા ભરાવ્યા અને તેની શ્રી નનસૂરિજીના શિષ્ય શ્રીકકકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૪૦૫). (૧૮) આ લેખ પણ ઉપર્યુક્ત મંત્રી ધાંધલના પિતા મંત્રી પૂર્ણ સિંહને જ છે. આમાં મંત્રી કુમલ” નામ છપાવ્યું છે, ત્યાં મંત્રો * કુંવરા જોઈએ. બાકીના બધાં નામ લગભગ મળતાં આવે છે. એકાદ બે પુત્રોનાં નામ ઓછાં વધુ છે. બાકી બીજો તફાવત નથી. સં. ૧૩૭૮ ના જેઠ વદિ ૯ ને સોમવારે શ્રી વિમલવસહીના For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન, ( ૨૪૭ ) લે ૧. જીજ્ઞેŕદ્ધાર સમયે, આસવાલજ્ઞાતીય મંત્રી કુંવરાના પુત્ર મ`ત્રી પૂર્ણ સિ’હુના પુત્રા રહા, ધાંધલ, મૂલ, ગેહા, રુદા અને પૂર્ણસિંહના મેાટા ભાઇ પેથડના પુત્ર માહુડ તથા ધાંધલની ભાર્યાં ધાંધલદે વગેરે કુટુંબની સાથે મત્રી પૂર્ણસિહુ ભમતીની આ અગીઆરમી દેરીમાં શ્રી મહાવીર સ્વામી વગેરેના જિનબિએ ભરાવ્યાં. ( વંશવૃક્ષ નં. ૪ ) ક્રુ ડસ્થલ ( મૂ ંગથલા ) નિવાસી ઓસવાલ જ્ઞાતીય, મત્રી ક’રા ( કઉરદે ) પેથડ માહડ કૂલ (રી) મ. પાંધલ મૂલ સપાલ ગડા દાઇ વીરી(પુત્રી) ( ૨ ચાંપલ દેવી ) I સમરિસ હુ હાપા મદન નિસંહ ( પૂનિસિર ) { લુસિંહ જાણા નીમા ( ૧૨ ) સ વત્ ૧૩૮૯ ના....શુદિ ૮ ને શુક્રવારે ગોષ્ઠી *જે મશિની સાર-સંભાળ રાખતા અને For Personal & Private Use Only મ. આલ્હા (ભાણેજ) શા. છાજલના વ્યવસ્થા કરતા Page #369 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૨૪૮) અ પ્રા. જેલેખસંદેહ, પુત્ર ભેજદેવે પિતાની ભાર્યા પૂની, પુત્ર પાહા, પુત્રી તેલ્હીયા, બહેન તીવ્હણ યુક્ત પોતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ કરાવી અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. લે. ૧૨ અને ૧૪ વાળી આરસની મૂત્તિઓ ગૂઢ મંડપમાં વિરાજમાન છે. (૧૩) સં. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ ને દિવસે શ્રી શ્રીમાલજ્ઞાતીય ક. દેલ્હાના પુત્ર મં. ઠ. આલ્હા, ઠ. પેથડ, ઠ. ઝાંઝણ વગેરેએ પિતાના કલ્યાણ માટે વિશીને પટ્ટ કરાવ્યું. આરસને વિશીને આ પટ્ટ ગૂઢ મંડળમાં છે. (૧૪) વિમલવસહીને જીર્ણોદ્ધાર કરાવનાર સંઘવી લાલાના પુત્ર શાહ નરપાલની ભાર્યા માલદેવીના કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું છે. આ લેખમાં પ્રતિષ્ઠા થયાને સંવત્ આ નથી, પરંતુ યા તે જીર્ણોદ્ધાર વખતે સં. ૧૯૭૮માં અથવા લેખાંક ૧૬૪ પ્રમાણે સં. ૧૩૯૪ માં સંઘપતિ નરપાલે પિતાના પિતા સં. લાલાના કલ્યાણ માટે શ્રી મહાવીર જિનબિંબ ભરાવ્યું, તે વખતે ઉક્ત લેખવાળા બિંબની પણ પ્રતિષ્ઠા થઈ હશે. (૧૫) સં. ૧૩૪૯ ના જેઠ શુદિ ૧૦ ને દિવસે શ્રી દુરસાવના વંશમાં મં. હરિરાજના પુત્ર સમરસિંહે પિતાની દાદીમા હીસલ તેઓને પ્રાચીન કાળમાં ગોષ્ઠી કહેવામાં આવતા. ગોષ્ઠી ઉપરથી બનેલ ગોઠી ” શબ્દ અત્યારે “ પૂજારી ” અર્થમાં રૂઢ થઈ ગયા છે. For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. લે. ૧. દેવીના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભવની પ્રતિમા કરાવી અને તેની પ્રતિષ્ઠા બહદુગચ્છના શ્રી મુનિરત્નસૂરિજીએ કરી છે. લે. ૧૫, ૧૬, ૧૭, ૧૮ ના લેખો ગૂઢમંડળમાંની ધાતુની નાની ચેવિશી, પંચતીથી, એકતીથી અને એકલ મૂત્તિ ઉપરના છે. ( ૧૬ ) સં. ૧૪૮૫ માં પિરવાલ વ્યવહારી (વ્યાપારી) ડુંગરની ભાર્યા ઊમાટેના પુત્ર વ્યવ, સાહાએ પોતાની ભાય માલ્હણ દેના પુત્ર કીના, દિના વગેરે યુક્ત શ્રી સુપાર્શ્વનાથ મૂ. ના. વાળે આ ચોવિસીને પટ્ટ કરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ( ૧૭ ) સં. ૧૭૧ ના માહ શુદિ ૧૩ ને બુધવારે પિોરવાલ વ્યાપારી લક્ષમણની ભાર્યા રુદ્રીના પુત્ર ભીલાએ માતા-પિતા તથા પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ્માણગચ્છીય શ્રી ઉદયાનંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ( ૧૮ ) સં. ૧૯૨૦ ના ફાગણ વદિ ૨ ને દિવસે (મૂર્શિદાબાદ નિવાસી બાબુ) શા. પ્રતાપસિંહજીની ભાર્યા મહેતાબ કુમારીએ શ્રીમલ્લિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું. ( ૧૯ ) સં. ૧૩૭૮ માં શ્રી વિમલ-વસહીને જીર્ણોદ્ધાર કરાવનાર સંઘવી લાલા અને વીજડના દાદા ગેસલ તથા દાદીએ સૌભાગ્યદેવી For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ લે૧. ( ૨૫૦ ) અ. પ્રા. શૈ. લેખસંદેહ, અને ગુણદેવીની તથા લાલાનાં માતા-પિતા મહણસિંહ અને મીણલદેવીની મૂર્તિએ સં. વીજડે સં. ૧૩૯૮ માં ભરાવી છે, તે અત્યારે પણ વિમલ-વસહીના ગૂઢમંડળમાં વિરાજમાન છે. તે દરેકની નીચે ટુંકા લેખે છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે – ( ૧ ) સં. ૧૩૯૮ ના માહ શુદિ ૭ ને દિવસે શાહ ગેસલની આ મૂર્તિ શાહ વીજડે કરાવી. ( ૨ ) સૈભાગ્યવંતી સૌભાગ્યદેવી. ( ૩ ) , ગુણદેવીની આ મૂર્તિ સં. ૧૩૯૮માં શાહ વીજડે કરાવી. (૪) શાહ મહણસિંહની મૂર્તિ સં. ૧૩૯૮ માં કરાવી. ( ૫ ) સૌભાગ્યવંતી મયણલદેવીની મૂર્તિ. નવ ચેકીઓ અને સભામંડપના લેખે – ( ૨૦-૨૧-૨ ) આ ત્રણે લેખ વિમલ-વસહીને જીર્ણોદ્ધાર કરાવનાર સં. વીજડની સાથે સંબંધ રાખનારા છે. તેથી એક સાથે આપ્યા છે. સં. ૧૩૭૮ ના અષાડ શુદિ ૧૦ ને દિવસે સંઘવી ધનસિંહની ભાર્યા ધાંધલદેવી, તેના પુત્ર વિજડ, સમરસિંહ, વિજપાલ અને વરધવલે ( વિદાકે) પોતાના ભાઈ ખિમધરના કલ્યાણ માટે નવ ચેકીના મનહર ગોખલામાં શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ ભરાવી અને તેની પ્રતિષ્ઠા શ્રી ધર્મઘોષસૂરિના પટ્ટકમને દીપાવનાર શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી. (૨૦). *" * * આ માટે જુઓ “આબૂ ગુજરાતી, આવૃત્તિ બીજી, પૃષ્ઠ ૩૬-૩૭. For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૧ ) લે ૧. એએએ જ પોતાના ભાઈ ખિમધરની ભાર્યા ખેતલદેવીના કલ્યાણ માટે નવ ચાકીના ભવ્ય બીજા ગેાખલામાં બીજી એક જિનમૂર્ત્તિ ભરાવી. (૨૧). અવલેાકન. લેખાંક ૨૨ માં ઉપર્યુકત શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણુક અને વર્ષગાંઠની મિતિએ આપેલ છે—આષાડ શુદિ ૬ ચ્યવન, ચૈત્ર શુદિ ૧૩ જન્મ, મગશર વદ ૧૦ દીક્ષા, વૈશાખ શુદ્ધિ ૧૦ કેવલજ્ઞાન, કારતક વિદે અમાવાસ્યાએ મેક્ષ અને અષાડ શુદિ ૧૦ વર્ષગાંઠ. ( ૨૨ ). ( ૨૩ ) આ કાંઇ ખાસ લેખ નથી. પરંતુ સભામંડપની પાસેની છતમાં શ્રી ભરતખાહુબલિના યુદ્ધ વગેરેના ભાવ ખાદેલા છે, તેની અંદર છુટાં છુટાં વાકયે ખાદેલાં છે, તે અહીં આપેલાં છે, તેના મે ♦ એ થી એક્ ' સુધી છ વિભાગો પાડેલા છે. ( એ ) આ ભાવમાં પહેલાં અચેાધ્યા નગરી અને તેમાંથી નિકળતા ભરત ચક્રવર્તીના સૈન્યના દેખાવ છે. તેમાં આ મતલબનાં વાચે ખાદેલાં છે. , આ લેખમ દેહમાં આપેલા કયાણુકના મહીનાઓ ખાદેલ છે, એ જ પ્રમાણે ગુજરાતી આપેલ છે. ગુજરાતી મહીના પ્રમાણે ફેરવેલ નથી. ત્યાં ગુજરાતી લેાકેાએ તે પહેલાને મહીંના વાંચવા. સ્વામીની દીક્ષા માગશર વિદ ૧૦ અને મેક્ષ કારતક વદ અમાવાસ્યા આપેલ છે; ત્યાં ગુજરાતી મહીના પ્રમાણે કારતક વદ ૧૦ અને આસે વિદ અમાસ સમજવી જોઇએ. શુક્લપક્ષ તેા ગુજરાતી અને મારવાડીના હિસાબે બરાબર સખ્ખા જ હાય છે—તેમાં કશા ફેરફાર હાતા નથી. લેખામાં જે પ્રમાણે અવલેાકનમાં પણ મે For Personal & Private Use Only માટે જ્યાં વિદે હોય જેમકે—શ્રી મહાવીર Page #373 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૨પર ) અ પ્રા. જૈ૦ લેખસંદોહ, (૧) ભરત ચક્રવર્તીની અધ્યા નામની રાજધાની, (૨) બહેન બ્રાહ્મી, (૩) માતા સુમંગલા, (૪) બધું અંતેઉર, (૫) સ્ત્રી રત્ન સુંદરી, (૬) દરવાજો, () મહામંત્રી મતિસાગર, (૮) સેનાપતિ સુષેણ, (૯) પટ્ટહસ્તી વિજયગિરિ, (૧૦) શ્રી ભરતેશ્વર. (બી) તેની બાજુમાં તક્ષશિલા નગરી અને તેમાંથી નિકળતા બાહુબલિના સૈન્યને દેખાય છે. તેમાં આ ભાવાર્થવાળાં વાક્ય દેલાં છે. (૧) બાહુબલિની તક્ષશિલા નામની રાજધાની, (૨) પુત્રી યશોમતી, (૩) સેનાપતિ સિંહરથ, (૪) કુમાર મજશે, (૫) મંત્રી બહુમતી, (૬) અંતેઉર, (૭) સ્ત્રી રત્ન (પટ્ટરાણુ ) સુભદ્રા. (સી) ત્યાર પછી બન્ને સન્યના યુદ્ધને દેખાય છે. તેમાં (૧) અનિલવેગ, (૨) સેનાપતિ સિંહરથ, (૩) ભરત ચકવર્તીને રથમાં બેઠેલ વિદ્યાધર અનિલગ, (૪) અનિલવેગ, (૫) પાટ હાથી વિજયગિરિ, (૬) કુમાર સોમજશ, (૭) સુવેગ દૂત. (ડી) પછી બે લાઈનમાં ભરત-બાહુબલિનાં છ પ્રકારનાં બંધ ચુદ્ધને દેખાય છે. તેમાં (૧) ભરતેશ્વર અને બાહુબલિનું દષ્ટિ-આનું યુદ્ધ વચન–ગર્જનાનું ; ભુજ-કુસ્તી (૪) છે કે, છ મુઠ્ઠીઓથી , (૫) » છે , ઇડરનથી , (૬) છ છ છ ચકરત્નથી For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. ( ૨૫૩ ) લે ૧ ( ઇ ) તેની પાસે એક ભાગમાં બાહુબલિને વૈરાગ્ય ઉત્પન્ન થવા સંબંધીને દેખાવ છે. તેમાં (૧) કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહેલા ખાડુલિ, (૨) કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ બાહુબલિ, (૩) સાધ્વી બ્રાહ્મી તથા સુંદરી. ( એફ ) તેની પાસેના એક ખુણામાં શ્રી આદીશ્વર ભના સમવસરણુ વગેરેના દેખાવ ખાદેલા છે. તેમાં ( ૧ ) ઉંદર અને ખીલાડી, ( ૨ ) સર્પ અને નેાળીએ, ( ૩ ) વાછરડા સહિત ગાય અને સિંહ, ( ૪ ) સુનંદા, (૫) સુમ’ગલા, ( ૬ ) બધી શ્રાવિકાએની પદા-સભા, ( ૭ ) આ બધા શ્રાવાની પદા-સભા, ( ૮ ) વિનતી કરતી બ્રાહ્મી અને સુંદરી, ( ૯ ) પ્રદક્ષિણા દેતા ભરત ચક્રવત્તી, (૧૦) આંગળીમાં વીંટીના સ્થાનને જોતા ભરતેશ્વર, (૧૧) કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલ ભરતેશ્વર, (૧૨) ભરત ચક્રવત્તીને ( આરિસા ભુવનમાં ) કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ, ત્યારે રજોહરણઆધે વગેરે આપવા માટે આવેલ દેવી, (૧૩) રજોહરણુ અણુ કરતી શાસન દેવી. આ ભાવની વિસ્તારથી વિગત જાણવા માટે “ આબૂ ” ગુજરાતી, ખીજી આવૃત્તિ, પૃષ્ઠ પ૫ થી ૬૦ અને તેની નીચેની ફુટનાટ જુએ. "" દેવકુલિકાઓના લેખા— ( ૨૪–૨૮ ) સ. ૧૨૦૨ ના અષાડ શુદિ ૬ ને સામવારે શ્રી પારવાલ . જ્ઞાતીય આસદેવની ભાર્યાં દેવકી, તેના પુત્રો મંત્રી બહુદેવ, ધનદેવ, સામદેવ, જસહૂ અને રામણ, તેમાંના ધનદેવના કલ્યાણ માટે તેના ' For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. (૨૫૪ ) અપ્રાલેખસંદેહ, પુત્રો વાલણ તથા ધવલે ભમતીની પહેલી દેરીમાં મૂ. ના. શ્રી ધર્મનાથ ભટ ની પ્રતિમા ભરાવી અને તેની શ્રી કકુદાચાર્યે પ્રતિષ્ઠા કરી. (૨૪). એ જ દિવસે ઉપર્યુકત ધનદેવની ભાર્યા, તે શેઠ હાની ભાર્યા મલાઈની પુત્રી શાંતિમતી, એ શાંતિમતીના કલ્યાણ માટે તેના પુત્રી મંત્રી વાલણ અને ધવલે ભમતીની ત્રીજી દેરીમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રી કકુંદાચાર્યો પ્રતિષ્ઠા કરી. (૨૮). ( ૫ ). સં. ૧૩૮૯ ના ફાગણ શુદિ ૭ ને સેમવારે શાહ નરસિંહની ભાર્યા નયણદેના પુત્ર પુનઃસિંહે પિતાની માતાના કલ્યાણ માટે ભમતીની પહેલી દેરીમાં જમણા હાથ તરફ શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ( ૨૬ ) સં. ૧૩૭૮ માં શ્રી માંડવ્યપુરીય (માંડવગઢના) શાહ મહીધરના પુત્ર રુલ્હા તથા મેઘા, તેમાંના મેઘાની ભાર્યા ખિમશ્રીના પુત્રે ધીરપાલ અને હીરાએ પોતાનાં માતા-પિતાના કલ્યાણ માટે કરાવ્યું, (શું કરાવ્યું?–તે લખ્યું નથી, પણ કદાચ ભમતીની આ પહેલી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યો હોય અથવા જીર્ણોદ્ધાર સમયે તેમાં મૂ, ના. નું બિંબ ભરાવ્યું હેય.) અને તેની પ્રતિષ્ઠા શ્રીધર્મઘોષસૂરિની પાટ–પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી છે. ( ૭ ) સુરાણગેત્રના ગેષ્ઠી સુપૂતના પુત્ર ઠાકૂરની ભાર્યા હમશ્રીના For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. ( ૨૫૫ ) લે. ૧. પુત્રે ભીમદેવ અને ભાવદેવે પિતાના પિતાના કલ્યાણ માટે ભમતીની બીજી દેરીના મૂ ના. શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિમા કરાવી, તેની પ્રતિષ્ઠા શ્રી ધર્મઘોષસૂરિની પરંપરામાં થએલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી છે. એટલે આ લેખ પણ ઘણું કરીને સં. ૧૩૭૮ ને જ હવે જોઈએ. ( ૨૯ ). સં. ૧૨૪૫ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે રિવાલજ્ઞાતીય અકુમારના પુત્ર આમદેવે પિતાની ભાર્યા સાણ અને પુત્રે આ દેવ, અસર યુક્ત ભમતીની ત્રીજી દેરીમાં જમણી બાજુમાં શ્રી પાર્વનાથભનું બિંબ ભરાવ્યું. ( ૩૦ ) આમાં સં. ૧૩૮૦ આપેલ છે. બાકીના અક્ષરે ઘસાઈ ગયા છે. આ લેખ ભમતીની ત્રીજી દેરીમાંના આરસનાવિશીના પટ્ટ ઉપર ( ૩૧ ) સં. ૧૩૭૮ માં સુરાણા શેત્રના શા. ગુણધરના પુત્ર શા. રાહણના પુત્રી શાહ જિનદેવ, હેમા, જશદેવ અને રામણે પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે જીર્ણોદ્ધાર વખતે ભમતીની ત્રીજી દેરીમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભટ નું બિંબ ભરાવ્યું. તેની પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી છે. ( ૩૨ ) સં. ૧૩૭૮ માં સુરાણા ગોત્રના શેઠ વાલાના પુત્ર દેવાની ભાર્યા દેવશ્રીના પુત્ર પેથા, પુના, હાલા અને લાલાએ પોતાનાં માતા For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ લે. ૧. ( ૨૫૬ ) અ. પ્રા. જૈ૦ લેખસંદેહ, પિતાના કલ્યાણ માટે શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીના ઉપદેશથી ભમતીની ચેથી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યું અથવા તેમાં મૂ. ના. જીની મૂર્તિ પધરાવી. (૩૩, ૭૭, ૭૦, ૮૫, ૮૭, ૯૪, ૧૦૧, ૧૦૨, ૧૦૭, ૧૧૧, ૧૨૦, ૧૩૮, ૧૬૪,) આ બધા લેખે, લેખાંક ૧, ૩, ૪ માં આપ્યા પ્રમાણે શ્રી વિમલ-વસહીને જીર્ણોદ્ધાર કરાવનાર સંઘવી લાલા (લલ્લ) અને વીજડની સાથે સંબંધ ધરાવનારા છે. તેમાં પણ લેખાંક ૧૦૨ વાગે લેખ ઉકત બન્નેની સાથે અને લે. ૧૩૮ અને ૧૬૪ વાળા લેખે સંઘવી લાલાની સાથે સંબંધ ધરાવે છે, જ્યારે ઉપર આપેલા બાકીના બધા લેખો સંઘવી વીજડની સાથે જ સંબંધ રાખે છે. દરેક લેખમાં ઓછી-વધતી વંશાવળી આપેલી છે. પણ તે બધી લે. ૧, ૩, ૪ માં આવી ગયેલ હોવાથી વારંવાર તેની પુનરુકિત ન કરતાં તે દરેક લેખોમાં જે ખાસ-વિશેષ વાત લખેલી છે, તે અહીં કમસર આપવામાં આવે છે – લે. ૩૩ સં. વિજડે પિતાના ભાઈ ખિમધરના શ્રેય માટે દેરી નં. પ ના મૂલનાયકજીનું જિનબિંબ ભરાવ્યું. (૩૩) લે છ૭ સં. ૧૩૯૪ માં સં. વીજડના ભાઈ વિજપાલની પુત્રી બાઈ માણિશિએ પોતાના આત્મકલ્યાણ માટે શ્રી આદિનાથ જિનબિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૭૭) For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખ. ૨૫૭ લે ૭૮ સંઘપતિ વીજડે પિતાના ભાઈ ખિમધરની ભાર્યા ખિમલ (ખેતલ?) દેવીના કલ્યાણ માટે જિનબિંબ ભરાવ્યું. (૭૮) લે. ૮૫ સં. વીજડના ભાઈ વીરધવલ (વિદાક) ને કલ્યાણ માટે જિનબિંબ કરાવ્યું. (૮૫) લે. ૮૭ સંઘપતિ વીજડની ભાર્યા વીહણદેવી અને સં. વીજડની માતા ધાંધલદેવીએ સમવસરણ કરાવ્યું. તેની શ્રી જ્ઞાનચંદ્ર સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૮૭). લેટ ૪ સંઘપતિ વીજડ અને સમરસિંહે પિતાના કાકા રૂદપાલના કલ્યાણ માટે ૨૩ મી દેરીના મૂલનાયકની જિનમૂર્તિ ભરાવી. (૯૪) લે. ૧૦૧ સં. ૧૩૯૫ માં સંઘવી વીજડ અને સમરસિંહે પિતાના ભાઈ જિન (વિજ) પાલના કલ્યાણ માટે ૨૫ મી દેરીના મૂલનાયકજીની મૂર્તિ ભરાવી. (૧૦૧) લે૧૦૨ શાહ ગેસલના પુત્ર રૂદપાલના કલ્યાણ માટે સંઘવી લાલા, સંઘવી વીજડ અને રૂદપાલના પુત્ર પ્રથમસિંહે ૨૫ મી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૨) લે. ૧૦૭ સં. ૧૩૯૪ માં સંઘવી વીજડની બહેન, તે શા. જગાની ભાર્યા બાઈ નામલ (નાઊઆ) એ પિતાના આત્મ કલ્યાણ માટે ૨૯ મી દેવીના મૂલનાયક શ્રી આદિનાથ ભ. નું બિંબ ભરાવ્યું. તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૧૦૭) લે. ૧૧૧ સંઘવી વીજડના ભાઈ વિરધવલની ભાર્યા વિજયદેવીએ જિનબિંબ ભરાવ્યું. (૧૧૧) For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અવકન. લે. ૧૨સં. ૧૩૭૮ માં સંઘવી વીજડે પિતાના કલ્યાણ માટે કરાવ્યું. (૧૨) લે૧૩૮ સં. ૧૩૯૪ માં સંઘપતિ લાલાએ પોતાના ભાઈ લખાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ કરાવી. તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.(૧૩૮) લે. ૧૬૪ સંઘવી લાલાના કલ્યાણ માટે તેના પુત્ર સંઘ ૦ નરપાલે પ૦ મી દેરીના મૂ. ના. શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ સં. ૧૩૯૪માં ભરાવી. તેની [ શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ] પ્રતિષ્ઠા કરી. (૧૬૪) લે૧૭૩ (૩) સંઘવી વીજડના ભાઈ સમરસિંહની પુત્રી લલશ્રીના કલ્યાણ માટે જિનમૂર્તિ ભરાવી. લે. ૧૭૩ (૨૧) સંઘવી વીજડના ભાઈ વિજપાલના પુત્ર આવના કલ્યાણ માટે જિનબિંબ ભરાવ્યું. લે. ૧૭૩ (૨૬) સંઘવી વીજડના ભાઈ વિજપાલની ભાર્યા વઉલદેવીના કલ્યાણ માટે જિનબિંબ ભરાવ્યું. લે. ૧૭૩ (૨૭) સંઘવી વીજડના ભાઈ સમરસિંહની ભાર્યા કમલાદેવીના કલ્યાણ માટે જિનપ્રતિમા કરાવી. સંઘપતિ વિજડ અને લાલાના જે જે લેખમાં સંવત આપ્યા નથી, તે તે લેખ રસ. ૧૩૭૮, ૧૩૯૪ અથવા ૧૩૫ ના જ હોવાનું માની શકાય છે. ( ૬૨, ૫, ૬, ૭૫, ૮૧ ) આ લેખ પણ સંઘપતિ લાલા (લલ્લ) અને સંઘપતિ વીજડની સાથે સંબંધ ધરાવનારા–તેમના કુટુંબીઓના જ હેવાથી For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખ. ૨૫૯ ઉપરના લેખેની સાથે સાથે આને પણ અહીં જ આપવા ઉચિત ધાર્યા છે. તેમાંને ૬૨ મે લેખ, સંઘપતિ લાલા અને વીજડના દાદા શાહ ગેસલના કાકા કુલધરના પુત્રોને છે. ૬૫ અને ૬૯મા લેખે, શાહ ગેસલના ઓરમાન ભાઈ શાહ મેહનના પૌત્ર શાહ જયતાના છે અને ૭૫ તથા ૮૨ મા લેખે, ઉપર્યુકત શાહ ગેસલના પિતા શાહ દેસલના મોટા ભાઈ શાહ દેગાના વંશના છે. તે લેખેને સાર આ પ્રમાણે છે – લે. ૬૨ જેમ વાંસનાં વૃક્ષે અંદરથી મજબૂત, ફળોથી પ્રફુલ્લિત, છાયાની વૃદ્ધિથી અથવા છાયા અને વૃદ્ધિથી યુકત, પરોપકારી હવાથી ધર્મના કારણભૂત અને, તે વાંસની જાળ ઘણું ગહન હોવાથી, અખંડિત હોય છે તેમ આ ઊકેશવંશ (ઉપકેશવંશ) અંદરથી મજબૂત સંતાનરૂપી ફળોથી સુશોભિત અને તેથી જ છાયા-કાન્તિ તથા વૃદ્ધિથી યુક્ત, અખંડિત અને ધર્મકાર્યોને હેતુભૂત-નિમિત્તભૂત જયવંતે વર્તે છે. ૧. તે (કેશવંશ) માં, વાંસમાં જેમ ખેતી ઉત્પન્ન થાય છે તેમ માંડવપુર (મંડેર) ની અંદર જેલ્લાક નામને શેઠ ઉત્પન્ન થયે. તેને પુત્ર શેઠ વેલ્લાક નામને થયે. ૨. તે શેઠ વેલ્લાકને, પરોપકાર કરવામાં તત્પર રહેનાર; શુદ્ધ આચાર, વિચાર અને નીતિનું પાલન કરનાર એ શાહ પારસ નામને પુત્ર થયા. ૩. વિષ્ણુને જેમ લક્ષ્મીદેવી પત્ની છે, તેમ શેઠ પારસને, જાણે નારીનું રૂપ ધારણ કરેલ સાક્ષાત્ લક્ષ્મીદેવી જ ન હોય એવી લક્ષ્મી નામની ભાર્યા છે. તે પારસની ભાર્યાએ, રાજનીતિની વિદ્યાના જાણે (શામ–દામ–ભેદ–દંડ) ચાર For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ અવલેાકન, ઉપાયા જ ન હેાય એવા ચાર પુત્રને જન્મ આપ્યા. ૪. તેમાં કદીયે કોઇ પણ માણુસનું બુરું નહીં કરનાર સાધુ (શાહ) સાહી નામના પ્રથમ–માટો પુત્ર હતા. શુદ્ધબુદ્ધિના ભંડાર અને ઉત્તમ ગુણવાળા ખીજો દેગાક હતા. ૫. જેના તી યાત્રાઆથી ઉત્પન્ન થયેલા યશ દુનિયામાં ગવાય છે, તેવા માણુસોમાં હમેશાં અગ્રેસર–મુખ્ય એવા સંઘવી શાહ દેશલ નામને ત્રીજો પુત્ર હતા. ૬. તેણે (દેશલે ) સિદ્ધાચલ, ગિરનાર, સ્તંભનતી અને સત્યપુર ( સાચાર ) આદિ તીર્થાંમાં, મેાક્ષને આપનારી શ્રીજિનેશ્વર ભગવાનની ઘણી મૂર્તિ એ ભરાવી. છ. શેઠ પારસને પેાતાના કુળના ઉદ્ધાર કરવામાં સમર્થ એવા શાહ કુલધર નામના ચાથા પુત્ર હતા. ૮. જેમ ઈંદ્રિય નામક, શરીરમાં પાંચ ઇંદ્રિયા ઉત્પન્ન કરે છે; તેમ શાહ કુલધરની પદ્મશ્રી નામની ભાર્યાએ હમેશાં પરોપકાર કરવામાં તત્પુર એવા પાંચ પુત્રને જન્મ આપ્યું. ૯. તેમાં પહેલા સારા * “ શ્રી ઉપદેશ તરગિણી ”ના યાત્રોપદેશ નામના ચોથા તરંગમાં ( પૃ. ૨૪૪ માં ) લખ્યું છે કે-શા. પારસના પુત્ર શા. દેશલે, આયુની તલેટીમાં ઉ*બર રાજાએ સ્થાપન કરેલી બરણી નગરીથી શત્રુંજય આદિ સાત તીર્થોની ૧૪ કોડ દ્રવ્યના ખર્ચ કરીને મોટા મહાત્સવપૂર્વક ૧૪ યાત્રાએ કરી હતી અને તેના સંતાનમાં થયેલા ( પ્રપૌત્રા ) શા. લક્ષ્ તથા વીજડે આણુ-દેલવાડાના શ્રી વિમલવસહી મ`દિરના છાઁધાર કરાવ્યા હતા. આ ઉપરથી ઉપદેશતર' ગણીકારના મતે શા. દેશલ બરણી નગરીના રહેવાસી હાવાનુ જણાય છે, પરન્તુ આ અને બીજા શિલાલેખામાં તેઓ માંડવ્યપુરના રહેવાસી હાવાને ઉલ્લેખ છે. એટલે એ જ વખતે ખાદાયેલા શિલાલેખામાંના ઉલ્લેખ વધારે વિશ્વાસપાત્ર ગણાય, For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખ. ૨૬૧ ગુણવાળે તેને નાનો ભાઈ (તેનાથી નાને બીજે) ધર્મકિયાઓમાં તત્પર રહેનાર કર્મણ નામને હતે. ૧૦. ત્રીજે મહીધર, એથે દેવકુમાર અને શાહ કુલધરને સૌથી નાને (પાંચ) પુત્રનામને હતે. ૧૧. આ તરફથી કુલધરના બધા પુત્રોએ સાથે મળીને અબુંદગિરિ ઉપર આવીને પોતાની ભુજાથી ઉત્પન્ન કરેલા–પોતે જાતે કમાયેલા દ્રવ્યને ખરચીને અબુદાચલ પર્વતની ઉપર તેના સુંદર શિખર તુલ્ય શ્રી વિમલ-વસહિકા નામના મંદિરની ભમતીમાં બારમી દેરીને જીર્ણોદ્ધાર કરાવીને તેમાં શ્રીનેમિનાથ ભવની મૂર્તિને તેમણે નવી કરાવીને પધરાવી. ૧૨-૧૩. વાદિપ્રવર શ્રીધર્મષસૂરિની મૂળ પાટ–પરંપરામાં થયેલા શ્રીમાન આનંદસૂરિજીએ ઉક્ત શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિની વિ. સં. ૧૩૦૯ ના ચિત્ર વદિ ૫ ને દિવસે પ્રતિષ્ઠા કરી છે. ૧૪-૧૫. મંગલ થાઓ. આ મૂત્તિ સોમપુરા–સલાટ દેવસિંહે ઘડી છે.(૨) લેટ ૬૫ શાહ દેશલના પુત્ર મહિનાના પુત્ર લખમાની ભાર્યા લલિતા દેવીના પુત્ર શાહ જયતાએ પિતાના દાદા મેહનના કલ્યાણ માટે શ્રી ધર્મઘોષસૂરિની પાટ–પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીના ઉપદેશથી સં. ૧૩૭૮ માં શ્રી વિમલવસહીની ભમતીની તેરમી દેરીને જીર્ણોદ્ધાર કરાવીને તેમાં મૂ. ના. તરીકે શ્રી વાસુપૂજ્ય ભગવાનની મૂર્તિને વિરાજમાન કરી. (૬૫) લેટ ૬૯ ઉપર્યુક્ત શાહ જયતાએ પિતાના કાકા રામાના કલ્યાણ તે માટે ઉપર્યુક્ત શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીના ઉપદેશથી સં. ૧૩૭૮ માં ; ભમતીની ચૌદમી દેરીને જીર્ણોદ્ધાર કરાવીને તેમાં મૂલનાયકના For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ २६२ અવલોકન. સ્થાને શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા સ્થાપના કરી. (૬૯) લે૧૭૩ (૯) શાહ લખમાના પુત્ર શાહ જયતાએ તેરમી * દેરીમાં એક જિનમૂત્તિ ભરાવી. લેટ ૭૫ સં. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ ને દિવસે શ્રી માંડવ્યપુરીય મંડેરિનિવાસી (ઉપર્યુક્ત સંઘપતિ દેશના મોટા ભાઈ) શાહ દેગાના પુત્ર શાહ જગધરના પુત્ર શાહ સમધરની ભાર્યા સિરિયાદેવીના પુત્ર સીહડ, આંબા, માલા અને ભડસિંહે પોતાની માતાના કલ્યાણ માટે ભમતીની પંદરમી દેરીને જીર્ણોદ્ધાર કરાવીને તેમાં મૂલનાયક તરીકે શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ પધરાવી. તેની ઉપર્યુકત શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૭૫) લેટ ૮૧ સં. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ને દિવસે ઉપર્યુક્ત શાહ દેગાના પુત્ર શાહ જગાધરના પુત્ર શાહ સમધરની ભાર્યા સિરિયાદેવીના પુત્ર સીહડ, આંબા, માલા અને ભડાસિંહે પિતાના પિતાના કલ્યાણ માટે ભમતીની સોળમી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેની ઉપર્યુક્ત શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૮૧) લે. ૧૭૩ (૬) શાહ ભડસિંહે એક જિનમૂર્તિ ભરાવી. (૩૪) સં. ૧૨૦૨ ના અષાડ શુદિ ૬ ને સેમવારે સલાટ (મસ્ત્રી) સોઢાની ભાર્યા સાઈના પુત્ર સલાટ કેલા, હા, સહળ, લયપા અને વાગદેવ વગેરેએ શ્રી વિમલવસહી તીર્થમાં ભમતીની પાંચમી For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. દેરીમાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીમાન કકુંદાચાર્યે પ્રતિષ્ઠા કરી. આ લેખ ઉપરથી એ સિદ્ધ થઈ શકે છે કે તે સમયમાં કેટલાક સલાટે-મિસ્ત્રીએ પણ જૈનધર્મ પાળતા હતા. જે તેઓ જૈનધર્મ પાળતા ન હોય તે આમ ભકિતપૂર્વક દેરીને જીર્ણોદ્ધાર કરાવીને સુંદર પરિકર સહિત મૂળનાયક ભગવાનની મૂર્તિ પધરાવવાનું બનવું અસંભવિત જ હેય. વળી વિમલવસહી મંદિર બાંધતાં ઘણી કમાણી થવાના ઉત્સાહથી આ દેરીમાં પ્રતિમાજી પધરાવવા વગેરેની કલ્પના થઈ શકે તેમ નથી. કારણ કે વિમલવસહીની પ્રતિષ્ઠા થયા પછી ૧૧૪ વર્ષ પછીને આ લેખ છે. એટલે તેઓએ ભકિત અને શ્રદ્ધાથી જ આ મૂર્તિ ભરાવ્યાનું માની શકાય છે. (૩૫-૩૬) આ બન્ને લેખે એક જ ધણીના, પાંચમી દેરીના બારશાખ ઉપર બેઠેલા છે. તેમને પહેલો લેખ અધૂરે છે, અર્થાત તેને પાછલે ભાગ ગમે તે કારણથી ઈરાદાપૂર્વક ઘસી નાંખીને તેની બાજુમાં આ લેખ ફરીને ખોદાવ્યો હોય તેમ જણાય છે. પહેલા લેખને જેટલો ભાગ ખુલે છે, તેટલે બીજા લેખની સાથે બરાબર મળતે જ છે. સં. ૧૩૭૮ માં સૂરાણું ગોત્રવાળા શાહ કુલધરના પુત્ર શાહ થિરદેવની ભાર્યા હીના પુત્રે શાહ દેપાલ, બઘા, કુલધર, હરિચંદ્ર, પદા, કર્મસિંહ વગેરે કુટુંબસમુદાયે મળીને પોતાના પિતા થિદેવના For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ અવલેાકન. કલ્યાણ માટે ભમતીની પાંચમી દેરીના દ્ધાર કરાવ્યા અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે, ( ૩૭ ) સ’. ૧૩૭૮ માં શા........એ ભમતીની છઠ્ઠી દેરીમાં મૂ. ના. જી છે, તે શ્રી અભિનદનસ્વામીનું ખિંખ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૩૮ ) સ’. ૧૩૭૮ ના વર્ષમાં પોરવાલ જ્ઞાતીય મંત્રી વીજડના પુત્રો ૐ, ધરણિગ અને જિનદેવ સહિત ઠં. યજ્રલે ઠે. રિપાલના કલ્યાણને માટે ભમતીની છઠ્ઠી દેરીમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું. તેની પ્રતિષ્ઠા મલધારી શ્રી શ્રીતિલકસૂરિજીએ કરી છે. ( ૩૯ ) સ. ૧૯૯૪ માં ભણશાલી મહેણાના કલ્યાણ માટે ભ. મહિસ હુ અને ધરણાએ ભમતીની સાતમી દેરીના છŕદ્વાર વખતના મૂલનાયક શ્રી શાંતિનાથ જિનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી દેવસૂરિગચ્છના શ્રી ધર્મતિલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૪૦) સં. ૧૨૦૨ ના અષાડ શુદિ ૬ ને સોમવારે ૪. અમરસેનના પુત્ર મંત્રી જાનૂકે પેાતાના પિતાના કલ્યાણ માટે સાતમી દેરીના મૂલનાયક શ્રો અરનાથ ભગવાનની મૂર્ત્તિ કરાવી અને તેની શ્રી કકુદાચાય જીએ પ્રતિષ્ઠા કરી છે. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૨૬૫ (૪૧) સં. ૧૩૯૪માં શાહએ શ્રી મહાવીર સ્વામીનું બિંબ કરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૪૨) સં. ૧૩૭૮ માં સંઘપતિ પિપા અને ગેધાના શ્રેય માટે શાહ ધનપાલ, શાહ મહણા અને શાહ દેવસિંહે ભમતીની સાતમી દેરીમાં શ્રી મહાવીર સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની માલધારી શ્રી હેમસૂરીય ગચ્છના શ્રી શ્રીતિલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૪૩) સં. ૧૩૦૦ ના જેઠ વદિ ૧ ને શુકવારે શ્રી કાસહૂદ ગચ્છના શ્રી દેવચંદ્રાચાર્યના સંતાનય શાહ શાલિગના પુત્ર શાહ આસિગ એ પિતાના કુટુંબની સાથે એક જિનબિંબ ભરાવ્યું. (૪૪) સં. ૧૩૭૮ માં નાહર નેત્રવાળા ગોષ્ઠિ શાહ રાહડના પુત્ર શાહ ઘેહુના પુત્ર શાહ મહણસિંહ તથા શાહ રાહડના પુત્ર ચેડના પુત્ર શાહ રીહણે ભમતીની આઠમી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યું અથવા તેમાં જીર્ણોદ્ધાર સમયે મૂ. ના. નું બિંબ પધરાવ્યું અને તેની ધર્મઘોષસૂરિની પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. લે. ૧૭૩ (૩૪) ભમતીની અડતાલીશમી દેરીના બારશાખ ઉપર ‘સા ઘેન્દ્ર કુ(ત) મા' એટલા શબ્દો લખેલા છે. તેથી ' આ દેરીને જીર્ણોદ્ધાર ઉપર્યુકત શાહ રાહડના પુત્ર શાહ ઘેહુના For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ २९६ અવલોકન. પુત્ર શાહ મેલ્લાએ કરાવ્યો હોય એવી કદાચ સંભાવના થઈ શકે ખરી. (૪૫) સં. ૧૨૦૨ ના અષાડ શુદિ ૬ ને સોમવારે ઠ, જસરાએ પિતાના પિતા ઠ. ધવલના કલ્યાણ માટે નવમી દેરીના મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની શ્રી કકુંદાચાર્યજીએ પ્રતિષ્ઠા કરી છે. . (૪૬). સં. ૧૩૮૨ ના કારતક સુદિ ૧૫ ને દિવસે પિરવાલજ્ઞાતીય વેપારી રાવીના પુત્ર ઠ, મંતણ અને રાજડના કલ્યાણ માટે રાજડના પુત્ર જીવાએ ભમતીની નવમી દેરીમાં મૂ. ના. શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા પધરાવી. (૪૭) શ્રી શ્રીમાલ કુળમાં ઉત્પન્ન થયેલા મહામંત્રી વીરના પુત્ર મહામંત્રી નેઢના પુત્ર મંત્રી લાલિગના પુત્ર મંત્રી મહિંદુકના પુત્ર મંત્રી દશરથે પોતાનાં સ્ત્રી-પુત્ર વગેરેની સાથે ભમતીની દશમી દેરીના મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનનું મનોહર બિંબ પિતાના કલ્યાણ–મેક્ષને માટે ભરાવ્યું. આ લેખ ભમતીની દશમી દેરીના પબાસણ નીચેના એક આરસના ટુકડા ઉપર ખેદે છે. મંત્રી દશરથના પૂર્વજોનાં નામે આપવા સાથે તેણે આ દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યા સંબંધીની સંક્ષેપમાં હકીકત સુંદર અનુટુપ બે શ્લોકથી આ લેખમાં આપી છે. લેખાંક ૫૦ અને ૫૧ ના બને For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૨૬૭ .. લેખે પણ મંત્રી દશરથના જ છે. તેથી મંત્રી દશરથ અને તેના પૂર્વ સંબંધી વિશેષ હકીક્ત જાણવા માટે તે બન્ને લેખો જુઓ. ( ૪૮-૪૯ ) ભમતીની દશમી દેરીમાં ચાર વિહરમાન ભગવાનને એક પટ્ટ છે, તેમાંના ચારે ભગવાનની મૂર્તિઓ ઉપર હાલ વિચરતા ચારે ભગવાનનાં નામે ખોદેલાં છે. ૧. સીમંધર સ્વામી, ૨. યુગંધર સ્વામી, ૩. બાહુ સ્વામી અને ૪ મહાબાહુ સ્વામી. (અહીં સુબાહુને બદલે મહાબાહ નામ દેલ છે.) તે નામેની નીચે ૧ સહિણ અને ૨ અભયસિરિ એ પ્રમાણે શ્રાવિકાઓનાં બે નામે ખોદેલાં છે. કદાચ એ બને શ્રાવિકાઓએ આ પટ્ટ કરાવ્યું હશે. (૪૮). આ જ દેરીમાં આ ભરતક્ષેત્રમાં થયેલી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની ત્રણે વિશીના તીર્થકર ભગવાનને એક પટ્ટ છે. તેના ઉપર ત્રણે વિશીના ભગવાનનાં નામે ખેદેલાં છે. તે બધાં નામે સ્પષ્ટ હોવાથી અહીં આપેલાં નથી. વાંચવા ઈચ્છનારે મૂળ લેખમાંથી જ વાંચી લેવાં. (૪૯) (૫૦ ) એ જ દેરીમાં વિમલ મંત્રીના મેટા ભાઈ મંત્રી નેતના પૂર્વજો અને વંશની આઠ મૂર્તિઓવાળે એક મૂર્તિ પટ્ટ છે. તેમાં દરેક મૂર્તિ નીચે નામે બેઠેલાં છે. તે મૂત્તિઓ નીચે લખેલા માણસની છે – ૧ મંત્રી શ્રીનીના (નિન્નક)ની મૂત્તિ. ૨ » » ના પુત્ર મંત્રી લહરની મૂર્તિ. For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ અવકન. ૦ * ૦ ૩ મંત્રી લહરના વંશમાં ઉત્પન્ન થયેલ મંત્રી વીરની મૂર્તિ. ૪ ,, વીરના પુત્ર અને વિમલમંત્રીના મોટા ભાઈ મંત્રી | નેઢની મૂત્તિ. , નેતના પુત્ર મંત્રી લાલિગની મૂર્તિ. ૬ , લાલિગના પુત્ર મંત્રી મહિંદુકની મૂર્તિ. ૭ , મહિંદુકના મોટા પુત્ર હેમરથની મૂર્તિ. ૮ » , નાના , મંત્રી દશરથની મૂર્તિ. (૫૧) નાનાં મોટાં સુંદર અને વિવિધ સત્તર પદ્ય (લેક) વાળા આ લેખમાં વિમલ મંત્રીશ્વરના પૂર્વજો અને તેમના (વિમલ મંત્રીના) ભાઈ મંત્રી નેઢના, મંત્રી દશરથ સુધીના વંશજોનું તથા મંત્રી દશરથે આ દેરીને જીર્ણોદ્ધાર કરાવીને તેમાં શ્રી નેમિનાથ * “ પ્રાચીન જૈન લેખસંગ્રહ, ” અવલોકન, પૃષ્ઠ ૧૫૬ માં લખ્યું છે કે–“ નં. ૧૫૧ નીચે આપેલાં આઠ નામને પરસ્પર શો સંબંધ છે તે જાણું શકાયું નથી. ” પરંતુ એ જ દેવકુલિકાના દ્વાર પર ખેદેલા સં. ૧૨૦૧ ના લેખ ( સદેહના લે. ૫૧ ) ઉપરથી એ આઠે જણાને પરસ્પર સંબંધ ઉપર આપે છે તે પ્રમાણે સ્પષ્ટ રીતે જાણી શકાય છે. “પ્રાચીન જૈન લેખસંગ્રહ ના લે. નં. ૧૫૧ નીચે તે આઠે નામે ઉલટા ક્રમથી આપેલાં છે તેમ જ નં. ૧૫ર ના આધારે તેમાંના પાંચ જણને સંબંધ તેમાં જણાવ્યું છે, તેમાં પણ મૂળ લેખમાં થેડી અશક્તિ રહી જવાથી થોડી ભૂલ આવી છે. એટલે કે મહિંદુક તથા મંત્રી દશરથને લાલિગના પુત્ર તરીકે જણાવ્યા છે, પણ તેમ નથી. લાલિગના પુત્ર મહિંદુકના પુત્રો હેમરથ તથા દશરથ છે. For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખ. ૨૬૯ ભગવાનની મૂર્તિ વિરાજમાન કર્યાનું વિસ્તારથી વર્ણન આપેલું છે. તે આ પ્રમાણે છે – (આના પહેલા કલેકના પાછલાં લગભગ બે પાદ ત્રુટક–ખંડિત છે, પણ પહેલા આખા લેકમાં શ્રી આદીશ્વર ભગવાનની સ્તુતિ જ છે, એમ સ્પષ્ટ જણાઈ આવે છે). અત્યંત દેદીપ્યમાન અને તેજસ્વી કાબરચીતરા વર્ણવાળાપંચરંગી વાદળાંની જેમ અનિત્ય એવાં શરીરથી ભરેલા સંસારરૂપી ભયંકર સમુદ્રમાં ડૂબતા એવા પ્રાણીઓના સમૂહને તારવા માટે જબરદસ્ત ઉત્તમ વહાણ સમાન. એવા શ્રી રાષભદેવ ભગવાન (જયવંતા વતે છે.) ૧. શ્રી શ્રીમાલ નામના કુળમાં ઉત્પન્ન થયેલા અને અતિ નિર્મળ એવા પરવાલવંશ રૂપી * આ લેકના પહેલા ચરણમાં શ્રી માત્રા છે, તેને બદલે જે માસ્ટપુથ હોય તે આને અર્થ સારી : રીતે સંગત થઈ શકે. પણ તેમ નથી એટલે ઉપર પ્રમાણે અર્થ કર્યો છે. જે યુટ્યા ને બદલે પુત્ર હોય તો તેનો અર્થ આ પ્રમાણે થઈ શકે -શ્રી શ્રીમાલ ( ભીનમાલ ) નામના નગરમાંથી ઉત્પન્ન થયેલ અતિ નિર્મળ એવા પિરવાલ વંશરૂપી આકાશને દીપાવવામાં ચંદ્ર સમાન. મતલબ કે ( મારવાડમાં આવેલ છે ભિન્નમાળ નગરમાંથી પરવાલ જ્ઞાતિ ઉત્પન્ન થઈ ” એવો અર્થ થાય. કવિ લાવણ્યસમયજીએ “વિમલપ્રબંધ” માં અને વિમલચરિત્ર આદિ ગ્રંથમાં પણ લખ્યું છે કે–શ્રી : શ્રીમાળ-ભિન્નમાળ નગરથી પિરવાલ જ્ઞાતિની ઉત્પત્તિ થઇ. પરંતુ પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા . બ. મ. મ. ગૌરીશંકર હીરાચદ એઝાઝ આ વાતને પસંદ નથી કરતા. તેઓ મેવાડના પ્રવાસ નામના એક પ્રાંત થકી પરવાલની ઉત્પત્તિ થયાનું માને છે. જે આ જ વાત. For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૦ અવલોકન. આકાશમાં–આકાશને પ્રકાશિત કરવામાં તેજસ્વી ચંદ્રની ઉપમાવાળો, અર્થાત્ પિરવાલ જ્ઞાતિને દીપાવનાર ગુણોને ભંડાર, નાશ કરી નાખે છે સમસ્ત પાપના સમૂહને જેણે એ, સમજદાર, શ્રેષ્ઠ આશય-વિચારેવાળ, ભાગ્યશાળી, જેની શુદ્ધ નિર્મળ બુદ્ધિ હમેશાં ધર્મકાર્યોમાં જોડાઈ રહે છે એ અને પિતાના સદાચારે વડે કરીને લેકમાં અગ્રેસર થયેલે એ નિમ્નક (નીના)નામને ગૃહસ્થ હતે. ૨. સમસ્ત પ્રકારના નય-ન્યાયની વિધિને જાણનારે, હંમેશા ભાવપૂર્વક દેવ અને ગુરુની ભક્તિ કરનારે, સદા દાન આપનારે, દયાળુ, જૈન ધર્મના સિદ્ધાંતને જાણનારે, ધર્મ કાર્યોમાં સાચી ઠરે, તે પછી અવલોકનમાં આ કના પહેલા ચરણને મેં જે અર્થ આપે છે, એ જ કાયમ રાખવો જોઈએ. પણ આ અર્થ કાયમ રાખતાં એક શંકા જરુર ઉત્પન્ન થાય કે એક જ માણસને શ્રીશ્રીમાલ અને પિોરવાલ એમ બે જ્ઞાતિ કેવી રીતે હોઈ શકે? તેનું સમાધાન ઘણા ગ્રંથકાર અને વિદ્વાને આવી રીતે કરે છે કે –માતાની જ્ઞાતિ હોય તે કુળ કહેવાય અને પિતાની જ્ઞાતિ હોય તે વંશ કહેવાય. આ સમાધાન પ્રમાણે ઉપર્યુક્ત અર્થ બરાબર સંગત થઈ શકે છે. એટલે કે શેઠ નીનાની માતા શ્રીશ્રીમાલ જ્ઞાતિની અને પિતા પરવાલ જ્ઞાતિને હતા. આમ માનવું કઈ રીતે અઘટિત પણ નથી, કેમકે તે સમયમાં જૈનધર્મ પાળનારી જુદી જુદી જ્ઞાતિઓમાં કન્યા લેવાદેવાની પ્રથા હતી. આવા રિવાજ માટે લેખાંક ૨૬૧-૨૬૨ જુઓ. પાટણ, રાધનપુર વગેરે શહેરમાં જનધર્મ પાળનારી જુદી જુદી અમુક અમુક જ્ઞાતિઓમાં કન્યા લેવા-દેવાનો રિવાજ અત્યારે પણ ચાલુ છે. છતાં આ અર્થ જે વિદ્વાનને માન્ય ન હોય તે “ બ્રીશ્રીમાલુથનિર્મદતરકાવારવંશરે આ પાદ ઉપર્યુકત લેખમાં ચકકસ રીતે દાયેલું છે, તેના વાસ્તવિક અર્થ ઉપર ઐતિહાસિક વિદ્વાને પ્રકાશ નાખશે, એવી આશા રાખવી અસ્થાને તે ન જ ગણાય. For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખો. ૨૭૧ તત્પર રહેનાર અને અતિ પવિત્ર એ લહર નામને તે (નીનાશેઠ) ને પુત્ર થ. ૩. જૈન ધર્મમાં પિતાની કુળ-પરંપરાથી ચાલતું આવેલું જૈનત્વ–શ્રાવકપણું પ્રાપ્ત કરીને તેનું લાંબા કાળ સુધી પરિપાલન કરીને પાછળથી ગર્વિષ્ઠ એવા આંતર શત્રુઓના સમૂહને જીતીને જેણે દીક્ષા લીધી હતી તથા અણહિલપુર પાટણના મહારાજા મૂળરાજની દષ્ટિરૂપી અમૃતના ઝરણાથી સિંચાયેલ* બુદ્ધિશાળી, દાનેશ્વરી, ઉદાર ચરિત અને શ્રેષ્ઠ એ તેને (તે લહરને)+ * આ મંત્રી વીર, પાટણના મહારાજા મૂળરાજને મંત્રી હતા. મહારાજા મૂળરાજને તેણે ઘણો જ સંતોષ આપ્યો હતો, તેથી મહારાજા મૂલરાજ હમેશાં તેને પ્રેમ ભરેલી દષ્ટિથી જેતે હતો. + અહીં મંત્રી વીરને, મંત્રી લહરને પુત્ર કહ્યો છે. પણ વાસ્તવિક રીતે એમ નથી, કેમકે-મંત્રી લહરે પાટણના મહારાજ વનરાજ ચાવડાની સેવા કરી છે. અર્થાત વનરાજની પાછલી જીંદગીમાં લહર તેને મંત્રી હતો, અને વીર, મહારાજા મૂળરાજને મંત્રી હતા, એમ ઘણા ગ્રંથો અને લેખો ઉપરથી સ્પષ્ટ રીતે માલુમ પડે છે. આ તરફથી મહારાજા વનરાજ ચાવડા અને મહારાજા મૂલરાજ સોલંકીને લગભગ બસો વર્ષોનું અંતર છે એ તે પ્રસિદ્ધ વાત છે. આ ઉપરથી મંત્રી વીર, તે મંત્રી લહરને ખાસ પુત્ર નહીં પણ તેમની પછી તેમના વંશમાં અમુક પેઢીએ ઉત્પન્ન થએલ જરુર માની શકાય. એક માણસની બે ચાર પેઢીઓ બાદ પણ તેમના વંશમાં જે ઉત્પન્ન થયેલ હેય, તેને કદાચ વચલી પેઢીઓની ઉપેક્ષા કરીને પ્રથમ માણસને પુત્ર કહેવું હોય તે કહી શકાય. એ જ હિસાબે અહીં આ લેકમાં પણ મંત્રી વીરને, મંત્રી લહરને પુત્ર કહેવામાં આવ્યો છે. ઉપરના હિસાબે એમ કહેવું કાંઈ ખોટું પણ નથી. પરંતુ વાસ્તવમાં ઉપર કહ્યા પ્રમાણે મંત્રી લહરના પછી લગભગ બે વર્ષ બાદ તેમના વંશમાં મંત્રી વીર ઉત્પન્ન થયેલ છે. For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ અવલેાકન. પુત્ર હતા કે જે પેાતાના કુળરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન તથા તમામ અથી-યાચક લેાકેાને માટે કલ્પવૃક્ષ તુલ્ય હાઇ આ દુનિયામાં શ્રીમાન્ ‘વીર મ’ત્રી’’ એવા નામથી પ્રસિદ્ધ થયા હતા. ૪૫. તે વીર મ`ત્રીને; ભાગ્યશાળી, બુદ્ધિરૂપી ધનવાળા, ધૈર્યવાન, જૈનધર્મની આરાધના કરવામાં તત્પર રહેનાર, સ્વાભિમાની, મેટી મેટી ઇચ્છાઓવાળા, દાનેશ્વરી, ભાગી અને પેાતાના કુટુ′બીએરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં ચંદ્ર સમાન એવા મંત્રી નેઢ નામના પહેલા–માટે પુત્ર હતા તથા જૈનધર્મનું આલખન લેનાર–જૈનધર્મનું પાલન કરનાર અને મહારાજા ભીમદેવ ( પહેલા ) ના મુખ્ય સેનાપતિ મંત્રી વિમલ નામના બીજો પુત્ર હતા. કે જેણે આખુ પર્વત ઉપર સંસારરૂપી સમુદ્ર તરવા માટે મેટા પુલ સમાન એવું આ વિશાળ જિન–મંદિર ( વિમલ–વસહી ન:મનુ' ) ખંધાવ્યું છે. ૬–૭. તે નેઢ મંત્રીને; ધમમાં જ રમણ કરનારી બુદ્ધિવાળા, વિવેકના સ્થાનભૂત, ગંભીરતાએ સમુદ્ર સમાન, દીન-દુઃખી–અનાથ પ્રાણીઆની ઉપર ઉપકાર કરવાના કાર્યોંમાં અતિપ્રેમ રાખનારા, અત્યંત ડાહ્યો, સારા ધર્મી લેાકેાની સાખત કરનારા અને પેાતાના રૂપ વડે કરીને કામદેવના રૂપને પણ જીતનાર એવા મ’ત્રી લાલિ નામના પુત્ર હતા. ૮. તે લાલિગ મંત્રીને; ભાગ્યશાળી, રૂપવાન, તમામ માણુસાના દિલને રંજન–રાજી કરનાર, સદાચારે કરીને સુશેોભિત કીર્ત્તિવાળા અથવા ન્યાય—નીતિથી શોભાયમાન વૃત્તિઆજીવિકાવાળા, જિનેશ્વર ભગવાન અને મુનિરાજોનાં ચરણ-કમળેાની સેવા વડે કરીને જેણે પેાતાનાં પાપાને ધેાઇ નાંખ્યા છે એવા, અને સારા સારા ગુણે! જેનામાં ઠાંસી ઠાંસીને ભર્યાં છે, એવા મ’ત્રી મહિંદુક નામના પુત્ર હતા. ૯. તે મંત્રી મહિંદુકને; For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૨૭૩ સૂર્ય અને ચંદ્રની જેમ અત્યંત નિમલ-પાપરૂપી મેલથી રહિત, ન્યાય—નીતિથી શોભતા અને અતિ પ્રખ્યાત હેમરથ તથા દશરથ નામના બે પુત્રો હતા. ૧૦. તેમાંના મોટા પુત્ર હેમરથ; અત્યંત વિવેકના મંદિર સમાન, શાંત પ્રકૃતિવાળા, જિનેશ્વર ભગવાનનાં આગમા–સિદ્ધાન્તામાં કહેલા જીવ-અજીવના સુંદર વિચારાને જાણવામાં નિપુણ સાધુ-મુનિરાજોની સેવા કરવામાં તત્પર રહેનાર, પાપનાં કાર્યાંથી ડરવાવાળા, પોતાના આશ્રયમાં આવેલા માણસોનું રક્ષણ કરવામાં હંમેશાં ઉદ્યમવત રહેનાર, સારાસારનું વિવેચન– પૃથક્કરણ કરવામાં અતિ નિપુણ બુદ્ધિ વડે કરીને બહુ નિમ ળ વિચારોવાળા હતા. ૧૧. અને ખીજો પુત્ર મ`ત્રી દશરથ પણ; ગાંભીર્યવાન, સરલ પ્રકૃતિવાળા, ક્ષમાવાન, ઇંદ્રિયનું દમન કરનાર, દાક્ષિણ્યતાના સમુદ્ર, બુદ્ધિવાળા, હમેશાં સારાં ધર્મ કાર્યમાં ઉદ્યમવત રહેનાર, ધાર્મિક મનુષ્યાથી સન્માન્ય-ધાર્મિક મનુષ્યા જેનું સન્માન– બહુમાન કરે છે એવા, કળા-કૌશલ્યના તેા ઉત્તમ ખજાના, વિવેકયુક્ત, સંતેાષમાં પ્રેમ રાખનાર, દયાળુ અને સારા ન્યાય-નીતિનું ભાજન– પાત્ર હતા. ૧૨. સંસારવાસથી ચિકત થયેલા-સંસારરૂપી કારાગૃહથી ક’ટાળેલા, અંખિકા અંખાદેવીની સહાયતાથી ધર્મ કરવાની જેને બુદ્ધિ ઉત્પન્ન થઇ છે એવા અને પોતાના પુત્ર-સ્ત્રી વગેરેથી યુક્ત * આ ઉપરથી જણાય છે કે-વિમલ મંત્રીશ્વરના કુટુ એમાં શ્રી અંબિકાદેવીની આરાધના વિશેષ પ્રમાણમાં ચાલુ હતી. આ વિમલ– વસહીની ભમતીની એકત્રીશમી દેરીમાં અંબાજીની જે મુખ્ય મૂતિ છે, તે પણ્ સ, ૧૩૯૪ માં વિમલ મ`ત્રીશ્વરા કુટુંબીએ જ ભરાવી છે. જૂઓ લેખાંક ૯૨. ૧૮ For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ અવલે કન. એવા દશરથ નામના મંત્રીએ; અત્યંત શૈાભાવાળા સુવિસ્તૃત–વિશાળ અને લેાકેામાં સાચા તીર્થં સ્વરૂપ ગણાતા એવા આબુ પર્વત ઉપર આવેલા શ્રીમાન ઋષભદેવ ભગવાનના સુંદર જિનાલય–વિમલવસહીની ભમતીની શ્રેષ્ઠ એવી આ દશમી દેરીમાં; મહામંત્રી પૃથ્વીપાલની સુંદર પ્રસન્નતા–મહેરબાનીથી, પેાતાના અને પેાતાના ભાઇ હેમરથના પુણ્યસંગ્રહ માટે; મનેાહર, અતિ નિર્મળ, સારાં ચક્ષુઓને આનંદ આપનારી અને સમગ્ર કલ્યાણની માળાઓની સંપદા ઋદ્ધિને દેનારી એવી શ્રીમાન નેમિનાથ ભગવાનની મૂર્ત્તિ બનાવરાવી. ૧૩–૧૪-૧૫. વિક્રમ સંવત્ ૧૨૦૧ ના જેઠ માસની એકમ ( શુદ્ધિ કે વિદ એ લખ્યું નહિ. હાવાથી જાણી શકાયું નથી. ) ને શુક્રવારે આ શ્રી નેમિનાથ ભગવાનની મૂર્ત્તિની પ્રતિષ્ઠા કરાવી. ૧૭. કઠીણુ અને વાંકી દાઢા વડે ભયંકર મુખવાળા, પુંછડાના અગ્ર ભાગ ઉપર ધારણ કરેલી કાબર ચિતરી વાળની જટાઓથી અત્યંત શૈાલતા અને અતિ ઊંચા એવા સિંહ ઉપર બેઠેલી તથા જે પોતાના ખેાળામાં બેઠેલા ઉદાર-વહાલા પુત્રને હમેશાં પેાતાની સાથે રાખે છે, એવી શ્રી અંબિકા દેવી, તે તમાને સતાષ–સુખ આપનારી થાઓ. ૬. સંવત્ ૧૨૦૧. For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૨૭૫ ( વંશવૃક્ષ નં. ૫) અણહિલપુર પાટણ નિવાસી, પિરવાલ જ્ઞાતીય શ્રેણી. મંત્રી નીના (નિક) લિહર વી મહામાત્ય નેઢ. સેનાપતિ વિમલ ધવલ લાલિગ મહિંદુક આનંદ (૧ પદ્માવતી–૨ સલૂણા) હેમરથ દશરથ પૃથ્વીપાલ નાના (નામલદેવી) (ત્રિભુવનદેવી) જગદેવ ધનપાલ નાગપાલ નાગાર્જુન (માલદેવી) (રૂપિણી ઉર્ફે પિણાઈ) | આસવીર * લે. ૫૩ માં મદં વર સંતાને અને લે૯૨ માં “હું વિનરાજે લખીને કેટલાંક નામે આપ્યાં છે. એટલે તે બને For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન, ( ૧૨ ) આ કાંઇ ખાસ લેખ નથી. પરંતુ આમાં ચેાવીશે તીર્થંકરાનાં ૧૨૦ કલ્યાણકાની તિથિ, વ, દીક્ષા તપ, કેવલજ્ઞાન તપ, નિર્વાણુ તપ અને શરીરમાન આપેલુ હોઇ ખાસ ઉપયાગી જણાયાથી અહીં તેના શબ્દાર્થ આપવામાં આવ્યા છે. તિથિએ અને તપમાં ભિન્ન ભિન્ન ગ્રંથાના મતાંતરના હિંસામે કદાચ આમાં પણ કાઇ કોઇ ઠેકાણે ફેરફાર હશે. પણ અમે તે આ લેખમાં જે પ્રમાણે ખાદેલું છે, તેનું જ અક્ષરશઃ ભાષાન્તર આપેલું છે. કોઇ ઠેકાણે ફેરફાર જણાય તે ત્યાં મતાંતર છે, એમ સમજવું. આ ભાષાન્તરમાં મહીનાઓ લેખ પ્રમાણે જ મારવાડી હિસાબે આપેલા છે. માટે ગુજરાતી લેાકેાએ વિદમાં અહીં જે મહીના લખેલા હાય તેના પહેલાંના એક મહીના સમજી લેવા. જેમકે-કારતક વિદે લખી છે, ત્યાં આસા દિ. એ પ્રમાણે વદિમાં દરેક ઠેકાણે સમજી લેવું. શુદ્ધિ પક્ષમાં ક’ઇ પણ ફેરફાર કરવાના નથી, તે ખાસ ધ્યાનમાં રાખવું. કારતક વિક્રમાં તિથિ શ્રી સંભવનાથને કેવલજ્ઞાન ૫ ૧૨ નામનાથનુ ચ્યવન પદ્મપ્રભના જન્મ ૧૨ ૧૩ "" ની દીક્ષા મહાવીરસ્વામીના મેાક્ષ ૦)) ૨૭૬ 97 77 97 "" કારતક શુદ્ઘિમાં તિથિ શ્રી સુવિધિનાથને કેવલજ્ઞાન ૨ અરનાથને ૧૨ 79 ' "" :) માગશર વિક્રમાં સુવિધિનાથના જન્મ ની દીક્ષા પણ આ કુટુંબની સાથે સંબંધ ધરાવતા તે બન્ને લેખામાં મૂળ પુરુષથી લઇને દરેક હાવાથી તેમાંના મનુષ્યેાનાં નામે આ વશવૃક્ષમાં જોડી શકાયાં નથી. હાય તેમ જણાય છે. પરંતુ પેઢીનાં નામે આપેલાં નહીં For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામીની દીક્ષા ૧૦ ૧૧ "" ,, ,, 99 "" "" 77 99 ,, 27 99 99 ܕ "" 1, 99 ,, 99 ,, 29 પદ્મપ્રભના માક્ષ માગશર શુદિમાં અરનાથના જન્મ ના મેક્ "" અરનાથ ભ. ની દીક્ષા નેમિનાથને કેવલજ્ઞાન મલ્લિનાથના જન્મ ની દીક્ષા ને કેવલજ્ઞાન "" ܕܐ વિમલવસહીના લેખેા. ܪ ૧૦ ૧૦ 79 સંભવનાથને! જન્મ ,, ની દીક્ષ પેાસ વિક્રમાં પાર્શ્વનાથના જન્મ ૧૦ ની દીક્ષા ૧૧ ,, ચદ્રપ્રભુના જન્મ ૧૨ ૧૩ ની દીક્ષા શીતલનાથને કેવલજ્ઞાન ૧૪ પેાસ ઢિમાં વિમલનાથને કેવલજ્ઞાન - શાંતિનાથને ,, ૧૧ 19 "" ܕܕ 39 અજિતનાથને કેવલજ્ઞાન ૧૧ ૧૪ અભિનંદન ને ધર્મનાથને ૧૫ ૧૪ ૧૫ રે શ્રી ,, ܖܕ 99 "" ', "" "" ,, در ,, ,, 99 "" "" 99 ,, ,, "" '' ,, માહ વદમાં પ્રદ્મપ્રભુનું ચ્યવન શીતલનાથના જન્મ ની દીક્ષા ,, અભિનંદનની ધર્મનાથની "" "" ઋષભદેવના મેાક્ષ ૧૩ શ્રેયાંસનાથને કેવલજ્ઞાન ૧૪ માહ શુદિમાં વાસુપૂજ્યને કેવલજ્ઞાન અભિનંદનના જન્મ વિમલનાથના "" ધર્મનાથના વિમલનાથની દીક્ષા અજિતનાથના જન્મ ની દીક્ષા ,, 99 For Personal & Private Use Only ૨૭૭ ܕܕ ફાગણ વિક્રમાં સુપાર્શ્વનાથને કેવલજ્ઞાન ને મેક્ષ "" ચદ્રપ્રભને કેવલજ્ઞાન : ૬ ૧૨ જ જી "" "" ૧ ૯ ૧૨ ૧૩ હ ', ૧૧ સુવિધિનાથનું ચ્યવન ઋષભદેવને કેવલજ્ઞાન શ્રેયાંસનાથના જન્મ મુનિસુવ્રતને કેવલજ્ઞાન ? ૧૨ ૯ U Page #399 -------------------------------------------------------------------------- ________________ २७८ શ્રી યાંસનાથની દીક્ષા ” વાસુપૂજ્યના જન્મ ની દીક્ષા "" "" "" ,, . "" "" 99 ,, 93 27 ,, }, ,, 99 "" '' ܕ >> ચૈત્ર શુદિમાં ” કુંથુનાથને કેવલજ્ઞાન સંભવનાથના મેાક્ષ અનંતનાથના ફાગણ શુદિમાં અરનાથનું ચ્યવન મલ્લિનાથનું ,, સંભવનાથનુ મલ્લિનાથના મેાક્ષ સુનિસુવ્રતની દીક્ષા ચૈત્ર વિક્રમાં પાર્શ્વનાથનુ ચ્યવન પાર્શ્વનાથને કેવલજ્ઞાન ચંદ્રપ્રભનું ચ્યવન ઋષભદેવના જન્મ ની દીક્ષા "" ,, અજિતનાથના સુમતિનાથના 99 ,, ,, મહાવીરસ્વામીના જન્મ પદ્મપ્રભને કેવલજ્ઞાન અવલેાકન. ૧૩ ૧૪ શ્રી ૦)) ૧૨ "" . ,, ૩ "" ,, ને કેવલજ્ઞાન ૧૧ ૧૩ ૧૫ "9 "" "" ,, 29 99 "" ,, ,, "" ,, 19 "" ,, "" ,, "" ,, વૈશાખ વિશ્વમાં કુંથુનાથના મેાક્ષ શીતલનાથના ,, કુંથુનાથની દીક્ષા શીતલનાથનુ ચ્યવન નિમનાથના મોક્ષ ૧૦ અનતનાથના જન્મ ૧૩ ની દીક્ષા ૧૪ ને કેવલજ્ઞાન ?? "" "" કુંથુનાથના જન્મ વૈશાખ શુદ્ઘિમાં અભિનંદનનું ચ્યવન ,, ધર્મનાથનુ અભિનંદનના મેાક્ષ સુમતિનાથના જન્મ ની દીક્ષા મહાવીરસ્વામીને "" વિમલનાથનુ ચ્યવન અજિતનાથનુ જેઠ વિક્રમાં ,, ૧ શ્રેયાંસનાથનું ચ્યવન મુનિસુવ્રતના જન્મ ના મેાક્ષ ,, For Personal & Private Use Only 27 × ૨ ७ કેવલજ્ઞાન ૧૦ ૧૨ ૧૩ "" × Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથના જન્મ સાક્ષ ,, "" ,, ,, "" ,, 99 29 ,, વાસુપૂજ્યનું ચ્યવન સુપાર્શ્વનાથના જન્મ ની દીક્ષા "" 29 99 99 ની દીક્ષા જે શુક્રિમાં ધર્મનાથના મેાક્ષ અષાડ વિક્રમાં ઋષભદેવતુ ચ્યવન વિમલનાથના મેાક્ષ નમિનાથની દીક્ષા અષાડ શુદ્ઘિમાં વિમલવસહીના લેખા. શ્રેયાંસનાથના મેક્ષ અનંતનાથનુ ચ્યવન ૧૩ શ્રી નમિનાથના જન્મ કુંથુનાથનુ ચ્યવન શ્રાવણ શુદિમાં સુમતિનાથનુ ચ્યવન નેમિનાથના જન્મ ની દીક્ષા 99 મહાવીર સ્વામીનું ચ્યવન ૬ ,, નેમિનાથના મેાક્ષ વાસુપૂજ્યન શ્રાવણ વદિમાં ,, "" ,, ૧૪ ૯ ૧૨ ૧૩ ७ ૧૪ ૩ "" "" "" ,, "" ,, ,, "" ,, 99 99 ,, "" પાર્શ્વનાથના મેાક્ષ મુનિસુવ્રતનું ચ્યવન ભાદરવા વિક્રમાં શાંતિનાથનુ ચ્યવન ચંદ્રપ્રભુના માક્ષ સુપાર્શ્વનાથનુ ચ્યવન ભાદરવા ઢિમાં વિવિધનાથના મેક્ષ આસે વિક્રમાં ચેવિશે ભગવાનના વણઃ— = ૨૭૯ w For Personal & Private Use Only . ૧૫ Ð નેમિનાથને કેવળજ્ઞાન ૦)) આસેા શુદ્ધિમાં નમિનાથનુ... ચ્યવન ,, . શ્રીપદ્મપ્રભ અને શ્રીવાસુપૂજય લાલ વણુના છે; શ્રીચ'દ્રપ્રભ અને શ્રીસુવિધિનાથ ચંદ્રના જેવી કાંતિવાળા સફેદ વર્ણના છે; શ્રીમુનિસુવ્રત અને શ્રીનેમિનાથ શ્યામ રંગના છે; શ્રીપાર્શ્વનાથ અને શ્રીમલ્લિનાથ નીલ-લીલા રંગના છે. ૧. માકીના સાળ તીથ ૧૫ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ અવલોકન, કરે અતિ તપાવેલા શ્રેષ્ઠ કંચનસુવર્ણના જેવા ગૌર વર્ણના જાણવા. ચેવિશે તીર્થકરોને આ અમે વર્ણવિભાગ કહ્યો. ૨. દીક્ષા તપ શ્રીસુમતિનાથે એકાસણું કરીને, શ્રીવાસુપૂજ્ય એક ઉપવાસ કરીને શ્રી પાર્શ્વનાથ અને શ્રીમલિનાથે અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરીને તથા બાકીના બધા તીર્થકરેએ છઠ્ઠ–બે ઉપવાસ કરીને દીક્ષા લીધી. ૧. કેવલજ્ઞાન તપ કેવલજ્ઞાનની પ્રાપ્તિ વખતે શ્રીષભદેવ, શ્રીમલ્લિનાથ, શ્રીઅરિષ્ટનેમિ અને શ્રી પાર્શ્વનાથને અઠ્ઠમની, શ્રીવાસુપૂજ્યને એક ઉપવાસ ની અને બાકીના બધા તીર્થકર દેવાને છઠ્ઠની તપસ્યા હતી. ૧. નિર્વાણ તપ નિર્વાણ યાને અંતકિયા-મક્ષગમન. મેક્ષગમન વખતે શ્રી કષભદેવને છ ઉપવાસની, શ્રી મહાવીર સ્વામીને બે ઉપવાસની અને બાકીના બધા તીર્થકર ભગવાનને એક એક મહીનાના ઉપવાસની તપસ્યા હતી. ૧. દેહમાન શ્રી રાષભદેવ ભ. ની કાયા ૫૦૦ ધનુષ્ય (૨૦૦૦ હાથ) ઊંચી હતી. પાર્શ્વનાથની કાયા નવ હાથની અને શ્રી મહાવીર સ્વામીની કાયા સાત હાથની હતી. બાકીના બધા તીર્થકરેની કાયા આઠ, પાંચ અને આઠ ભગવાનની અનુક્રમે પચ્ચાસ પચ્ચાસ, દસ દસ તથા પાંચ પાંચ ધનુષ્ય ઓછી હતી. અર્થાત્ શ્રી. અજિતનાથથી શ્રી સુવિધિનાથ સુધીના તીર્થકરેની દરેકની પિત For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૨૮૧ પિતાથી પહેલા તીર્થકરથી પચાસ પચાસ ધનુષ્ય ઓછી; શ્રીશીતલનાથથી શ્રી અનંતનાથ સુધી દરેકની દસ દસ ધનુષ્ય ઓછી તથા શ્રીધર્મનાથથી શ્રીનેમિનાથ સુધી દરેકની પાંચ પાંચ ધનુષ્ય ઓછી કાયા સમજવી. ૧. વડગચ્છરૂપી આકાશને પ્રકાશિત કરવામાં ચંદ્ર સમાન એવા શ્રીનેમિચંદ્રસૂરિના શિષ્ય શ્રી જ્યાનંદ ગણીએ લખેલ (આ લેખ) કલ્યાણ–મેક્ષને આપે. ૨. (૫૩) સં. ૧૨૦૦ ના જેઠ વદિ ૧ ને શુક્રવારે શ્રીવીર મંત્રીના સંતાનીય પરંપરામાં થયેલા મંત્રી ચાહિલના પુત્ર રાણાકના પુત્ર નરસિંહે પિતાના કુટુંબ સાથે પિતાના કલ્યાણ માટે અગીઆરમી દેરીના મૂળનાયક શ્રીમુનિસુવ્રત સ્વામીની પરિકરવાળી પ્રતિમા કરાવી અને તેની શ્રીનેમિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૪) સં. ૧૩૯૪ શેઠ ( સિંહા)ના કલ્યાણ માટે શેઠ નરપાલે * જો કે આ લેખમાં વિશેષ પરંપરા આપી નથી, તેથી ચોક્કસ ખાત્રી થતી નથી, છતાં આ મંત્રી વીર, તે મહામાત્ય વિમલશાહના પિતા હેવાનું અનુમાન થઈ શકે છે. જો એમ જ હેય તે આ લેખમાંના મંત્રી ચાહિલ, રાણક અને નરસિંહ પણ વિમલ મંત્રીના કુટુંબીઓ થાય. * આ લેખમાંની બન્ને મૂર્તિઓ વ્યાપારી નરપાલે પોતાના કાકા સિંહાના કલ્યાણ માટે કરાવી હોય તેમ જણાય છે. આ નરપાલ તે, વિમલવસહીને જીર્ણોદ્ધાર કરાવનાર સંધપતિ લલ્લ ( લાલા ) ને પુત્ર હોવાનું માની શકાય છે. કારણ કે લે. ૧૩૮ વાળી મૂર્તિ સં. ૧૩૯૪ માં સં. લાલાએ પિતાના ભાઈ લાખાના કલ્યાણ માટે કરાવી અને લે. ૧૬૪ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. શ્રીનેમિનાથ ભગવાનની પ`ચતીર્થીના પરિકરવાળી પ્રતિમા કરાવી અને તેની શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. પરિકરના બન્ને કાઉસગ્ગીયા નીચે શ્રીશાંતિનાથ અને શ્રીઅજિતનાથ નામ લખેલ છે. લે. ૧૭૩ ( ૨૦ ) શ્રીકુંથુનાથ ભત્તું ખિંખ શેઠ સિંહાએ કરાવ્યું. આ મૂર્ત્તિ સિંહાએ પેાતે જ કરાવી હેાય અથવા સિંહાના કલ્યાણ માટે કદાચ તેના ભત્રીજા નરપાલે જ કરાવી હાય. ૨૮૨ ( ૫૫-૫૬-૫૭ ) આ ત્રણે લેખા એક ધણીના છે. લે. ૫૫ સ’. ૧૨૪૫ના વૈશાખ વિશ્વ પને ગુરુવારે આબુ ઉપર રહેનાર ધટ વંશના શેડ વાસિરની ભાર્યાં પૂનિણીના પુત્ર શેડ વાળી મૂર્ત્તિ` એ જ સંવમાં સંધવી નરપાલે પોતાના પિતા લાલાના કલ્યાણ માટે કરાવી. જ્યારે આ લેખવાળી અને મૂર્તિ એ જ સંધવી નરપાલે પેાતાના કાકા સિંહાના કલ્યાણ માટે કરાવી હાય તેા તે બનવા યાગ્ય છે. કારણ કે- લાલા અને લાખાના કલ્યાણ માટે મૂર્તિઓ કરાવે ત્યારે તેના એક ભાઇ સિંહા માટે ન જ કરાવે એ અસભવિત જેવુ' જ લાગે છે. ૬-આ લેખમાં નરપાલની આગળ સ. ( સંધવી ) ને બદલે યુ. ( વ્યાપારી ) રાખ્ત લખેલેા છે, તેથી જરા શંકાનુ સ્થાન રહે છે, પરંતુ સંધવી વગેરે ખાસ અડક લખવાને બદલે શ્રાવકાની સર્વ સામાન્ય અડક શાહ, શેઠ, વ્યવહારી વગેરે લખેલું ઘણી વાર જોવામાં આવે છે. વળી લે. ૫૪, લે. ૧૩૮ અને લે. ૧૬૪ વાળી મૂત્તિએ એક જ સવમાં એક જ આચાર્યથી પ્રતિષ્ઠિત થયેલી છે. તેથી પણ આ લેખ, જીર્ણોદ્ધારક સ. લાલાના પુત્ર સ. નરપાલને જ હાવાનુ માની શકાય છે. * આ ઉપથી જણાય છે કે-તેરમી શતાબ્દીમાં પણ શ્રી આયુ પનાં દેલવાડા વગેરે ગામામાં શ્રાવકાની વસ્તી હતી. For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩. વિમલવસહીના લેખ. શ્રીનચ્છની ભાર્યા ધનશ્રીના પુત્રને આંબવીર, સહદેવ અને જસદેવ તથા પુત્રી આંબસિરિ. તેમાંના આંબવીરની પહેલી ભાર્યા લખમણુના પુત્ર આંબચંદ્ર અને બીજી ભાર્યા પ્રઈહવિ વગેરે કુટુંબ સહિત આંબવારે ૧૧મી દેરીમાં પંચતીથીના પરિકર સહિત શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીસિંહસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. પરિકરની ગાદીના એક ખુણા ઉપરની યક્ષની મૂર્તિ નીચે પાર્શ્વયક્ષ અને બીજા ખુણાની દેવીની મૂર્તિ નીચે શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ, એ પ્રમાણે લખેલું છે. (૫૫). લે. પ૬ માં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં કલ્યાણકોની તિથિઓ આપેલી છે. જેમકે –વન ચિત્ર વદિ ૪, જન્મ પિષ વદિ ૧૦, દીક્ષા પિષ વદિ ૧૧, કેવલજ્ઞાન ચિત્ર વદિ અને મિક્ષ શ્રાવણ શુદિ ૮. (પ૬). લે. પ૭–સં. ૧૩૦૮ ના માઘ શુદિ ૬ ને ગુરુવારે ઉપયુક્ત શેઠ શ્રીવછની ભાર્યા ધનસિરિના પુત્ર આંબવીરની બીજી ભાર્યા અ(પ્ર) ઈહવિના પુત્ર આમસિંહે પિતાના તથા પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે એ જ ૧૧ મી દેરીમાં પંચતીથીના પરિકર સહિત શ્રી આદીશ્વર ભગવાનનું બિંબ ભરાવ્યું. તેની શ્રીનેમિસૂરિના શિષ્ય શ્રીઅમરચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૫૭). લે. પ૫ વાળી પ્રતિમા શેઠ આંબવીરે અને લે. પ૭ વાળી પ્રતિમા શેઠ આંબવીરના પુત્ર આમસિંહે ભરાવેલ છે. તેથી આ બંને લેના સંવમાં ૬૩ વર્ષનું અંતર છે. (૫૯-૬૦) આ બંને લેખે આબુતીર્થની યાત્રા કર્યા સંબંધીના છે. For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. સ’. ૧૫૬૭ ની સાલમાં સડૅરક×ગચ્છના કવિરાજ શ્રીઇશ્વરસૂરિએ પેાતા પરિવાર સાથે આશ્રુતીની કરેલી યાત્રા સલ થાઓ. ( ૫૯ ) ઊકેશ ગચ્છના શ્રીસિદ્ધાચા ના સંતાનીય–પરપરામાં થયેલા શ્રીખરાતપા પક્ષના ભટ્ટારક ( આચાર્ય ) શ્રીકક્કસૂરિના શિષ્ય પ મુક્તિહુંસ અને સુનિ કનકપ્રભે આ તીર્થની યાત્રા કરી. (૬૦) ( ૬૧ ) ૨૮૪ આમાં શ્રીશાંતિનાથ ભગવાનનાં પાંચે કલ્યાણકાની મિતિએ આપેલી છે. જેમ કેઃ—( ૧ ) ચ્યવન ભાદરવા વિદે ૭, ( ૨ ) જન્મ જેઠ વિદે ૧૩, ( ૩ ) દીક્ષા જેઠ વિ ૧૪, ( ૪ ) કેવલજ્ઞાન પાષ શુદ્ઘિ ૯ અને ( ૫ ) મેક્ષ જેઠ વિદ ૧૩. ( ૬૩ ) થારાપદ્રીય ગચ્છની આમ્નાયવાળા, દુનીયામાં પ્રસિદ્ધ શ્રાવક– જૈનધર્મ નું પાલન કરનારા અને સામ નામના રાજાને ઘણા વહાલે! એવા શાંતિ નામના+શ્રેષ્ઠ મ`ત્રી થઇ ગયા. ૧. તેને શિવાદેવી × નાની મારવાડ ( ગેાડવાડ ) માં આવેલા નાણા ગામથી ઉત્તર દિશામાં ૧૮ માઇલ દૂર સાંડેરાવ નામનું ગામ છે, તેના નામ ઉપરથી આ સંસ્ડેક ગુચ્છ નિકળ્યા જણાય છે. * ડીસાથી પશ્ચિમ દિશામાં ૩૭ માઇલની દૂરીપર આવેલા થરાદ ગામથી આ થારાપદ્ર ગચ્છ નિકળ્યા છે. + આ શાંતિ અમાત્ય ના મ`ત્રી હતા, અને તે પ્રસિદ્ધ હતા. " ગુજરાતના મહારાજા ભીમદેવ ( પહેલા ) " · અથવા સાંતુ મંત્રી ' એ નામથી શાંત For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખ. ૨૮૫ નામની પત્ની હતી. તે શિવાદેવીએ પિતાના નન્ના અને ગીગા નામના બે પુત્રોના શ્રેયને માટે ભમતીની તેરમી દેરીના મૂળનાયક જીની મનહર મૂર્તિને સં. ૧૧૧૯માં ભરાવી. ૨. વિમલવસહીના બધા લેખોમાં આ લેખ સૌથી વધારે પ્રાચીન છે. આ લેખ બે લેકેમાં છે. સં. ૧૬૨૦ ના આ વદિ ૮ ને સોમવારે મડાહડાગ૭૪ ના. આચાર્ય શ્રીમાણિક્યરતિસૂરિના શિષ્ય વાચનાચાર્ય શ્રીવીરસુંદરના શિષ્ય વસ્તાએ શ્રી આદીશ્વર ભગવાનની પાદુકા (પગલાં) કરાવી. આ પગલાં ભમતીની તેરમી દેરીમાં છે. ભમતીની તેરમી દેરીને જીર્ણોદ્ધાર સત્ર નામના શ્રાવકે કરાવીને તેમાં મૂલનાયકના સ્થાને પંચતીથીના પરિકરવાળી શ્રીવાસુપૂજ્ય ભગવાનની પ્રતિમા પધરાવી. શ્રીવાસુપૂજ્ય ભગવાનનાં * પ્રાચીન જૈન લેખ સંગ્રહ ', અવલોકન, પૃષ્ઠ ૧૫૬ માં તેના લે, નં. ૧૫૪ ના સંબંધમાં “ શાંતિ નામના અમાત્યની સ્ત્રી શિવદેવીના પુણ્ય માટે તેના નીન્સ અને ગીગીનામના અપત્યોએ આ પ્રતિમા કરાવી ” એમ લખ્યું છે. પણ તેને બદલે ઉપર અવેલેકનમાં કહ્યું છે તેમ “શાંતિ નામના અમાત્યની સ્ત્રી શિવદેવીએ પોતાના નાના અને ગીગા નામના . પુત્રોના કલ્યાણ માટે આ મૂર્તિ ભરાવી ", એમ જોઈએ. * સિરોહીથી નૈઋત્ય ખુણામાં ૪૦ માઈલ અને ડીમાથી ઇશાન ખુણામાં ૨૪ માઇલ દૂર આવેલા ( સિરોહી તાબાના ) મડાર ( મઢાર ) ગામથી આ મડાહડા ગ૭ નીકળ્યો છે. For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ અવલોકન. પાંચે કલ્યાણકની મિતિઓ આ પ્રમાણે છે–(૧) ચ્યવન જેઠ શુદિ ૯, (૨) જન્મ ફાગણ વદિ ૧૪, (૩) દીક્ષા ફાગણ વદિ ૦)), (૪) કેવલજ્ઞાન માહ શુદિ ૨ અને (૫) મેક્ષ અષાડ શુદિ ૧૪. ( ૬૭ ) સં. ૧૩૯૪ માં શાહ પૂન (પૂર્ણ) સિંહના પુત્ર ભમતીની ચૌદમી દેરીના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ( ૬૮ ) ભમતીની ચૌદમી દેરીના મૂળનાયકના પરિકરની ગાદી ઉપર આ લેખ દેલો છે. આ લેખ પ્રાચીન લિપિમાં ખોદેલે હોવાથી તેના કેટલાક અક્ષરો વાંચી શકાયા નથી અને કેટલાક અક્ષરેને અર્થ સમજવામાં આવ્યું નથી. જેટલે ભાગ બરાબર સમજાય છે, તે આ પ્રમાણે છે – સં. ૧૧૮૬ ના માહ શુદિ ૮ ને સોમવારે શેઠ વાચા કણગાના પુત્રો સિંહ (જિન) દેવ, સાઢ દેવ, જેસહર, શેઠ સાલિગના પુત્ર સાજણ અને શેઠ સહિય (શોભિત) ના પુત્ર પાસનાગ સહિત, એઓએ ભમતીની ચૌદમી દેરીના મૂળનાયક શ્રીષભદેવ ભગવાનની પ્રતિમા કરાવી અને તેની શ્રીજયસિંહસૂરિના શિષ્ય શ્રીઅમેલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. * લે. ૧૦, ૧૧, ૧૮, ૨૫૪ અને ૪૦૫ માંના મંત્રી પૂન (પૂર્ણ ) કે સિંહ અને આ લેખમાંના શાહ પૂનસિંહ, એ બંને એક જ હોવાની સંભાવના થઈ શકે છે. For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખા, २८७ લે. ૭૦ થી ૭૩ સુધીના લેખે ચૌદમી દેરીની દીવાલેામાં ખેદેલા છે. ( ૧૧ ) આમાં શ્રીઋષભદેવ ભગવાનનાં પાંચે કલ્યાણકની તિથિએ આપેલી છે. તે આ પ્રમાણે છે:−( ૧ ) ચ્યવન અષાડ વિદે ૪, ( ૨ ) જન્મ ચૈત્ર વદિ ૮, ( ૩ ) દીક્ષા ચૈત્ર વિદ ૮, ( ૪ ) કેવલજ્ઞાન ફાગણ વિદ ૧૧ અને ( ૫ ) મેાક્ષ મહા વિદ્મ ૧૩. ( ૭૦ ) જેમ કલ્પવૃક્ષ સુંદર પુષ્પા અને ફળેથી યુક્ત હેાય છે અને દેવા તેની સેવા–ઉપયોગ કરે છે; તેમ શ્રેષ્ઠ વચનરૂપી મનેહર પુષ્પાથી યુક્ત, મુનિઓના મનોરથાને પૂર્ણ કરવારૂપ કળાના સમૂહવાળા, પંડિતાથી સેવાતા, નિર્દેષ–પાપ રહિત અને કલ્પવૃક્ષની ઉપમાવાળા એવા શ્રીનમ્નસૂરિ જયવતા વર્તે છે. ૧ આ પ્રમાણે શ્રીકક્કસૂરિ તુતિ કરે છે. ( ૨ ) સ. ૧૨૦૬, ‘ વિમલ ’ અર્થાત્ વિમલ મંત્રીશ્વરના કુટુંબીઓ જેમાં મુખ્ય અગ્રેસર અથવા સંઘપતિ છે, એવા સંઘની સાથે શ્રીમાન શીલભદ્રસૂરિના શિષ્ય શ્રીમાન ચંદ્રસૂરિજીએ આ ( આખુ ) તીર્થની યાત્રા કરી. ૧. શ્રીમાન આનંદ મ`ત્રીના પુત્ર બુદ્ધિશાળી શ્રીમાન પૃથ્વીપાલ મંત્રીએ આ તીના-વિમલવસહી મંદિરના અત્યંત અદ્દભુત દ્ધિાર કરાવ્યા. ૨. મહામ`ત્રીશ્વર વિમલના મેાટા ભાઇ મંત્રી નેઢના પુત્ર મંત્રી For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ અવલોકન. ધવલના પુત્ર મંત્રી આનંદના પુત્ર મંત્રી પૃથ્વીપાલે વિમલવસહીને સં. ૧૨૦૬ માં સુંદર જીર્ણોદ્ધાર કરાવ્યાનું ઉપરના લેખથી સ્પષ્ટ સમજાય છે. સં. ૧૦૮૮ થી સં. ૧૨૦૬ સુધીના ૧૧૮ વર્ષના ગાળામાં આ મંદિરને કાંઈ નુકશાન લાગ્યું હોય, કાંઈ કામ અધુરું રહી ગયું હોય અથવા કાંઇ તેમાં નવું કામ કરાવવાનું તેમને ઉચિત લાગ્યું હોય તે આ જીર્ણોદ્ધાર સમયે પૃથ્વીપાલ મંત્રીએ કરાવ્યું લાગે છે. નવા કામમાં મુખ્યત્વે વિમલ-વસહીના મુખ્ય દરવાજા સામેની, પિતાના કુટુંબીઓના સ્મારક તરીકેની હસ્તિશાલા છે. આ હસ્તિશાલામાંના સાત હાથીએ મહામંત્રી પૃથ્વીપાલે સં. ૧૨૦૪ માં કરાવ્યા છે અને બાકીના ત્રણ હાથીઓ મંત્રી પૃથ્વીપાલના પુત્ર મંત્રી ધનપાલે સં. ૧૨૩૭ માં કરાવ્યા છે. તે હાથીઓ જેના જેના સ્મારક તરીકે કરાવ્યા છે, તેનાં નામે તે તે હાથીના પગ પાસેની આરસની પટ્ટી ઉપર બેઠેલાં છે. (જૂઓ લે. ૨૩૩). એટલે લે. ૭૨ અને લે. ૨૩૩ થી એમ માની શકાય છે કે-આ જીર્ણોદ્ધાર મહામંત્રી પૃથ્વીપાલે સં. ૧૨૦૪ માં શરૂ કરીને સં. ૧૨૦૬ માં પુરે કર્યો છે. અથવા તે તેમના કુટુંબી મંત્રી દશરથે ભમતીની દશમી દેરીને જીર્ણોદ્ધાર વગેરે સં. ૧૨૦૧ માં કરાવેલ છે, (જુઓ લે. ૫૧ ). એટલે મંત્રી પૃથ્વીપાલ અને તેના કુટુંબીઓએ લગભગ સં. ૧૨૦૦ થીજ જીર્ણોદ્ધારનું કામ શરૂ કરી દીધું હોય તો તે બનવા ગ્ય છે, મહામંત્રી વિમલશાહે કોડે રૂપિયા ખર્ચીને જગતમાં કઈ * મંત્રી પૃથ્વીપાલ, મંત્રી ધનપાલ અને મંત્રી દશરથ વગેરે માટે “આબુ” ગુજરાતી, બીજી આવૃત્તિ, પૃષ્ઠ ૩૦ થી ૩૨, ૪૧ અને ૮૩ થી ૮૭ જુઓ. For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૨૮૯ પણ તેની બરાબરી ન કરી શકે એવું આ વિમલ-વસહી નામનું ભવ્ય મંદિર બંધાવ્યા છતાં અને પોતે ગુજરાતના મહારાજા ભીમદેવ (પહેલા) ના પ્રેમપાત્ર મુખ્ય સેનાપતિ હોવા છતાં આ મંદિરની અંદર પ્રશસ્તિ તરીકે પોતાના નામને એક અક્ષર પણ ખેદા નથી. તેમ તેમના કુટુંબી મંત્રી પૃથ્વપાલે પણ આ લેખમાં જણવ્યા પ્રમાણે સારામાં સારો જીર્ણોદ્ધાર અને હસ્તિશાલા વગેરે કરાવવા છતાં લાંબા લાંબા લેખ ન ખોદાવતાં અતિ સંક્ષેપમાં માત્ર સુંદર અનુષ્ટ્રપ બે શ્લોકની ચાર પંક્તિઓ જ ખેદાવીને સંતોષ માન્ય છે, તે તેમની નરીહતા, નિરભિમાનતા તથા સાચી ધર્મનિષ્ઠાને જાહેર કરે છે. મંત્રી પૃથ્વીપાલના પુત્ર મંત્રી ધનપાલે પણ સં. ૧૨૪૫ માં ભમતીની કેટલીક દેરીઓને જીર્ણોદ્ધાર કરાવ્યું છે. (જૂઓ લેખ ૯૫ ની સાથેના આઠ લેખે). ( ૭૩ ) સં. ૧૪૮૩ ના શ્રાવણ શુદિ ૧ ને ગુરૂવારે શ્રી ઘોઘા નિવાસી શ્રી સુંબડ જ્ઞાતીય મંત્રી મેલા તથા તેના પુત્ર જીહા આદિ સમસ્ત કુટુંબ શ્રી આદિનાથને નમસ્કાર કરીને હંમેશા તેમની સેવા–ચાકરી ચાહે છે. ( ૭૪ ) સં. ૧૧૩૧ માં શ્રી થારાપદ્ર ગચ્છની આમ્નાયવાળા મંત્રી તિનાય અને તેની ભાર્યા વુલ્ફીના શ્રેય માટે (કદાચ તેઓની પુત્રી ) * આ ઉપરથી જણાય છે કે-હુ બડ જ્ઞાતિના લકે પહેલાં જૈન વેતાંબર ધર્મ પાળતા હતા. હુંબડ જ્ઞાતિના શ્રાવકોએ તાંબરીય મૂર્તિ ભરાવ્યા વગેરેના બીજા ઘણા લેખે મળે છે. १९ આઠ તેના છોલે પણ ન For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. :૨૯૦ સાકીએ ભમતીની પંદરમી દેરીના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્ત્તિ ભરાવી. ( ૭૬ ) શ્રી શાંતિનાથ ભગવાનનુ' (૧ ) ચ્યવન ભાદરવા વિદ ૮, ( ૨ ) જન્મ જેઠ વિદ ૧૩, ( ૩ ) દીક્ષા જેઠ વિદે ૧૪, (૪) કેવલજ્ઞાન પાષ સુદિ ૯ અને ( ૫ ) મોક્ષગમન પેષ શુદ્ધિ ૧૩. ( ૭૯ ) સ. ૧૭૯૪ માં ૪૦ પેથા સધરણાએ ભમતીની સેાળમી દેરીમાં એક જિનખિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ( ૮૦ ) આ લેખ ભમતીની સોળમી દેરીના મૂળનાયકજીના પરિકરની ગાદી ઉપર ખાદેલા છે. આ લેખ સ. ૧૧૪૩ ના હાવા છતાં મહુ પ્રાચીન એટલે વિ. સ. એક હજાર પહેલાંની લિપિમાં ખેાદલે હાવાથી તેને તેમાંના ઘણા ખરા ભાગ વાંચી શકાતા નથી. જેટલુ વંચાયું અને સમજવામાં આવ્યુ` તેટલુ નીચે આપ્યુ છે. પરંતુ એ પણ સદિગ્ધ છે તેથી તેના ઉપર કોઇ જાતનું ધેારણુ ખાંધી ન શકાય એ ખાસ ધ્યાનમાં રાખવા જેવુ છે. સંવત્ તા ૧૧૪૩ અથવા ૧૧૫૩ ચાક્કસ જણાય છે. તેમાં સંદેહ જેવું નથી. દેદ્દીપ્યમાન એવા શ્રી નદિ સંઘના શ્રી મહેશ નામના આચાયંના શિષ્ય ખેાહિત્ય ગણીએ સ. ૧૧૪૩ માં શ્રી સુપાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. રા ( ૮૨ ) સં. ૧૬૯૪ માં મહોપાધ્યાય શ્રી ભાનુચંદ્ર ગણુના શિષ્ય પંડિત શ્રી હીરચંદ્ર ગણીએ પિતાના બે ભાઈઓ પંડિત શ્રી કુશલ ચંદ્ર ગણું તથા શ્રી અમરચંદ્ર ગણીની સાથે અને મુનિ દીપ્તિચંદ્ર, મુનિ રામચંદ્ર, મુનિ જિનચંદ્ર વગેરે વગેરે પરિવાર સાથે આવ્યું તીર્થની યાત્રા કરી; તેમજ સીડી ગામના સમસ્ત સંઘે પણ યાત્રા કરી. તેની સાથે સાથે શાહ ઠાકુર, તેની ભાર્યા ગાગલદે, શાહ લખા, તેની ભાર્યા માલાદે અને પુત્રી ટમકૃ બાઈએ મોટા મહોત્સવપૂર્વક માળાઓ પહેરી અને વ્રત ઉચ્ચર્યા. શાહ વરજંગ, શાહ ઠાકુર, ખેતા, જેજ પલ, શાહ સહસમલ, મેતા ડુંગરશી, શાહ લખા, દેવરાજ, શાહ હરજી, ચાંપશી, સાજમલ વગેરે સીરેડિને સકલ સંઘ દીર્ધાયુષી થાઓ. ( ૮૩ ) સં. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ ને દિવસે શ્રી માંડવ્યપુર (મંડઉર) ના રહેવાસી આસૂના પુત્ર મખદેવે ભમતીની સત્તરમી દેરીમાંના મેટા મનહર સમવસરણમાં, શ્રી ધર્મઘોષસૂરિની પરંપ1 x “ પ્રાચીન જૈન લેખ સંગ્રહ' અવલોકન, પૃષ્ઠ ૧૫૬ માં તેના લેખ નં. ૧૬૩ ના સંબંધમાં “ પંડિત હરિચંદ્ર ગણિએ બીજા ૧૦ યતિઓ સાથે યાત્રા કરી ” એમ લખ્યું છે. પણ તેને બદલે જ તેમણે સપરિવાર યાત્રા કરી,” એમ જોઇએ. મૂળ લેખમાં “ggવફારિવ” ને બદલે “પ્રમુણાવિરપુરિવાજો” ખેડેલું છે. + આ સિરેડી ગામ, અણાદરાથી ઉત્તરમાં ૫ માઈલ અને સિરોહીથી નૈઋત્ય ખુણામાં ૧૭ માઈલ દૂર સિરોહી સ્ટેટમાં આવેલું છે. ' For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ અવલાકન. રામાં થયેલા શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીના ઉપદેશથી મા ભરાવ્યાં અને તેની ઉક્ત આચાર્યજીએ પ્રતિષ્ઠા કરી. ( ૮૪ ) ભમતીની અઢારમી દેરીમાં થઇને સમવસરણવાળી સત્તરમી દેરીમાં જવાનું બારણું છે, તેની ખારશાખની ઉપરના ભારવાટ પથ્થરમાં આ લેખ ખેાઢેલા છે. પણ આ પત્થર પહેલાં બીજે ઠેકાણે લગાવેલા હશે. નજીકના કાઇ જ દ્વાર વખતે આ પત્થરને અહીં લગાવતાં તેની ઉપરના કેટલાક ભાગ ઘડીને કાઢી નાંખ્યા છે. ઘણા જ ખેદની વાત છે કે અતિ મહત્ત્વવાળા આ લેખને અતિ મહત્ત્વના ઉપરના બધા ભાગ નષ્ટ થઇ ગયા. બચેલા ભાગમાં તે માત્ર સાક્ષીઓનાં નામ જ રહી ગયાં છે. છતાં એટલું તે ચાક્કસ જણાઈ આવે છે કે-આ લેખથી કેાઇ મહારાજાએ તેના મંત્રીની પ્રેરણાથી કોઈ જાતના રૈયત ઉપરના કર, ટેક્સ, મુંડકુ' અથવા લાગો યાવત્ચંદ્રદિવાકર–કાયમને માટે પાણીની અંજિલ મુકીને વિમલવસહીના મૂલનાયક શ્રીઋષભદેવ ભગવાનને ભેટ કર્યુ છે-લેવાનુ છેડી દીધુ છે. આ લેખના બચેલા ભાગની શરૂઆતમાં ‘ પાલ્હેણુ ’ શબ્દ સ્પષ્ટ રીતે દેખાય છે. એટલે આ લેખ, ' પાલ્હેણુદેવ 'ના મોટાભાઈ આબુના રાજા પરમાર ધારાવર્ષાદેવના - એટલે લગભગ વિ. સં. ૧૨૨૦ થી ૧૨૭૬ સુધીના તેના રાજ્યકાળ દરમ્યાનના કાઇ વર્ષના હાવાની પાકી સંભાવના થઇ શકે છે. + ધારાવર્ષાદેવ વિ. સ. ૧૨૨૦ થી ૧૨૭૬ સુધી તે અવશ્ય રાજ્ય કર્યું" જ છે. કદાચ તેથી વધારે પણ કર્યું હાય. ( રાનવુતાનેજા તિદાન, રૃ. ૧૭૭ ) For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૨૯૭ લેખને જેટલે ભાગ બચ્ચે છે, તેને ભાવાર્થ આ છે. વિમલ-વસહિકાના મૂળનાયક શ્રીષભદેવ ભગવાનને માટે ભગવાનની સમક્ષ યાવચંદ્રદિવાકરૌ-જ્યાં સુધી દુનિયા ઉપર ચંદ્ર અને સૂર્ય રહે, ત્યાં સુધી અર્થાત્ કાયમને માટે પાણીની અંજલિની સાથે મુક્યું. આ બાબત માટે આસધર, પ્ર. માલ્હણ, પ્ર. કુલધરને પુત્ર માલ્હણ, શેઠ હેમરાજ, શેઠ નાગડ, હેઠëજી ગામના પંચ ચાવડા અજ્યરા વગેરે સાક્ષીઓ છે. મંત્રી જસધવલની પ્રેરણા અને પ્રયાસથી આ કામ થયેલું છે. આ વિધિ-આ આજ્ઞાને જે ભંગ કરશે, બીજાની પાસે ભંગ કરાવશે અથવા ભંગ કરવાની બુદ્ધિ આપશે, (આટલું લખી ને પછી ઘણું અસભ્ય ગાળ લખી છે.) સં. ૧૩૭૮ ના જેઠ વદિ ૫ ને ગુરુવારે શેઠ આહવની ભાર્યા ગેલૂના પુત્ર મહાએ શ્રાવિકા રહીને કલ્યાણ માટે શ્રીચંદ્રપ્રભ ભગવાનની મૂર્તિ ભરાવી. (૮૮-૮૯-૯૦) ભમતીની વસમી દેરી (ગભારો) માંના આ ત્રણે લેખે * દાનપત્રો વગેરેના આવા ઘણા લેખેની અંદર તેને અંતે, આ આજ્ઞાનો ભંગ કરે તેને માથે ગૌહત્યાનું પાપ વગેરે અનેક જાતનાં પાપ અથવા તે ભંગ કરનાર અનેક પ્રકારનાં ભંયકર દુખ ભેગવશે, અનેક વર્ષો સુધી નરકના દુઃખે ભાગશે. વગેરે લખેલું હોય છે કે જેનાથી માણસે એને ભંગ કરતાં ડરે. પરંતુ આ ડર આર્ય લાકે રાખે, પણ મુસલમાન, ઈસાઈ અથવા સાવ નાસ્તિક હોય તે આવાં પાપોથી પણ ન ડરે એટલે એને માટે ભુંડી-અકથ્ય ગાળો લખેલી જોવામાં આવે છે. For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અવલેાકન. રસના ચતુર્વિશિ ́તિ-જિનપટ્ટા ઉપરના છે. એ ત્રણે પટ્ટો પારવાલ જ્ઞાતિના શ્રાવકોએ કરાવ્યા છે. અને તે ત્રણેની પ્રતિષ્ઠા સ. ૧૩૭૮ ના જેઠ વિદે ૫ ને ગુરુવારે એક સાથે જ થઇ છે. ( ત્રણે લેખાના પાછળનાં થાડા થોડા ભાગ નષ્ટ થઇ ગયા છે. તેથી તેની પ્રતિષ્ઠા કાણે કરી ?–તે જણાયું નથી, પણ કદાચ શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ જ કરી હશે. કારણ કે ત્યાર પછી ચેાથે દિવસે જ ઉક્ત આચાર્યશ્રીએ સ’. ૧૩૭૮ ના મેાટા જીŕદ્ધારની પ્રતિષ્ઠા કરી છે. ) ફ્કત આ ત્રણે લેખામાં કરાવનાર ધણીઓનાં પેાતાના કુટુંબ સાથેનાં નામે જુદાં જુદાં છે. તે આ પ્રમાણે છેઃ— લે. ૮૮ શેઠ મહયણની ભાર્યાં મહદેના પુત્રો ગેહુલની ભાર્યાં માહાદેના પુત્ર........ની ભાર્યાં શંગારદેવીના પુત્રો અભયસિંહ, રત્નસિદ્ધ અને સમરા. તેમાંના સમરાએ પેાતાની ભાર્યા હુ'સલ અને પુત્ર સિ’હા તથા મેકલ આદિ કુટુંબની સાથે મૂળનાયક શ્રીઆદિનાથ વગેરે ચેાવિશ જિનના પટ્ટ કરાવ્યેા. ( ૮૮ ) લે. ૮૯ વેપારી........ની ભાર્યાં મેરીના પુત્ર જસપાલ, છાડા,........સીહુડ અને નરિસહું. તેમાંના શાહ હાડા ભાર્યાં વાલી પુત્ર......... ૮૯ ) લે. ૯૦-શેઠ ( પિતા ) સાધુ અને માટે તેના પુત્રો શેઠ હનુ ભાર્યાં સહજલ, શેઠ જેસલ ભાર્યાં રયણુદે અને શેઠ કુટુંબ સચુદાયે કરાગ્યે. (૯૦ ) મળીને આ માતા સાહગના કલ્યાણ શેઠ લૂણા ભાર્યાં લાદે, વીરપાલ ભાર્યાં........વગેરે શ્રી ચતુર્વિશતિ જિન-પટ્ટ For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખા. ( ૯૧ ) આ લેખ આચાર્યજીની મૂત્તિ નાચે ખાદેલા છે. આ મૂત્તિપટ્ટમાં વચ્ચે આચાય જીની પાટ ઉપર બેઠેલી ભવ્ય મૂર્ત્તિ છે. તેમની અન્ને બાજુએ હાથ જોડીને ઉભેલી એક એક શ્રાવકની મૂતિ અનેલી છે, તે બન્ને શ્રાવકાની મૂત્તિએ નીચે શાહ સૂરા અને શાહુ ખાલા એ પ્રમાણે નામે લખેલાં છે. શ્રી ધર્મ ઘાષસૂરિના પટ્ટધર શ્રી આણુ સૂરિ–શ્રી અમરપ્રભસૂરિના પટ્ટધર શ્રી જ્ઞાનચંદ્રસૂરિના શિષ્ય શ્રી મુનિસુદરસૂરિની આ મૂત્તિ, શેઠ ગાડુડની ભાર્યાં વીહષ્ણુ દેવીના પુત્રો શેઠ સુરા અને ખાલા નામના બે ભાઇઓએ સંવત્ ૧૩૯૬ ના વૈશાખ શુદ્ઘિ ૮ ને દિવસે કરાવી છે. ( ૯૨ ) સ'. ૧૩૯૪ ના જેવદિ ૫ ને શનિવારે વિમલ મત્રીશ્વરના વશમાં ઉત્પન્ન થયેલા ૪૦. અભયસિહની ભાર્યા અહિવદેના * ગયા વિમલ પ્રબંધ ' અને · વિમલચરિત્ર ' આદિ ગ્રંથામાં વિમલ મંત્રીશ્વરને પુત્રાદિ સંતતિ નહિ હોવાનું સ્પષ્ટ રીતે લખેલુ હાવાથી દરેક વિદ્યાતાની એ જ માન્યતા હતી કે “ વિમલ મંત્રીને પુત્ર ન હતા.” આ લેખ પહેલાં ચૂનામાં દબાયેલા હતા અમે પહેલીવાર આખુજી ત્યારે ( સ. ૧૯૮૨ માં ) આ લેખના થાડા અક્ષરે। દેખાવાથી ચૂના ઉખેડાવીને આખા લેખને ખુલ્લા કરાવીને ઉતારી લીધા. આ લેખમાં ' મહં. વિમહાન્યયે વિમલમ ત્રીના વશમાં ઉત્પન્ન થયેલ મંત્રી ભાણે આ મૂત્તિ ભરાવી એમ સ્પષ્ટ રીતે લખ્યું છે. આ લેખ ઉપરથી “ વિમલ મંત્રીને પુત્ર ન હતા,” એવી અત્યાર સુધીની બધાએની માન્યતા ખરેખર ખાટી પડે છે. આ વિષયમાં કાઇ એવી કલ્પના કરી શકે કે-આ મૂત્તિ' ભરનાર, > ૨૯૫. For Personal & Private Use Only .. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ અવલેાકન. પુત્રો મંત્રી જગસિ’હું, લખસિંહ અને કુરિસંહ, તેમાંના મંત્રી જસિંહની ભાર્યાં જેતલદેના પુત્ર મંત્રી ભાંણે ( કદાચ ભાંણને ખદલે માંણુ અથવા મંડણુ પણ વાંચી શકાય ) પેાતાના કુટુંબની સાથે વિમલ–વસહિકાની અંદર ભમતીની એકવીશમી દેરીમાં મૂળનાયક તરીકેની આ શ્રી અંબાજીની મુખ્ય મૂર્ત્તિ કરાવી છે અને તેની કાઇ આચાર્ય પ્રતિષ્ઠા કરી છે. મહુ॰ વિમલાન્વયે અભયસિ & ( અહિવદે ) I મહુ’૦ જસિંહુ ( જેતલદે ) I મહુ॰ ભાંણ(માંણુ–મંડણુ) લખમિસ હ (વ’શવૃક્ષ ન. ૬) tt 39 મંત્રી વિમલના વંશમાં નહીં પણ તેમના મેટા ભાઇ મંત્રી તેઢના વશમાં ઉત્પન્ન થયેલ હાય, પરંતુ આ વિમલ-વહી મંદિર બંધાવનાર મ`ત્રી વિમલ જગપ્રસિદ્ધ હાવાથી સૌ કાઇ તેમને આળખી શકે, એટલા માટે તેમણે મંત્રી તેઢને બદલે મત્રી વિમલના વંશમાં ઉત્પન્ન થયેલ એમ લખાવ્યું હોય. પરંતુ આ કલ્પના એટલી બધી વજનદાર ન ગણાય. મત્રી તેઢના વંશજો, તેથી આગળ વધતે મત્રો વીર, લડર કે નીનાના વંશજ તરીકે પેાતાને લખી શકે પણ મ`ત્રી તેના નાના ભાઇ મંત્રી વિમલના વંશજ તરીકે અનતા સુધી ન લખે. એટલે આ લેખથી વિમલ મત્રીને પુત્ર હતા એમ સિદ્ધ થાય છે. છતાં આ માટે એકાદ બીજી વધારે વજનદાર પ્રમાણુ મળે તે વિશેષે કરીને પછી ખત્રો થઇ શકે, For Personal & Private Use Only કુરિસંહ . Page #418 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૨૯૭ સં. ૧૩૫૮ ના જેઠ શુદિ ૫ ને ગુરુવારે શેઠ જાલા, શેઠ સકુમાર, શેઠ રાજેન્દ્ર, શેઠ વિજયેન્દ્ર, દે. કર્મસિંહ વગેરે “લકાવી” સ્થાનના સમસ્ત શ્રીસંઘે શ્રીવિમલવસહીમાં ભમતીની બાવીશમી દેરીના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ત્રણ તીથીના પરિકરયુક્ત મૂર્તિ ભરાવી. (૫, ૯૮, ૧૦૦, ૧૦૩, ૧૦૪, ૧૦૬, ૧૦૮, ૧૦૯) આ આઠ લેખ, મહામંત્રી વિમલના મોટા ભાઈ મંત્રી નેતના પુત્ર મંત્રી ધવલના પુત્ર મંત્રી આનંદના પુત્ર મંત્રી પૃથ્વીપાલના પુત્ર મંત્રી ધનપાલના અથવા તેની સાથે સંબંધ ધરાવનારા હોઈ તે બધા અહીં એક સાથે આપ્યા છે. મંત્રી ધનપાલના+ પિતા મંત્રી પૃથ્વીપાલે જેમ સં. ૧૨૦૪ થી ૧૨૦૬ સુધીમાં વિમલવસહીના કેટલાક ભાગને સુંદર જીર્ણોદ્ધાર કરાવ્યું અને હસ્તિશાળા વગેરે નવું કરાવ્યું છે, તેમ તેમના પુત્ર ધનપાલે પણ વિ. સં. ૧૨૪૫ માં જીર્ણોદ્ધાર જેવું કંઈક કરાવ્યું હોય તેમ જણાય છે. જો કે આ આઠે લેખમાં મૂર્તિ ભરાવ્યાને જ ઉલ્લેખ છે, જીર્ણોદ્ધારના અર્થને સૂચવનારો તેમાં એક પણ શબ્દ નથી. 1 + “ પ્રાચીન લેખસંગ્રહ ', અવલોકન, પૃષ્ઠ ૧૫૪ માં લખ્યું છે કે “ પ્રાગ્વાટ જ્ઞાતીય મહામાત્ય પૃથ્વીપાલને પુત્ર મહામાત્ય ધનપાલ ક્યાને રહેવાસી હતો તે આ લેખો ઉપરથી જાણી શકાતું નથી. ” પણ બીજા લેખે અને પ્રશસ્તિઓથી હવે એ સ્પષ્ટ રીતે જાણી શકાયું છે કે-મહામાત્ય વિમલના મોટા ભાઈ મં૦ નેના પુત્ર મં૦ ધવલકના પુત્ર મંત્રી આનંદના પુત્ર મંત્રી પૃવીપાલને પુત્ર મંત્રી ધનપાલ છે. એટલે તે પાટણને જ રહેવાસી હતો. For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ અવકન. પરંતુ તે આઠે મૂર્તિએ મૂળનાયક તરીકે જ સ્થાપન કરાયેલી છે, તેના આ બધા લેખે મૂ ના. જીના પરિકરની ગાદીમાં ખોદાયેલા છે અને બધી મૂત્તિઓની એક સાથે જ એક જ દિવસે એક આચાર્યેજ પ્રતિષ્ઠા કરેલી છે. તેથી એમ જણાય છે કે-મંત્રી ધનપાળે કંઈક જીર્ણ થયેલી આ દેરીઓને જીર્ણોદ્ધાર કરાવીને જ તેમાં મૂ. નાજીની મૂત્તિઓ ભરાવી હશે. આ આઠે લેખમાં વિ. સં. ૧૨૪૫ ના વૈશાખ વદી ૫ ને વાર ગુરુવારે પરવાલ વંશની અંદર તિલક સમાન મહામંત્રી પૃથ્વીપાલના પુત્ર મહામંત્રી ધનપાલે અથવા તેના કુટુંબીઓએ મૂત્તિઓ ભરાવ્યા સંબંધીની અને તેની કાસહદ ગચ્છીય* શ્રીસિંહસૂરિજીએ પ્રતિષ્ઠા કર્યા સંબંધી ની હકીકત બરાબર સરખી જ આપેલી છે. ફક્ત તેમાં ભગવાનની મૂત્તિ એનાં નામે અને ભરાવનારના કુટુંબીઓનાં નામેામાં જ છેડે થે ફેરફાર છે. તે આ પ્રમાણે છે – લે. ૯૫–મંત્રી ધનપાલે તેના મોટા ભાઈ ઠ.જગદેવના કલ્યાણ * આબુરોડથી ઉત્તર દિશામાં આઠ માઈલ દૂર અને ખાસ આબુની તલેટીથી એક માઈલની દૂરી પર આવેલ કાયંદ્રા ( કાસિંદ્ર ) ગામ કે જેનું નામ પહેલાં કાસહદ હતું, તે કાસહદ ગામના નામ ઉપરથી કાસહદ ગ૭ નિકળ્યો છે. કાયંદ્રામાં એક પ્રાચીન જૈન મંદિર હાલ વિદ્યમાન છે, જેને ચેડાં જ વર્ષો પહેલાં જીર્ણોદ્ધાર થયો છે. તેમાં મૂળ મંદિરની ફરતી ચારે બાજુમાં બીજી નાની નાની દેરીઓ છે. જેમાંની એકના દ્વાર ઉપર વિ. સં. ૧૦૯૧ ને પ્રાચીન લિપિને લેખ છે. ત્યાં એક બીજું પણ પ્રાચીન જૈનમંદિર હતું. જેના પત્થર વગેરે ત્યાંથી લઈ જઈને તેની નજીકમાં આવેલા હિડા ગામમાં નવા બનેલા જૈનમંદિરમાં લગાડી દેવામાં આવ્યા છે. કાયંદ્રામાં અત્યારે શ્રાવકનું માત્ર એક જ ઘર છે. For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહના લેખે. ૨૦૯ માટે ભમતીની ત્રેવીસમી દેરીના મૂના. શ્રીષભદેવ ભગવાનની મૂર્તિ ભરાવી. (૫) લે. ૯૮–મંત્રી ધનપાલે તેના મોટા ભાઈ ઠ. જગદેવના કલ્યાણ માટે ભમતીની વીશમી દેરીના મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ભરાવી. (૯૮) લે. ૧૦૦-મંત્રી ધનપાલે પિતાના કલ્યાણ માટે ભમતીની પચ્ચીશમી દેરીના મૂ. ના. શ્રીસંભવનાથ ભગવાનની મૂર્તિ ભરાવી. (૧૦૦) લે. ૧૦૩-મંત્રી ધનપાલે પિતની દાદીમા પદ્માવતીના શ્રેય માટે ભમતીની છવીશમી દેરીના મૂ. ના. શ્રી અભિનંદન ભગવાનની પ્રતિમા ભરાવી. (૧૦૩) લે. ૧૦૪-મહામાત્ય પૃથ્વીપાલની બીજી ભાર્યા નામલદેવીએ પિતાના કલ્યાણ માટે ભમતીની સત્તાવીશમી દેરીમાં મૂ. ના. શ્રી સુમતિનાથ ભગવાનની મૂર્તિ ભરાવી. (૧૦) લે. ૧૦૬-મહામાત્ય પૃથ્વીપાલને પુત્ર ઠ. જગદેવે પોતાના કલ્યાણ માટે ભમતીની અઠ્ઠાવીશમી દેરીમાં મૂ. ના. શ્રી પદ્મપ્રભ ભગવાનની પ્રતિમા ભરાવી. (૧૦૬). લે. ૧૦૮–મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર ઠ૦ જગદેવની ભાર્યા શ્રીમાલદેવીએ પિતાના કલ્યાણ માટે ભમતીની ઓગણત્રીશમી, દેરીમાં મૂ, ના. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી. (૧૦૮) લે. ૧૦૯–મહામાત્ય ધનપાલની ભાર્યા રૂપિણ એ પિતાના કલ્યાણ માટે ભમતીની ત્રીશમી દેરીમાં મૂ. ના. શ્રીચંદ્રપ્રભ ભગવાનની મૂર્તિ ભરાવી. (૧૦૯). For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ અવલાયન. ( ૧૫૩–૧૬૯ ) આ બંને લેખા પણુ મહામાત્ય વિમલશાહના માટા ભાઈ મંત્રી નેઢના પુત્ર મંત્રી ધવલના પુત્ર મંત્રી આનંદના બીજા પુત્ર ૪૦ નાના અને તેના પુત્ર નાગપાલના એટલે કે મહામાત્ય ધનપાલના કાકા અને કાકાના દીકરાના હાઇ તેની ધનપાલની સાથે સંબંબ ધરાવતા હાવાથી ઉપરના લેખાની સાથે અહીં આપેલા છે. તે અને લેખામાંની હકીક્ત આ પ્રમાણે છેઃ— - J.. લે. ૧૫૩–સ’. ૧૨૪૫ના વૈશાખ વિદે ૫ ગુરુવારે પારવાલ વંશમાં તિલકસમાન મહામાત્ય શ્રીમાન આનંદના પુત્ર ૪૦ શ્રીનાના ના પુત્ર ૪૦ નાગપાલે પેાતાની માતા ત્રિભુવનદેવીના કલ્યાણ માટે ભમતીની છેતાલીશમી દેરીમાં મૂ ના. શ્રીમહાવીરસ્વામીનું ખિંખ ભરાવ્યું અને તેની શ્રીરત્નસિંહસૂ િજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૧૫૯) લે. ૧૬૯– સ. ૧૨૧૨ ના માઘ શુદિ ૧૦ને બુધવારે મહામાત્ય શ્રીમાન આનંદ અને તેમની ભાર્યાં શ્રીસલૂણાના પુત્ર ૪૦ નાનાએ પેાતાની ભાર્યા ત્રિભુવનદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પેાતાના પુત્ર દંડનાયક શ્રીનાગાર્જુનના કલ્યાણ માટે ભમતીની ત્રેપનમી દેરીના મૂ. ના. શ્રીસંભવનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની શ્રીશીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ભરતેશ્વરાચાર્યના શિષ્ય શ્રીવૈરસ્વામિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. ( ૧૬૯ ) ( ૯૬ ) સં. ૧૩૮૨ ના કારતક શુદિ ૧૫ ને દિવસે શાહ માહાના પુત્ર શાહ રાજસિહુની ભાર્યાં રાજલદેવીના કલ્યાણ માટે ભમતીની ગ્રેવિ For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખા, શમી દેરીમાં મૂળનાયકજીની જમણી બાજુમાં એક જિનબિંબ ભરાવ્યું. ( ૯૭ ) સ’, ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ ને દિવસે રણુસ્ત ભપુરના રહેવાસી જા વડગેત્રવાળા શાહ હરિચંદ્રના પુત્ર સંઘવી રતનના કલ્યાણ માટે સંઘવી રતનના પુત્રો પૂના, હેમા અને ગાજણે શ્રી સામપ્રભસૂરિજીના ઉપદેશથી ભમતીનો ત્રેવીશમી દેરીના મૂળનાયક શ્રી પદ્મપ્રભ ભગવાનની મૂર્ત્તિ ભરાવી. ૩૦૧ ( ૯૯ ) સ. ૧૩૯૪ ના જે શુદ્ઘિ ર ને ગુરુવારે શ્રી વિમલ–વસહીની ભમતીની ચાવિશમી દેરીમાં મૂ. ના. જીની જમણી બાજીમાં શ્રી સંભવનાથ ભગવાનની પ્રતિમા શે........ના પુત્ર.......ની ભાર્યાં હૈમીએ ભરાવી. (૧૦૫ ) સ’× ૧૩૯૪ માં શાહ સાગણના પુત્રો શાહ નરપતિ અને ગણપતિએ ભમતીની અઠ્ઠાવીશમી દેરીના મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ ભરાયું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૧૧૦ ) ૯ સ’. ૧૩૭૮ ના વૈશાખ વઢિ ૯ ને દિવસે દોશી મહણના પુત્ર સાહડની ભાર્યાં સુહુડાદેવીના પુત્ર મહિદે પોતાના માતા-પિતાના કલ્યાણ માટે શ્રીમહાવીર સ્વામીની મૂર્ત્તિ અને પોતાની પ્રથમ ભાર્યા For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અવલેાકન. રાંતીના કલ્યાણ માટે શ્રીશાંતિનાથ ભ॰ની મૂર્ત્તિ ભરાવી તથા પેાતાની ખીજી ભાર્યાં ખીમીણીના કલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભ॰ની મૂર્ત્તિના અથવા તેમની દેરીના છŕદ્ધાર કરાવ્યે. ' ( ૧૧૨ ) સ. ૧૨૮૬ ના ફાગણ શુદિ ૩ ને રવિવારે શેઠે આલ્હેણુ, રાવણ, સાલ્હા. તેમાંના શેઠ રાવણના પુત્ર વ્યાપારી જસધવલની ભાર્યાં વિજયમીના પુત્ર વ્યવહારી–વેપારી ગાંગણે પાતાના ભાઇએ પૂના, પાહુડ અને ચાહડ, ( પછી અ૦ લખેલેા છે, તેને બદલે ઘણુ કરીને મા॰ જોઇએ ) અને પેાતાની ભાર્યાં ગુણસિરીના પુત્રે પુણિગ, કઠુઆ, નેજા, નીતૂ , નમલ અને પુત્રવધૂ ધસિરી વગેરે કુટુંબ સાથે ભમતીની એકત્રીશમી દેરીના મૂ॰ ના॰ શ્રીઋષભદેવ ભગવાનની પ્રતિમા કરાવી અને તેની ચંદ્રગચ્છીય શ્રીમલયચંદ્રસૂરિના શિષ્ય શ્રીસમ તભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. ( ૧૧૩ ) શ્રીખરતરગચ્છીય શાહ જાલ્હેણુના પુત્ર શાહ તેજાએ પેાતાની પુત્રી વીરીના કલ્યાણ માટે શ્રીસુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું. ( ૧૧૪ ) સંવત્ ૧૧૮૭ ના ફાગણ વિદે ૪ ને સામવારે રૂસિણવાડા ગામના રહેવાસી પારવાલ જ્ઞાતીય શેઠ સાહિલના સંતાનીય શેઠ + આયુની પશ્ચિમ તરફની તધેટીમાં આપ્પુથી એ માલની દૂરી પર આવેલ અાદરા ગામથી ઉત્તર દિશામાં સાત માઈલ નામનું ગામ હાલ પણ વિદ્યમા છે. દૂર આ સવાડા For Personal & Private Use Only ܐ Page #424 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લે. ૩૦૩ પાસલ, સંતનાગ, દેવચંદ્ર, આસધર, આંબા, અંબિકુમાર, શ્રીકુમાર, લેયણ તથા શ્રાવિકાઓ પ્રકૃતિ, શ્વાસિણી, શાંતિય, રામતિ, ગુણસિરિ, પ્રફુહિ અને ગામ પાલડીક વાસ્તવ્ય અબદેવ પ્રમુખ સમસ્ત શ્રાવક-શ્રાવિકાના સમુદાયે આબુ ઉપરના શ્રીવિમલ–વસહી મંદિરમાં ભમતીની બત્રીશમી દેરીના મૂ. ના. શ્રીત્રાષભદેવ ભગવાનની પ્રતિમા મોક્ષને માટે કરાવી અને તેની બહગચ્છીય સંવિજ્ઞવિહારી શ્રીવર્ધમાનસૂરિના ચરણકમળની સેવા કરનાર (તેમના શિષ્ય) શ્રીચક્રેશ્વરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૧૧૫–૧૧૮-૧૧૯–૧૨૧-૧રર ) આ પાંચે લેખે એક જ ધણુના–પરવાલજ્ઞાતીય ભાં. જસધવલના હોવાથી અહીં એક સાથે આપ્યા છે. પાંચે લેખ સં. ૧૨૪૫ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારના છે. ભંડારી જસધવલે પિતાના પિતાની સ્ત્રીના અને પુત્રના કલ્યાણ માટે ત્રણ મૂર્તિઓ ભરાવ્યા સંબંધીના (કદાચ તેણે એ ત્રણે દેરીઓને * આ પાલડી ગામ, ઉક્ત અણદરા ગામથી ઉત્તર દિશામાં ૩મા માઈલ દૂર અત્યારે પણ વિદ્યમાન છે. * આ લેખથી જણાય છે કે બારમી શતાબ્દીના પણ જૈન સાધુએમાં સંવિવિહારી અને ચિત્યવાસી એ બન્ને પક્ષો વિદ્યમાન હતા. “ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ', અવલોકન, પૃષ્ઠ ૧૫૭ માં તેના લે. નં. ૧૮૪ ના સંબંધમાં “આચાર્ય વર્ધમાનસૂરિના પટ્ટધર પદ્મસૂરિના શિષ્ય ભદ્રેશ્વરસૂરિ ” લખ્યા છે. પણ તેને બદલે ” શ્રી વર્ધમાનસૂરિના શિષ્ય શ્રી ચક્રેશ્વરસૂરિ” જોઈએ. મૂળ લેખમાં “પારિ ' નહીં પણ પvtvય ” એમ દેલું છે, For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ અવલોકન. જીર્ણોદ્ધાર પણ કરાવ્યું હોય) આ લેખે છે. તેમાંના લેખ ૧૧૮ અને ૧૧૯ માં શ્રી અનંતનાથ ભ. ની મૂર્તિ પધરાવવાની તથા લે. ૧૨૧ અને ૧૨૨ માં શ્રી અરનાથ ભ. ની મૂર્તિ પધરાવવા સંબંધીની હકીકત છે. લે. ૧૧૮ અને ૧૨૧ મૂ ના. ના પરિકરની ગાદી ઉપર દાયેલા છે, અને તેમાં પ્રતિષ્ઠક સૂરિનું નામ આપેલું છે, જ્યારે લે. ૧૧ અને ૧૨૨ બારશાખ પર ખેરાયેલા છે અને તેમાં તે તે ભગવાનના પાંચે કલ્યાણકની તિથિઓ આપેલી છે. આ ત્રણે મૂત્તિઓની પ્રતિષ્ઠા શ્રી યશોદેવસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિજીએ કરેલી છે. તે પાંચે લેખેમાંની વિશેષ હકીકત આ પ્રમાણે છે – લે. ૧૧૫–પિરવાલ જ્ઞાતીય ભંડારી શિવદેવના પુત્ર ભંડારી જસધવલે ભમતીની બત્રીશમી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી (કદાચ આ દેરીને જીર્ણોદ્ધાર પણ તેણે કરાવ્યું હોય). શ્રી શાંતિનાથ ભગવાનનાં પાંચ કલ્યાણક –(૧) ચ્યવન ભાદરવા વદિ ૭, (૨) જન્મ જેઠ વદિ ૧૩, (૩) દીક્ષા માહ વદિ ૧૪, (૪) કેવલજ્ઞાન પણ શુદિ ૯ અને (૫) મેક્ષગમન જેઠ વદિ ૧૩. (૧૧૫) લે. ૧૧૮-પોરવાલજ્ઞાતીય ભં, જસધવલની ભાય લક્ષ્મીએ પિોતાના કલ્યાણ માટે ભમતીની તેત્રીશમી દેરીમાં મૂ૦ ના શ્રી અનંતનાથ ભગવાનની પ્રતિમા ભરાવી. (કદાચ આ દેરીને જીર્ણોદ્ધાર પણ તેણે કરાવ્યું હશે.) (૧૧૮) લે. ૧૧૯–દેવ શ્રી અનંતનાથનાં પાંચ કલ્યાણક –(૧) ચ્યવન શ્રાવણ વદિ ૭, (૨) જન્મ વૈશાખ વદિ ૧૩, (૩) દીક્ષા વૈશાખ વદિ ૧૪, (૪) કેવલજ્ઞાન વૈશાખ વદિ ૧૪ અને (૫) મેક્ષગમન ચૈત્ર શુદિ પ. (૧૧૯) For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખા. ૩૦૫ à. ૧૨૧–પેારવાલજ્ઞાતીય ભં॰ જસધવલના પુત્ર શાલિગે પેાતાના કલ્યાણ માટે ભમતીની ચાત્રીશમી દેરી કરાવી અને તેમાં મૂ॰ ના॰ શ્રીઅરનાથ ભગવાનની મૂર્ત્તિ ભરાવી. ( આ લેખમાં ભ શાલિગે આ ( ચેાત્રીશમી ) દેરી કરાવ્યાનુ` લખ્યુ છે, પર તુ દેરીએ તે બધી વિમલ મંત્રીશ્વરે જ કરાવી હોય તેમ જણાય છે, એટલે ૧૫૭ વષઁના ગાળામાં તે દેરી કઇક જીર્ણ થઇ હશે એટલે સ’. ૧૨૪૫ માં ભંડારી શાલિગે તેના જીજ્ઞેŕદ્ધાર કરાવ્યા હશે, એમ જણાય છે. ) ( ૧૨૧) લે. ૧૨૨-આમાં ઉપરની બાબતના કરીને ઉલ્લેખ કર્યાં છે કે-ઉપયુક્ત ભંડારી શાલિગે દેવ શ્રીઅરનાથ ભગવાનની મૂર્ત્તિની પોતાના કલ્યાણ માટે પ્રતિષ્ઠા કરાવી. તે શ્રી અરનાથ ભ॰ શ્રી અણુ દિગિરિ તીથ માં સર્વ પ્રકારે અભ્યુદયને કરવાવાળા થાઓ. શ્રીઅરનાથ ભગવાનના પાંચ કલ્યાણકાઃ—(1) ચ્યવન ફાગણુ શુદ્ઘિ ૧, (૨) જન્મ માગશર શુધ્દિ ૧૦, (૩) દીક્ષા માગશર શુદ્ઘિ ૧૧, (૪) કેવલજ્ઞાન કારતક શુદિ ૧૨ અને (૫) મેક્ષ કારતક શુદિ ૧૦. (૧૨૨) (૧૧૬) સ. ૧૩૭૮ માં શરનીવાલજ્ઞાતીય શાહ પેથાની ભાર્યાં પાહુદેવીના પુત્ર લુણા તથા પુત્રી નીવિણિ નામની શ્રાવિકા, તે સંઘવી સાઢલ પુષાગણુની ભાર્યા, તેણે પોતાના કલ્યાણ માટે ભમતીની અત્રીશમી દેરીમાં શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ ભરાવી અને તેની શ્રીધર્મ ઘાષસૂરિની પાટપરંપરામાં થયેલા શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ અવલોકન. (૧૧૭) - સં. ૧૩૯૪ માં શાહ કરમસિના પુત્ર કુલચંદ્રના શ્રેય માટે તેના પુત્રો કેહણ અને માલાએ ભમતીની તેત્રીશમી દેરીના મૂ.ના. શ્રી કુંથુનાથ ભ. ની મૂર્તિ ભરાવી અને તેની શ્રી જિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (આ લેખમાં પ્રતિષ્ઠા કરનાર શ્રી જિનચંદ્રસૂરિજી લખ્યા છે, પણ તેમને બદલે કદાચ શ્રી જ્ઞાનચંદ્રસૂરિજી હશે, કેમકે શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ સં. ૧૩૯૪ માં આબુ ઉપર ઘણી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે.) (૧૨) સં. ૧૩૭૮ માં ઓછત્રવાલજ્ઞાતીય (લેખમાં છત્રાસ્ટ લખ્યું છે પણ તેને બદલે કદાચ એ સવાલ હોવું જોઈએ.) શાહ સામંતના પુત્ર લાહડની ભાર્યા લક્ષ્મીના પુત્ર પુનિયા, કુસલિયા, લાખણ, ઝાંઝણ, હરદેવ અને તેજાએ પોતાનાં માતા-પિતાના કલ્યાણ માટે કરાવ્યું, (શું કરાયું –તે આ લેખમાં નથી, પણ કદાચ ભમતીની તેત્રીશમી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યો હોય અથવા તેમાં એક જિનબિંબ ભરાવ્યું હોય.) અને તેની શ્રી ધર્મષસૂરિની પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. લે. ૧૭૩ (૧) શાહ લાહડની ભાર્યા લક્ષ્મીના કલ્યાણ માટે શાહ જાજલે ભમતીની ત્રીજી દેરીમાં એક જિનબિંબ ભરાવ્યું છે. (૧૨૩) સં. ૧૩૭૮ માં શાહ વકના પુત્ર શાહ લખમની ભાર્યા બકાયી નામની શ્રાવિકાએ પિતાના કલ્યાણ માટે ભમતીની ચેત્રીશમી દેરીમાં શ્રી મલ્લિનાથ ભ. ની મૂર્તિ ભરાવી. For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ હ - 19 વિમલવસહીના લેખે. (૧૨૪ ). સં. ૧૨૪૫ ના વૈશાખ વદિ પ ને ગુરુવારે રિવાલજ્ઞાતીય મહામાત્ય શ્રી પૃથ્વીપાલના પ્રતીહાર (કદાચ પ્રાઈવેટ સેક્રેટરી, સિરસ્તદાર કે એવા બીજા કોઈ હેદાને-હોદ્દેદારને તે વખતમાં પ્રતીહાર કહેતા હોય.) પૂનચંદ્ર ઠ૦ ધામદેવ, તેના ભાઈ સિરપાલ અને ભત્રીજા દેસલ, ઠ, જસવીર, ધવલ, ઠ૦ દેવકુમાર, બ્રહ્મચંદ્ર, વીસલ, રામદેવ, ઠ૦ આસચંદ્ર, જાજા વગેરેએ ભમતીની પાંત્રીશમી દેરીમાં મૂ. ના. શ્રી શ્રેયાંસનાથ ભગવાનની પ્રતિમા ભરાવી, (કદાચ એ દેરીને તેમણે જીર્ણોદ્ધાર પણ કરાવ્યું હોય.) અને તેની શ્રી બૃહદ્ગછીય શ્રી આરાસણ (કુંભારીયા) વાળા શ્રી યદેવસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૧૨) સં. ૧૨૮૮ ના ચૈત્ર વદિ ૩ ને શુકવારે ધર્કટવંશીય શેઠ બાહટિના પુત્ર શેઠ ભાનના પુત્ર શેઠ ભાઈલે, શેઠ લીંબા, ભાઈ કેલ્પણ, દેદા, અચલ, ભાવેદેવ, બાહ, ભાદા, હડી, સરિ, પાહણ, કેહલ, સાવંત, જલદેવ અને ધણું તથા ઉધરણ, જગસિંહ, વિજયસિંહ, ભેજા વગેરે કુટુંબ સાથે ભમતીની પાંત્રીશમી દેરીમાં જમણા હાથ તરફ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની બહદુગચ્છીય વાદિ શ્રી દેવસૂરિસતાનીય શ્રીપૂર્ણ ભદ્રસૂરિના શિષ્ય શ્રીપદ્યદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. * આરાસણ ( કુંભારીયા ), આબુરોડથી દક્ષિણ દિશામાં ૧ માઈલની દૂરી પર આવેલું છે. કુંભારીયા તીર્થ છે. ત્યાં મનહર પાંચ જિનાલય, ધર્મશાળા અને કારખાનું વગેરે છે. For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ અવલોકન (૧૨૬ ) સં. ૧૩૦૪ ના ફાગણ શુદિ ૨ ને બુધવારે શ્રીઆબુની તલેટીમાં આવેલા કાશદસ્થાન (કાસીંદ્રા) ના રહેવાસી શેઠ સંતિનાગના સંતાનીય શેઠ દેદાની ભાર્યા પુનસિરિના પુત્રો વરદેવ અને પાહણ. તેમાંના વરદેવની ભાય પદ્મશ્રીના પુત્ર કુંવરાની ભાર્યા મેહિણના પુત્રો અબડ, પૂનડ, પૂપડ; પુત્ર વધુઓ સલષ અને નાઈકી; તથા ઉપર્યુક્ત પાહણની ભાર્યા શ્રીમતીના પુત્રો કેલા, શામલ, પિતા વગેરે કુટુંબ સાથે ઉપર્યુક્ત શેઠ કુંવરા નામના શ્રાવકે ભામતીની પાંત્રીશમી દેરીમાં ડાબા હાથ તરફ શ્રીકાષભદેવ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની ગુરુઓએ પ્રતિષ્ઠા કરી હતી. (૧૨૭) સં. ૧૩૯૪ માં શેઠ ગુણપાલના પુત્ર ઠ. હરિપાલે પોતાના કલ્યાણ માટે ભમતીની પાંત્રીશમી દેરીમાં ડાબા હાથ તરફ છે, તે એક જિનબિંબ ભરાવ્યું અને તેની શ્રી ધર્મઘોષસૂરિની પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૧૨૮ સં. ૧૩૭૮ માં શ્રી માંડવ્યપુરીય (મંડઉરના વાસી) શેઠ મહાધરની ભાર્યા ભાદેવીના પુત્ર સાંગણે પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે ભમતીની પાંત્રીશમી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની ઉપર્યુક્ત શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. - આબુરોડથી ઉત્તર દિશામાં ૮ માઈલ દૂર, આબુની તલેટીમાં જ કાશહદ ( કાસીંદ્રા ) નામનું આ ગામ અત્યારે પણ વિદ્યમાન છે. For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૩૦૯ (૧૨૯, ૧૩૦, ૧૩, ૧૩૭, ૧૪૧, ૧૪૩, ૧૪૪) આ બધા લેખમાં, સ. ૧૨૪૫ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે શ્રી બૃહદ્દગચ્છીય શ્રી આરાસણ (કુંભારીયા) વાળા શ્રી યશોદેવસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિજીએ ભિન્ન ભિન્ન મૂર્તિઓની પ્રતિષ્ઠા કર્યાની જ માત્ર હકીકત છે. ફક્ત લે. ૧૪૪ શિવાયના લેખમાં મૂતિઓ ભરાવનારા શ્રાવકોનાં નામ વગેરે કંઈ પણ આપેલું નથી. મૂર્તિઓનાં નામે આ પ્રમાણે છે – લે. ૧૨૯ ભમતીની ૩૬ મી દેરીમાં મૂ. ના. શ્રી ધર્મનાથ ભગવાન લે. ૧૩૦ , ૩૭ મી , , , શીતલનાથ . લે. ૧૩૪ , ૩૯ મી , , , કુંથુનાથ , લે. ૧૩૭ ૪૦ મી , , , મલ્લિનાથ , લે. ૧૪૧ ) ૪૧ મી , , , વાસુપૂજ્ય , લે. ૧૪૨ , ૪૨ મી , , , અજિતનાથ , લે. ૧૪૪ ) ૪૩ મી , , નેમિનાથ , આ શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા ઠ. નાગપાલે પિતાના પુત્ર મંત્રી આસવીરના કલ્યાણ માટે કરાવી છે. આ ઠ. નાગપાલ, તે મંત્રી વિમલના મોટા ભાઈ નેઢપુત્ર ધવલપુત્ર આનંદપુત્ર નાનાનો પુત્ર હોવો જોઈએ. કારણ કે મંત્રી વિમલના કુટુંબીઓ મંત્રી અને ઠકુરની અટકથી ઓળખાતા હતા. રાજ્યના કેઈ મેટા હોદ્દાની નેકરી કરતા હશે તેને મંત્રી અને નિકરી નહીં કરતા હોય તેને ઠકકુર લખવામાં આવતા હશે. અહીં નાગપાલને ઠકકુર તરીકે અને તેના પુત્ર આસવીરને મંત્રી તરીકે ઓળખાવેલ છે. એ જ મિતિએ મંત્રી નેઢપુત્ર ધવલપુત્ર આનંદપુત્ર પૃથ્વીપાલના પુત્ર ધનપાલે કેટલીક For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. દેરીઓને જીર્ણોદ્ધાર કરાવીને કેટલીક મૂર્તિઓ પણ ભરાવેલી છે. તેથી ઉપર જણાવેલ શ્રી યશોદેવસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલ બાકીની સાત મૂર્તિઓ પણ મહામંત્રી નેઢના જ કઈ વંશજોએ ભરાવેલી હોય તે તે અસંભવિત ન જ ગણાય, (૧૩૧) સં. ૧૩૭૮ માં શાહ સાવડના પુત્રે નરદા, મદન, પૂના, પદમ અને સલખાએ પુત્રી નાઊના કલ્યાણ માટે કરાવ્યું, શું કરાવ્યું?–તે આ લેખમાં લખ્યું નથી, પણ ભમતીની સાડત્રીશમી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યું હોય અથવા તે દેરીમાં જીર્ણોદ્ધાર વખતે મૂ, ના. નું જિનબિંબ ભરાવ્યું હોય તેમ લાગે છે. (૧૩૨) | (સં. ૧૨૪૫ ના વૈશાખ વદિ પ ને) ગુરૂવારે પોરવાલ વંશમાં ઉત્પન્ન થયેલા ડ. દેસલ તથા તેના નાના ભાઈ લાખણે પોતાનાં પિતા તથા બહેન આસિણીના કલ્યાણ માટે ભમતીની આડત્રીશમી દેરીમાં મૂ, ના. શ્રી સુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. આ શ્રીદેવચંદ્રસૂરિ, બ્રહગચ્છીય આરાસણવાળા શ્રીયશોભદ્રસૂરિજીના શિષ્ય જ હાવા જોઈએ. (૧૩૩) સ. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ને દિવસે નાહર ગોત્રવાળા શાહ જગપાલના પુત્ર વીકમની ભાર્યા વિજયદેવીના પુત્રો હીરા, સહડા, સાંગણ અને લાખાએ પોતાના ભાઈ હરપાલના કલ્યાણ માટે સંમતીની આડત્રીશમી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ * ૩૧૧ વિમલવસહીના લેખે. ભરાવી અને તેની આ મંદિરનો જીર્ણોદ્ધાર-પ્રતિષ્ઠક શ્રી જ્ઞાનચંદ્રસૂન રિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૧૩૫) સં. ૧૩૧૯ ના માહ શુદિ ૧૧ ને શુક્રવારે પરવાલજ્ઞાતીય શેઠ સાગરના પુત્ર શેઠ પાસદેવની ભાર્યા માધીની પુત્રી પાહી અને પુત્ર હરિચંદ્ર, તે હરિચંદ્રની ભાર્યા દેવશ્રીના પુત્ર વિજયડે પિતાની ભાર્યા વિજયશ્રી અને પુત્ર પ્રહણસિંહ વગેરે કુટુંબ સાથે ભમતીની ઓગણચાલીશમી દેરીમાં મૂ. ના, થી જમણી બાજુમાં શ્રી પાર્શ્વનાથ ભ૦ ની મૂર્તિ ભરાવી અને તેની શ્રી શ્રીચંદ્રસૂરિજીના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૧૩૬) સં. ૧૩૭૮ ના જેઠ વદિ ૯ને સોમવારે શ્રી ઉપકેશી ગચ્છના શ્રીકકસૂરિજીએ ભમતીની ઓગણચાલીશમી દેરીમાં સ્થાપન કરેલ કઈ જિન–બિંબની પ્રતિષ્ઠા કરી હોય તેમ જણાય છે. (૧૩૯) સં. ૧૩૭૮ ના જેઠ વદિ ને સોમવારે શ્રીચત્રગ ઊકેશજ્ઞાતીય સંઘવી, પદ્મદેવ સંઘવી ગુણધર,સેની મહણસી,સોની લૂણાની ભાર્યા લૂણુદેના પુત્રો ની માલા, ધરણિગ, શાણા, અર્જુન અને હરિરાજે પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે ભમતીની ચાલીશમી દેરીમાં મૂ, ના. શ્રી સુમતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીહેમપ્રભસૂરિના શિષ્ય શ્રી રામચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૧૪૦) સં. ૧૩૯૪માં તેની બખાની ભાર્યા લખમાદેવીના પુત્ર પિતાના For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ અવલેાકન. ચાર ભાઇએ યુક્ત સાની લૂંઢાએ પેાતાનાં માતા-પિતાના કલ્યાણુ માટે ફ્રીને ભમતીની ચાલીશમી દેરીમાં એક જિન–ષિંખ ભરાવ્યુ. ( ૧૪૩ ) સ. ૧૩૭૮ ના જેઠ વિદ ૯ ને સામયારે શ્રીઉપકેશીગચ્છે શ્રી કકુદાચા સંતાનીય વાતહુડગેત્રવાળા શાહે લાડુડના વશમાં ઉત્પન્ન થયેલા શાહુ ધાંધૂના પુત્રો શાહ છાી, ભૂપતિ, ભાજા, ભરત, સાડા અને...નપ વગેરેએ ભમતીની ખેતાલીશમી દેરીમાં મૂ. ના શ્રી આદિનાથ ભ નું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ક±સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૧૪૫ ) સ. ૧૩૦૨ માં શ્રીઆબુ મહાતી માંના શ્રી. વિમલવસહી મદિરમાં કાંતાલજ્ઞાતીય ૪૦ ઉદયપાલના પુત્ર ૪૦ શ્રીધરની પત્ની; તે ૪૦ ભાગેની પુત્રી અને ૪૦ જાલ તથા પદ્મસિંહની માતા એવી શ્રાવિકા વીરીએ ભમતીની તેતાલીશમી દેરીમાં મૂ. ના ની જમણી બાજુમાં ગેાખલા સાથે શ્રી નેમિનાથ ભગવાનનું ખંબ પોતાના કલ્યાણ માટે કરાવ્યું અને તેની રુદ્રપલ્લીગચ્છીય શ્રી દેવભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. ( ૧૪૬ ) સ. ૧૩૦૨ ના માહ વિદ ૯ ને શનિવારે............સ તાનીય શ્રી રુદ્રપુન્નીગચ્છના શ્રીમાન અભયદેવસૂરિના શિષ્ય શ્રી દેવભદ્ર * આ લેખમાં વાતહ ' ગાત્ર લખ્યું છે, પણ તેને બલે તાત જોષ્ટએ. લે. ૨૩૨ જુએ. લે. ૧૪૩ અને લે. ૨૩૨, આ અને લેખા એક જ ધણીના છે. " " 6 For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લે. ૩૧૩ સૂરિજીના ઉપદેશથી સંઘવી પાલ્હાના પુત્ર સંઘવી ચાહડની પુત્રી થેપીએ શ્રી આબુતીર્થમાં શ્રી વિમલવસહીની ભમતીની તેતાલીશમી દેરીમાંના મૂના. જીથી ડાબી બાજુમાં પરિકરયુક્ત શ્રી આદિનાથ ભગવાનનું બિંબ પોતાના કલ્યાણ માટે ભરાવ્યું અને તેની શ્રીમાન દેવભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. ( ૧૪૭ ) સં. ૧૨૪૫ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે શ્રી કાસદીય ગચ્છના શ્રીઉદ્યોતનાચાર્યસંતાનીય શેઠ જસનાગ, ચાંદનાગ, જિંદાના પુત્ર જસડ, યશેધન, દેવચંદ્ર. તેમાંના જસડની ભાર્યા માલૂ અને વસૂ. માલના પુત્ર પારસની ભાર્યા સાઢીના પુત્રને આંબવીર, કુલધર, રાણ, ઉપર્યુક્ત શેઠ દેવચંદ્રના પુત્ર શાલિગના પુત્ર આસચંદ્ર, આસપાલ, આલ્હણ, આમદેવ અને પુત્રી અજિયા, ભાણેજી (બેનની પુત્રીઓ) લખમિણી, મેઈ વગેરે પોતાના કુટુંબની સાથે શેઠ જસડના પુત્ર પાર્વચંદ્ર (પારસે) પિતાના શ્રેય માટે ભમતીની ચુમ્માલીશમી દેરીમાં મૂ. ના. શ્રી પાર્શ્વનાથ ભ૦ની પ્રતિમા ભરાવી અને તેની શ્રીઉદ્યોતનાચાર્ય સંતાનીય શ્રીસિંહસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. મૂ. ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પરિકર અને તેમની આગળનું આરસનું તારણ બહુ જ સુંદર નકશીદાર બનેલું છે. તેને ફટે “ આબૂ” નામની ચોપડીમાં આપેલ છે. જુઓ આબૂ ” ગુજરાતી, બીજી આવૃતિ, પૃષ્ઠ ૪૯ (૧૪૮) સં. ૯૭ (સેંકે લખ્યું જ નથી.) ના માગશર શુદિ ૧૦ ને દિવસે શ્રીઆબુ ઉપર શેઠ કુલધર, વિદી, પાત્, શાહ નાદુની For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ અવલોકન. પુત્રી કેલીના કલ્યાણ માટે ભમતીની ચુમ્માલીશમી દેરીમાં ડાબા હાથ તરફ શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ ભરાવી. (૧૪૯) સં. ૧૫૦૭ માં આબુ ઉપર (ગામનું નામ લખ્યું નથી, તેથી દેલવાડામાં જ ચોમાસું રહ્યા હશે, એમ લાગે છે.) વર્ષ ચોમાસું રહેલા, નંદિકલશ ગણું અને જિનશીલ મુનિ વગેરે પરિવારથી યુક્ત પંડિત પં. વિમલધર્મ ગણી શ્રી આદિનાથ ભગવાનને હમેશાં નમસ્કાર કરે છે. (૧૫૦–૧૫૧) આ બને લેખે એક જ ધણીના અને લગભગ એક સરખા જ મતલબના છે. તેમને પહેલે લેખ, ભમતીની પિસ્તાલીશમી દેરીમાં મૂ. ના. ના પરિકરની ગાદી નીચે ગદ્યમાં અને બીજો લેખ એ જ દેરીના દરવાજા ઉપર ચાર પદ્યમાં ખેદેલો છે. તે બનેને સારાંશ આ છે – લે. ૧૫૦–સં. ૧૨૪૫ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે શ્રીસંડેરકગચ્છીયક્ર અને શ્રીધર્કટવંશમાં ઉત્પન્ન થયેલા દેસી શ્રીઉદયસિં. હના પુત્ર મંત્રી યશોવીરે પોતાની માતા ઉદયશ્રીના કલ્યાણ માટે આ (પિસ્તાલીશમી) સુંદર દેરી અને મનોહર નકશીદાર આરસના તરણ તથા પરિકરથી યુક્ત શ્રીનમિનાથ ભ૦ ની પ્રતિમા કરાવી અને તેની આરાસણાકરસન્ક શ્રીયદેવસૂરિના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૧૫) ક જોધપુર રાજ્યના બાલી પરગણામાં અને શિવગંજથી ઉત્તર દિશા માં લગભગ ૧૨ માઈલ દૂર સાંઢેરાવ નામનું ગામ આવેલું છે. આ ગામના નામ ઉપરથી શ્રીસંડેરકગ૭ નિકળ્યો હોય તેમ જણાય છે. For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખા. લે. ૧૫૧, મેાટા વિસ્તારવાળા શ્રીસ ડેરકગચ્છમાં શ્રીયશેાભદ્રસૂરિની પરંપરામાં થયેલા શ્રીશાંતિસૂરિ નામના આચાય છે. તેમના ચરણ કમળમાં ભ્રમર સમાન, જેણે ઘણું જ ધન દાનમાં આપ્યું છે, લાખા શત્રુઓને હરાવીને જે અગ્રેસર બન્યા છે, જેણે શત્રુ જય-ગિરનાર વગેરે તીર્થાંની યાત્રાના મેાટા મહેાત્સવના કર્યાં છે, નિર્મળ બુદ્ધિવાળા, જેની દુઃસાધતા–જેનું દુજે યપણું રાજાઓને પણ આનંદ આપનારૂ' થાય છે–રાજાઓને પણ આશ્ચર્યું પમાડે છે. અને વિવિધ પ્રકારના વીરામાં અગ્રેશ્વરી ( અર્થાત્ દાનવીર, શૂરવીર ધર્મવીર વગેરે ) એવા ઉદયસિંહ નામના મંત્રી થઇ ગયા. ૧-૨. તે મંત્રી ( ઉદયસિ’હું ).ના પુત્ર, કવિન્દ્રમાઁ ” ના ઉપનામને ધારણ 66 કરનાર, જાણે લક્ષ્મી અને સરસ્વતીના એક સાથે રહેવાથી તેમના ભિન્ન ભિન્ન ગુણાથી ઉત્પન્ન થએલા વિરોધને સમાવવા માટે– શાંત કરવા માટે જ તેણે-લક્ષ્મી-સરસ્વતીએ જેના આશ્રય ન લીધે હાય, ( અર્થાત્ મંત્રી યશેાવીર ખૂબ ધનવાન છે અને સારા વિદ્વાન પણ છે, લક્ષ્મ! અને સરસ્વતીએ . તેને ત્યાં એક સાથે નિવાસ કર્યો છે. ) એવા યશોવી નામના મત્રી પ્રસિદ્ધ છે, ૩. બુદ્ધિશાળી એવા તે યશોવીર મંત્રીએ, જૈનધર્મની અંદર નિપુણ હાવાથી, પેાતાના કલ્યાણ માટે જેમાં શ્રી. નમિનાથ ભ. મૂ. ના. તરીકે * આ મંત્રી યશોવરે, પોતાનાં માત-પિતાના શ્રેય માટે લૂગુવસહીમાં બીજી એ દેરીએ કરાવીને તેની સ. ૧૨૯૧ માં પ્રતિષ્ઠા કરાવી છે. તે વિષયના લેખા આમાં કપષ્ટ અને ૩૬૧ નખર નીચે આપેલા છે. તેના અવલેાકનમાં મંત્રી યશાવીરના ટુક પરિચય પણ આપેલા છે, માટે વાચકાએ ત્યાંથી જોઇ લેવા. ૩૧૫ For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ અવલોકન, વિરાજમાન કર્યા છે, એવી આ (૪૫ મી) સુંદર દેરી કરાવી. ૪.૪ સં. ૧૨૪૫ માં. (૧૫૧). એ જ (૪૫ મી) દેરીના દરવાજા ઉપર એક તરફ આ નીચે આપેલા સારવાળે લેખ પણ ખોદેલ છે. અને લેખો સાથે સાથે હોવાથી અને નીચેના લેખમાં સંવત્ નહીં હોવાથી તેને જુદે નંબર આપ્યું નથી. પણ ખરી રીતે તે આ લેખ છે તે ભિન્ન જ. જો કે આમાં સંવત્ આપ્યો નથી, પણ તે જીર્ણોદ્ધાર સમયને અર્થાત્ સં. ૧૩૭૮ ને હોવાની સંભાવના થાય છે. તે લેખને સાર આ છેઃ-શાહ લાખૂના પુત્ર તિહણસિંહે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમાન કકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૧૫૨–૧૫૫ ) આ બને લેખે યાત્રા કર્યા સંબંધીના છે અને એક જ મિતિના છે, તેથી સાથે આપ્યા છે. બીજા લેખવાળા મુનિરાજે પણ પ્રથમ લેખવાળા શ્રાવકેના સંઘ સાથે જ યાત્રા કરવા આવ્યા હશે એમ લાગે છે. પરંતુ શ્રાવકેનાં નામેવાળે અને સાધુઓનાં નામને એમ બે લેખ જુદા જુદા દાવ્યા જણાય છે. તે લેખોને સાર આ છે – લે. ૧૫ર-સં. ૧૬૧૬ ના માહ શુદિ ૧૧ ને સોમવારે ગચ્છીય શેઠ શ્રીલાલા, હરિદાસ, શાહ સાવલ, ધના, આશાને પુત્ર ગોત્ર, બાબુ, લીંબા વગેરે સર્વની યાત્રા સફળ. (૧૫) ૪ લે. ૧૫૦ અને ૧૫૧ માં મંત્રી યશવીરે આ દેરી કરાવી એમ લખ્યું છે, એને અર્થ–એ દેરી નવી કરાવી-એમ નહીં પણ ઘણું કરીનેજીર્ણોદ્ધાર કરાવ્યો-એ સમજવો જોઈએ. For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. લે. ૧૫૫–સ’. ૧૬૧૬ ના માહ શુદ્ધિ ૧૧. શ્રીકૃષ્ણષિ ગચ્છીય ભટ્ટારક શ્રી ધનચંદ્રસૂરિ, ઉપાધ્યાય શ્રી કમલકીતિ, ઉપાધ્યાય શ્રી માણિકરાજ વગેરે ટા........(૧૫૫) ( ૧૫૪ ) સ’. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ ને દિવસે............ગાત્રવાળા .........ના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા ભમતીનો છેંતાલીશમી દેરીમાં ભરાવી અને તેની શ્રી પ્ર....ધસૂરિના શિષ્ય શ્રી મહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી ૩૧૭ ( ૧૫૬ ) સ. ૧૨૧૨ ના જેડ શુદ્ધિ ૧૧ ને શુક્રવારે શ્રી સ'ડેરક ગચ્છના . શ્રી શાલિભદ્રસૂરિના સ’તાનીય શેઠે પાજાની ભાર્યાં સહજીના પુત્ર જેસલની ભાર્યાં ઝાંવિણીના પુત્રે પાપલ અને બહુચદ્ર. તેમાંના મોટા ભાઇ પાપલની ભાર્યાં બહુદેવીના પુત્રા આસલ અને પાલ આદિ કુટુંબ સમ્રુદાયે ભમતીની સુડતાલીશમી દેરીમાં મૂ. ના. શ્રી મહાવીર સ્વામીનું ખિ’બ ભરાવ્યું. ( ૧૫૮ ) ભમતીની ૪૭ મી દેરીના દરવાજા બહારની ભીંતમાં આ લેખ ખાદાયેલા છે. આમાં શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણકની અને આ દેરીની પ્રતિષ્ઠાની વર્ષગાંઠની મિતિએ આપેલી છે. એટલે આ લેખ પણ ઉપરના ( લે. ૧૫૬ માંના ) સવત્તા અને એ જ ધણીના હાવાનુ જણાય છે. લેખમાં શ્રી મહાવીર સ્વામીના કલ્યાણકાની મિતિએ આ પ્રમાણે આપી છે.—(૧) ચ્યવન અષાડ શુદિ ૬, (૨) જન્મ ચૈત્ર શુદિ ૧૩, (૩) દીક્ષા માગશર વિદ ૧૦, (૪) કેવલજ્ઞાન . For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ અવલોકન. વૈશાખ શુદિ ૧૦, (૫) મોક્ષગમન કારતક વદિ અમાવાસ્યા અને વર્ષગાંઠ અષાડ વદિ ૧૦, (૧૫૭) સં. ૧૯૭૮ ના વૈશાખ શુદિ (કદાચ વદિ હોવું જોઇએ.) ૯ ને દિવસે શેઠ આમકુમારના પુત્ર વસાવ જગપાલની ભાર્યા જાસલદેવીએ પિતાના પુત્ર વસાવ ભીમ, જાલા જગસિંહ, જૈતાના અથવા પોતાના પતિના કલ્યાણ માટે જીર્ણોદ્ધાર સમયે ૪૭ મી દેરીમાં મૂળ ના. શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૧૫૯) સં. ૧૨૧૨ ના માહ શુદિ ૧૦ ને બુધવારે મંત્રી લલિતાંગની ભાર્યા શીતાના પુત્ર ઠ૦ પદ્ધસિંહે પિતાના મોટા ભાઈ ઠ. નરવાહનના કલ્યાણ માટે આબુ ઉપરના શ્રી વિમલવસહી મંદિરની ભમતીની અડતાલીશમી દેરીમાં મૂ. ન. શ્રી અજિતનાથ ભ. ની પ્રતિમા ભરાવી અને તેની પ્રતિષ્ઠા શ્રીશીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ભરતેવરાચાર્યના શિષ્ય શ્રી વૈરસ્વામી સૂરિજીએ કરી હતી. (૧૬૦–૧૬૧ ) આ બનને લેખે સં. ૧૨૧૨ ના માહ શુદિ ૧૦ ને બુધવારના અને એક જ ધણીના છે. તે બન્નેની પ્રતિષ્ઠા પણ ઉપરના લેખમાં કહેલા શ્રી વૈરસ્વામિસૂરિજીએ જ કરેલી છે. તેને સારાંશ આ છે – લે. ૧૦-ઠ. અમરસેનની ભાર્યા ઠ. વેજલદેવીના પુત્ર મંત્રી શ્રી જજજુકે (જાજુકે) પિતાની ભાર્યા જાસુકાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પિતાના પુત્ર ઠ. કુમારસિંહના શ્રેય માટે આબુ ઉપરના શ્રી For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખો. ૩૧૯ વિમલવસહી મંદિરની ભમતીની ઓગણપચાસમી દેરીમાં મૂ. ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી. (૧૬૦ ) લે. ૧૬૧-ઉપર્યુક્ત મંત્રી જનજીકની ભાર્યા જાસુકાએ પિતાના કલ્યાણ માટે શ્રી ચતુર્વિશતિ જિનપટ્ટ કરાવ્યું. આ આરસને બહુ માટે અને સુંદર પટ્ટ એ જ (૪મી) દેરીમાં તેમણે સ્થાપન કરેલ અત્યારે પણ વિદ્યમાન છે. તેના વર્ણન અને ફેટા માટે જુઓ આબૂ ” ગુજરાતી બીજી આવૃત્તિ, પૃષ્ઠ ૫૦. (૧૬૧) (૧૨) સં. ૧૩૭૮ માં નાહર નેત્રવાળા શાહ ઉદયસિંહના પુત્ર જગપાલની ભાર્યા જયતલદેવીના પુત્ર વયજા અને કેલ્લાએ પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે કરાવ્યું. અને તેની શ્રી ધર્મઘોષસૂરિની પરંપરામાં થયેલા શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. આ લેખમાં શું કરાવ્યું?–તે લખ્યું નથી. પણ આ ૪૯ મી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યું હશે એમ લાગે છે. (૧૬૩) સં. ૧૨૪૫ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે ભમતીની પચ્ચાસમી દેરીને મૂ. ના. શ્રી વિમલનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, (૧૬૫) સં. ૧૩૨૧ ના વર્ષમાં શેઠ હરિચંદ્રના પુત્ર રામાના કલ્યા: માટે, ભમતીની એકાવનમી દેરીમાં હાલમાં જે મૂલનાયકજી છે, તે મૂત્તિ ભરાવી અને તેની શ્રીભાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ અવકન. (૧૬૬) સં. ૧૨૧૨ ના જેઠ વદિ ૮ ને મંગળવારે ભમતીની ૫૧ મી દેરીના મૂ. ના. ભગવાનની મૂર્તિની શ્રી કકકુંદાચાર્યજીએ પ્રતિષ્ઠા કરી. (૧૬૭) સં. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ ને સેમવારે શ્રીઅબુદગિરિ ઉપરના શ્રી વિમલવસહી મંદિરની ભમતીની બાવનમી દેરીમાં મૂ. ન. શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા, શ્રી શ્રીમાલજ્ઞાતીય મંત્રી શ્રી .. ના પુત્ર મંત્રી ખેતલે, આ મંદિરને ભંગ થયા પછી જીર્ણોદ્ધાર સમયે પિતાના કલ્યાણ માટે ભરાવી. (૧૬૮) સં. ૧૩૯૪ ના વર્ષમાં સંઘવી ઉદયરાજના પુત્ર સંઘવી ધાંધાની પુત્રી ચંચલદેવીએ પિતાના કલ્યાણ માટે ભમતીની ત્રેપનમી દેરીમાં ભૂ, ના. જી છે, તે શ્રી શીતલનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૧૭૦) સં. ૧૪૦૧ ના કારતક સુદિ ૮ ને શુક્રવારે શાહ પાતલની ભાર્યા પ્રેમલદેવી અને પ્રતાપદેના પુત્ર બાવડે પિતાના કલ્યાણ માટે ભમતીની ત્રેપનમી દેરીમાં મૂ. ના. જીના ડાબા હાથ તરફ છે તે શ્રીવાસુપૂજ્ય ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની આચાર્યોએ પ્રતિષ્ઠા કરી છે. (૧૭૧) સં. ૧૨૨૨ ના ફાગણ શુદિ ૧૩ ને રવિવારે શ્રીકાસદગચ્છના શ્રીમાન ઉદ્યોતનાચાર્યના સંતાનીય અને આબુ નિવાસી શેઠ For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૩૨૧ વરનાગની ભાર્યા દુલીના પુત્રો શેઠ છાડ અને બાહડ. તેમાંના છાપડની ભાર્યા જાસૂના પુત્ર દેવચંદ્ર, પાર્વચંદ્ર વગેરે સમસ્ત કુટુંબ સમુદાયે ભમતીની ચેપનમી દેરીના મૂ. ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પિતાના આત્મકલ્યાણ માટે ભરાવી. તે સૂર્ય-ચંદ્ર રહે ત્યાં સુધી સમૃદ્ધિવંત-શોભાયમાન રહો, ચિરકાળ-લાંબા કાળ સુધી જયવંતી રહે, મંગલકારક થાએ અને મહાલક્ષ્મીકારક થાઓ. (૧૭૨) સં. ૧૨૩૦ ના જેઠ શુદિ ૧૦ ને રવિવારે ઉપર્યુક્ત શેઠ છાહડે પિતાની ભાય જાસૂ અને પુત્ર દેવચંદ્ર, વીરચંદ્રક, પાર્ધચંદ્રની સાથે ભમતીની ચેપનમી દેરીમાં પ્રતિમાજી સન્મુખ આરસનું તેરણ કરાવ્યું. (લે. ૧૭૧ પ્રમાણે સમસ્ત કુટુંબ સમુદાય સહિત શેઠ છાહડે ભમતીની ચપનમી દેરીમાં મૂ. ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સં. ૧૨૨૨ માં પધરાવી હતી. ત્યારપછી એટલે આઠ વર્ષ બાદ એમણે જ એ જ દેરીમાં મૂ. ના. જીની સન્મુખ આ આરસનું તોરણ કરાવ્યું છે. એટલે આ બન્ને લેખો એક જ ધણીના છે. આ તારણ બહુ જ સુંદર અને સૂક્ષ્મ નકશી યુક્ત છે. પણ તેના અત્યારે ફક્ત બે સ્તંભે જ વિદ્યમાન છે. ઉપરનું તારણ નષ્ટ થઈ ગયું છે. તેથી ધનવાન ગૃહસ્થોએ ખંડિત થઈ ગયેલાં ભાગને ન કરાવીને આ તરણને સંપૂર્ણ કરવા તરફ અવશ્ય ધ્યાન આપવાની જરૂર છે.) * શેઠ વરનાગ, આબુ ઉપરના દેલવાડા, અચલગઢ, એરીયા, આરણ વગેરે ગામોમાંથી કયા ગામમાં રહેતા હતા ?-તે આ લેખમાં લખ્યું નથી. તેથી જ ઘણે ભાગે તેઓ દેલવાડામાં રહેતા હશે, એમ લાગે છે. For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ અવલોકન. (૧૭૩) ભમતીની દેરીઓમાંની કેટલીક જિન-મૂત્તિઓ, પરિકરની ગાદીઓ અને કેટલીક બારશાખ ઉપર બહુ ટુંકા લેખે બલ્ક શેડા થોડા અક્ષરે જ માત્ર ખેદેલા છે. જો કે તેમાંથી કાંઈ ઇતિહાસ અથવા વધારે જાણવા જેવું મળી શકે તેમ નથી, + છતાં તે બધું ખોદાયેલું સચવાઈ રહે તેટલા માટે તેને લખી લીધું હતું. આવા ત્રુટક અને છુટક ટુંકા ૩૭ લેખો હતા. તે બધાને જુદા જુદા નંબરે આપવા ઠીક નહીં લાગવાથી અહીં લે. ૧૭૩ ના મથાળા નીચે તે બધા આપ્યા છે. આમાંના ર૭ લેખે જિન-મૂત્તિઓના, ૨ પરિકરની ગાદીઓના, ૬ બારશાખના, ૧ સ્તંભને અને ૧ ખંડિત જિનમૂર્તિ પર છે. આમાંના (૩૦ ) મા લેખમાં પં. સુંદરપ્રભ ગણું શ્રી સુધાનંદનસૂરિ અને ૫. સૂત્રમાણિક્ય ગણનાં નામો છે. તે એક સ્તંભ ઉપર ખોદેલ છે. ઘણું કરીને તેઓએ અહીં ચોમાસું કર્યું હશે અથવા યાત્રા કરવા આવ્યા હશે. (૩૭) મે લેખ ખંડિત જિન-મૂર્તિ નીચે ખેલે છે. તેમાં સં, ૧૫૬૫ અને “જય કલ્યાણ”નું નામ આપેલું છે. લેખને બાકીને ભાગ ખંડિત થઈ ગયે છે. આમાંના કેટલાક લેખ, બીજા લેખોના ધણીઓની સાથે મળતા આવ્યા, તે તે લેખેને ત્યાં ત્યાં ઉલ્લેખ કરેલો છે. બાકીના લેખમાં તીર્થકર ભગવાનનું, પ્રતિમા ભરાવનારનું કે દેરીને જીર્ણોદ્ધાર કરાવનારનું નામ માત્ર જ હોવાથી અને તે મૂળ લેખોથી સારી રીતે સમજી શકાય તેમ હોવાથી તેનું વિવેચન કર્યું નથી. - + આ ટુંકા લેખમાંથી પણ જીણોદ્ધાર વગેરેના કેટલાંક કુટુંબીયોનાં નહીં જણાયેલાં નામો મળી આવ્યાં છે. For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખ. સ્ત, દીવાલે વગેરેના લેખે—( ૧૭૪,૧૭૫,૧૭૭,૧૭૯,૧૮૦,૧૮૧,૧૮૨,૧૮૬,૧૮૭,૧૮,૧૯૩ ) આ અગીઆર લેખમાં; સલાટ, મીસ્ત્રીઓ, કારીગરે, અને ચૂનારા વગેરે જેણે અહીં કામ કર્યું હશે તેમના નામે જ માત્ર આપેલાં છે. તે બધાં લેખ સંવત્ -૧૪૧૦થી લઈને સવંતુ-૧૮૬૩ સુધીના એટલે લગભગ જૂના છે. તે લેખમાં નામ વગેરે આ પ્રમાણે છે:– લે. ૧૭૪– સં. ૧૮૬૩ ના ફાગણ શુદિ ૨. સોમપુરા (સલાટ) ગંગારામ, ચત્રભુજ, ઉદા. જે વાંચે તેને રામ રામ છે. (૧૭૪) લે. ૧૭૫-સં. ૧૭૧૫ ના અષાડ વદિ ૧૪ ને દિવસે. સુધારા (ચૂનાનું કામ કરનાર) હરદાસ, સુરત્રાણ, રામજી, લાધા, જેતા, ગેવા, વના, પદા, કરશન, રામજીએ લખ્યું. (૧૫) લે. ૧૭૭–સં. ૧૭ર૪ના ફાગણ શુદિ ૧ ને દિવસે. ચુહાર હેમચંદ, હરરાજ, જયસ, પદમસ, સપદમ. (૧૭૭) લે. ૧૭૯-સલાટ નણ, હરચંદ, ભાણું, દોહન, પુત્ર પ્રાફર, વાચા. સ. ૧૭૮ ૭. (૧૭૯) ' લે. ૧૮૦–સલાટ ચવાણું, ચંદવા, પાના. માધવજી, જહપ. સંવત્ ૧૭૮૭ (૧૦૦) - લે. ૧૮૧–સં. ૧૭૫૮ ના શ્રાવણ વદિ ૨ ને ગુરુવારે, સલાટે દેદા, સલાટ હીરા, સલાટ ગિરધર, સલાટ લાલા, રામચંદ્ર લખાવ્યું. જે વાંચે તેને રામ રામજી. (૧૧) ' લે ૧૮૨-સં. ૧૭૬૬ માં બ્રાહ્મણ હરજી પતુ, સલટિ દહાજી, સલાટ માલાજી. (૧૮૨) For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અવલોકન. લે. ૧૮૬-સં. ૧૪૧૦ ના ફાગણ વદિ ૧૪ ને સોમવારે સિંઘ, હાસા .(૧૮૬) લે. ૧૮૭–સં. ૧૭૨૨ ના જેઠ વદિ ૫ ને દિવસે. સલાટ રણ, સલાટ ગેરખ, શ્રી વલમ, જાર, ચતુર, કમણ. (૧૮૭) લે. ૧૮૯-સં. ૧૯૩૦ ના જેઠ શુદિ ૨ ને દિવસે વાગડ દેશના રહેવાશી ( જ્યાં હાલ રાજા આશકરણ છે.) સલાટ રણમલના પુત્ર સલાટ સડાના પુત્ર પાલાના પુત્ર કમાના પુત્ર હામૂના પુત્ર પાતા, અજા અને સુકુંદ. સલાટ પાતાના પુત્રો અલુઆ, ચંડા અને ગલા. (૧૯) લે. ૧૭-સં. ૧૬૫૫ ના ફાગણ વદિ પ. સિરાહીના ચુહારા હાંસા, મના અને તેમના પુત્ર સુરતણુ, શિવરાજ, સખી તથા સલાટ નેતા, રાઉત, ખીમસી, અને ડાયાએ મુખજીના મંદિરમાં કામ કર્યું, તેમની યાત્રા સફળ. (૧૮૩, ૨૨૮, ૨૩૫, ૨૩૮, ર૩૯) આ પાંચ લેખમાં; યાત્રા કરવા આવેલ અથવા કામ કરાવનાર શ્રાવકેનાં નામની સાથે કારીગરોનાં નામે આપેલાં હોવાથી આ પાચે લે અહીં એક સાથે આપેલા છે. તેમને ૧૮૩ મે લેખ નવ ચેકીમાં જવાના પગથીયા પાસેના પત્થરમાં, લે. ૨૨૮ જુદા જુદા સ્તંભ ઉપર અને લે. ૨૩૫ હસ્તિશાળાના બે હાથીઓ ઉપર ખેદેલ છે. જ્યારે લે. ૨૩૮ અને ૨૩૯ પત્થરમાં બેઠેલ નથી, પણ હસ્તિશાળા પાસેના રંગમંડપના ગુગ્ગજમાં અને શ્રી મહાવીરસ્વામીના દેરાસરની બહારની ભીંત ઉપર લાલ રંગથી લખેલ છે. રંગથી લખેલા For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૩૨૫ લેખને ઘણે ખરે ભાગ નષ્ટ થઈ ગયો છે. તે બધાને ભાવાર્થ આ પ્રમાણે છે – લે. ૧૮૩–સં. ૧૭૮૮ ના જેઠ વદિ ૫ ને દિવસે મથેન () કલાજી, સંઘવી જીવાજી, દેવરાજ, ઉગરાજી, શાહ વલભજી પટણ, ચેધરી ભાણાજી, શાહ જોગીદાસજી, અને સલાટ મઘાજી, વાંચે તેને રામ રામ રામ છે. પરમાર રણવીર . (૧૮૩) લે. ૨૨૮–(૧) સલાટ ઢાલા, સલાટ પચા, આપુએ અહીં પાટ (આરસને પાટડ) ચડાવ્યા. (૨) મુંબઈના રહેવાસી જેવંત, વણવીર, સચા, મેઘા ( કારીગરે) (૩) પંન્યાસ શ્રીચારિત્રશીલ ગણી. (૨૮) લે. ૨૩૫-(૧) શ્રીમુક્તિનાથ. (૨) સલાટે લક્ષ્મીદાસ. હાથી જગહન, (૨૩૫) લે. ૨૩૮–સં. ૧૮૨૧ ના વરસે કારતક વદિ ૫. શેઠ નજી,. શેઠ અમરત, સંઘવી તારાચંદ, ફતેસિંહ શ્રી સુરત બંદરના, તેઓ આબુ ઉપરના શ્રી આદીશ્વરજીના દેરાનું કામ (જીર્ણોદ્ધાર ) કરાવે છે. શ્રીસિરાહી, સિદ્ધપુર તથા પાલણપુર એ ચાર નગરે ના કારીગરે કામ કરે છે. તે કામ ઉપર શા. ઝવેરચંદજી, આશકરણ અને માણેકચંદજી દેખરેખ રાખે છે. કારીગર લાલ, રેખે, કને, ખી, હરચંદ, ડા, ભાવે, હરનેત, કસર, રામે, ગંગારામ. વાંચે તેને રામ રામ છે. (૩૮) લે. ૨૩૯–સં. ૧૮૨૧ ના વૈશાખ શુદિ ૩. સમસ્ત મહાજને મળીને જીર્ણોદ્ધારનું કામ ચલાવ્યું હતું. આ જીર્ણોદ્ધારના કામના ઉપરી શેઠ વજેચંદજી તથા ધનજી અને કારીગર (મીસ્ત્રી) મહિ For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ અવલોકન. તથા રાજુજી છે. શ્રીસિહીના કારીગરે રેખા, લાલા, પિદા, ડાહ્યા, ખીમા, ગંગારામ, ગદા, સીંગ, ખેમાજીએ આબુ ઉપર કામ કર્યું છે. ચુહારા ખીમાએ છાનું કામ કર્યું છે. ( ર૩૯) (૧૮૪–૧૮૫) || જો કે આ બન્ને લેખે જુદા જુદા ધણીના છે, તે પણ બને એક જ મિતિના અને એક જ જાતને કામ સંબંધીના હોવાથી અને એક સાથે આપ્યા છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે – : લે. ૧૮૪–સં. ૧૩૦૮ ના ફાગણ વદિ ૧૧ને શુકવારે (ઉદય પુર-મેવાડની પાસે આવેલા) આલાટ ગામના રહેવાસી, અને નાણકીય ગરવાળા શેઠ (ભાઇઓ) આંબપ્રસાદ, દેહુણ, પામ્હણ, માડણ. તેમાંના આંબપ્રસાદના પુત્ર શાહ શ્રીપતિના પુત્ર; પિતાના ભાઈએ આભા, મહણસિંહ, રાવણ, માતા ઉદયશ્રી, આભાની ભાર્યા જય, હીરૂ અને પુત્રો વધમાન, ભોપલ, બાહડ આદિ કુટુંબથી યુકત એવા શાહ પૂનાએ પુત્ર. જાદરે હના કલ્યાણ માટે શ્રી ષભદેવ ભગવાનનાં બધાં આભરણો-આભૂષોનો જીર્ણોદ્ધાર કરાવ્યું. (૧૮) - લે. ૧પ-સં. ૧૩૦૮ ના ફાગણ વદિ ૧૧ ને શુકવારે શ્રી જાવાલિપુર (જાર) નિવાસી, છીય, ખરતર આમ્નાયવાળા શાહ દુલભના પુત્ર સધીરાણના પાડું સલખણે પિતાની દાદી 'રાજૂ, માતા સાઊ અને ભાર્યા માહણદેવીથી યુક્ત શ્રી આદિનાથ ભગવાનનાં સર્વ અંગનાં આભૂષણેના પિતાની માતા સાઊના કલ્યાણ માટે જીર્ણોદ્ધાર કરાવ્યું. (૧૮૫) * સિરોહી તાબાના પીંડવાડા ગામથી ઈશાન ખુણામાં ૧ળા માઈલ દૂર નાણા ગામ છે. તેના નામ ઉપરથી શ્રીનાણકીયગચ્છ નિકળે છે. For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખ. ૩૨૭ (૧૫, ૧૯૭, ૨૦૩) આ ત્રણ લેખે, આબુ ઉપરના દેલવાડા, અચલગઢ આદિ ગામમાં સાધુઓએ ચોમાસાં કરીને યાત્રા કર્યા સંબંધી હોવાથી એક સાથે આપ્યા છે. તેને સારાંશ આ પ્રમાણે છે – લે. ૧૯૫-શ્રી સમસુંદરસૂરિના સંતાનોય ( શિષ્ય) શ્રી એમદેવસૂરિના શિષ્ય શ્રી સુમતિસુંદરસૂરિના શિષ્ય તપાગચ્છનાયક શ્રીપૂજ્ય શ્રીકમલકલશસૂરિના શિષ્ય શ્રી જયકલ્યાણસૂરિ | પૂજ્ય પંન્યાસ સમયહંસ ગણિના શિષ્ય પં. કુલેદય ગણિના શિષ્ય પં. ઉદયકમલ ગણિ, લાવણ્યકમલ ગણિના શિષ્ય રત્નકમલ મુનિ અહીં સં. ૧૫૮૩ ના વર્ષમાં વર્ષ ચોમાસું રહેલા, તેઓ શ્રી આદિનાથ અને નેમિનાથ ભગવાનને હમેશાં ત્રિકાળ પ્રણામ-વંદના કરે છે. (૧૫) લે. ૧૭-સં. ૧૭૮૫ ના ચૈત્ર શુદિ ૧ ને બુધવારે તપાગચ્છીય શ્રીકમલકલશસૂરિની શાખામાં પૂજ્ય ભટ્ટારક શ્રીપદ્મરત્ન સૂરીશ્વરા શ્રી અચલગઢમાં પં. ઉમંગવિજય ગણિના શિષ્ય ભાવવિજય ગણી ડાનું પની સાથે વર્ષો મા રહ્યા હતા. તેમણે દેલવાડા આવીને સફળ યાત્રા કરી. (૧૯૯૭) લે. ૨૦૩–શ્રીઅંચલગચ્છના ઉપાધ્યાય શ્રીઉદયરાજના શિષ્ય વાચનાચાર્ય વિમલરંગ, પં. દેવચંક, પં. જ્ઞાનરંગ, પં. તિલકરાજ, સેમચંદ, હર્ષરત્ન, ગુણરત્ન, દયારત્ન વગેરે સમસ્ત પરિવારે યાત્રા કરી અને સંઘના આગ્રહથી તથા શ્રીગુણનિધાનસૂરિની પ્રસન્નતાથી ૫. જ્ઞાનરંગ અને હર્ષરને અહીં વર્ષો મામું કર્યું. શ્રીમાળી ખેતા, વરશી, છીમા, ભજાડા અને રામાની યાત્રા સફલ થજે. (૨૦) For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અવલોકન. (૧૯૪, ૧૯, ૨૧૨). આ ત્રણ લેખે, ફકત એકલા મુનિરાજેએ યાત્રા કર્યા સંબંધીના હેવાથી (શ્રાવકે અથવા સંઘની યાત્રાના લેખોથી જુદા પણ) અહીં એક સાથે આપ્યા છે. તેને સારાંશ આ છે – લે. ૧૯૪–સં. ૧૬૧૦ ના ચૈત્ર શુદિ ૧૫ ને બુધવારે શ્રીઆગમગચ્છના શ્રીઉદયરત્નસૂરિના પટ્ટધર શ્રી સૌભાગ્યસુંદરસૂરિના પરિવારના ઉપાધ્યાય શ્રી મુનિરાજ, ઉપાધ્યાય શ્રીહર્ષરત્ન, પં. ગુણમંદિર, પં. માણિક રત્ન, પં. વિદ્યારત્ન, પં. સુમતિરાજ આદિ સમસ્ત પરિવાર સાધુ-સાધ્વીની સાથે યાત્રા કરી. ચેલા વલ્લા, ચેલા રંગરાજ યુકત યાત્રા કરી. (૧૦) લે. ૧૯-સં. ૧૬૧૩ ના વૈશાખ શુદિ ૮ ને દિવસે શ્રીબહ૬ ગચ્છના ભટ્ટારક શ્રીપૂર્ણ પ્રભસૂરિના શિષ્ય મુનિ વિજયદેવે કરેલી યાત્રા સફળ થાઓ. (૧૯) લે. ૨૧૨-પં. લક્ષ્મીકુલ ગણિ અને તેમના શિષ્ય વિપુલની યાત્રા સફળ થાઓ. (૨૧૨) ' (૧૯૮, ૨૦૦, ૨૦૨, ૨૦૬, ૨૧૦ આ પાંચે લેખે, સાધુ-સાદી કે યતિઓની સાથે શ્રાવકશ્રાવિકાઓએ યાત્રા કર્યા સંબંધીના છે. તેને ભાવ થે આ છે – - લે. ૧૯૮–સં. ૧૬૦૮ ના માગસર વદ ૧૧ ને મંગળવારે રખિ (ઋષિ) વીજામતીની પાટે રખિ ખેમરાજ ર બ રતનકુંભ, રખિ ગેલાની યાત્રા સફળ. સંઘવી સિંહદાસના પુત્ર ઘડી શ્રીમલની ભાર્યા સફલાદેના પુત્રો સંઘવી કલા અને સહજ રામ અરણુદાના For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખા. ૩ રહેવાસી; તથા શાહ પીથા, અમરા, અચલા, સમરા, લેાલા, લાલા, ભીલા, કુંવરા, વસ્તા, કુલા, ડાલ વગેરે સર્વેની યાત્રા સફળ. (૧૯૮૯) લે. ૨૦૦–સ. ૧૫૯૭ ના ફાગણ સુદિ પ. ખરતરગચ્છના ભટ્ટારક શ્રી જિનપ્રભસૂરિના સંતાનીય ઉપાધ્યાય શ્રી આનંદરાજના શિષ્ય ઉપાધ્યાય અભયચંદ્રના શિષ્ય ઉપાધ્યાય હરિકલશના શિષ્ય વાચનાચાર્યે સહજ કલશ ગણિના શિષ્ય ભકિતલાભ, મતિલાભ, ભાવલાભ આદિ પરિવાર સાથે શ્રી આદ્વિનાથ ભગવાનની યાત્રા કરી, શ્રીમાળીજ્ઞાતીય વિનાલિયા ગેાત્રવાળા ચાપરી ચાધાએ પેાતાના પુત્ર જગરાજ યુક્ત યાત્રા કરી અને તે હુંમેશા નમસ્કાર કરે છે. (૨૦૦ ) લે. ૨૦૨-રિખ ( ઋષિ ) શ્રી પૂજ્ય ખેમાસાગર, રિખશ્રી હીરાગર, વીજામતીની ચેલી.........શાહ ગુણાના પુત્રા છુપ્પા, ગાદા । સંવત્ ૧૬૧૧ ના પોષ વદિ ૫. સાધ્વી સુવીરા, સાધ્વી ભાણાં, શાહ ગુણા, શાહ ખેતા, શાહુ બહાદૂર, શાહ લાલા, ખાઈ ખેમા, બાઇ હેમા, ખાઇ ધાણાં, ખાઇ સાના, બાઇ રૂપા, બાઇ મનેારથદે, ખાઇ લેાચી, બાઇ રતા, ખાઇ સીતા, પૂના, લાડમદે, લાલી, રમા, ( વગેરેની યાત્રા સફળ. ) ( ૨૦૨) લે. ૨૦૬–સંવત્ ૧૬૧૬ ના માહ શુદ્ધિ ૧૧. શ્રી. કૃષ્ણીય ગચ્છના ભટ્ટારક શ્રી ધર્મચંદ્રસૂરિ, મહેાપાધ્યાય શ્રી માણિકરાજ, વાચનાચાર્ય શ્રી લક્ષ્મીલાભ, ગણી ગુણુકીર્ત્તિ, મુનિ હરિદાસ, ગણી જયસિંહ, ગણી કાન્હા, મુનિ સિદ્ધપાલ વગેરે તથા ચેલા માધા, શ્રીમાળી જ્ઞાતિના મંત્રી વરાહુ, રુગશાહ, ભૈરવ, ગાવિંદ, જયસિંહ, કરમસી, વગેરેએ ગુરુની સાથે યાત્રા કરી, તે સફળ થાઓ. ( ૨૦૬ ) For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ છે 3૦ અવલોકન. આ લે. ૨૧૦–પં. સહજપ્રદ ગણી, વિદ્યાકુલ મુનિ તથા આણંદ અને સેજાની યાત્રા સફળ. (૨૧૦). (૧૮૮, ૧૯૯૬, ૨૦૧, ૨૦૫, ૨૦૯, ૨૧૩, ૨૧૪, ૨૧૫, ૨૨૫). આ નવ લેખે; સાધુ-સાધ્વીઓ કે યતિઓએ સંઘ સાથે યાત્રા કર્યા સંબંધીના છે. તેને સારાંશ નીચે પ્રમાણે છે – લે. ૧૮૮–બાહ્ય-આત્યંતર લક્ષ્મીવાળા, હમેશાં સર્વ પ્રકારના કલ્યાણને આપવાવાળા, મનહર કંચનના જેવા પ્રકાશવાળા અર્થાત્ કંચનવર્ણ કાયાવાળા અને શિવ–મેક્ષને આપનારા એવા શ્રી નાભિનંદન–ષભદેવ ભગવાન હમેશાં લક્ષ્મીદાતા થાઓ. ૧ સં. ૧૪૯૪ ના પિષ શુદિ ૨ ને રવિવારે, શ્રી ખરતરગચ્છ ગકચ્છનાયક શ્રી જિનસાગરસૂરિની આજ્ઞાથી ઉપાધ્યાય શ્રી વિવેક હંસ; ૫. લક્ષ્મસાગર ગણી, જયકીર્તિ મુનિ, રત્નલાભ મુનિ, દેવસમુદ્ર મુલક (નાની સાધુ), ધમસમુદ્ર ક્ષુલ્લક વગેરે સાધુઓ ચુકત તથા પ્રવર્તિની સાધવી ભાવમતી, ધર્મપ્રભા ગણિનો, રત્નસુંદરી સાધ્વી આદિ તથા સંઘવી મહા, સંઘવી ડુંગર, શાહ મેલા વગેરે શ્રાવક-શ્રાવિકા શ્રી વિધિગના સમુદાય સહિત શ્રી વિવેકહંસ ઉપાધ્યાય, શ્રી આદિનાથ અને શ્રી નેમિનાથ ભગવાનને હમેશાં પ્રણામ-વંદના કરે છે. (૧૮૮) લે. ૧૯-સં. ૧૬૨૧ ના માવદિ ૧૦ ને શુક્રવારે, શ્રીતપાગચ્છાધિપતિ શ્રીકુતપુરીય પક્ષ-શાખાવાળા શ્રી હંસસંયમસૂરિના શિષ્ય શ્રી હંસવિમલસૂરિના ઉપદેશથી અમદાવાદનિવાસી પિરવાલજ્ઞાતીય સંઘવી ગંગરાજના પુત્ર સંઘવી જયવંતની ભાર્યા મનાઈ (ઓરમાન માતા છવાદે)ના પુત્ર સંઘાધિપતિ સં. For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ વિમલવસહીના લેખે. મૂલવાની ભાર્યા રંગાદેના પુત્રો મૂલા, ભલા, મઘા. સંધવી હરિચંદ, ભાઈ સદા, સંઘવી ભીમાના પુત્ર બબાના પુત્ર નારાયણ આદિ સમસ્ત કુટુંબ અને સકલ સંઘયુકત સંઘપતિ મૂલવાએ શ્રી અબુંદગિરિ તીર્થની યાત્રા કરાવી. (૧૬) લે. ૨૦૧–સં. ૧૫૯૭ ના ફાગણ શુદિ ૫ ને મંગળવારે શ્રી રુદ્રપલ્લીય ગચ્છના ભટ્ટારક શ્રી દેવસુંદરસૂરિના શિષ્ય વાચક શ્રી વિવેકસુંદરજીના શિષ્ય વાચક શ્રી હેમરત્નના શિષ્ય વાચક શ્રી મરત્નના શિષ્ય વાચક શ્રી ગુણરત્નના બંધુ લક્ષીરત્ન ગણી, તિલકચંદ. દુર્ઘટ (કદાચ દુધેડીયા હેય) ગેત્રવાળા ગેન્ડીક શાહ બીલ્હરાજ, તેના પુત્રે શાહ પૂના અને ઉદયરાજ આદિ પરિવાર સાથે તથા સંઘ સહિત શ્રી આદિનાથ ભગવાનની યાત્રા સફળ થઓ. (૨૧) લે. ૨૦૫-સં. ૧૬૦૮ ના વૈશાખ વદિ ૬ ને શુકવારે, વિધિપક્ષના શ્રીવિજયરાજના શિષ્ય શ્રી ધર્મદાસના શિષ્ય શ્રી ક્ષમાસાગના શિગ્ય રિખ (ત્રિષિ) હીરા, છીતર, ધના, લાલા, ઝાઝા, રૂપૂ, દશરથ; સાધ્વી નાથી; શાહ ભીમ, શાહ દીપા, શાહ ઈરા, શાહ ખેમા શાહ રત્ના, શાહ રૂપા, શેઠ ગેહા, શ્રાવિકા લાછલદે, શ્રાવિકા લાડમદે પ્રમુખ સમગ્ર પરિવાર સહિત સમસ્ત સંઘે શ્રીઅબુદાચલની યાત્રા કરી તે સફળ થાઓ. (૨૦૦૫) લે. ૨૦૮–સં. ૧૬૧૪ ના માગશર વદિ ૫ ને શુક્રવારે, “મઘા નક્ષત્રે, “વૃદ્ધિ” નામના રોગમાં તથા શુભ ઉદય અને શુભ વેળામાં શ્રી તપાગચ્છના શ્રીપાલણપુરા પક્ષવાળા પં. શ્રી વિનયપ્રદ ગણના For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ અવકન. શિષ્યના ઉપદેશથી; અમદાવાદના રહેવાસી શ્રી શ્રીમાલજ્ઞાતીય સંઘવી શેઠ વમા અને એસવાલજ્ઞાતીય સંઘવી શેઠ સિંહા, એ બન્નેએ એકઠા મળીને સંઘ કાઢીને પિતાના કુટુંબ પરિવાર અને શ્રી ચતુર્વિધ સંઘ સાથે શ્રીઅબુદાચલની યાત્રા કરી. પિતાના સમસ્ત કુટુંબ પરિવારથી યુક્ત એવા સંઘવી શેઠ વમા અને સંઘવી શેઠ સિંહાને શ્રી આદિનાથ ભગવાનના પાયે અદ્ધિ, વૃદ્ધિ અને મંગળ થાઓ. (૨૦૯) લે. ૨૧૩–સં. ૧૨૧ ના માહ વદિ ૧૦ ને શુકવારે, શ્રીતગચ્છના શ્રીપાલણપુરીય પક્ષવાળા શ્રી સોમવિમલસૂરિ અને શ્રીસકલહર્ષસૂરિના ઉપદેશથી, શ્રીઅમદાવાદના રહેવાસી શ્રી શ્રીમાલજ્ઞાતીય શાહ રત્નાની ભાય અજાઈના પુત્રરત્ન શાહ વમા, સંઘવી ભદ્દભાઈ, સંઘાધિપતિ વચ્છરાજ અને સંઘાધિપતિ લખરાજે, સંઘવી રૂપચંદ, દેવચંદ, ટેકર, બહેન સખાઈ, પુત્ર વર્ધમાન અને માના વગેરે સમસ્ત કુટુંબ યુક્ત તથા ચતુર્વિધ શ્રીસંઘની સાથે શ્રીઅબુદાચલતીર્થની યાત્રા કરી અને કરાવી. (૨૧૩) લે. ૨૧૪–પંડિત શ્રી સંઘચારિત્ર ગણિ ગુરુને નમસ્કાર. સં. ૧૬૦૩ના વર્ષમાં, શ્રીપાલ્ડણપરીયગચ્છના.ઉપાધ્યાય શ્રી વિમલચારિત્ર ગણિના શિષ્ય માણિકયચારિત્ર, જ્ઞાનચારિત્ર, હેમચારિત્ર શિવધીર ધમધીર તથા શિખ્રિણ પ્રવતિની વિદ્યાસુમતિ, રત્નસુમતિ પ્રમુખ પરિવારથી યુક્ત ઉપાધ્યાયશ્રી વિમલચારિત્ર ગણિના ઉપદેશથી; પરવાલજ્ઞાતિની વૃદ્ધશાખાવાળા (વિશાપોરવાલ) શાહ જીવરાજની ભાર્યા પલ્હાઈના પુત્રરત્ન સંઘવી શેઠ હીરજીએ For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૩૩૩ પોતાના પુત્ર દેવજી અને પારૂ પ્રમુખ કુટુંબની સાથે સાધુ-સાધ્વીઓ. અને સંઘના સમસ્ત લેકેને શ્રીઆબુતીર્થની યાત્રા કરાવી. (૨૧૪) આ લેખની નીચે સાત પંક્તિમાં સાધુ-સાધ્વાનાં સાત નામે લખેલાં છે. પરંતુ તેને ઉપરના લેખની સાથે કશે પણ સંબંધ હોય તેમ જણાતું નથી. ઉપરના લેખની નીચે એ જ સ્તંભ ઉપર, પાછળથી યાત્રા કરવા આવેલ કેઈ સાધુ-સાધ્વીઓએ પિતાનાં નામે લેખ ખેડા જણાય છે છતાં કદાચ એ જ સંઘમાં આવેલાં ભિન્ન ભિન્ન સમુદાયના સાધુ-સાધ્વીઓનાં નામો જુદાં દાવ્યાં હોય તે પણ બનવા છે, એમ જાણીને આ બને લેખ એક જ નંબરમાં આપ્યા છે. ઉપર્યુકત તે સાત નામે આ પ્રમાણે છે:-(૧) પં. અમરહંસ ગણી. (૨) પં. કનકસુંદર. (૩) વિમલચરણ. (૪) પં. વિજયવિમલ. (૫) લક્ષ્મીદાન. (૬) વિવેકનંદી. (૭) લક્ષ્મીચૂલા. એ સવની યાત્રા સફળ. લે. ૨૧૫–પિતાના ગુરુ પંડિત શ્રી સંઘચારિત્ર ગણીને નમસ્કાર, શ્રીપાલ્ડણપુરાપક્ષીય મહોપાધ્યાય પૂજ્ય વિમલચારિત્ર ગણીના ઉપદેશથી; વિશાપરવાલજ્ઞાતિના શાહ જીવરાજના પુત્ર સરલ એવા સંઘવી હીએ, ગુર્જરજ્ઞાતીય મંત્રી નરસિહની ભાર્યા લખાદેને પુત્ર ભાણેજ મંત્રી યાકજી, તેની ભાર્યા પકુ, તેની પુત્રીઓ જાવણી તથા લાલબાઈ. શ્રીમાલીજ્ઞાતિના શણગારરૂપ સંઘવી રૂપચંદ, સંઘવી દેવચંદ, સંઘવી સહસકિરણ, શ્રીમલમલજી વગેરે એકથી વધારે વાહનવાળા સંઘના તમામ લેકેને તથા સાધુ-સાધ્વીઓને યાત્રા કરાવી. પિતાના દ્રવ્યને ખર્ચ કરીને પિતાના પૂર્વજો, માતા, પિતા તથા કુટુંબના કલ્યાણ માટે સંઘ કાઢીને સૌને યાત્રા કરાવી For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ અવલોકન. છે. સ’. ૧૬૦૩ ના પોષ શુદ્ધિ ૧ ને ગુરુવારે, પડિત શ્રી સ`ઘચારિત્ર ગણિના શિષ્ય મહેાપાધ્યાય શ્રી વિમલચારિત્ર ગણિના ઉપદેશથી. કુરજી, અમલજી, ધનજી, મેઘજી. (૨૧૫) (લે. ૨૧૪ અને ૨૧૫ એક જ મિતિના તથા એક જ ધણીના (સ. હીરા અથવા હીરજીના) છે. પરંતુ પ્રથમના લેખમાં મુખ્યત્વે સાધુ-સમુદાયનાં નામેા અને બીજા લેખમાં સંઘવીના કુટુબીઓનાં તથા સંઘમાંના આગેવાન ગૃહસ્થાનાં નામેા સાથે સંઘની વિશેષ હકીકત આપી છે. ) લે. ૨૨૫-૫. વિદ્યારત્ન ગણિની સાથે યાત્રા કરી. સ, ૧૬૨૧ ના વર્ષમાં પેષ શુદ્ધિ ૧૩ ને શુક્રવારે શ્રીતપા ગચ્છીય શ્રીવિજયદાનસૂરીશ્વરજીના શિષ્ય ભટ્ટારક શ્રીહીરવિજય સૂરિજી ( ના ઉપદેશથી); શ્રીઆંખઇનગરના રહેવાસી લાડવા શ્રીમાળીજ્ઞાતિના અને સાંબાગેત્રવાળા શેઠ દેપાલની ભાર્યાં ખાઈ તેન્દ્રના પુત્ર શેડ સિહાની ભાર્યાં રાંમતિના પુત્ર સ`ઘવી હાંમા, તેના પુત્રા હેમા અને શ્રીપતિ, તેના પુત્રા નાકર, વર્ધમાન, શામલ, કહાનજી, વીરજી, હીરજી, સૂરજી, દેમત, મનરગા તથા પુત્રીએ સ'ઘાઇ અને ચંડી વગેરે તથા આમલેસર (કદાચ અંકલેશ્વર અથવા આમલસાડ હેાય), ભરૂચ, જ ખૂસર, કરવાગ (કદાચ કાવી હાય) અને સવ ગામના લેાકા સહિત શ્રીઆબુ ઉપર શ્રીઆદિનાથ ભ. ની યાત્રા કરવા સંઘ ગયા. તેઓની યાત્રા સફળ થાઓ. (૨૨૫) *કાઠિયાવાડમાં આવેલા અમરેલી ગામથી અગ્નિખુણામાં ૧૦ માઇલ દૂર આમા ગામ વિદ્યમાન છે, તે આ આંબઇનગર હાવુ જોઇએ. For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખા. (૧૯૧, ૧૯૨, ૨૧૬, ૨૧૭, ૨૩૪ ) આ પાંચે લેખામાં સાધુ-સાધ્વીઓનાં નામેા નહીં હાવાથી, સાધુ–સાધ્વી સિવાયના ફકત શ્રાવક–શ્રાવિકાના સમુદાયના જ સઘ સાથે યાત્રા કર્યાં સંબધીના આ લેખા હૈાવાનુ જણાયાથી આને પૂર્વના લેખાથી જુદા અહીં આપ્યા છે. તે લેખાના સાર આ પ્રમાણે છેઃ— લે. ૧૯૧-શ્રી ગેાત્રદેવીના પ્રસાદ ( કૃપા ) થી, સ’. ૧૬૭૭ ના કારતક શુદ્રિ ૧૩ ના શુભ દિવસે, શ્રીગઢ દસાર + ના રહેવાસી આફણા ગાત્રવાળા લખુ, જેવ’ત, સાનગરા વીરજી, હીરજી, કાવડથા ગાત્રવાળા વિરધા, સંધવી હુકમા, શાહ ોધા, ખાપણા, અખ્, શાહ સેાનગરા ધમા, શાહ જીવા, ખાણા કમુ વગેરે. તેમાંના સાનગરા સંઘવી લખ્ખુ, જેવંત, વીરજી, વીરધાએ સંઘ કાઢયો. (૧૯૧ ) ૩૩૫ લે. ૧૯૨ -સ’. ૧૬૭૭ ના કારતક શુદ્ઘિ ૧૩ ને દિવસે, શ્ર ઢસાર અને સિતામઉના * સંઘ શ્રી આખુ ઉપર ચડયા. સંઘવી લખું, શાહુ મહરાજ, શાહુ મેઘરાજ, બાફણા ગાત્રવાળા લખુ–વંત, સેાનગરા વીરજી, કાવડયા વિરધા વગેરે તપગચ્છના કુલ માણુસ ત્રણ હજારના સંઘ સાથે શ્રી આણુજીની સ્પર્શનાયાત્રા કરી. સમસ્ત બાલગોપાલ સહિત તે ચિરંજીવ–દીર્ઘાયુષી હાજો, ડાકાર શ્રી ચંદ્રભાણુ, દયાલદાસ. લેખક પ’ડડ્યા રામાના પુત્ર પડચા છીતર. ( ૧૯૨ ) ઉપરના ખન્ને લેખા એક જ મિતિના અને એક જ મતલબ “ના હાઇ એક જ ધણીના લાગે છે. બન્ને લેખામાં સંઘવી તરીકે તે + શ્રીગઢ દસાર એટલે માળવામાં આવેલુ મદસાર શહેર સમજવું. * આ સિતામ, માળવામાં રતલામ શહેર પાસે આવેલુ છે. For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ અવલેાકન. આણા લખ્–જૈવતનાં નામા આપેલાં જ છે. પહેલા લેખમાં મંદસાર ગામનું જ માત્ર નામ છે, જ્યારે બીજા લેખમાં મંદસેાર અને સીતામઉ એ અને ગામાનાં નામેા હેાવા સાથે સંઘની વિશેષ હકીકત આપેલી છે. લે. ૨૧૬–૧૭-આ બન્ને લેખા સ. ૧૬૧૬ ના માહ શુદ્ધિ ૧૧ ને મંગલવારના અને સીમચ ગામવાળા શ્રાવકાના છે. પણ અન્નેમાં નામેા ભિન્ન ભિન્ન છે. એટલે એ જણાએ મળીને સંઘ કાઢયો હશે, અને તે બન્નેએ પાત–પેાતાના કુટુંબીઓનાં નામે સહિત જુદા જુદા લેખા ખાદાવ્યા હશે એમ જણાય છે. ગામ મીમચના રહેવાસી સોંઘવી કાન્હા, સંઘવી હરચ, હરચંદ, નરખદ, પચા, સદારગ અને પુત્રા મનજી, કચરા, તેજા તથા અચલા. ( ૨૧૬) ગામ મીમચના રહેવાસી સિંહા, રૂપા, પતા, હીરાની ભાર્યાં માઇ સવીરા, તેના પુત્રા કસ્તૂરા અને કરમા. ( ૨૧૭ ). લે. ૨૩૪–સ. ૧૫૦૩ ના જે શુદ્ઘિ ૧ ને બુધવારે, ગામ ચંદેરીના સંઘ આબુજી આવ્યા. સંઘવી વાલદેવના પુત્રા સંઘવી વીરરાજ, સંઘવી વીહડ, સંઘો ચાંપસી અને સંઘવી ધનપતિ. ડાકેાર ભૂધરસિ’હ. (૨૩૪) (૧૭૬, ૧૦૮, ૧૯, ૨૦૪, ૨૦૭, ૨૦૮, ૨૧૧, ૨૧૮, ૨૧૯, ૨૨૨, ૨૨૩, ૨૨૪, ૨૨૬, ૨૨૭) આ ચૌદ લેખો, શ્રાવકોએ છુટક-સંઘ સિવાય યાત્રા કર્યા * માળવામાં નીમચની છાવણી છે, એ જ કદાચ આ સીમચ હાય, અથવા મીમચ નામનું ક્રાઇ ગામ તે વખતે હાય. × ચંદેરી ગામ યુ. પી. માં ઝાંસીત આસપાસમાં વિદ્યમાન છે. For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખા. સંબંધીના હાવાથી અહીં એક સાથે આપ્યા છે. તેના ભાવાથ આ પ્રમાણે છેઃ— લે. ૧૦૬-સ’. ૧૪૮૩ ની સાલમાં શ્રીખરતરગચ્છીય શ્રીમહેંતિઆણીવશવાળા અને શ્રીજીવણપુરના રહેવાસી ઠાકાર માલ્હેણુના પુત્ર વીરનાથ સમસ્ત પરિવાર સહિત એવા શ્રીઆદિનાથ ભગવાનને ( અર્થાત્ અહીંના મંદિરાની સમસ્ત જિનપ્રતિમાને ) હંમેશાં નમસ્કાર કરે છે. ( ૧૭૬ ) ૩૩૭ લે. ૧૭૮–સ'. ૧૬૧૨ ના માગશર વિક્રે ૯ ને શુક્રવારે, શાહ જોધા, કરમશી, પુત્ર રના અને દેવા, સં. ભીમ, છીતર, પુત્ર સગણુ, સં. સેાના, પારવાલ નથુ, પુત્ર શેઠ ભીમા, ચારૂ, પુત્ર નરસિંહ, ભીમાના પુત્ર પેથડસી, કરશન, વાલીદાસ, પુત્ર કમા, કાલા, પુત્ર કલા, છીતર, દેપાલ, પુત્ર નવા, માકા, મહેસ, પુત્ર સાટલાના હરપત વગેરે માટા સમુદાયે મળીને દુષ્કાળને લીધે આખુ ઉપર દેલવાડા અને અચલગઢની યાત્રા કરી. ( ૧૭૮ ) લે. ૧૯૦સ. ૧૬૧૬ ના માડુ સુઢિ ૧૧ શાહુ સરાંગ અને અને તેની ભાર્યાં ગરાદેની યાત્રા સફળ. ( ૧૯૦ ) લે. ૨૦૪–સ, ૧૬૧૭ ના માડુ વિ ૧૧ (કદાચ શુદિ ૧૧ હાય) ને મંગળવારે કાડીઆગેાત્રવાળા, શ્રીમાળી જ્ઞાતિના વિશાલની યાત્રા સફળ. ( ૨૦૪) ૩. ૨૦૭–સ. ૧૫૯૭ ના ફાગણ શુદ્ઘિ ૫. શાહ વીકમ, તેની ભાર્યાં ઉવારી અને પુત્ર ભેરવે શ્રી આદિનાથનો યાત્રા કરી. ( ૨૦૭) *હારીજથી ઇશાનમાં જા માઇલ અને પાટણુથી નૈઋત્યમાં ૧૩૫ માઈલ દૂર જમપુર ગામ છે, કદાચ એ જ આ જવણપુર હાય. २२ For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ અવલાકન, લે. ૨૦૮–સ’ઘવી હાથી, સંઘવી કુરા, સચંતીગાત્રવાળા લષમા. એણે આશ્રુતીની સત્તરવાર યાત્રા કરી. ( ૨૦૮ ) ૩૩૮ લે. ૨૧૧–સ'. ૧૫૮૭ ના ફાગણ શુદ્ધિ ૫ ને સોમવારે, રતલામ નગરના રહેવાસી, સુરાણા ગાત્રવાળા સંઘવી શામલના પુત્ર સહુસાના પુત્ર કાલના પુત્ર અચલની યાત્રા સફળ થાઓ અને પરિવાર સહિત તેનુ' ભલું થાઓ. ( ૨૧૧ ) લે. ૨૧૮–સ. ૧૬૧૬ ના માહ શુદ્ધિ ૧૧. કાશિવ-કાશ્યપ ગાત્રવાળા સંઘવી ખુચા અને તેની ભાર્યાં ખેહીની યાત્રા સફળ. લિખિત ઉપાધ્યાય શ્રી માણિકરાજ વા. લાલા. ( ૨૧૮ ) લે. ૨૧૯–શાહ ટાપરના પુત્ર પનાના પુત્ર ખીમરાજની યાત્રા સફળ. ( ૨૧૯ ). લે. ૨૨૨–સ. ૧૬૧૭ ના ભાદરવા વિદ ૯ ને ગુરુવારે શ્રી માળવા દેશના દધાલી ગામના રહેવાસી આસવાલજ્ઞાતિના અને લેાઢાગેત્રવાળા શાહુ સામાના પુત્ર કરમચંદની યાત્રા સફળ. ભાજક સુકુ’૪. ( ૨૨૨ ) આ લેખમાં વિ. સ’. ની પછી સન ૯૬૧ આપેલે છે. જો તે ઇસ્વીસન જ હોય . તે ૯૬૧ ને બદલે ૧૫૬૧ જોઇએ. અથવા તે તે વખતે કોઇ દેશમાં ચાલતે તે કાઇ ખીજે સંવત્ હાવા જોઇએ. લે. ૨૨૩–સ. ૧૬૧૬ ના માહ સુદિ ૧૧ ને મગળવારે, કાખડાગાત્રવાળા ખારા ( વેારા ) દ્વેષા, તેની ભાર્યાં ખાલા, તેના પુત્રા પેામા, નતા, ચીચા, મઘા, પુત્રી અથવા બહેન સિમી વગેરે તથા ગુરૂ જ્ઞાનખલ, એ સર્વની યાત્રા સફળ. ( ૨૨૩ ) For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૩૩૮ લે૨૨૪-સં. ૧૬૧૬ ના માહ શુદિ ૧૫ ને મંગળવારે ઉસભ-રાષભનેત્રવાળા શાહ કુંવરપાલ, તેની માતા રંમા, ભાર્યા વલાં, પુત્રો છીતર, લખા, લા. લિખિત ઉપાધ્યાય માણિકરાજ. (૨૨૪) લે. ર૨૬–સં. ૧૯૨૧ માં શેઠ માંડણ વછરાજની યાત્રા સફળ. (૨૨૬) . ૨૨૭–સં. ૧૬૧૬ ના માહ શુદિ ૧૧ ને મંગળવારે, ઓસવાલજ્ઞાતીય, નગગેત્રવાળા શાહ દુર્લભ, તેની ભાર્યા નેત્, પુત્રો શાહ તેલા અને વિરમ, પુત્રી બાઈ રાજા, પૌત્રો રૂપા, વસ્તા, પાના, એ સર્વની યાત્રા સફળ લિખિત ઉપાધ્યાય શ્રીમાણિકરાજ. ( રર૭) (૨૨૦-૨૨૧) આ બન્ને લેખે પણ યાત્રા કર્યા સંબંધીના જ જણાય છે, પરંતુ તે જેન શિવાયના અન્ય ધમનુયાયીઓના હોવાથી ઉપરના લેઓની સાથે જ જુદા જ અહીં આપેલા છે. તે બન્નેને સારાંશ આ પ્રમાણે છે – લે. ૨૨૦-રાજધર જગનાથજી, તેને પુત્ર મેઘજી, નમજી, ત્રિવાડી જગા, લિખિત ફતા. રામરામ વાંચજે. (૨૨૦ ) લે. ર૨૧-યાત્રાળુ દવે પીથાજીની સાથે સમપુરા–સલાટ કુલ આબે, જોગીદાસને પુત્ર લાલજી, પુત્ર ધને, કાકા કુલજીભાઈ, પ્રેમજી, મારૂ જીવાજી. આગરાવાળા. (૨૧) ઉપરના બને અને બીજા લેખે ઉપરથી પણ એ સારી રીતે જાણ For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. શકાય છે કે-આમ્રૂતીના જૈન મદિરાની ભક્તિપૂર્ણ લાગણીથી યાત્રા કરવા માટે જૈનો ઉપરાંત અન્ય ધર્માવલી-બ્રાહ્મણેા, વૈશ્યા, ઠાકેારા, જાગીરદારા, રજપુતા, સલાટ વગેરે પશુ આવતા હતા. દેલવાડાના વિમલ–વસહી અને લૂણુ–વસહી એ એ દિશ જગત ભરમાં અજોડ કારીગરીવાળાં હાવાથી તે જોવા માટે તે દરેક ધર્મ અને દરેક કામના લેાકેા આવે છે જ, પરંતુ દર્શનીય સ્થાન જોવા માટે આવવું અને ભક્તિપૂર્વક યાત્રા કરવા આવવું એ એમાં ઘણા ફરક છે. આ ભકિતભરેલી લાગણીપૂર્વક યાત્રા કરવા આવ્યા હાય તે જ અનતા સુધી લેખા ખાદાવવા પ્રેરાય. કારણ કે તે વખતમાં મદિરાના પંડયા-પૂજારીએ કે કાર્ય વાહકને સારી રકમની દક્ષિણા આપ્યા વિના કે મદિરને મેાટી રકમની ભેટ કર્યા વિના લેખા ખાદાવી શકાતા નહાતા મતલમ કે–અન્ય ધર્મવાળાઓ પણ ઘણા ખર્ચ અને પરિશ્રમ કરીને પણ આ તીર્થની યાત્રા કરવા માટે આવતા અને મંદિરના કાય વાહકેાને સારી રકમ આપીને પણ તેઓ પેાતાનાં નામેાના લેખા ખેાદાવવામાં ભક્તિ અને ગારવ માનતા. હસ્તિશાલાના અને તેની પાસેના લેખે (૨૨૯) શ્રીવિમલવસહીની હસ્તિશાલામાં વચ્ચે સુંદર કારણીદાર આરસનું સમવસરણ છે, તેના ઉપરના આ લેખ છે. સ'. ૧૨૧૨ ના જેડ વિક્રે ૮ ને મગળવારે, શ્રીવેલાપલ્લી વેલાપલી તે કદાચ કાઠીવાડમાં આવેલું વેરાવળ ૩૪૦ * અંદર જ હાય. For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખ. ૩૪૧ નિવાસી, શ્રીકરંટગચ્છીય, શ્રીનનાચાર્ય સંતાનીય, એ સવાલ જ્ઞાતિના મંત્રી ધાંધૂકે, શ્રીવિમલમંત્રીની હસ્તિશાલામાં શ્રી આદિનાથ ભગવાનનું સમવસરણ કરાવ્યું અને તેની શ્રીનગ્નસૂરિના પટ્ટધર શ્રીકકકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. એ જ સમવસરણ ઉપર, ઉપરના લેખથી નીચેના ભાગમાં બીજી બે લાઈનમાં ટુંકે લેખ ખેદે છે. તેને ભાવાર્થ ઉપરના લેખમાં આવી જાય છે. પરંતુ આ બે લાઈનમાં શ્રીકક્કસૂરિજીના નામની પહેલાં જET એ પ્રમાણે બે અક્ષર વધારે લખેલા છે, તે ઉપરથી જણાય છે કે–ચંદ્રાવતી નગરીના નામ ઉપરથી પણ કઈ ગચ્છ અથવા પક્ષ નિકળે હશે અને આ શ્રી કક્કસૂરિજી ચંદ્રાવતી પક્ષના હશે. (૨૩૦–૨૩૧-૨૩૨) આ ત્રણ લેખે ઉપર્યુક્ત સમવસરણમાં ચૌમુખજી તરીકે ચાર જિન-મૂર્તિઓ જે હાલ વિરાજમાન છે, તેમાંની ત્રણ જિનમૂર્તિઓની ગાદીમાં ખેદેલા છે. એક મૂર્તિ પર લેખ નથી. લે. ૩૦-સં. ૧૩૨૧ ના ફાગણ શુદિ ૨ ને ગુરૂવારે, શ્રીદેવપત્તન +ના રહેવાસી ઉપાધ્યાય મૌની ભાર્યા જશમતીના પુત્ર સોમેશ્વરે પિતાની માતાના કલ્યાણ માટે શ્રી મહાવીર જિનની પ્રતિમા કરાવી અને તેની શ્રી શ્રીચંદ્રસૂરિજીના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૨૩૦ ) આ મૂર્તિ ભરાવનાર સંમેશ્વર બ્રાહ્મણ હોય તેમ સ્પષ્ટ જણાય છે. એટલે આ ઉપરથી, તે વખતે + કાઠીઆવાડમાં આવેલું પ્રભાસપાટણ, તે પહેલાં દેવપાટણ કહેવાતું હતું . For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ અવક્ષેાકન. બ્રાહ્મણેા પણ જૈનધર્મ પાળતા અને પેાતાના શ્રેય માટે જિનમૂત્તિ એ ભરાવતા, એમ સ્પષ્ટ રીતે જણાઇ આવે છે. લે. ૨૩૧–સ’. ૧૨૯૩ માં શ્રીબૃહદ્ગીય, વાદિ શ્રીદેવસૂરિસંતાનીય શેઠ ભાઇલના પુત્ર ભાદાએ શ્રીપાર્શ્વનાથ ભગવાનનુ બિંબ ભરાવ્યું અને તેની શ્રીપદ્મદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૨૩૧) લે૦ ૨૩૨-સ, ૧૩૭૮ ના જે શુદિ ૯ ને માંગળવારે× એસવાલજ્ઞાતિના અને તાતહડગેત્રવાળા શાહુ ધાંધૂના પુત્ર શાહુ પાપાની ભાર્યાં સૂડાહીના કલ્યાણ માટે શાહુ છાજૂ, શાહ ભાપતિ, શાહ સોઢા પ્રમુખ કુટુંબ સમુદાયે મળીને આ બિંબ ભરાવ્યું અને તેના શ્રી કકુદાચાય સંતાનીય શ્રીસિ’હસૂરિના શિષ્ય શ્રીકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૨૩૨ ), ( ૨૩૩ ) આ ખાસ એક જ માટે લેખ નથી, પરંતુ શ્રીવિમલમ ત્રીશ્વરની હસ્તિશાળામાં જે સુંદર કારણીદાર આરસના દસ હાથીએ છે, તે દરેક હાથીઓના પગ નીચેની આરસની શિલામાં તે દરેક હાથીએ કયા કયા સ ંવમાં કાને કાને માટે કરાવ્યા છે, તે હકીકત ખાઢેલી છે. આમાંના નવ હાથીઓની નીચે ખાદેલી હકીકત આ × આ લેખમાં “ મુર્િર્ મોમ ખાદેલુ હાય એમ વહેંચાય છે, પરંતુ તેને બદલે “ વિશ્વ્ સોમે ” જોઇએ. કેમકે લે. ૧૪૩ વાળી પ્રતિમા પણ આ જ ધણીએ ભરાવી છે અને તે લેખમાં જે વિદ ૮ ને સોમવારની ર્પિત આપેલી છે. અથવા તેા પછી કાષ્ટ કારણથી પંદર દિવસના અંતરે ફરીવાર પ્રતિષ્ઠા કરવામાં આવી હાય, .. For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૩૪૩ લેખમાં આપવામાં આવી છે. છેલ્લા એક હાથીના પગ નીચેના લેખવાળી પટ્ટી ખંડિત થઈ ગઈ છે–નીકળી ગઈ છે. પાંચમા હાથીના પગ નીચેના લેખને પણ થડે ભાગ નષ્ટ થયેલ છે. પરંતુ બીજા હાથીઓના લેખેથી તે ભાગને પુરે કરી શકાય છે. પણ છેલ્લા હાથી નીચેના લેખને છેડે પણ ભાગ અવશિષ્ટ નહીં હોવાથી તે હાથી કેને માટે, કોણે, કયારે કરાવ્યો તે સ્પષ્ટ રીતે જાણું શકાતું નથી. છતાં તે મહામાત્ય ધનપાળે પિતાના ભાઈ, પુત્ર અથવા કઈ કુટુંબીના નામથી સં. ૧૨૩૭ માં કરાવ્યું હશે, એમ લાગે છે. આમાંના પ્રથમના સાત હાથીઓ (૧) મહામાત્ય નીનાર, (૨) મહામાત્ય લહર, (૩) મહામાત્ય વીર, (૪) મહામાત્ય ને, (૫) મહામાત્ય ધવલક, (૬) મહામાત્ય આનંદ અને (૭) મહામાત્ય પૃથ્વીપાલ; આ સાત નામથી અર્થાત્ એને માટે મહામાત્ય પૃથ્વીપાલે સંવત્ ૧૨૦૪ ના ફાગણ શુદિ ૧૦ ને શનિવારે કરાવ્યા છે. (પિતાના કુટુંબીઓના સ્મારક તરીકે આ હસ્તિશાળા પણ એ જ સંવમાં મહામાત્ય પૃથ્વી પાસે જ કરાવી છે.) બાકીના બે એટલે આઠમે અને નવમે હાથી, ઉપર્યુક્ત મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર મહામાત્ય ધનપાળે, સં. ૧૨૩૭ ના અસાડ શુદિ ૮ ને બુધવારે, પિતાના મોટા ભાઈ ઠ. જગદેવના અને પોતાના માટે કરાવેલ છે. આ દશે હાથીઓ જેને જેને માટે કરાવવામાં આવ્યા છે, તેઓની મૂર્તિએ, તે તે હાથી ઉપર પાલખીમાં બેસાડેલી હતી તેમજ દરેક ઉપર મહાવતની બેઠેલી તથા ફક્ત આઠમા સિવાયના * આ બધાં નામના પરિચય માટે પૃષ્ઠ ૨૭૫ નું વંશવૃક્ષ નં. ૫ જુઓ. For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ અવલોકન. નવે હાથીઓ ઉપર પાલખીની પાછળ છત્રધર કે ચામરધરની બબ્બે ઉભી મૂતિઓ કતરેલી હતી. તેમાંની ઘણું ખરી મૂર્તિઓ નષ્ટ થઈ ગઈ છે. માત્ર થોડીક જ મૂર્તિઓ અવશિષ્ટ છે.* આઠમા હાથી નીચે ઠ. જગદેવના નામની પહેલાં પjતાર શબ્દ લખેલે છે, તેને અર્થ બરાબર સમજવામાં આવ્યું નથી, પરંતુ તે વખતે રાજ્યના ઓફિસરે–અમલદારને એ નામને કઈ હો હશે, એમ જણાય છે. (૨૩૩). ( ૨૩૬ ) સં. ૧૨૨૬ ના વૈશાખ શુદિ ૩ ને સેમવારે, શ્રીઅબુંદગિરિ મહાતીર્થમાં, મહામંત્રી કવડિએઃ પિતાના પિતા ઠ૦ શ્રીઆમાસા * હસ્તિશાલાની વિશેષ હકીક્ત જાણવા માટે “આબૂ ” ગુજરાતી, બીજી આવૃત્તિ, પૃષ્ઠ ૮૩ થી ૮૮ જુઓ. : મહામાત્ય કવડિનું સુધારેલું ( સંસ્કૃત ભાષામાં) “ પદિ ” નામ હતું. તે મહારાજા કુમાસ્પાલને ઘણે માનીત મહામંત્રી હતો. તે જૈનધર્મ પાળનારે, મહાધનાઢય અને મહાદાતાર હતો. એટલું જ નહીં પણ તે મહાપરાક્રમી અને વિદ્વાન પણ હતો. મહારાજા કુમાળ પાળના મૃત્યુ પછી વિ. સં. ૧૨૩૦ માં અજયપાળ ગાદીએ બેઠો. તે વખતે તેણે “ કપર્દિને મહામંત્રી બનાવવાથી તે દબાયેલો રહેશે ” એમ ધારીને તેને મહામંત્રી પદ સ્વીકારવાનું કહ્યું. કપર્દીિએ શુકન જોયા પછી લેવાની હા કહી. બીજે દિવસે સવારે શુકન જોયાં. પરંતુ મૃત્યુ નજીકમાં આવેલ હેઇ ખરાબ શુકનોને પણ સારા માની, રાજસભામાં જઈ, આનંદપૂર્વક મહામંત્રી પદ સ્વીકાર કરી, મોટા ઉત્સવ પૂર્વક સાંજે ઘેર આવ્યું. પણ એ જ રાત્રિએ રાજાએ તેને પકડી તેના ઉપર પેટા For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખા. ૩૪૫ અને માતા ઠકુરાણી સીતાદેવીની મૂત્તિનું યુગલ ( જોડલું ) કરાવીને દેવ શ્રી ઋષભનાથની સામે સ્થાપન કર્યું અને તેની અક્ષય તૃતીયાને દિવસે આચાર્ય શ્રીધમ ઘાષસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૨૩૭ ) હસ્તિશાળાની પાસેના સભામ’ડપમાંના એક સ્તંભની પાછળ એક નાના સ્તંભ જેવા પત્થર ઉભા કરેલા છે. તેમાં એક તરફ વચ્ચે હાથ જોડીને ઉભેલ મહાકવિશ્રી શ્રીપાલના ભાઇ શ્રીયુત શોભિતની અને તેની પાસે તેની સ્ત્રી શાંતા તથા પુત્ર આશુકની કૃત્તિએ કાતરેલી છે. તે પત્થરની બીજી બાજુએ એ જ શેઠ શાભિતની ઘેાડા ઉપર બેઠેલી મૂર્ત્તિ કાતરેલી છે. એ જ સ્તંભમાં શાલિતની મૂત્તિની નીચે સુંદર એ પદ્યોમાં આ લેખ ખાદેલા છે. તેના ભાવાર્થ આ પ્રમાણે છે ઃ—— પારવાલ નામના વશમાં સૌથી શ્રેષ્ઠ મેાતી-મણિ સમાન આરેાપા મુકીને કદના પૂર્વક કકડતા તેલના કડાયામાં તેને નંખાવીને મારી નંખાવ્યા. જૈનધમ પાળનાર મહામત્રી કપર્દિતા આવી ૨ીતે કરૂણ અંત આવ્યેા. અજયપાલે જૈનધમ ઉપરના દ્વેષને લીધે આવાં અનેક મૃત્યા કર્યાં હતાં. ગાદીએ બેઠા પછી ત્રણ જ પણ એવી જ કરૂણૢ રીતે અંત આવ્યેા. ( પ્રબંધ જિનવિજયજી–પૃષ્ઠ ૯૬ અને રાસમાલા પ્રથમ ભાગ, પૃષ્ઠ ૩૧૦ જુએ. ) ક્રૂર વર્ષોમાં તેના ચિંતામણ–સ. માટે જીઆ આબૂ ” ગુજરાતી, ખીજી આવૃત્તિ, * વિશેષ પૃષ્ઠે ૮૯. 66 For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. એવા શેઠ લક્ષ્મણના પુત્ર અને શ્રી શ્રીપાલ નામના+ મહાવિના ભાઇ, નિર્મળ બુદ્ધિરૂપી લતા–વેલડીએના મંડપ સમાન, શ્રીઋષભદેવ ભગવાનના ચરણ-કમળામાં ભ્રમર સમાન, ઉત્તમ પ્રકારનાં દાનાથી શાભાયમાન એવા શ્રીમાન શોભિત, પેાતાના પુણ્યના વૈભવ વડે કરીને ( મરીને ) દેવલાકમાં ગયા. ૧. જેમ લક્ષ્મીની સાથે દામેાદર-વિષ્ણુ શેાભે છે, તેમ પેાતાની સ્રી શાંતાની સાથે, તથા રૂપની કાંતિ વડે જાણે સુવર્ણ ને અથવા વિષ્ણુના પુત્ર પ્રદ્યુમ્નપણાને જ જેણે ધારણ કર્યું ન હાય, એવા આશુક નામના પોતાના પુત્રની સાથે આ સ્તંભમાં મૂર્ત્તિ રૂપે કોતરાયેલ અને જેના ગુણા દુનિયાના તમામ લોકોના મનમાં કાતરાઇ ગયા છે એવા શેઠ શેાભિત, તે, સમુદ્રોથી અંકિત થયેલી પૃથ્વી જયાં સુધી વિદ્યમાન રહે ત્યાં સુધી સમૃદ્ધિયુક્ત-શે ભાયમાન રહે. ૨. આ લેખમાં સંવત્ આપ્યા નથી. પણ તે બારમી શતાબ્દીના હાવાનુ ચાક્કસ રીતે માની શકાય તેમ છે. ૩૪ “ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ખીન્નના લેખાંક ૨૭૧ ના અવલેાકનમાં તેના સંપાદકે પ્રતિકૃતિ ઉપરથી મૂલ લેખ પુરે! વાંચી શકાય નહીં હાવાથી જ આ લેખ કવિરાજ શ્રીપાલ ”તે। હાવાનુ લખ્યું છે, પણ આ લેખ મહાકવિ શ્રીપાલના નહીં પણ તેના ભાષ સાણિતતા છે, એ ઉપરના વિવેચનથી સ્પષ્ટ જણાઇ આવે છે. "" ' ' મહાકવિ શ્રીપાલતે, ગુજરેશ્વર મહારાજા સિદ્ધરાજ જયસિંહૈં ઘણી પ્રેમ ભરેલી દૃષ્ટિથી જોતા અને તેને ખાસ પોતાના બંધુ તરીકે માનતા. શ્રીપાલ મહાકવિ હતા, કવિરાજ અથવા કવીન્દ્ર ' એવું એનુ ઉપનામ હતું. શ્રીમાન પ્રભાચંદ્રના રચેલા “ પ્રભાવક ચરિત ”ના દેવસૂરિપ્રાધ અને હેમચંદ્ર–પ્રબંધમાં અનેક સ્થળે એ કવિનું વર્ણન આપેલુ છે. એના પુત્ર સિદ્ઘપાલ હતા. તે પણુ મહાકવિ હતા. તેને વિજયપાળ For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખ. ૩૪૭ ૩૪૭ સુરહી” ના લેખે સુરહી=સુરભી=ગાય. જે પત્થરને મથાળે સૂર્ય અને ચંદ્ર કેત હોય, તેની નીચે વાછડા સહિત અથવા વાછડા રહિત ગાય કોતરેલી હોય અને તેની નીચે રાજા-મહારાજા, ઠાકર, જાગીરદારે વગેરેએ ગામ-ગરાસ વગેરે અર્પણ કર્યા સંબંધીના દાનપત્રના અથવા કર-ટેકસ વગેરે માફ કર્યા સંબંધીના લેખો ખોદેલા હોય તેવા પત્થરને “સુરહી” કહેવામાં આવે છે. મારવાડ વગેરે પ્રદેશેમાં આજ કાલ તેને “સર” નામથી ઓળખવામાં આવે છે. આવા પત્થરને મથાળે સૂર્ય–ચંદ્ર તથા ગાય કે તરવાની મતલબ એ છે કે–તે દાન આપનાર–લેખ લખાવનાર પોતે જાહેર સૂચના કરે છે કે-મારૂં આ દાન અથવા આજ્ઞા, દુનિયા ઉપર જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન રહે ત્યાં સુધીને માટે અર્થાત્ કાયમને માટે જ છે, અમુક જ મુદતને માટે નથી. વળી આ મારા દાનને જે માણસ પાછું ખેંચી લેશે–તેને લેપ કરશે અથવા મારી આ આજ્ઞાને ભંગ કરશે તેને ધાવતા વાછરડા સહિત ઘાસ ખાતી ગાયને માર્યા જેટલું અર્થાત્ ગૌહત્યાનું પાપ લાગશે. મુસલમાન વગેરે જેઓ ગૌહત્યાના પાપને નથી માનતા અથવા તેને મોટું પાપ નથી ગણતા તેવાઓને માટે આવા પત્થરોમાં ગાયને બદલે ગધેડે કેતરવામાં આવે છે. આવા કેઈ કઈ પત્થરમાં તે નામને પુત્ર હતો અને તે પણ કવિ હતા. વિજયપાલનું બનાવેલું દ્રૌપદી સ્વયંવર ” નામનું નાટક ડાં વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયું છે. તેની પ્રસ્તાવનામાં તેના સંપાદકે આ કવિના વંશનું વિસ્તૃત વર્ણન આપેલું છે. તેથી વિશેષ જાણવા ઇચ્છનારાઓએ ત્યાંથી જોઈ લેવું. For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. સૃષ્ટિવિરૂદ્ધ અને ધણુ જ બિભત્સરૂપ કેતરવામાં આવે છે. આવા પત્થરેશને “ ગધૈયા ” કહેવામાં આવે છે. ગધેડા કાતરવાની મતલખ એ છે કે-જે આ લેખમાં દર્શાવેલ દાનપત્રના લેપ કરશે અથવા આ આજ્ઞાના ભ’ગ કરશે તેને ગધેડા તરફ ઇસારા કરીને ભુંડી ગાળ આપવામાં આવે છે. આવા ગધૈયા” વાળા દાનપત્રના લેખ આખુ ઉપરના જૈન મંદિરાને લગતા માત્ર એક જ મારા જોવામાં આવ્યા છે એક જ છે, પરંતુ તેની નીચેના બધા અક્ષરો સથા ઘસાઇ ગયા છે તેથી તે દાનપત્રના સાર કંઇ પણ જાણી શકાયા નથી. બાકીના બધા દાનપત્રના લેખા અહીં માત્ર “ સુરહી ” વાળા જ છે. ,, ૩૪૮ (૨૪૦ થી ૨૪૩ ) આ ચાર લેખા, વિમલમ ત્રીશ્વરની હસ્તિશાળાની પાસેના મોટા મ`ડપમાં, હસ્તિશાળામાં જતાં જમણા હાથ તરફની દીવાલની પાસે ઉભા કરેલા મેાટા સુરહીના ત્રણ પત્થરોમાં ખાદેલા છે. તેમાંના પહેલા અને બીજો, એ બન્ને લેખા એક જ પત્થરમાં ખાધેલ છે. આ ત્રણે પત્થરામાં મથાળે ઉપર લખ્યા પ્રમાણે સૂર્ય અને ચંદ્ર; તેની નીચે ધાવતા વાછરડા સહિત ઘાસ ખાતી ગાય અને તેની નીચે લેખે કાતરેલ છે. આમાંના એ પત્થરના લેખાને અંતે તરવારનું ચિહ્ન કાતરેલું છે. કેમકે સિરાહીના ચૌહાણુ મહારાવ–રાજાઓનું રાજ્યચિહ્ન તરવાર છે. આ લેખાના ભાવા ક્રમશઃ આ પ્રમાણે છે ઃ— લે. ૨૪૦–સ. ૧૩૭૩ ના ચૈત્ર વ≠િ ( કદાચ એકમ હશે ) ને રવિવારે, આજ અહીં અર્જુ દિગિર ઉપર, મહારાજકુલ–મહારાવ લૂઢા કલ્યાણના વિજયવંતા રાજ્યમાં, તેમણે જ પેાતાના રાજ્યની દિવાનગિરિના કામ માટે નિયુક્ત કરેલ મંત્રી પૂનસિહ વગેરે For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખ. ३४८ પંચકુલ–અમલદારની ખાત્રી માટે ધર્મશાસન લખાય છે, કે-આબુ ઉપર શ્રી આદિનાથ અને નેમિનાથના દરેક પૂજારીઓ અથવા દરેક મટી પૂજા ભણાવનારાઓ પાસેથી ૨૪ કમ્મઝ કર તરીકે જાગીરદાર અથવા ગામના લેકે લેતા હતા, (કે જે ચેડાં વર્ષોથી લેવાનું શરૂ થઈ ગયેલ) તે, દેલવાડાના રહેવાસી ગામી- પાતા, ગામી લીંબા, ગામી સિંહા, મેતા છાડા, ગામી કર્મઉ, ગામી વરમ પ્રભૂતિ ગામના લોકેના સમુદાયે મળીને ૨૪ કમ્મ લેવાના હમેશાને માટે છોડી દીધા. (કદાચ “રાજ કે જાગીરદાર લેતે હોય તેની પાસેથી માફ કરાવ્યા” એ આંતરિક આશય હાય.) શુભંભવતુ.* મહારાજા સગર ચક્રવત્તિ વગેરે ઘણા રાજાઓએ રાજય જોગવ્યું છે, પણ જ્યારે જ્યારે જે ભૂમિ જેની માલિકીમાં હોય, તેમાંથી જે જે રાજાએ જ્યારે ભૂમિનું દાન કરે, ત્યારે તે દાનનું ફળ તે તે રાજાઓને મળે છે. લામની - ભરડા બબુતસિંહની છે–અર્થાત્ આ લેખ ભરડા * દ્રમ્મ=ચાંદિને સિકકે, અર્થાત તે વખતને રૂપી બો. + ગામી=મુખી, પટેલ, ગામના મુખી અર્થમાં ગામ શબ્દ હજુ પણ શિરોહી રાજ્યમાં વપરાય છે. * આવા લેખેને અંતે, દાનમાં ફળ અને તેને લેપવાથી થતાં પાપને જણાવનારા કે લખવાનો રીવાજ હતા. જેવા કે આ સુરહીએને છેડે લખવામાં આવ્યા છે. : લામની=સહી, દકત. + ભરડા એ બ્રાહ્મણ અથવા ભાટને મળતી કઇ જાતી હશે, એમ લાગે છે. For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ અવકન. બભતસિંહે લખે છે. (૨૪) લે. ૨૪૧-(એ જ સુરડી ઉપરને બીજો લેખ.) સં. ૧૩૭ ના પિષ શુદિ ૧૫ ને સોમવારે, આબુ પર્વત ઉપરનાં ગામે . માંથી ગામ દેલવાડા અને ગામ આરણું, શ્રી આદિનાથ અને શ્રીનેમિનાથની નૈવેદ્ય વગેરે શ્રેષ્ઠ પૂજાને માટે રાણા વીરસિંહે આપ્યાં હતાં. તે સુરહીને કોઈ પાપીઓએ ભાંગી નાંખેલી જોઈને ઉપર્યુક્ત મહારાવ લૂંઢા કલ્યાણ રાજાએ પોતાના પણ પુણ્ય-શ્રેયને માટે તે બન્ને ગામ શ્રી આદિનાથ અને શ્રીનેમિનાથને અર્પણ કરીને નવી સુરહી કરાવી આપી. આ અને અન્ય રાજવંશમાં ઉત્પન્ન થયેલા દરેક રાજાઓએ આ દાનપત્રનું સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન રહે ત્યાં સુધી પાલન કરવું. આ લેખ સલાટ વિરૂપાએ ખેડ્યો. (૨૪૧) આ લેખ ઉપરથી ગામ દેલવાડા તથા આરણ, શ્રીવિમલવસહી તથા લુણવસતીને પૂજા વગેરે માટે ભેટ કર્યાનું સ્પષ્ટ રીતે સમજી શકાય છે. લે૨૪ર-(સુરહી બીજી ) સં. ૧૩૭૨ ના જેઠ શુદિ ૨ ને સોમવારે, આજ અહીં અબુદગિરિ ઉપર મહારાવ શ્રી લૂંઢા કલ્યાણના વિજયી રાજ્યમાં, તેમણે જ પિતાના રાજ્યના મંત્રીપદ ઉપર સ્થાપન કરેલ મંત્રી પૂનસિંહ વગેરે અમલદારોની જાણ થવા માટે-તેઓના ધ્યાનમાં રહેવા માટે ધર્મશાસન-દાનપત્ર લખવામાં આવે છે, કે S આ લેખમાં પૂનાવાલં પ્રતિ એમ લખેલું છે, એટલે મારા ધારવા પ્રમાણે, તે વખતે ત્યાંના પૂજારીઓને પંડ્યા તરીકે યાત્રાળુઓ પાસેથી સારી આવક થતી હશે, એટલે રાજ, ગામના જાગીરદાર અથવા લેકેએ મળીને પૂજારીઓને માથે આ કર નાખ્યું હશે, કે જે ગામના આગેવાન, મુખી યા લેકેના પ્રયાસથી આ લેખ અનુસારે બંધ થયો. For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વિમલવસહીના લેખે. શ્રીઅબુંદગિરિ ઉપર, મહારાવ શ્રી લુંઢાએ સંસારની અસારતાને પિતાના મનમાં સમજીને–ધારણ કરીને શ્રીવિમલવસહી લૂણ વસતીમાં દેવ શ્રી આદિનાથ-નેમિનાથ પાસેથી ( ઉક્ત મંદિરના કાયવહાકો પાસેથી) (સંઘનું આગમન, કલ્યાણકાદિ પર્વોના ઉત્સવ–મહોત્સવ આદિ પ્રસંગે) જે કાંઈ કપડાં, દ્રમ્મ; ધાન્ય અને સાથવાને કળીએ, પસલી ચંદ્રાવતીના ઠાકર અને કુમારને મળતું હતું, તે બધું મહારાવ શ્રીલુંઢાજીએ રાજશ્રી વીજડબાઈ અને શ્રી નામલદેવીના શ્રેય-કલ્યાણ માટે યાવત્ ચંદ્ર-દિવાકર ( જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી અર્થાત હમેશાને માટે) આપવાલેવાની મનાઈ કરી છે. આ આજ્ઞાપત્રની નીચે ચાર કલેકે ખેલા છે. તે ઘણુ અશુદ્ધ બદેલા છે. તેમાંના પહેલા લેકને ભાવાર્થ લે. ૨૪૦ ને છેડે આપેલ છે. બાકીના ત્રણ લોકોને સારાંશ આ પ્રમાણે છે:–અમારા વંશને અથવા બીજા વંશને ભવિષ્ય કાળમાં આ આબુને જે રાજા થાય, તેને હું હાથ જોડીને કહું છું કે મારા આ દાનનું સંપૂર્ણ પણે પાલન કરવું. ૨. દેવદાયદેવદ્રવ્યને અથવા દેવને અર્પણ કરેલી ચીજોનું જે ભક્ષણ કરે છેલઈ લે છે, તેઓ વિંધ્યાચલના ભયંકર જંગલમાં સુકાઈ ગયેલાં ઝાડની કેટરોમાં રહેનારા કાળા સર્પો થાય છે. ૩. પંડિતે ઝેરને ઝેર નથી કહેતા, પણ ખરી રીતે દેવદ્રવ્યને જ ઝેર કહે છે-માને છે. કેમકે જે વિષનું ભક્ષણ કર્યું હોય તે તે ઝેર તે ભક્ષણ કરનાર એકલાને જ મારે છે; પરંતુ દેવદ્રવ્ય તે ભક્ષણ કરનારને અને તેના પુત્ર, પૌત્ર, વગેરે બધા કુટુંબીઓને પણ મારે છે. માટે ખરૂં વિષ તે દેવદ્રવ્ય જ છે. ૪. લાપાએ આ લખ્યું છે. તેમાં કઈ અક્ષર એ છે વધુ લખાણું હોય તે પણ તે પ્રમાણમાન્ય છે. રાવલ For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર અવલોકન. સલખણસિંહ, કુમાર ડુંગરસિંહ. શાક્ષિઓગ્રાહિરિ લૂણસી, રાવલ આલ્હા, ચાહિરિ સૂલુ અને સર રામ. (૨૪૨) લે. ૨૪૩-(સુરહી ત્રીજી) સંવત ૧૩૭૨ ના ચિત્ર વદિ ૮ ને બુધવારે, આજ અહીં શ્રીઆબુને માટે, મહારાવ શ્રીલંઢાજીના કલ્યાણ-પવિત્ર અને વિજયી રાજ્યમાં શાસનપત્ર–દાનપત્ર લખાય છે કે–પઘારી જ્ઞાતિના કઆના પુત્ર લૂણમાએ શ્રીવિમલવસહી અને શ્રીલુણવસહીના કાર્યવાહકો પાસેથી સેલહથ–સેલથા તરીકે પર્વ– મહત્સવ વગેરે પ્રસંગે કાપડ, કમ્મ, ધાન્ય સુખડી, વગેરે જે કાંઈ મળતું તે બધું પિતાના પૂર્વ પુરુષના કલ્યાણ માટે ઉક્ત બને મંદિરને જ ભેટ કર્યું –અર્થાત્ હવેથી લેવાનું બંધ કર્યું. આ આજ્ઞાપત્ર અમારા વંશ-વારસદારોએ પણ અવશ્ય પાળવું. શેઠ ત્રિભુવનના પુત્ર શેઠ સુહઠસિંહના શુભ પ્રયાસથી આ કાર્ય થયું હોય તેમ જણાય છે. (૨૪૩) મિતિને હિસાબે આ ત્રણે સુરહીઓમાં લે. ર૪ર વાળી પહેલી, લે. ૨૪૩ વાળી બીજી અને લે. ૨૪૦ વાળી ત્રીજી છે. એટલે વિમલવસહી અને લૂણવસહીના કાર્યવાહક પાસેથી સંઘ, કલ્યાણકના ઉત્સવ, મહોત્સવ વગેરે પ્રસંગે જે કાંઈ મળતું તે બધું લેવાનું પહેલાં ચંદ્રાવતીના ઠાકરે અને પાટવી કુમારે, પછી તે ઠાકરના હાથ નીચે કામ કરનાર સેલહશે અને ત્યાર પછી દેલવાડાના મુખી–પટેલ વગેરે ગામના લોકોએ લેવાનું સદાને માટે બંધ કર્યું. આ ત્રણે ફરમાને બે જ વરસની અંદર થોડા થોડા સમયને અંતરે થયાં છે. For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૩૫૩ ( ૨૪૪-૨૪૫) આ બન્ને લેખે, લુણવસહી મંદિરની પાસેના કીર્તિસ્તંભના ચિતરાની નીચેના એક નાના ચોતરામાં ઉભા કરેલ “સુરહી” ના એક જ પત્થરમાં ખોદાયેલા છે. આ “સુરહી ” માં પણ ઉપરની સુરહીઓની પેઠે મથાળે સૂર્ય-ચંદ્ર, તેની નીચે ધાવતા વાછરડા શીખે ઘાસ ખાતી ગાય અને તેની નીચે લેખ કોતરેલ છે. લેખની શરુઆતમાં જ સહીની જગ્યાએ ભાલાનું ચિહ્ન કેતરેલું છે, કારણ કે મેવાડના મહારાણાઓનું રાજ્ય ચિહ્ન ભાલું છે. આ દાનપત્રને લેખ મેવાડના મહારાણા કુંભકરણને છે. મહારાણા કુંભકરણે સં. ૧૫૦૬ ની આસપાસમાં સિરેહીના મહારાવ પાસેથી આબુ પહાડ ઝુંટવી–પડાવી લીધું હતું અને તે છે ત્યાં સુધી એટલે સં. ૧૫ર૫ સુધી આબુ પર્વત તેના કબજામાં રહ્યો. તેના સ્વર્ગવાસ પછી, તેના પુત્રની કમજોરીથી અથવા ઘર કંકાસની ભાંજગડમાં સિરોહીના ચૌહાણ મહારાવે આબુ પાછો પિતાને કબજે કરી લીધે. એટલે તે સમયમાં લગભગ વીસેક વર્ષ આબુ, મેવાડના મહારાણા કુંભકરણના કબજામાં રહ્યો હતે. તે દરમ્યાન એટલે વિ. સં. ૧૫૦૯ માં તેણે આબુ ઉપર આવેલી અચલગઢની ટેકરી ઉપર જમ્બર કિલ્લે બંધાવ્યું હતું. જેના અવશેષે હજુ ત્યાં વિદ્યમાન છે. લેખાંક ૨૪૦ થી ૨૪૩ સુધીના લેખમાં જણાવ્યા પ્રમાણે સંઘ આવતાં અને ઉત્સવાદિ પ્રસંગોને સમયે ચંદ્રાવતીના ઠાકર, રાજકુમાર, આબુના જાગીરદાર, સેલહથ અને ગામી-મુખી વગેરેને રક્ષા નિમિત્તે જે કાંઈ આપવામાં આવતું, તે બધું માફ થઈ ગયું For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ અવલેાકન, હતુ –તેઓએ લેવાનું હમેશાંને માટે છેડી દીધું હતું. છતાં પાછળથી કેટલાંક વધેર્યાં વીતતાં ચાકી–પહેરા, વળાવુ વગેરે નિમિત્ત યાત્રાળુઓ પાસેથી કર ટેકસ લેવાનું શરુ થઇ ગયુ` હશે; તે મધુ, આબુ પર્યંત મહારાણા કુંભકરણના હાથમાં આવતાં જ તેમણે હંમેશાંને માટે બંધ કરી દઇને પ્રજાના શુભ આશીર્વાંદ મેળવ્યેા હતેા. તેના આ સુરહી ’ માં ઉલ્લેખ છે. આ સુરહીમાં બે જુદા જુદા લેખે છે. તેમાંના પહેલે વિ. સં. ૧૫૦૬ ના અષાડ શુદિ ૨ ને અને બીજો સ. ૧૫૦૯ ના આશે। શુદ્ઘિ ૧૩ ને શનિવારના છે. તેના ભાવાર્થ આ પ્રમાણે છે:-~~ 6 તથા સ. ૧૫૦૬ ના અષાડ શુદ્ઘિ ૨ ને દિવસે, મહારાણા શ્રીકુ ભકરણના વિજયી રાજયમાં, શ્રી આબુ ઉપરના દેલવાડા ગામના વિમલવસહી–શ્રીઆદિનાથ, તેજલવસહી–શ્રીનેમિનાથ ખીજા. શ્રાવકનાં દેહરાંની યાત્રા કરવા માટે જે કેઇ યાત્રી આવે, તેની પાસેથી દાણુ ( જગાત ); વળાવું; રખવાળી-ચાકી પહેરા; ગાડાં પેાઠીઆ દીઠ લેવાતા હુક વગેરે બધું મહારાણા કું ભકરણે, મંત્રી ડૂ'ગર ભેાજા ઉપર મહેરબાની કરીને ( તેમની અરજ સ્વીકારીને ) ચુકાવ્યું–લેવાનું બંધ કરાવ્યું. જ્યાં સુધી દુનિયા ઉપર સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી યાત્રા સંબંધી ( યાત્રાળુ કે મંદિરના કાર્યવાહકા પાસેથી ) એક પૈસા પણ માગવા નહીં ( તેમ લેવા પણ નહીં ), રાણા કું ભકરણે મંત્રી ડૂંગર ભાજા ઉપર મહેરબાની કરીને યાત્રાની મુક્તિ-છુટ કરીને તીર્થં સૌને માટે ખુલ્લું મુકાવ્યુ અને તેને માટે “ સુરહી ” રેાપાવી. જે આ વિધિને–આજ્ઞાને લેાપશે, તેને “ સુરહી ” ભાંગ્યાનુ –ગૌહત્યાનું પાપ લાગશે. અચલગઢ ઉપર For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખે. ૩૫૫ શ્રી સરસ્વતી * દેવીની સામે બેસીને મહારાણાની રૂબરૂમાં તેમની આજ્ઞાથી આ લખ્યું છે. દેશી સમણ હમેશાં (આદિનાથ ભ. ને) પ્રણામ–નમસ્કાર કરે છે. ( ૨૪૪–૨૪૫) (૨૪૬-૪૭–૪૮) દેલવાડામાં આવેલા શ્રીપિત્તલહર ( ભીમ શાહના) મ દિરના મુખ્ય દરવાજાની બહાર, જમણે હાથ તરફના મેટા ચોતરાના એક ખુણામાં, ચંપાના વૃક્ષની નીચે શ્રી મણિભદ્રવીરની એક નાની દેરી છે. તેની બન્ને બાજુએ થઈને “સુરહી” ના ચાર પથરે છે. તે ચારે “સુરહીએ” માં ઉપરની સુરહીઓની પેઠે જ મથાળે સૂર્ય અને ચંદ્ર, તેની નીચે વાછરડા યુક્ત ગાય અને તેની નીચે લેખ કતરેલા છે. તેમાંની એક “સુરહી ” ને લેખ તદ્દન ઘસાઈ ગયે છે, તેથી તે વાંચી કે ઉતારી શકાયું નથી. બાકીની ત્રણ સુરહી ” ના લેખમાંને છેડે થેડે ભાગ ઘસાઈ ગયે છે, પણ ઘણે ખરો ભાગ વંચાઈ શકે છે. એટલે જેટલે ભાગ વંચાય તેટલે તેટલો અહીં આપવામાં આવ્યું છે. આમાંના બે લેખે કંઈક ગામગરાસ આ મંદિરને અર્પણ કર્યા સંબંધીના અને એક લેખ કર વગેરે માફ કરાવીને યાત્રામુક્તિ કર્યા સંબંધીને છે. તેને સારાંશ આ પ્રમાણે છે – લે. ૨૪૬-સંવત્ ૧૪૮૩ ના જેઠ શુદિ ૯ ને સેમવારે, ઠકુરાણી બાઈ જગઈએ શ્રી આદિનાથ ભગવાનના મંદિરને ગરાસ અર્પણ કર્યો. તેમાં મેલરાજ, શ્રીકુંભ, પ્રરંભ (પરભુ) વના, વીરધર, હાપા, મેઘા વગેરે બધા શાક્ષીએ છે. (૨૪૬) * અચલગઢના શ્રી આદિનાથ ભ. ના નાના મંદિરની ભમતીની દેરીઓમાં શ્રી સરસ્વતી દેવીની એક નાની મૂર્તિ અત્યારે પણ વિદ્યમાન છે. For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. લે, ૨૪૭–શ્રીઆદિજિનાય નમઃ સ’, ૧૪૮૩ ના શ્રાવણ વદિ ૧૧ ને રવિવારે, આસધરના પુત્ર પદમસૂરે ગરાસ ( શ્રી આદિનાથ ભ. ના મંદિરને ) અણુ કર્યાં. ત્યાર પછી ઉપલા લેખની પેઠે સાક્ષીઓનાં કેટલાંક નામે આપ્યાં છે. પણ તેમાંના ઘણા અક્ષરે ઘસાઇ ગયા છે અને લેખના છેલ્લા થોડા ભાગ નષ્ટ પણ થયે છે. ( ૨૪૭ ) ૩૫૬ લે. ૨૪૮–સ્વસ્તિ શ્રીઆબુ તીર્થ માં ( દેલવાડામાં ) શ્રીઆદિનાથ ભગવાન આદિ ત્રણ જિન-મદિરાને માટે, સં. ૧૪૮૯ ના માગશર વિદે ૫ ને સોમવારે, રાજશ્રીરાજધર દેવડા* ચુડાના વિજયવતા રાજ્યમાં શ્રીરાજધર દેવડા ચુંડા વગેરે રાજ્યાધિકારીઓએ પેાતાના રાજ્યના અભ્યુદયને માટે, દેવડા સાંડા, મ`ત્રી ના.......... સામંત વગેરેએ મળીને આઘાટ ઘલાવિ યાત્રા મુક્તિ કરાવી, * ચૌહાણાની દેવડા શાખાના આ રાજધર‘ ચૂંડા ’, સિરોહીના મહારાવ ચૌહાણેને સામત અને આબુને અધિપતિ-રાજા હતા. તે અમુ દાધિપતિ દેવડા વીસાના પુત્ર દેવડા કુંભાનેા પુત્ર હતા. વિ. સં. ૧૪૬૪ના વૈશાખ શુદિ ૧૩ ને ગુરુવારના લે. ૪૬૨માં પણ આનું આયુના રાજા તરીકે નામ આવે છે, લે. ૪૬૨થી જણાય છે કે—આબુની તળેટીમાં, આબુરેડથી પશ્ચિમ દિશામાં ૪ માઇલ દૂર આવેલું ઊંબરણી ગામ પણ તેના તાબામાં હતું. ઘણુ કરીને, તેના પછી તેને પુત્ર દેવડા ડૂંગરસિંહ આમુના રાજા થયે! હતા. આ ગેંગરસિંહ વિ. સ. ૧૫૨૫ માં તે ચાક્કસ રીતે આબુને રાજા હતા. જીએ લેખાંક ૪૦૭, ૪૮, ૪૦, ૪૧. " દેવડા સાંડાનું નામ લે. ૪૬૨માં પણ આવે છે. તે દેવડા ચૂંડાના પુત્ર અથવા નજીકને કાઇ કુટુંબી હોવા જોઇએ. " For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના લેખા. ઉક્ત ત્રણે જિનમદિરાના કાર્ય વાહકા પાસેથી અથવા તેના યાત્રીઓ પાસેથી એક પૈસા પણ ન લેવા, એમ ઠરાવ્યું. આ વિધિ માટે શ્રીઅચલેશ્વર શ્રીવશિષ્ઠ, શ્રીઅર્બુદા દેવી અને શ્રીશ્રીમાતા—કન્યા કુમારીના મઠપતિએ-મહ તા શાક્ષી છે, તથા દેવડા રાજધર ચુડા પણ શાક્ષી છે. મતલબ કે ઉક્ત મઠપતિની રૂબરૂમાં અને રાજધર દેવડા ચુંડાની પણ રૂબરૂમાં તેના ( દે. ચુંડાના ) હુકમથી આ લખાયું છે અને તપાગચ્છીય શ્રીસોમસુ ંદરસૂરિજીના શિષ્ય પ સત્યસાર ગણિએ + આ લખ્યુ છે. ( ૨૪૯ ) ઉપરની ચાર સુરહીએની પાસે, મહાસતીની ભુજાવાળા એક પત્થર છે. તેના મથાળે સૂર્ય અને ચંદ્ર કાતરેલ છે. તેની નીચે એ ખંડ–વિભાગ પાડયા છે. તેમાંના ઉપરના ખંડમાં કોઇ મહાસતીની ચૂડલાવાળી એક ભુજા કેાતરેલી છે, તેની નીચેના ખંડમાં હાથ જોડીને ઉભેલ સ્ત્રી-પુરુષના યુગલરૂપ મૂત્તિ કાતરેલી છે. તેની નીચે ટુંકા લેખ છે. પણ તેના શરુઆતના ઘેાડાક અક્ષરો ઘસાઇ ગયા છે તેથી તે મહાસતીનું નામ જાણી શકાયું નથી. ઘેાડા અક્ષરે વંચાય છે, તેનાથી જણાય છે કે—સ’. ૧૪૮૩ માં આ મહાસતીના હાથ (મૂત્તિ) સંઘવી અસુએ કરાવ્ચે. + આ લેખ. ૫. શ્રી સત્યરાજ ગણિએ લખી આપેલ છે, તે ઉપરથી જણાય છે કે-શ્રીમાન સામસુંદરસુરીશ્વરજીના અથવા તેમના સમુદાયના ક્રાઇ પ્રધાનમુનિરાજના ઉપદેશથી જ આ કાર્ય થયું હશે, અથવા મંત્રી નાથુ વગેરે કાઇના કહેવાથી ધાર્મિક કાય' જાણીને તેમણે લખી આપ્યું હશે. ૩૫૭ For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ અવલેકન. આગળના વખતમાં કાઇ ક્ષત્રિએ યુદ્ધ વગેરેમાં મરણ પામતા, તા તેની જીવત સ્રોએ પેાતાના પતિની સાથે ચિતામાં સૂઇ જઇને જીવતાં જ મળી મરતી, આવી રીતે પતિની સાથે બળી મરનાર સ્ત્રીએ સતી અથવા મહાસતી કહેવાતી, અને તેના સ્મારક માટે ચૂડલા યુકત ભુજાવાળા પત્થર ઉભા કરવામાં આવતા. પણ આવા પત્થરો જિન-મ`દિરામાં હાવાની સંભાવના ન થઇ શકે; તેમ આ પત્થર, રાજપુતે નહીં પણ વાણીઆએ કરાવેલા છે, તેથી એમ લાગે છે કેઆ પત્થર, પતિની સાથે મળીને સતી થયેલ કાઇ ક્ષત્રિયાણીના નહીં, પણ શ્રી આદીશ્વર ભગવાનની ભક્તિમાં તત્પર રહેવાવાળી, ધર્માંત્મા, સૌભાગ્યવતી કોઇ વૈશ્ય સ્ત્રીના આ તીર્થ ઉપર અકસ્માત્ સ્વર્ગવાસ થયા હશે તેથી તેના સ્મારક તરીકે તેના કુટુંબીએ કરાવીને અહીં સ્થાપન કર્યાં હશે. (૨૪૯ ) ૩૫૮ For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના મહામંત્રી તેજપાલે બંધાવેલા શ્રીલૂણસિંહ-સહિકા (લૂણવસહિ) મંદિરનાં પ્રશસ્તિઓ અને લેખા આ લેખસંદેહમાં, ગુર્જર મહામાત્ય તેજપાલે બંધાવેલા ભારતીય શિલ્પકલાના આદર્શભૂત અને ઉત્કૃષ્ટ કારીગરીવાલા “લૂણસિંહ વસહિકા” નામના જગપ્રસિદ્ધ મંદિરમાંના કુલ (નં. ૨૫૦ થી ૪૦૬ સુધીના) ૧૫૭ લેખ આપવામાં આવ્યા છે. આ લેખમાંના ૩૨ લેખે, “એપીગ્રાફીઆ ઈન્ડીકા ના ૮ મા ભાગમાં ( EPIGRAPHIA INDICA, Vol. VIII. ) પ્રેફેસર એચ. લ્યુડર્સ ( Professor H, Luders, Ph. D. ) પ્રકટ કરેલા છે. પ્રારંભમાં જે બે હેટી પ્રશસ્તિઓ આપેલી છે તે, પ્રથમ પ્રો. વિષ્ણુ આબાજી કાથવટેએ સંપાદિત કરેલી, સોમેશ્વરદેવકૃત રીતિપુરી ના પરિશિષ્ટમાં; તથા ભાવનગર રાજ્યના પુરાણવસ્તુ શોધ-ખેળ ખાતા તરફથી પ્રકટ થયેલા “પ્રાકૃત અને સંસ્કૃત લેખસમુહ” (Collection of Prakrit and Sanskrit Inscriptions ) નામના પુસ્તકમાં પણ અંગ્રેજી ભાષાંતર સહ પ્રકટ થયેલી છે. તથા આ બંનેને કેવળ અંગ્રેજી સારાર્થ સૌથી પ્રથમ ઈ. સ. ૧૮૨૮ માં એચ. એચ. વીસને (H. H. Wilson) એશીયાટીક રીસચીસના ૧૬ માં પુસ્તકમાં (પૃષ્ઠ ૩૦૨) ( Asiatic Researches Vol. XVI. P. 302 ff. ) પ્રકટ કરે છે. ત્યારપછી થોડાં વર્ષો ઉપર ઉપર્યુક્ત ૩૨ લેખો સહિત For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ અવલેાકન. કુલ ૬૮ લેખા ‘ શ્રી પ્રાચીન જૈન લેખસંગ્રહ ' ભાગ ખીજામાં પ્રગટ થયેલા છે. પણ તે બધા તેના સંપાદકે રખીંગ કોપી ઉપરથી ઉતારેલા હાવાથી તેમાં ઘણી જ ભૂલા રહી ગઇ છે. તેથી તેને નજરે વાંચી, ઉતારીને શુદ્ધ રીતે અહીં ફરી પ્રગટ કરવામાં આવ્યા છે. તે સિવાયના ૮૯ લેખે તે અહીં પહેલીવાર જ પ્રકટ થાય છે. પ્રો. લ્યુડર્સ, એપીગ્રાફીઆ ઇંડીકામાં પોતે પ્રકાશિત કરેલા ૩૨ લેખાની ભૂમિકામાં આ પ્રમાણે જણાવે છે— આબુ પર્વત ઉપર આવેલાં ભિન્ન ભિન્ન દેવાલયેમાંના અનેક લેખાના શાહીથી ઉતારા, ઇ. સ. ૧૯૦૨ માં મુંબઇ ઇલાકાના આર્મીએલેાજીકલ સજ્જુના સુપરિન્ટેન્ડેન્ટ મી, એચ. કાઉસન્સે ( Mr. H. Cousens. ) તૈયાર કર્યા; અને તે ઉતારા પ્રા. હુલ્ટઝ ( Prof Hultzsch. ) તરફથી પ્રા. કલ્હા ( Prof Kielyorn. ) તે ( મળ્યા અને તેમણે પ્રસિદ્ધ કરવા માટે મ્હને આપ્યા, નીચે આપેલા બત્રીસ લેખા તેમિનાથના દેવાલયમાંથી મળેલા છે અને તે એમ સૂચવે છે કે વીરધવલ | ચાલુકય રાજા ) ના પ્રધાન તેજપાલે આ મકાન બંધાવ્યું તથા અર્પણ કર્યું, અના, આ પુણ્યાલયનું નામ વસ્તુપાલ અને તેજપાલનું મંદિર ' એમ છે; પરંતુ મૂળ પાયેા તેજપાલ એકલાએ જ નાખેલા હાવાથી આ અભિધાન આપવું ભૂલભરેલું છે. મ્હારા મત પ્રમાણે જે મહાત્મા ( તીર્થંકર ) ને આ મંદિર અણુ કર્યુ છે તેમના નામ ઉપરથી આ નામ પાડવું અગર લેખે માં બતાવ્યા પ્રમાણે * લૂસિંહવસહિકા ' અથવા ‘ લૂણવસહિકા ’× એમ મૂળ નામ આપવુ શ્લાધ્ય છે. ' " > 'ર C " × ‘વસદ્ધિ ' ( જૈન મંદિર ) જે સંસ્કૃત · વસતિ ( વસથિ ) ( ઉપરથી થએલું છે, તેના માટે જુએ પ્રે. પીચેલનુ ગ્રામાટિક ડેર પ્રાકૃત પ્રાયન ( Prof Pischels Grammatik der Prakrit Sprachen. ) કાન્નડ શબ્દ - બસદી ' અગર ‘ બરી' એ ‘ વસતિ ’ ના જ તદ્ભવ છે. ઇ. એચ. For Personal & Private Use Only "" Page #482 -------------------------------------------------------------------------- ________________ લૂણુવસહીના લેખે. ૩૬૧ સૌથી પ્રથમના (નં. ૨૫૦ ના) લેખના સંબંધમાં પ્રો. યુડર્સ જણાવે છે કે – આ લેખ લગભગ ૩૧૩ ” પહોળો તથા ૨૭” લાંબો છે. તે ઘણું જ સુંદર રીતે કરવામાં આવ્યા છે. અને સારી સ્થિતિમાં છે. દરેક અક્ષરનું માપ રે” છે. લેખ જન નાગરી લિપિમાં લખાએલે છે. મૂળ લેખમાં 4 ને વ વચ્ચે તફાવત માત્ર વચમાં ઝીણું ટપકાનો જ રાખેલો છે, તેથી નકલમાં આ તફાવત સ્પષ્ટ રીતે માલુમ પડતું નથી. તેથી કેટલીક વખત ૨ તથા ઓળખવા અઘરાં પડે છે. આખો લેખ સંસ્કૃત પદ્યમાં છે. માત્ર આરંભને ૐ તથા પંક્તિ ૧૭, ૨૬ ને ૩૦ માં અવેલાં કેટલાંક વાકયો તેમજ પંક્તિ ૪૬-૪૭ માં આપેલું કેટલુંક અંતનું વિવેચન ગદ્યમાં છે. આ લેખ રચનાર ચાલુકય રાજાઓને પ્રખ્યાત પુરોહિત તથા તિૌમુત્રીને પ્રણેતા સામેશ્વરદેવ છે. પરંતુ, જે કે કેટલાંક પદ્યો “ વીતિyીની રચનાશૈલી સાથે સરખાવી શકાય તેવાં છે, તો પણ ઘણીવાર પિષ્ટપેષણ કરવામાં આવ્યું છે. તેમજ કેટલાંક પવો અસંબદ્ધ છે. ભાષા વિષે વિચાર કરતાં કેટલાંક શિક પશાસ્ત્રના શબ્દ વપરાયેલા છે જે ધ્યાન ખેંચે તેવા છે. જેમકે વસ્ત્રાને ( પદ્ય ૬) અને વત ( પદ્ય ૬૪). વાન એ મરાઠી વાળી હોય એમ લાગે છે. એને અર્થ મલેકવર્થ ( Molesworth ) અને કેન્ડી ( Candy. ) ના શબ્દકોષ ( Dictionary )માં “ દેવાલયના * ગભારા ' (ગર્ભાગાર ) અથવા “ સભા મંડપ ની ભીતને જોડીને બનાવેલી ઉચી બેઠક ” એમ આપે છે. “વત્ત ને અર્થ ઈ પણ શબ્દકોષમાંથી મહને મળ્યો નથી. સંબંધ ઉપરથી તેને અર્થ “ ગાદી” અગર “બેઠક” થાય છે. કેટલાંક * વાન અને Qત્ત શબ્દો માત્ર કેટલાક જન લેખમાં જ જોવામાં આવે છે, અન્યત્ર દષ્ટિગોચર થતા નથી. તેથી આ શબ્દવાય વરતુઓ For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ અવલોકન. વિશેષ નામે પ્રાકૃત રૂપમાં જ વપરાયેલા છે. છંદના નિયમોને લીધે સમજવામાં ઘણા ખરા વિદ્વાને તે વંચિત જ રહ્યા છે. કેટલાકે પિતપોતાની કલ્પનાનુસાર વિચિત્ર અને ભ્રાંતિવાળા અર્થો કયાં છે. પરંતુ યથાર્થ અર્થ કોઈના જાણવામાં આવ્યો હોય તેમ જણાતું નથી. આ બંને શબ્દો પશ્ચિમ ભારતમાં, પહેલાં લેકભાષામાં પ્રચલિત હતા અને તેમને વાચ્યાર્થ આ પ્રમાણે છે. અલાનક ( ૧ ) દેવમંદિરના પ્રવેશદ્વારના ઉપરને મંડપ. ( ૨ ) વાપી (વાવ)ના મુખ ઉપર મંડપ. ( ૩ ) કુંડના અગ્ર ભાગના ઉપરને મંડપ. ( ૪ ) રાજદારના સિંહદ્વાર ઉપરને મંડપ. બલાનક શબ્દના આ પ્રમાણે ચાર અર્થે થાય છે. પાટણના તપાગચછને વૃદ્ધ યતિ શ્રીહિમ્મતવિજયજી, જેઓ શિલ્પશાસ્ત્રના એક જ - અદિતીય જ્ઞાતા છે; તથા જેઓ મંદિર નિર્માણ વિદ્યામાં પૂર્ણ નિપુણ છે, તેમણે આ શબ્દોના ઉપયુંકત અર્થે જણાવ્યા છે. આ ઉપરથી પ્રસ્તુત લેખમાં જે બલાનક શબ્દ છે તેને અર્થ મંદિરના આગલા ભાગમાં રહેલા દ્વારની ઉપરને મડપ સમજવાનું છે. વસ્તુપાલ તેજપાલના બીજા અનેક લેખમાં અને ગ્રંથમાં જણાવેલું છે કે, તેમણે અમુક સ્થાને અમુક મંદિરમાં બલાનક કરાવ્યું, તેનો અર્થ પણ ઉપર જણાવ્યા પ્રમાણે મંદિરના પ્રવેશદ્વાર ઉપરનો મંડપ જ સમજો. ખત્તક-તે, જેને ગુજરાતીમાં “ગેાખલો ” અને રાજપૂતાનાની ભાષાઓમાં “ આળીઓ ' અથવા “ તાક ” કહેવામાં આવે છે, તે છે. ગોખલે' એ શબ્દને લલ્લુભાઈ ગેકુળદાસના “ ગુજરાતી શબ્દ કેષમાં આ પ્રમાણે અર્થ આપેલ છે-“ગેાખલો, પુ; હરકોઈ ચીજ મૂકવાને અથવા દેવ વગેરેને બેસાડવાને દિવાલ-ભીંતમાં જે પિલાણ રાખેલું For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ લવસહીના લેખા. ૩૬૩ તેજ:પાલને+ બદલે અશ્લિષ્ટ રૂપ તેજપાત્ર વાપરવુ પડયુ છે. ( જુએ પદ્મ પુ૩ ), ' ") હાય તે; બારણા વગરનું" તાકુ, ” આ ઉપરથી જણાશે કે દેવમૂર્ત્તિ સ્થાપિત કરવા માટે જે ન્હાના અથવા મ્હોટા ગોખલા બનાવાય છે તે ખત્તક કહેવાય છે. તેજપાલે પાતાની બીજી સ્ત્રી સુહડાદેવીના પુણ્યાર્થે આ જ લૂમિ’હવસહિકામાં ગૂઢમ’ડપના મુખ્ય દ્વારની બંને બાજુએ ઉત્તમ કારીગરીવાળા એ ખત્તકા બનાવરાવ્યા છે ( કે જેમના ઉપર ન ૧૧૦ અને ૧૧૧ વાળા લેખા કાતરેલા છે.) તેમને આજે પણ લાક દેરાણી જેઠાણીના ગોખલા ”ના નામે ઓળખે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે 66 ખત્તક ' તે ‘ ગેાખલા 'તું જ બીજી' નામ છે. ' —સ’ગ્રાહક. + આ લેખના ૫૩ મા પદ્યમાં ( અસલ લેખમાં ) તેનાજ નહીં પણ તેગ ા જ ખાદેલુ છે, અને તેથી છંદને ભગ નથી થતે, પણ જો તેજપાલ હોય તેા છંદને લગ થાય છે. કેમકે આ આર્યાં છંદ છે. આર્યો હદનુ લક્ષણ કાલીદાસકૃત શ્રુતખેાધ 'માં આ પ્રમાણે કધુ છેઃ—— < यस्याः प्रथमे पादे द्वादशमात्रास्तथा तृतीयेऽपि । अष्टादश द्वितीये चतुर्थे पञ्चदश साss ॥ અર્થાત્ જેના પહેલા અને ત્રીજા પાદમાં બાર ખાર માત્રા, બીજામાં અઢાર અને ચેાથામાં પંદર માત્રા હાય તે આર્યોં છંદ કહેવાય. અહીં ( ૫૩ મા પદ્યમાં ) ચેાથા પાદમાં તેનઃરાજ રાખવાથી જ પંદર માત્રા થઇ શકે છે. તેનાજ રાખવાથી એક માત્રા ઓછી થાય છે. પ્રેા, લ્યુડસનું વિવેચન અને અલાનક તથા ખત્તક સંબધીની નાટ · શ્રી પ્રાચીન જૈન લેખ સગ્રહ ભાગ બીજાના અવલેાકન ઉપરથી ઉપયાગી જાણીને અહીં આપેલી છે.—જયંતવિજય. " For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. ( ૨૫૦ ) આ લેખ, લૂણવસહીમાં પ્રવેશ કરવાના દક્ષિણ તરફના દ્વાર ઉપરના અલાનક ( મંડપ )માં ડાબી માનુની દીવાલના એક મેટા ગોખલામાં ચણી લીધેલા કાળા આરસ પત્થરમાં બહુ સુંદર રીતે કાતરેલા છે. આખા લેખના સાર નીચે પ્રમાણે છેઃ— ૩૬૪ પ્રશસ્તિ લેખક, પ્રથમનાં એ પદ્યોથી સરસ્વતીદેવી તથા શ્રીનેમિનાથ ભ॰ની સ્તુતિ કરે છે. જાણે પેાતાના માનસ–વાસી (માનસરોવરમાં રહેનાર) હુંસરૂપી વાહન વડે કરીને જ લઇ જવાતી ન હેાય એવી જે ( સરસ્વતીદેવી ), કવિઓના અન્તઃકરણ પ્રત્યે જાય છે, તે સરસ્વતીદેવીને હું નમન કરૂ છુ. ૧. જે ક્ષાંતિ–ક્ષમાવાન હોવા છતાં ક્રોધના ઉપર ક્રોધી–લાલ થયેલ છે; જે શાંત હોવા છતાં સ્મર-કામદેવને જીતવા માટે તે ઉગ્ન-તેજસ્વી છે અને જેમણે ઉદાસીન ભાવથી ( ધ્યાન સમયે ) પેાતાનાં ચક્ષુએ ખંધ કરી દીધેલાં અથવા પેાતાની ઇંદ્રિયાને મ-નિસ્તેજ બનાવી નાંખી હાવા છતાં જે કેવળજ્ઞાનદ્વારા સમગ્ર પદાર્થાને દેખી રહ્યા છે; એવા તે, શ્રીશિવાદેવી માતાના પુત્ર શ્રીનેમિનાથ ભગવાન્ તમારા કલ્યાણને માટે થાઓ. ૨. ત્રીજા પદ્યમાં કવિ અણુહિલપુર પાટણની પ્રશંસા કરતાં કહે છે કે દેવાને પણ જીતનાર રઘુ રાજાની જેવા ચૌલુક્ય ( સેાલકી ) રાજાએથી પાલન કરાતુ અને પ્રજાના કલ્યાણના ઉત્તમ સ્થાન સ્વરૂપ એવું અણહિલપુર પાટણ નામનું શહેર છે, કે જ્યાં કૃષ્ણપક્ષમાં પણ સ્ત્રિયાના સુખરૂપી ચંદ્રથી મં—નિસ્તેજ થઇ ગયેલે અંધકાર For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખ. ૩૬૫. નાશ પામે છે–અદશ્ય થાય છે. અર્થાત ત્યાંની સ્ત્રિનાં મુખ ચંદ્રનાં જેવાં ઉજજવળ છે. ૩. ૪ થી ૭ કેમાં તેજપાલના પૂર્વજોનું વર્ણન કરેલું છે. તે (અણહિલપુર પાટણ)માં, પરવાલ જ્ઞાતિમાં મુગટ સમાન, કુટજ-એક જાતના સફેદ ફુલના જેવા નિર્મળ યશવાળે, દાનવડે કરીને કલ્પવૃક્ષના વનને પણ જીતનાર એ ચંડપ નામને પુરુષ પહેલાં થઈ ગયે. ૪. તે (ચંડ) ને, પિતાના વંશરૂપી મહેલના ઉપર સોનાના દંડ સમાન અને પોતાના પુણ્યના ઉદયથી જેની કીર્તિરૂપી પતાકા ચારે તરફ ફેલાઈ રહી છે એ ચંડપ્રસાદ નામને પુત્ર હતે. ૫. જેમ ચંદ્ર, પિતાનાં કિરણોથી સજજન મનુબેનાં શરીરમાં રોમ-રોમરાય ખડાં કરતે છતે લોકોને આનંદ આપતે છતે અગાધ સમુદ્રના મધ્યભાગમાંથી ઉત્પન્ન થાય છે-ઉદય પામે છે તેમ, પિતાના ગુણરૂપી કિરણોથી સજજનનાં શરીરમાં મરાય ખડાં કરત–સજજનેને આનંદ આપતે છત અગાધ મધ્યભાગવાળા-ઊંડા–ઉદાર દિલવાળા ક્ષિર સમુદ્રના બંધુ તુલ્ય (ઉજ્જવળ) તે (ચંડપ્રસાદ)થી સેમ નામને પુત્ર ઉત્પન્ન થયું હતું. ૬. તે સોમ થકી, પિતાના મનની અંદર હમેશાં જિને શ્વર ભગવાનની ભક્તિને ધારણ કરનારે અવરાજ નામને પુત્ર ઉત્પન્ન થયે. જેમ શિવજીને, કાર્તિકેયની માતા પાર્વતીદેવી નામની સ્ત્રી છે તેમ, તે (અશ્વરાજ)ને અત્યંત વહાલી કુમારદેવી નામની ભાર્યા છે. ૭. ૮ થી ૧૮ માં તેજપાળનાં ભાઈ-બહેનેનું વર્ણન કરેલું છે. તે (અશ્વરાજ-કુમારદેવી)ને મંત્રી ભૂણિગ નામને પહેલો પુત્ર હતું. તે બાલક હોવા છતાં પણ ભાગ્યના વેગથી ઈદ્રના For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. સાથે રહેવાના સ્થાનને (દેવલોકને) પામે. અર્થાત્ તે બાલ્યાવસ્થામાં સ્વર્ગવાસી થયે. ૮. જે નિર્મળ મતિવાળા (લુણિગ)ની બુદ્ધિએ, બહસ્પતિની બુદ્ધિને પણ લગભગ તિરસ્કૃત કરી નાંખી છે-જીતી લીધી છે, એવા તે મંત્રી ભૂણિગને પંડિત પુરુષે ગુણવાન મનુષ્યમાં મુખ્ય જ ગણે છે. ૯. તે (મંત્રી ભૂણિગ) ને, જેણે શ્રીમલ્લિનાથ ભગવાનને હમેશાં આશ્રય લીધેલ છે અને જે તમામ મંત્રિઓમાં શ્રેષ્ઠ છે, એ શ્રીમëદેવ નામને નાનો ભાઈ હતે. શમતા વડે પ્રાપ્ત થયેલ સદ્દબુદ્ધિવાળા તે મંત્રી મલદેવની બુદ્ધિ પરધન અને પરસ્ત્રિમાં કદી પણ આસક્ત થઈ નથી. ૧૦. ધાર્મિક કાર્યો કરવામાં, દુનિયાના છિદ્રો ઢાંકવામાં અને છુટા પડી ગયેલા માણસોને જોડી દેવામાં સંપ કરવામાં મંત્રી મલ્લદેવની બરાબરી કરી શકે તે કોઈ પણ માણસ જગવિધાતાએ સર નથી. ૧૧. નીલ વર્ણવાળા મેઘ-વાદળાંના સમૂહથી મુકાયેલ–બહાર નિકળેલ ઉજજવળ વર્ણવાળાં કેતુનાં કિરણોને પણ પિતાની ઉજવળતાથી જીતી લેનારા મંત્રી મલદેવના યશે ઐરાવણશ્રેષ્ઠ હાથીઓનાં દંકૂશળના સફેદ કિરણોને ગલહસ્ત દીધું છે-હાંકી કાઢયાં છે. અર્થાત્ મંત્રી મલદેવને યશ કેતુ અને જંતુશળોનાં સફેદ કિરણો કરતાં પણ વધારે નિર્મળ છે. ૧૨. ઇંદ્રિયને જીતનારા તે (મલદેવ) ને; સરસ્વતીદેવી સંબંધી વાણીરૂપી અમૃતની આશ્ચર્યને ઉત્પન્ન કરે એવી અપૂર્વ આનંદદાયક વૃષ્ટિને કરનારે, ધર્મનાં સારાં કાર્યો * અહીં બાલ્યાવસ્થામાં સ્વર્ગવાસી થવાનું લખ્યું છે, પરંતુ તેને લૂણદેવી ” નામની પત્ની હતી. હસ્તીશાલામાં “ ભૂણિગ ની સાથે - “ લૂણદેવી ની પણ મૂર્તિ છે, તેથી કદાચ યુવાવસ્થાના પ્રારંભમાં તે સ્વર્ગવાસી થયે હશે. For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખા. ૩૬૭ દૌસ્થ્ય-દારિપણાના કરનારા અને પંડિતાના–સજ્જનાના, ભાલ-કપાળમાં લખાઇ આવેલા અક્ષરોને પણ ભુંસી નાંખતા-લેાકેાનાં દારિદ્રને દૂર કરતા એવા વસ્તુપાલ નામના નાના ભાઇ વિજયવા વર્તે છે. ૧૩. ચૌલુક્ય–રોાલ'કી રાજાએના સમસ્ત મત્રિમાં અને બધા કવિઓમાં શ્રેષ્ઠ એવા વસ્તુપાલ, રાજ્યકાર્ય કરવામાં અને કાવ્ય અનાવવામાં કોઇ પણ વખત અનું હરણ કરતા નથી. મતલબ કે મંત્રીપણાનું કામ કરતાં કોઇ પણ વખત દ્રવ્યની ચારી કરતે નથી, તેમજ કાવ્ય બનાવતી વખતે બીજાના રચેલાં લેાકેા, પદો કે વામ્યાના કદાપિ ઉતારા કરીને પેાતાના ગ્રંથમાં દાખલ કરતા નથી. ૧૪. તે ( વસ્તુપાલ )ના; જેણે પોતાના સ્વામી રાજાના તેજના સમૂહ-પ્રતાપનું રક્ષણ કર્યું છે, દુરાચારીએ જેનાથી ત્રાસ પામે છે, જેની કીર્ત્તિ આખી દુનિયામાં ભમી રહી છે અને મંત્રિઓમાં શિમણિ એવા તેજપાલ નામના નાના ભાઇ શાલે છે. ૧૫. જેના ઉત્તરરૂપી ગુફામાં ત્રણે જગત્ની દોરી-ત્રણે જગત્ના ન્યાય—નીતિના સિદ્ધાંતા રહેલા છે, એવા તેજપાળના અને વિષ્ણુના સમગ્ર સ્વરૂપનું વણું ન કાણુ કરી શકે ? અર્થાત્ કાઇ ન કરી શકે. ૧૬. એ લૈંગિ વગેરે ચારે ભાઇને, ૧ જાહૂ, ૨ માઊ, ૩ સાઊ, ૪ ધનદેવી, ૫ સાહગા, ૬ વયજી, અને છ પદમલદેવી (પદ્મલા) નામની અનુક્રમે આ સાત બહેન છે. અશ્ર્વરાજના આ ચાર પુત્રા છે તે, દશરથ રાજાના ચારે પુત્રો પહેલાં જુદી જુદી માતાએથી ઉત્પન્ન થયા હતા, તે એક જ માતાની કુક્ષિથી ઉત્પન્ન થવાના લાભથી ફરીવાર પૃથ્વીપર જાણે અવતર્યા હાય તેમ લાગે છે. અર્થાત્ અશ્ર્વરાજના આ ચારે પુત્રો દશરથ રાજાના ચાર પુત્રોની જેવા છે. ૧૮, For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ १८ અવલોકન. ૧૯ થી ૨૪ સુધીનાં પદ્યમાં મંત્રી વસ્તુપાલ અને તેજપાલની યુગ્મરૂપે પ્રશંસા કરતાં કવિ કહે છે કે-જેમ વૈશાખ માસથી યુક્ત ચૈત્ર માસ (વસંત ઋતુ હેવાથી) કેને હર્ષ પામાડે છે તેમ, નાના ભાઈ તેજપાલથી યુક્ત આ વસ્તુપાલ કયા માણસના હૃદયને આનંદિત નથી કરતો ? અર્થાત્ દરેકનાં હૃદયેને હર્ષ પમાડે છે. ૧૯. “મુસાફરીના માર્ગમાં કઈ દિવસ એકલા ન જવું” આ સુભાષિત વાક્યને યાદ કરીને જ જાણે તેનું અનુકરણ ન કરતાં હોય” તેમ, જમ્બર મેહરૂપી ચિરવાળા ધર્મ માર્ગમાં તે બને ભાઈઓ (વસ્તુપાલ, તેજપાલ) સાથે મળીને પ્રવૃત્તિ કરે છે અને ભેગા મળીને ધર્મકાર્યો કરે છે. ૨૦. થેંસરાના જેવડી લાંબી ભુજાઓની શોભાવાળું, તે બને સહેદર (વસ્તુપાલ-તેજપાલ)નું આ જોડલું હંમેશા ઉદયને પામો, જે નિર્દોષ, નિષ્કલંક જેડલાએ આ ચોથા કલિયુગમાં પણ કૃતયુગનું આગમન કરાવ્યું છે, અર્થાત તેમણે કલિયુગમાં ઘણું સત્યયુગને પ્રવર્તાવ્યું છે. ૨૧. જેઓની નિર્મળ કીર્તિ વડે આ ઉજજવલ પૃથ્વીમંડલ જાણે મોતીઓથી જ ભરેલું હોય એવું છે, તે બન્ને ભાઈઓનું મુક્તામય (નીરોગી -રગ રહિત) શરીર ઘણું લાંબા કાળ સુધી–કાયમને માટે વિદ્યમાન રહો. રર. તે બંને ભાઈઓના પિતપોતાના બંને હાથે જે કે એક સાથે જ ઉત્પન્ન થયા છે, તે પણ તેમાંથી ( બે હાથમાંથી ) એક હાથ વામ-ડાબે થયે છે–એકે ડાબે હાથ” એવું નામ ધરાવ્યું છે. પરંતુ તે બન્ને ભાઈઓ જેના જમણે પડખે ઉભા રહ્યા–જેના પક્ષમાં ભળ્યા, તેને વામ-શત્રુ કે પણું માણસ કદાપિ થયો નથી. ૨૩. ઠેકાણે ઠેકાણે પૃથ્વીને ધર્મનાં સ્થાનેથી યુક્ત બનાવતા એવા આ બન્ને ભાઈઓએ બલાત્કારથી For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ લુણવસહીના લેખ. કલિકાલના ગળા ઉપર પગ દીધું છે. અર્થાત કલિકાલને દબાવીને અધમુઓ કરી નાંખે છે. ત્યારપછી ૨૫ થી ર૯ સુધીનાં કાવ્યોમાં ધવલકપુરધોળકાના સોલંકી બઘલ રાજાઓનું વર્ણન કરતાં પ્રશસ્તિકાર કહે છે કે–ચૌલુક્ય–સોલંકી વીરેના વંશની કઈ શાખામાં (વાઘેલાબધેલ શાખામાં) અતિ તેજસ્વી અને દુનિયામાં પ્રસિદ્ધ અર્ણોરાજ નામને પુરુષ થ. ૨૫. તેની પછી તુરત જ (તેને પુત્ર) અત્યંત પ્રતાપી અને જેના શત્રુઓને નાશ થઈ ગયો છે એ લવણુપ્રસાદ નામને રાજા થયે, કે જેની સ્વર્ગલેકની નદી–ગંગાના જળથી ઉજજવળ કરાયેલ શંખની જેવી સફેદ (નિર્મળ ) કીર્તિ લવણ સમુદ્રનું ઉલ્લંઘન કરીને–તેનાથી પણ આગળ ભમે છે. ૨૬. કકુસ્થવશીય રાજા દશરથના જેવા અથવા રાજા દશરથ અને રામચંદ્રના જેવા તે (લવણપ્રસાદ)ને, શત્રુભૂત રાજાઓના બળસૈન્યને ખાઈ જનાર-નાશ કરનારે એ વિધવલ નામને પુત્ર થયે, કે જેના યશરૂપી પાણીના પૂરમાં કામદેવથી વ્યાકુલ થયેલા મનવાળી કુલટા સ્ત્રિયોની પરપુરુષમાં ગમન કરવાની કુશળતા ભગ્ન થઈને-ટુકડે ટુકડા થઈને તણાઈ જાય છે. (નષ્ટ થાય છે.) ૨૭. તે બે મંત્રી (વસ્તુપાલતેજપાલ) ને ઉદ્દેશીને વાત કરનારાતેઓની ચાડી ખાનારા–તેઓની વિરૂદ્ધ બેલનારા કણે જ પ–દુર્જ, * આ રાજાઓ-રાણાઓના સંબંધમાં, ગુજરાતી રાસમાળા ભાગ પહેલામાં “વાઘેલા વિષે ભાષાન્તર કર્તાને વધારે” નામના પ્રકરણ (પૃષ્ઠ ૪૧૦ થી ૫૦૮ ) માં વિસ્તારથી લખવામાં આવ્યું છે. માટે વાચકેએ ત્યાંથી જોઈ લેવું. For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. નાની વાતને, તે સાલકી સમજદાર વીરધવલ સાંભળતા પણ નથી. કે જે આ બન્ને મત્રિએ પેાતાના સ્વામીનું રાજય અતિ અભ્યુદય વડે કરીને મનોહર કર્યું અને જેઓએ રાજ્ય મહેલના આંગણામાં ઘેાડા તથા હાથીઓના સમૂહને બાંધી દીધા છે. અર્થાત્ હાથી, ઘેાડા વગેરેનુ' સૈન્ય ઘણુ` વધારી દીધુ છે. ૨૮. ઢીંચણુ સુધી પહેોંચે એવી લાંબી ભુજાઓથી જેમ સુખ મેળવી શકાય છે, તેમ હું માનું છું કે પેાતાની પાસે રહેવાવાળા, આ બે મંત્રિઓની સહાયતાથી આ રાજા સુખપૂર્વક લક્ષ્મી મેળવી શકશે. ૨૯. ૩૭૦ જટામાં ગંગા પછીના બે પદ્યોમાં આબુ પર્વતનુ' વર્ણન છે. જેમકે—ગૌરીવર–શિવજીના શ્વસુર-હિમાલય પર્વતથી ઉત્પન્ન થયેલ+ આ અર્જુ દિગિર તમામ પર્વતમાં શિશમણિ છે, કે જે અખ઼ુ ગિરિશિવજીના સાળો, પેાતાના મસ્તક ઉપરની ગાઢી નદીને ધારણ કરનાર શિવજી પાસે નાટક કરે છે. ૩૦. કાઇ કાઈ વખતે, અહીં–આબુ ઉપર વિચરતી-ફરતી સ્ત્રિઓને જોનારા, પછી ભલે તે મેાક્ષની ઇચ્છા રાખનારા સાધુ–સન્યાસીએ હાય તે પણ તેનાં મનમાં કામદેવના પ્રચાર થઇ જાય છે, અને કાઇ કાઇ + હિંદુઓની માન્યતા છે કે–વશિષ્ઠ ઋષિની યાચનાથી હિમાલયે ાપેલ પોતાના નંદિવર્ધન નામના પુત્ર-શિખરને અમ્રુદ નામના સદારા લાવીને અહિ" સ્થાપન કરેલ હાવાથી તેનું નામ અગિરિ પડયું છે. જીએ આર્ ” ગુજરાતી, ખીજી આવૃત્તિ, પૃષ્ટ પ. હિંદુઓની માન્યતા પ્રમાણે પાવતી અને નંદિવર્ધન-અક્ષુ દિગિર એ બંને હિમાલયના પુત્રપુત્રી હાઇ ભાઇ-બહેન થતાં હાવાથી અહીં અમુદગિરને શિવજીને સાળા કહેલ છે. 66 For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખા. ૩૦૧ ઠેકાણે, સાચા મુનિએ જેની પ્રાર્થના-ભક્તિ કરી રહ્યા છે, એવાં પવિત્ર તીર્થાંની ૫ક્તિઓને જોનારા અધીર-કાયર માણસાની પણ બુદ્ધિ સંસારથી વિરક્ત ખની જાય છે—સ'સાર ત્યાગવાને તત્પર અની જાય છે. ૩૧. ૩૨ થી ૪૨ સુધીનાં પદ્યોમાં કવિ, ચંદ્રાવતીના પરમાર રાજાઆનુ વર્ણન કરતાં કહે છે કે શ્રેષ્ઠ એવા શ્રીવશિષ્ઠ ઋષિના હામ કરવાના કલ્યાણકારી અગ્નિકુંડમાંથી, સૂર્યથી ઉત્પન્ન થયેલા પ્રકાશથી પણ અધિક જેના શરીરની કાંતિના સમૂહ છે એવા કોઇ પણ પુરુષ ઉત્પન્ન થયા; તે ( ધર્મકાર્યાંમાં વિઘ્ન કરનારા ) શત્રુઓને મારવામાં હંમેશાં તત્પર રહેતા હેાવાથી લેાકેામાં તે “ પરમારણ ’ ( પરમાર ) નામથી પ્રસિદ્ધિને પામ્યા; તે શ્રુતિના આધારભૂત થયે અને તેના વંશમાં ઉત્પન્ન થયેલા માણસા ‘ પરમાર ’ કહેવાયા. ૩૨. તે ( પરમાર ) રાજાના વંશમાં સૌથી પહેલે શ્રીમરાજ નામને રાજા થયા, કે જેણે ખીજા રાજાઓને અન્ને પક્ષ-પાંખ કાપી નાંખવાથી થતી વેદનાઓના અનુભવ કરાવ્યે. અર્થાત્ ધૂમરાજ રાજાએ પેાતાના શત્રુ રાજાઓના પિતૃપક્ષ અને માતૃપક્ષના માણસાના નાશ કરી નાંખ્યા. ૩૩. ત્યાર પછી તેના વંશમાં, શત્રુઆના સૈન્યના હાથીઓના સમૂહને જીતવાવાળા ધંધુક અને ધ્રુવભટ આદિ કેટલાક રાજાએ થઇ ગયા. તેના વશમાં રૂપથી કામદેવને પણ જીતનારા, અતિમનોહર ‘ રામદેવ ’ નામના એક પુરુષ (રાજા) ઉત્પન્ન થયા. ૩૪. ત્યારપછી પૃથ્વી અને આકાશમાં-સ્વર્ગ લાકમાં દરેક ઠેકાણે વ્યાપ્ત થયેલી જેની કીર્તિની લહેરો વડે ચદ્રમાની ચૈાના લેપાઈ ગઈ છે એવા તે ( રામદેવ ) ને, કામદેવને વશ For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અવલોકન. નહીં થયેલે વધવલ * નામને પુત્ર થયો, કે જેણે, સોલંકી * આ યશોધવલના સમયને એક લેખ, સં ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૨) ના માઘ સુદી ૪ ના દિવસને સિરોહી રાજ્યમાં આવેલા અજારી નામના ગામમાંથી મળે છે. તેમાં આને “મહામંડલેશ્વર' ( સામંત ) –મારવંડા કૂવાહામંદશ્વર શોધવજી–લખેલે છે ( એટલે તે વખતે તે રાજ્યગાદી પર વિદ્યમાન હતું. ) આની પટરાણીનું નામ સૌભાગ્યદેવી હતું. અને તે સેલંકીવંશની હતી. શ્રીમાન હેમચંદ્રાચાર્યને ઢયાત્રામાધ્ય માં જણાવેલું છે, કે કુમારપાલ જ્યારે અજમેરના ચૌહાણરાજ અરાજ ઉપર ચઢાઈ લઈ ગયે, તે વખતે ( વિક્રમ સં. ૧૨૦૧-ઇ. સ ૧૧૪૬ ) આબુને રાજા વિક્રમસિંહ હતા અને તે આબુથી કુમારપાલની સેના સાથે થયો હતો. જિનમંડનના કુમારપાલપ્રબંધ' અને બીજા ચરિત્ર ગ્રંથમાં જણાવેલું છે, કે વિક્રમસિંહ લડાઈના વખતે કુમારપાલના શત્રુ અણીરાજ સાથે મળી ગયા હતા, જેથી કુમારપાલે તેને કેદ કરી તેના ભત્રીજા યશોધવલને આબુનું રાજ્ય આપ્યું હતું. આ ઉપરથી જણાય છે કે યશોધવલ, કુમારપાલને સામંત હતો અને જ્યારે માલવાના રાજા બલાલે, ગુજરાત ઉપર ચડાઈ કરી, ત્યારે, કુમારપાલ તરફથી યશોધવલ તેની સામે થશે અને અંતે તેને પકડી મારી નાંખે. કુમારપાલે માલવપતિ બલ્લાલને છ હતું એ વાત સોમનાથપાટણના ભાવબૃહસ્પતિવાળા વલ્લભી સંવત ૮૫૦ (ઇ. સ. ૧૧૬૯)ના લેખમાં, તથા ક્રાંતિ કુટી વગેરે બીજા પણ અનેક પ્રામાણિક ઐતિહાસિક પ્રથામાં ઉપલબ્ધ થાય છે, પરંતુ એ રાજા કયા વંશ હતા?–તે હજુ સુધી જ્ઞાત નથી. પ્રો. લ્યુડસ જણાવે છે કે –“ બલ્લાલ નામને કોઈ પણુ રાજ માલવાના પરમાર વંશની યાદીમાં નથી, અને તે એ વંશનો હતે એ માનવું પણ અશક્ય છે. તેથી, તે કેવી રીતે માલવાને રાજા થયે, એ પ્રશ્નને ઉત્તર આપો હાલમાં સરલ નથી. પણ છે. For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ લવસહીના લેખા. ૭૩ મહારાજા કુમારપાલના શત્રુ-દુશ્મન બની ગયેલ માળવા દેશના અલ્લાલ નામના રાજાને શીવ્રતાથી મારી નાંખ્યા હતા. ૩૫. તે ( યશેાધવલ ) ને, દુનિયામાં વખણાતા અને શત્રુઓની પંક્તિઓનાં ગળાંને કાપી નાંખવામાં જેની તરવારની ધારા હંમેશાં તીક્ષ્ણ-તપર જ રહે છે એવા ધારાવ નામના પુત્ર થયા. ક્રોધથી યુક્ત અને યુદ્ધ ભૂમિમાં સ્થિર રહેનાર એવા તે ધારાવથી, કાકણદેશના રાજાની રાણીએ પેાતાનાં નેત્રરૂપી કમળામાંથી પાણીનાં બિંદુએઆંસુ પાડવાવાળી થઇ ગઇ–રાવા લાગી. અર્થાત્ ધારાવર્ષે+ કાંકણુ · કહેને આ બાબત ઉપર જે વિચાર કર્યાં છે, તે તરફ હું ધ્યાન ખેંચુ “ ( માલવાના પરમાર રાજા ) યશેાવનનું નિધન છે. સ. ૧૯૩૫ થી ૧૧૪૪ ની વચમાં થયેલુ હાવુ જોઇએ, અને તે પછી માલવાનું રાજ્ય અસ્તવ્યસ્ત સ્થિતિમાં મૂકાણું હતુ. આ સ્થિતિ, કેટલાકેાના મનમાં તેને જીતવાને અગર પચાવી પાડવાને મનેરથ પ્રજ્વલિત કરે, એ બનવા જોગ છે. ” તેથી, બલ્લાલ માલવાના કાઇ પ્રથમ ખડિયા રાજા ડ્રાય અને પછી તે સ્વતંત્ર થઇ, ગુજરાત ઉપર ચઢી આવવા જેટલું સાહસ કરે તે તેમાં અસંભવ જેવું નથી. ( ‘શ્રી પ્રાચીન જૈન લેખસંગ્રહ’ ભાગ ખીજાના અવલાકન પરથી ). + આના સંબંધમાં, ૫. ગૌરીશંકર હીરાચંદ એઝાએ પેાતાના લોઢી રાજ્યના કૃતિટ્ટાન્ન નામના હિન્દી પુસ્તકમાં લખ્યુ છે કે યશધવલના પુત્ર ધારાવર્ષ, આયુના પરમારામાં બહુ જ પ્રસિદ્ધ અને પરાક્રમી થયા. એનું નામ અદ્યાપિ “ ધાર પરમાર ”ના નામે પ્રસિદ્ધ છે. ગુજરાતના. સાલકી રાજા કુમારપાલે કાંકણના રાજાશ્ન ઉપર ચઢાઇ કરી, તેમાં આ સાથે હતા, અને તેણે (ગૅકુમારપાલે ) ત્યાં ( ખીજી ચઢાઇમાં ) જે વિજય * અ', ઉત્તર કાંકણના શિલારાવશી રાજા મલ્લિકાર્જુન હશે. For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ 89 અવલોકન. દેશના રાજાને મારી નાંખ્યું હતું. ૩૬.જેના પરાક્રમને કઈ પણ હણું મેળવ્ય તે, એના જ વીરત્વને આભારી હતે. ‘તાજુલ મ આસિર” નામે ફારસી તવારીખથી જણાય છે, કે,-હિ. સ. ૧૯૩ (વિક્રમ સં. ૧૨ ૫૪=ઈ. સં. ૧૨૯૭) ના સફર મહિનામાં કુતબુદ્દીન ઐબકે અણહિલવાડ ઉપર ચઢાઈઝ કરી તે વખતે આબુની નીચે ખૂબ લડાઈ થઈ, જેમાં તે (ધરાવર્ષ) ગુજરાતની સેનાને બે મુખ્ય સેનાપતિઓમાંને એક હતે. એ લડાઈમાં ગુજરાતના સૈન્યની હાર થઈ, પરંતુ એ જ જગ્યાએ વિ. સં. ૧૨૩૫ ( ઈ. સ. ૧૧૭૮ ) માં જે લડાઈ થઈ હતી તેમાં શાહબુદ્દીન ગોરી ઘાયલ થયો હતો અને હારીને તેને પાછું ફરવું પડયું હતું. આ લડાઈમાં પણ ધારાવર્ષનું વિદ્યમાનત્વ જણાય છે. એના રાજ્યકાલના ૧૪ શિલાલેખ અને એક તામ્રપત્ર મળ્યું છે, જેમાં સૌથી પ્રથમનો લેખ વિ. સં. ૧૨૨૦ ( ઇસ. ૧૧૬૩ ) જ્યેષ્ઠ સુદી પ નો કાયદ્રા ગામમાંથી અને સૌથી છેલ્લે વિ. સં. ૧૨૭૬ ( ઇ. સ. ૧૨૧૯ ) શ્રાવણ સુદી ૩ ને મકાબલ ગામથી થોડીક દૂર આવેલા એક બહાના સરખા તળાવની પાળ ઉપર ઉભા રહેલા આરસના સ્તંભ ઉપર બેઠેલે છે. આ લેખ ઉપરથી જણાય છે કે એણે ઓછામાં ઓછા ૫૬ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેની પટ્ટરાણી ગીગાદેવી અને રાણી સંગારદેવી, એ બને નડાલના ચૌહાણુવંશી રાજા કેલ્ડણની પુત્રીઓ થતી હતી. આબુ પર અચલગઢ નીચે મંદાકિની કુંડના કિનારા પર તેની આરસની સુંદર મૂર્તિ ખડી છે. ” આ ધારા વર્ષની “ રાજગી યાને પરમાર ધારાવ દેવ ” નામની ઐતિહાસિક નવલકથા ગુજરાતી ભાષામાં બે ભાગમાં છપાયેલ છે. * આ ચઢાઈ ગુજરાતના સોલંકી રાજા મૂળરાજ ( બીજે-બાલ મૂળરાજ ) ના સમયે થઈ હતી. આ લઢાઇ આબુ નીચે કાયદ્રાં ગાંવ અને આબુની વચ્ચે થઈ હતી, જેનું વૃત્તાંત “તાજુલ મ આમિર” નામે ફારસી તવારીખમાં છે. For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ લૂણવસહીના લેખો. જીતી શકતું નથી એ તે આ ધારાવર્ષ, પૃથ્વી ઉપર પ્રગટ-ખુલ્લી રીતે “દાશથિ-દશરથ રાજાના પુત્ર રામચંદ્ર” તરીકે ઓળખાવા લાગે, કે જે અવ્યાકુલ-અવ્યગ્ર મતિવાળો, જાણે સીતાના હરણ વખતે નિમિત્તભૂત થયેલા મૃગરૂપવાળા મારીચ નામના રાક્ષસના વેરને લીધે જ ન કરતો હોય તેમ હજુ પણ હરણને શિકાર કર્યા કરે છે. ૩૭. સામંતસિંહની* સાથેના યુદ્ધની ભૂમિમાં ક્ષીણ બલવાળા આ સામંતસિંહ કયાંને રાજા હતો એ વિષયમાં હજુ સુધી પૂર્ણ નિશ્ચાયક પ્રમાણ મળ્યું નથી. તો પણ ઘણુ ખરા વિદ્વાને ધારે છે તેમ તે મેવાડને ગુહિલ રાજા સામંતસિંહ હોવો જોઈએ. ડૉ. લ્યુડસ આ વિષયમાં જણાવે છે કે – જે ગુર્જર રાજાનું રક્ષણ, સામંતસિંહના હાથમાંથી પ્રહલાદને કર્યું હતું તે ગુર્જર રાજા ભીમદેવ (બીજો ) હો જોઈએ. પરંતુ આ સામંતસિંહ કેણ છે તે નક્કી કરવું સરલ કાર્ય નથી. પ્રસ્તુત લેખમાં તે વિષયમાં કાંઇ પણ વિશેષ આપ્યું નથી. તેમજ તે વખતે આ (સામંતસિંહ ) નામના ઘણું રાજાઓ હેવાથી તે કયો રાજા હશે એ સહેલાઈથી સિદ્ધ થઈ શકે તેમ નથી. મારા મત પ્રમાણે આ લેખને સામંતસિંહ તે આબુ + પર્વત ઉપરના તથા સાદડીના * લેખમાં આવેલ સામંતસિંહ નામને (મેવાડને ) ગુહિલરાજા હશે, પણ આબુના લેખમાં, ઇ. સ. ૧૧૨૫ માં થયેલા વિજયસિંહ પછી તે પાંચમે નંબરે છે અને તેજસિંહથી પાંચ પેઢી પ્રથમ છે. આ તેજસિંહનો ચિત્તોડગઢને લેખ વિ. સં. ૧૩૨૪ ( ઇ. સ. ૧૨૬૭ ) નો છે. આ ઉપરથી એમ માલમ પડે છે કે તે ઇ. સ. ૧૨૦૦ માં રાજ્ય કરતે હોવો જોઈએ અને તેને પ્રતિ + જુઓ, ઈન્ડીયન એન્ટીકરી પુ. ૧૬, પૃ. ૩૪૫. * જુઓ, ભાવનગરનું લેખ સંગ્રહ નામનું પુસ્તક, પૃષ્ઠ ૧૧૪. For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ અવલાકન. થઈ ગયેલા ગુજરાતના મહારાજાના સન્યનું રક્ષણ કરવામાં જેની તરવાર ઘણી દક્ષ-ટુ'શીઆર છે એવા પ્રહલાદન નામને તે (ધારાવ )ના નાના ભાઇ, વિષ્ણુના ચરિત્રને ફરીને આ મૃત્યુલાકમાં ઉજ્જવલ કરતા હતા. ૩૮. પ્રહલાદનનુ રૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર આવેલી, કમલના આસન ઉપર બેસનારી, આ શું લક્ષ્મીદેવી છે ? અથવા ઇચ્છિત પદાર્થાને આપનારી સ્વર્ગલોકની કામધેનુ છે ? તેના હું નિશ્ચય કરી શકતા નથી. અર્થાત્ પ્રહ્લાદન,+ લક્ષ્મીદેવી સ્પર્ધી પ્રહ્લાદન ઇ. સ. ૧૨૦૯ માં યુવરાજ હતા, તેથી આ ખેતા સમય બરાબર મળી રહે છે. વળી ગુહિલના દેશ મેદપાટ ( મેવાડ ) ચંદ્રાવતીના પરમારાના રાજ્યની સીમા નજીક આવેલા છે. આથી પણ મ્હારા મત યુકિતયુકત જણાશે, તેમજ પેાતાના રાળને ગુહિલ રાજાના હાથમાંથી પ્રહલાદત બચાવ કરે એ પણ સ્વભાવિક જ છે. ચાલુકયા અને ગુહિલેને આવા વિરાધાત્મક સંબધ હતા, એ વીરધવલના પુત્ર વીસલદેવના લેખ ઉપરથી સિદ્ધ થાય છે. આ લેખમાં રાજાને આ પ્રમાણે વિશેષણ આપવામાં આવ્યુ છે. મેરપાટ વેરાજજી પરામ્યલ્ટીન્યો છેન-ટ્રાq-” ઇત્યાદિ. 2 86 + પ્રહલાદને પોતાના નામથી ‘પ્રહ્લાદનપુર' નામનું નવીન શહેર વસાવ્યુ હતુ જે આજે ‘પાલણપુર’ના નામે એળખાય છે. એ વીર હાવા ઉપરાંત ઉત્તમ પ્રકારના વિદ્વાન પણ હતા. એની વિદ્રત્તાના વખાણુ સામેશ્વરે પેાતાની મુરી માં ( સ ૧, બ્લેક ૨૦-૨૧) કરેલાં છે. એનુ રચેલું પાધરરાવ થાયોય નામનું સંસ્કૃત નાટક ઉપલબ્ધ છે. સાકૂચવવ્રુત્ત અને જલ્હણની મૂર્તિમુત્તારી માં પણ આનાં બનાવેલાં કેટલાંક પઘો ઉદ્ધૃત કરેલાં છે. જૈન ગ્રંથ ઉપરથી જ ણાય છે કે—આ પરમાર પ્રšાદનદેવે :પાલણુપુરમાં ‘પાRsત્રિહાર' નામનુ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિશાળ અને મનહર મંદિર બંધાવ્યું હતુ. અે તેની પાર્શ્વનાથ ભગવાન પર બહુ આસ્તા-શ્રદ્ધા હતી. For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે. ૩૭૭ અથવા કામધેનુની જેમ વાંછિત પદાર્થોને આપનાર હોવાથી સારો દાતાર છે. ૩૯ જે, પિતાના પિતાથી શસ્ત્રવિદ્યા, કાકાથી શાસ્ત્રવિદ્યાવિજ્ઞાન અને (પિતા તથા કાકા એ) બનેથી દાન દેવાનું શિખે છે એવે, ધારાવર્ષને પુત્ર સેમસિંહદેવ જયવંતે વર્તે છે. ૪૦. બ્રાહ્મણ પાસેથી લેવાતા કરને માફ કરીને તથા શત્રુઓના સમૂહને જીતીને તેનાથી ચંદ્રના પ્રકાશ જેવા ઉજજવળ યશને તે સેમસિંહ રાજાએ પ્રાપ્ત કર્યો, કે જેણે તે યશ વડે કરીને આખા પૃથ્વીતલને ઉજજવળ કરતાં છતાંયે, ઈર્ષાઅદેખાઈથી ખેદ પામતા તેના બધા શત્રુઓનાં મુખ ઉપરથી મલિનતા-ઉદાસીનતા દૂર કરી નાંખી નથી. ૪૧. જેમ વસુદેવને શ્રીકૃષ્ણ નામને પુત્ર છે તેમ (સમસિંહદેવ) ને, પ્રમાણથી અધિક પ્રતાપવાળે, યશસ્વી તથા દયાવાન કૃષ્ણરાજ નામને પુત્ર જયવંતે વતે છે. ૪૨. - સેમસિંહ, તેજપાલના બંધાવેલા આ મંદિરની પૂજા આદિના ખર્ચ માટે પિતાના રાજ્યના બારઠ નામના પરગણામાંનું ડબાણી નામનું ગામ દેવદાન તરીકે અર્પણ કર્યું હતું. એ ગામ આજે કમાણીના નામે વિદ્યમાન છે. ત્યાંથી વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૩૯ ) ના શ્રાવણ સુરી ૫ ના દિવસને એક લેખ પ્રાપ્ત થયો છે, જેમાં આ મંદિરનું અને તેજપાલ તથા તેની સ્ત્રી અનુપમાદેવીનું નામ ઉલિખિત છે. એના ( સોમસિંહના ) સમયના ૪ લેખો મળ્યા છે, જેમાં સૌથી પ્રથમને તે સં. ૧૨૮૭ ને આ પ્રસ્તુત લેખ છે અને સૌથી પાછળને ઉકત સં. ૧૨૯૬ ને ડમાણુને દેવક્ષેત્ર–મંદિર સંબંધીને છે. સોમસિંહે પિતાની હયાતીમાં જ પિતાના પુત્ર કૃષ્ણરાજદેવ ( કાન્હડદેવ ) ને યુવરાજ બનાવી દીધો હતો અને તેના હાથખર્ચ માટે નાણા નામનું ગામ ( જે જોધપુર રાજ્યના ગોડવાડ ઇલાકામાં આવેલું છે ) આપ્યું હતું:- શિરોહી રાજ્ય જાં ફતિહાસ | પૃષ્ઠ, ૧૨-૪ For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ અવલોકન. ૪૩ થી ૪૬ સુધીના પોમાં વસ્તુપાલ અને તેના પુત્ર જયંતસિંહ (ચૈત્રસિંહ) ની તથા તેની પછીના ત્રણ લેકમાં મંત્રી તેજપાળની પ્રશંસા કરતાં કવિ કહે છે કે વંશથી વિદ્યાથી, વિનયથી, પરાક્રમથી અને સુકૃત કાર્યો કરવાથી વસ્તુપાલની બરાબરી કરી શકે એ કઈ પણ માણસ કઈ પણ ઠેકાણે મારા દષ્ટિપથમાં–જોવામાં આવ્યું નથી. ૪૩. જેમ ઇદ્રથી પુલેમપુત્રી-ઈંદ્રાણીએ જયંત નામના પુત્રને પ્રાપ્ત કર્યો છે, તેમ, મહામંત્રી વસ્તુપાલથી તેની લલિતાદેવી નામની પત્નીએ ન્યાયનું ઉલ્લંઘન નહિ કરનાર જયંતસિંહ નામના પુત્રને પ્રાપ્ત કર્યો. ૪. વિનયની દુશ્મન અને અજ્ઞાનતાથી ભરેલી બાલ્યાવસ્થામાં પણ જે; ન્યાય, નીતિ, વિનય અને ગુણેના ઉદયને ધારણ કરે છે અને કામદેવને પણ જીતી લેવામાં તત્પરતાવાળું જેનું રૂપ છે એ તે આ જૈત્રસિંહ, કોના મનનું આલિંગન નથી કરત–તે કોને વહાલે નથી લાગતું ? અર્થાત્ સૌને વહાલું લાગે છે. ૪૫. જેનું કામદેવથી પણ વધારે રૂપ છે અને જે યાચકની ઈચછા-માગણીથી વધારે દાન આપનારે છે, એ શ્રી વસ્તુપાલને પુત્ર આ જયંતસિંહ કલ્પાયુ-ઘણા લાંબા આયુષ્યવાળો થાઓ. ૪૬. ચિંતામણિ રત્નની જેમ, જેનાથી બધા લેકે નિશ્ચિંત થઈને સમૃદ્ધિવંત થાય છે, તે મહામંત્રી શ્રી તેજપાલ ઘણા લાંબા કાળ સુધી તેજસ્વી રહે. ૪૭. વિધાતાએ ત્રણે ભુવનના ચાણક્ય, બૃહસ્પતિ, મરુદ્વ્યાધિ, શુક્ર, વગેરે બુદ્ધિના નિધાન મંત્રિઓને પહેલાં બનાવ્યા છે, તે આ તેજપાલ મંત્રિને બનાવવા અર્થે પૂર્વે અભ્યાસ (પ્રેકટીસ) કરવા માટે જ-શિખવા માટે જ બનાવ્યા છે. જે એમ ન હોય, તે ઉપર્યુક્ત બધા મંત્રિઓ કરતાં મંત્રી તેજપાલ ગુણના અધિકપણાને કયાંથી મેળવી શકત ? For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે. ૩૭૯ અર્થાત્ ઉપર્યુકત બધા મંત્રિઓ કરતાં પણ મંત્રી તેજપાલ અધિક ગુણવાન છે. ૪૮. તેજપાલ-તેજનું પાલન કરનાર, આવું નામહેવાથી, દુનિયામાં અગાઉના બળવાન લેકએ બાંધેલી સ્થિતિ–મર્યાદાને પાળતે એ તેજપાલ નામને વસ્તુપાલને નાને ભાઈ, સંસારના બધા પ્રાણિઓના કલ્યાણના સ્થાનભૂત છે, કે આશ્ચર્યના સ્થાન સ્વરૂપ જે તેજપાલને જોઈને (નીતિસાર ગ્રંથના કર્તા) કામદકિ પિતાના ગુણસમૂહને તુચ્છ માને છે, તથા ચાણક્ય પણ માણસના હૃદયમાં ચમત્કાર ઉત્પન્ન કરી શકતો નથી. ૪૯. પ૦ થી પ૭ સુધીના કાવ્યમાં મંત્રી તેજપાલની પત્નીશ્રી અનુપમદેવીના પિતૃવંશનું, અનુપમદેવીનું તથા તેના પુત્ર લાવણ્યસિંહ-લૂણસિંહનું વર્ણન કરતાં પ્રશસ્તિકાર પુરોહિત કહે છે કેપિરવાલ વંશના આભૂષણ સ્વરૂપ માણસોમાં પણ ઉત્તમ મુગટ સમાન, શ્રી ચંદ્રાવતી * નામની મેટી નગરીના રહેવાસી, અને ૐ ચંદ્રાવતી, પરમારોની રાજધાની હતી. તે એક સૌદર્યપૂર્ણ અને વૈભવશાલિની નગરી હતી. તે આજે સર્વથા નષ્ટ થઈ ગઈ છે. માત્ર કેટલાક ઐતિહાસિક પ્રબંધ-લેખો સિવાય તેનું નામ પણ આજે અસ્તિત્વમાં નથી. એના વિષયમાં પં. ગૌરીશંકર ઓઝા, પિતાના સિરોહી રાગ્ય દા તિહાસ નામક પુસ્તકના પૃષ્ઠ ૪૧-૪રમાં આ પ્રમાણે જણાવે છે: ચંદ્રાવતી-આબુરેડ સ્ટેશનથી લગભગ ૪ માઈલ દક્ષિણે દૂર દૂર સુધી ચંદ્રાવતી નામક પ્રસિદ્ધ અને પ્રાચીન નગરીના ખંડેરે નજરે પડે છે. આ નગરી પહેલાં પરમારની રાજધાની હતી અને બહુ જ સમૃદ્ધિશાલિની હતી. એ વાતની સાક્ષી, આ સ્થાને જે અનેક ભગ્ન મંદિરોનાં ચિહે તથા ઠેકાણે ઠેકાણે પડી રહેલા આરસપહાણના ઢગલાઓ છે, તે સ્પષ્ટ રીતે આપી રહ્યાં છે. મંત્રી તેજપાલની ધર્મપરાયણ અને For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ અવલોકન. જેની સ્તુતિ કરવા લાયક કીર્તિની લહએ પૃથ્વીતલને ઉજજવલ પતિવ્રતા પત્ની અનુપમાદેવી આ જ નગરીના રહેવાસી પિરવાડ મહાજન ગાગાના પુત્ર ધરણિગની પુત્રી હતી. કહેવાય છે કે, જ્યારે જ્યારે મુસલમાનોની સેનાઓ આ રસ્તે થઈને નિકળતી ત્યારે ત્યારે આ વૈભવશાલિની નગરીને લૂંટવામાં આવતી હતી. આવી વિપત્તિના લીધે આખરે આ નગરી સર્વથા ઉજજડ થઈ ગઈ અને અહીંના રહેવાસીઓ પ્રાયઃકરીને ગુજરાતમાં જઇ વસ્યા. અહીં આરસપહાણનાં બનેલાં ઘણાં મંદિરે હતાં જેમાંના કેટલાએકનાં ઠાર, તરણે, અને મૂર્તિઓ આદિ ઉપકરણે ઉખાડી ઉખાડી લેકાએ દૂર દૂર સુધીના બીજા ગામોના મંદિરોમાં લગાડી દીધાં, અને જે બાકી રહ્યાં હતાં તે રાજપૂતાના માલવા રેલ્વેના કંટ્રાકટરોએ તોડી નાંખ્યાં. ઇ. સ. ૧૮૨૨ ( વિ. સં. ૧૮૭૮ ) માં રાજસ્થાન ” નામક પ્રસિદ્ધ ઇતિહાસના લેખક કર્નલ ટોડ સાહેબ અહીં આવ્યા હતા. તેમણે પિતાના “ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઇન્ડીઆ” નામના પુસ્તકમાં અહીંનાં બચેલાં કેટલાંક મંદિરાદિકનાં ચિત્રો આપ્યાં છે, જેમનાથી તેમની કારીગરી અને સુન્દરતા આદિનું અનુમાન થઈ શકે છે. ઈ. સ. ૧૮૨૪ (વિ. સં. ૧૮૮૧ ) માં સર ચાર્લ્સ કવિલ સાહેબ પિતાના મિત્રો સાથે અહિં આવ્યા ત્યારે આરસપહાણનાં બનેલાં ૨૦ મંદિરે અત્રે ઉભાં હતાં, જેમની પ્રશંસા એ સાહેબે કરી છે. વર્તમાનમાં આ જગ્યાએ એક પણ મંદિર સારી સ્થિતિમાં નથી. એક વૃદ્ધ રાજપૂતે વિ. સં. ૧૯૪૪ માં મહને અહીંનાં મંદિરની બાબતમાં કહ્યું હતું કે “ રેલ્વે (રાજપૂતાના માલવા રેલ્વે) થવાની પહેલાં તે આ ઠેકાણે અનેક આરસનાં બનેલાં મંદિરે વિદ્યમાન હતાં પરંતુ જયારે રેલવેના કંટ્રાકટરેએ અહીંના છુટા પડેલા પત્થરે લઈ જવા માટે કંટ્રાકટ લીધે ત્યારે તેમણે તે ઉભાં રહેલાં મંદિરોને પણ તેડી પાડી, તેમના પત્થરો લઈ ગયા. આ વાતની જ્યારે રાજ્યને ખબર પડી ત્યારે તેમને તે ૫થર લઈ જતા બંધ કરવામાં For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખા. ૩૮૧ કરી નાંખ્યું છે એવા ગાગા નામના બુદ્ધિશાળી પુરુષ થઈ ગયા, કે જેના સદાચાર-સનના ઉપર અનુરાગ થવાથી દુનિયાના કયા શ્રેષ્ઠ માણસના મનમાં હું નથી થતા ? કા માણસ પેાતાનુ મસ્તક નથી ધૃણાવતા અને કયા માણસના રોમરાય ખડાં નથી થતાં ? ૫. તે ( ગાગા ) ને, સજ્જન પુરુષોના માર્ગને અનુસરનાર ધરણગ નામના પુત્ર થયા. જેમ દોરાથી યુક્ત હાર પેાતાના સ્વામીના હૃદય ઉપર સ્થિર રહે છે, તેમ ગુણાવાળા ધરિગ પણ પેાતાના સ્વામીના હૃદયમાં કાયમ નિવાસ કરે છે. અર્થાત્ તેના ગુણાને લીધે તેના સ્વામી તેને બહુ જ ચાહે છે. પ૧. તે (ધરણુગ) ને ત્રણે ભુવનમાં શીલ ગુણથી વિખ્યાત થયેલી ત્રિભુવનદેવી નામની ધર્મ પત્ની છે. તે બન્ને પતિ-પત્નીનાં ફકત શરીર જ જુદાં છે, બાકી બન્નેનાં મન તે એક જ છે. પર. તે બન્નેને, શીલગુણુ વડે જાણે સાક્ષાત્ પાતી જ ન હેાય એવી અનુપમદેવી નામની પુત્રી હતી, અને તે ( યુવાવસ્થામાં ) મ`ત્રી તેજપાલની ધર્મ પત્ની થઈ. ૫૩. ન્યાય—નીતિ, વિનય, વિવેક, ઔચિત્ય, દાક્ષિણ્યતા, 09 આવ્યા, તેથી તેમના ભેગા કરેલા પત્થરાના ઢગલાએ હજી સુધી ચંદ્રાવતી અને માવલની વચમાં ઠેકાણે ઠેકાણે પડી રહેલા છે. અને કેટલાક પત્થ સાંતપુરની પાસે પડેલા છે આવી રીતે એ પ્રાચીન નગરના મડત્ત્વને ખેદજનક અંત આવ્યા, હવે તે તે અનુપમ મશિનાં દર્શન, મહાનુભાવ કનલ ટાંડે આપેલા સુંદર ચિત્રો સિવાય કાઇ પણ રીતે થઇ શકતાં નથી. છતાં હજી ય કેટલાંક આરસનાં મંદિરની અર્ધી પરથી ભીંત પરથાર ચેાતરામાંયતળીયાં વગેરે વિદ્યમાન છે. આ ખડીયરેાની નજીકમાં લગભગ પચાસ ઘરનુ એક ક્ષુદ્ર ગામડું વિદ્યમાન છે, જે હાલ ‘ચડ્ડાવલી' નામથી. ઓળખાય છે. For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ અવલોકન. દાન, વગેરે ગુણોના સમૂહરૂપી ચંદ્રમા વડે કરીને પિતાનાં બધાં–ચારે ત્રેને જેણે ઉજજવળ કર્યા છે એવી, અને મને હર સદાચારરૂપી પુપેને ઉત્પન્ન કરવામાં વેલડી સમાન આ અનુપમદેવી, મહામાત્ય તેજપાલની ધર્મપત્ની થઈ. ૫૪ તે (તેજપાલ–અનુપમ દેવી) ને આ લાવણ્યસિંહ નામને પુત્ર, કામદેવના પ્રારંભકાળની વય–યુવાવસ્થાને પ્રાપ્ત કરીને પણ ઈદ્રિરૂપી દુષ્ટ ઘોડાઓના વેગને જીતતે છતે, ઉત્તમ પ્રકારનું પુણ્ય ઉપાર્જન થાય એવા માગે ચાલે છે. અર્થાત્ અધર્મના માર્ગે કદી જ નથી. પ૫, શ્રીતેજપાલના પુત્ર સજજન શિરોમણિ શ્રી લુણસિંહના ગુણને કેટલાક લેકે સ્તવતા નથી–વખાણતા નથી, કે જેઓ જબરદસ્ત બંધનમાં પડ્યા હોવા છતાં પણ તે લાવણ્યસિંહની કીર્તિને ત્રણે જગતમાં ચારે તરફથી ઉદ્દામ- તીવ્ર બનાવે છે. અર્થાત્ તેઓ દુશ્મને હેવાથી બંદિખાનામાં પડેલા હોઈ લૂણસિંહના ગુણની સ્તુતિ નથી કરતાં છતાં તે (લૂણસિંહ)ની કીર્તિને તે દુનિયામાં જરુર ફેલાવે છે. પ૬. ભૂમિમાં દાટેલે ધનને કલશ–ચરૂ, હથેશાં પ્રચ્છન્ન-ગુપ્ત રહે છે, તેના ઉપર સર્પો વિંટાય છે, વૃદ્ધિને પામી શકતા નથી તેમ તે તેના કુટુંબીઓને ઉપયોગી થતું નથી–કદાચ ઉપયોગી થાય તે તે ક્ષય પામતે જાય છે. પરંતુ આ લુણસિંહ તે ગુણોરૂપી ધનને કઈ એવો અપૂર્વ કલશ–ચરૂ છે, કે–તે હમેશાં પ્રગટ રહે છે, જેનેરૂપી સર્પો કદી તેને વિંટાતા નથી અને સજજને તેને વાપરે છેસજનને તે ઉપયોગી થાય છે તે પણ તે હંમેશાં વૃદ્ધિને પામતે જાય છે. ૫૭. મંત્રી મલ્લદેવ (માલદેવ)ને તેની પત્ની લીલુકાદેવી (લીલાદેવી)ની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પૂર્ણસિંહ નામને પુત્ર છે. તે પૂર્ણ સિંહને પણ, તેની ભાર્યા અહુલણાદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ સુકૃતના સ્થાનસ્વરૂપ પેથડ નામને પુત્ર વૃદ્ધિ-સમૃદ્ધિને For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ? લૂણવસહીના લેખે. પામે છે. ૫૮. મંત્રી તેજપાલને જે અનુપમાદેવી નામની પત્ની અને તેને આયુષ્યમાન લાવણ્યસિંહ નામનો પુત્ર છે; તે બને સ્ત્રી–પુત્ર (અનુપમાદેવી અને લારણ્યસિંહ) ના કલ્યાણને માટે મહામાત્ય તેજપાલે અબુદાચલ ઉપર શ્રી નેમિનાથ ભગવાનનું આ મનહર મંદિર બંધાવ્યું. ૫૯-૬૦, ત્યારપછી ૬૧ થી ૬૪ સુધીનાં કાવ્યોમાં મંત્રી તેજપાલે બંધાવેલા આ મંદિરનું વર્ણન કરતાં કવિ કહે છે કે–ગુજરાતના મહારાજાના મંત્રી તેજપાલે, શંખની જેવી ઉજજવલ અને અતિ શોભાયમાન એવા આરસ પત્થરની શિલાઓની પંકિતઓથી શ્રી નેમિનાથ ભગવાનનું ચંદ્ર અને કુંદ (મોગરાના પુષ્પ)ના જેવું ઉજવલ–મનોહર મંદિર બંધાવ્યું, કે જે મંદિરના અગ્ર ભાગમાંસમુખ ભાગમાં ઘણે ઉંચે સભા મંડપ, આસપાસ ચારે બાજુમાં બાવન જિનાલય–દેવકુલિકાઓ + અને પ્રવેશદ્વાર ઉપર + યદ્યપિ આ મંદિરની ત્રણે બાજુ માં થઈને બન્ને બાજુના બે ગભારા અને અંબિકાદેવીની દેરીને પણ સાથે ગણતાં તથા જે જે દેરીઓ બબ્બે બારણાવાળી છે તેને બબ્બે ગણવા છતાં પણ કુલ ૪૮ દેવકુલિકાઓ અને એક ખાલી ઓરડી છે. ( મંદિરની પાછળ તે હસ્તિશાળી છે.) તે પણ આવી રીતે મંદિરની ચારે બાજુમાં જે દેવકુલિકાઓ બનાવવામાં આવે છે, તે શ્રીનંદીશ્વર દીપનાં બાવન જિનાલયોની સ્થાપના તરીકે બનાવવામાં આવતી હોવાથી તેમાં જગ્યાના અથવા સગવડના પ્રમાણમાં દેરીઓ ઓછી વધતી બનાવેલી હોય તે પણ તેને બાવન જિનાલય કહેવાનો રીવાજ હાઈ એ જ હિસાબે આ પ્રશસ્તિમાં પણ બાવન જિનાલય' લખેલું હશે, અથવા તો પહેલાં બાવન દેરીઓ બનાવવાને વિચાર હશે તેથી મૂળ મંદિરની પ્રતિષ્ઠા વખતે પ્રશસ્તિ ખોદાવતાં તેમાં એ બારણાવાળી છે તેવી છે. મંદિરની પાલિકાએ For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪. અવલોકન. બલાનક-મંડપ કરાવેલ છે. ૬૧. (૧) શ્રીમાન ચંડપ, તેને પુત્ર (૨) ચંડપ્રસાદ, તેને પુત્ર (૩) સોમ અને તેને પુત્ર (૪) અધરાજ. તે ( અધરાજ ) ના પવિત્ર વિચારોવાળા તથા જૈનધર્મરૂપી બગીચાને પ્રફુલ્લિત કરવા માટે વર્ષો વરસાવતા મેઘ સમાન (૫) શ્રીમાન લુણિગ, (૬) મંત્રી મલદેવ, (૭) મંત્રી વસ્તુપાલ અને (૮) મંત્રી તેજપાલ એ ચાર પુત્રે તથા મંત્રી વસ્તુપાલને પુત્ર (૯) જૈત્રસિંહ અને મંત્રી તેજપાલને પ્રખ્યાત બુદ્ધિવાળો પુત્ર (૧૦) લાવણ્યસિંહ જિનદર્શનપૂજા માટે આવતા આ દશે જણની મંદિરની પાછળ બનેલી હસ્તિ શાળામાંની સુંદર દશ હાથણીઓ x ઉપર બેઠેલી મૂત્તિઓ જાણે દશ દિપાલ જ ન હોય એવી શોભે છે. ૬૨-૬૩. ઉકત હાથણીઓની પીઠ ઉપર બેઠેલી તે દશે જણની મૂર્તિઓની પાછળ, આ હસ્તિશાળામાં ઉજજવલ આરસના સુંદર ભેટા ગોખલાઓમાં બાવન દેરીઓ બનાવ્યાનું લખ્યું હશે, પણ પાછળથી દેરીઓ બનાવતી વખતે આવન દેરીઓને, શિલ્પના હિસાબે, વેંત નહીં આવ્યું હોય–બની નહીં શકી હેય તેથી ૪૮ દેરીઓ કરાવી હશે, એમ જણાય છે. વિમલવસહિમાં તે બાવનથી પણ વધારે એટલે કે ચારે તરફની કુલ દેરીઓ પર, શ્રીમુનિસુવ્રતસ્વામી ( આદીશ્વર ભ. ) ને ગભારો ૧ અને અંબિકાદેવીની દેરી ૧, એ રીતે ૫૪ દેરીઓ ઉપરાંત બે ખાલી રહી છે. * આ પ્રશસ્તિમાંના બે પદ્યોમાં આ હસ્તિશાલામાં દશ હાથણુઓ હોવાનું સ્પષ્ટ રીતે લખેલું છે. પરંતુ આ દશે હાથણીઓ નહિ પણ હાથીઓ જ છે. દરેક હાથીઓને દંકૂશળ તથા પુરુષચિહ આદિ સ્પષ્ટ રીતે હોવાનું જોઈ શકાય છે. દંકૂશળ કદાચ પાછળથી નવા બન્યા હેય એવી કલ્પના થઈ શકે પરંતુ પુરુષચિન્હ તો પાછળથી બનેલ નથી. એ તે પ્રથમથી જ બનેલ છે. For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ લૂણવસહીના લેખે. એ દશે જણાની સ્ત્રિઓ સહિત ઉભી મૂર્તિઓ મહામાત્ય વસ્તુપાલના નાના ભાઈ અને સોલંકી રાજા વિરધવલના ઉત્તમ પ્રકારના બંધુસમાન મહામાત્ય તેજપાલે કરાવી છે. ૬૪. પછીના ૬૫ થી ૬૮ સુધીના શ્લેકમાં મંત્રી યુગલની પ્રશંસા સાથે તેમણે કરેલાં સુકૃત્યે સંબંધમાં કહેવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું છે કેસકલ પ્રજાના ઉપર ઉપકાર કરનાર વસ્તુપાલ મંત્રીની પાસે મંત્રી તેજપાલ, સરોવરની પાળ ઉપર રહેલા ફળયુક્ત આંબાની જેમ શોભે છે. ૬૫. તે મંત્રી યુગલે, દરેક ગામે ગામે, નગરે નગરે, માર્ગમાં, પર્વત ઉપર અને ભૂમિ ઉપર, જે જે વાવ, કૂવા, જળાશ, બગીચા, સરેવર, તલાવ, નદીના ઘાટ, પુલ, મંદિરે, દાનશાળા, પરબ વગેરે વગેરે ધર્મસ્થાનની શ્રેણિઓ નવી કરાવી છે અને જૂનાં સ્થાનેને જીર્ણોદ્ધાર કરાવ્યું છે, તેની સંખ્યા તે જે મેદિની-પૃથ્વીદેવી જાણે તે જાણે. બાકી અમે તે તેની સંખ્યા પણ જાણી શકતા નથી. ૬૬.કઈ બુદ્ધિશાળી માણસ જે શંભુ–મહાદેવની આખી જંદગી સુધીના લીધેલા અને મુકેલા શ્વાસે (ઉચ્છવાસ-નિઃશ્વાસે)ને પણ ગણી શકે, અથવા માર્કડ નામના મુનિના જીવન પર્યંતના આંખના પલકારા (આંખ ઉઘાડવી અને મીંચવી તે ) ને પણ ગણું શકે એ માણસ પિતાનું બીજું બધું કામકાજ મુકી દઈને, આ મંત્રી યુગલે કરાવેલાં કીર્તન-ધર્મસ્થાનની શ્રેણિઓને ગણવા બેસે છતાં પ્રશસ્તિમાં હાથણીઓ કરાવ્યાનું લખ્યું છે, એટલે કદાચ પ્રશસ્તિ દાવતાં સુધીમાં, હાથણીઓ જ બનાવરાવવાનો વિચાર હશે અને તેથી જ પ્રશસ્તિમાં રિવધૂ પદ બે વાર લખાયું જણાય છે, પણ પાછળથી હાથણીઓ કરતાં પુરુષોને માટે હાથીઓ જ કરાવવા ઠીક ધારીને હાથીઓ કરાવ્યા હશે, એમ જણાય છે. For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. તા તે કદાચ ગણી શકે. ૬૭. જેની સંતતિ-પુત્ર-પુત્રીઓ, હમેશાં સારું કામ કરવાનું અને ઉપકાર કરવાનું જ જાણે છે, તે અશ્ર્વરાજની શાશ્ર્વતી કીત્તિ સર્વ સ્થાને પ્રસરે. ૬૮. ૩૮ પછીનાં ત્રણ પદ્યોમાં આ મંદિરની પ્રતિષ્ઠા કરનાર સૂરિના વંશનું વર્ણન કરતાં તેમાં જણાવવામાં આવ્યું છે કે-શ્રીમાન્ ચંડપના અને તેના વંશજોના ગુરુ, શ્રીનાગેન્દ્રગચ્છરૂપી લક્ષ્મીદેવીના મુગટ સમાન અને જેને મહિમા વિના પ્રયાસે પણ પ્રસિદ્ધિને પામેલા છે એવા શ્રીમહેન્દ્રસૂરિ નામના આચાર્ય થઈ ગયા. તેમના પટ્ટધર, આશ્ચર્ય પમાડે એવા મનોહર ચારિત્ર વાળા શ્રીશાંતિસૂરિજી અને તેમના પટ્ટધર તરીકે સૂર્ય તથા ચંદ્રની સમાન તેજસ્વી કાંતિવાળા આનંદસૂરિ અને અમરસૂરિ થયા. ૬૯. તે સૂરિયુગલના પટ્ટધર, શ્રીજૈનશાસનરૂપી વન-બગીચાને પ્રફુલ્લિત કરવા માટે નવા મેઘ સમાન અને તમામ પાપને હરણુ કરનારા શ્રીમાન્ હરિભદ્રસૂરિજી થયા અને તેમના પટ્ટધર, વિદ્યાના મદથી—અભિમાનથી વૃદ્ધિ પામેલા રાગોને મટાડવા માટે—તેના નાશ કરવા માટે નિર્દોષ વૈદ્ય જેવા તથા અતિ પ્રસિદ્ધિને પામેલા શ્રીમાન્ આ શ્રીવિજયસેનસૂરીશ્વરજી થયા. ૭૦. તે શ્રીવિજયસેનસૂરિના X પ્રાચીન જૈન લેખ સંગ્રહ ” બીજા ભાગના અવલેાકન પૃષ્ઠ ૧૧૧ તથા ૧૧૪ માં નાગેન્દ્રગચ્છના શ્રીમાન શાંતિસૂરિના પટ્ટધર શ્રીઆનદસૂરિ અને તેમના ( પટ્ટધર ) શ્રીઅમરસૂરિ થયા, " એમ લખ્યુ છે, પરંતુ શ્રીઆન ંદસૂરિ અને શ્રીઅમરસૂરિ એ બન્ને શ્રીમાન શાંતિસૂરિના યુગ્મરૂપે પટ્ટધર હતા, એ વાત આ પદ્યમાંના ‘તતોવ્યાનંદ્રામસુરિયુમમ આ વાક્યથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. 66 For Personal & Private Use Only ' Page #508 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખ. 3८७ આશીર્વાદનું પાત્ર અર્થાત તેમના શિષ્ય, જેમ સમુદ્રમાંથી મેતીએ ઉત્પન્ન થાય છે તેમ, જેમની પ્રતિભા-વિદ્વત્તારૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ મતીઓની જેવાં સુભાષિત પદ્યો અતિ શોભી રહ્યાં છે એવા શ્રીઉદયપ્રભ + નામના સૂરિ છે. ૭૧. જ્યાં સુધી પૃથ્વી તલ ઉપર આ અર્બુદગિરિ વિદ્યમાન રહે, ત્યાંસુધી આ ધર્મસ્થાનલુણસિંહવસહિકા નામનું મંદિર અને તેને કરાવનાર મંત્રી તેજપાલ, એ બનેવાનાં ઉદયવંતા રહો. ૭૨. અણહિલપુર પાટણના “ પુસુચનઃ સવિતાંgિયુ ચર્ચા ” આવી વ્યુત્પત્તિ પ્રમાણે સોલંકી મહારાજાઓ જેનાં ચરણ-કમળાની સેવા કરે છે, એ તેમને પુરોહિત શ્રી રમેશ્વરદેવ અને “ પુસુચનાવાનાં વિતરિપુ ચેન” આવી વ્યુત્પત્તિ પ્રમાણે સોલંકી મહારાજા ભીમદેવ (બીજા)ના ચરણ-કમળોની જેણે સેવા કરી છે, એ તેમને + આ આચાર્ય શ્રીઉદયપ્રભસૂરિ. બહુ સારા વિદ્વાન હતા. મહામાત્ય વસ્તુપાલે તેમની વિદ્વતાથી ખુશી થઈને તેમને આચાર્ય પદવીથી અલંકૃત કરાવ્યા હતા-સૂરિપદ અપાવ્યું હતું. તેમણે “ સુકૃતકીર્તિ કલ્લોલિની કાવ્ય ” તથા ૧૬ સર્ગવાળું “ ધર્માલ્યુદય મહાકાવ્ય ” ( અપર નામ સંઘાધિપતિ ચરિત મહાકાવ્ય ) રચેલ છે. આ બન્નેમાં મહામાત્ય વસ્તુપાલતેજપાલનાં સત્કાર્યોનું, તેમણે સંઘ કાઢેલા તેનું અને તેના વંશનું વિસ્તૃત વર્ણન આપેલું છે. તે સિવાય તેમણે “ આરંભસિદ્ધિ ' ( તિષ ) સંસ્કૃત નેમિનાથ ચરિત ” વગેરે ગ્રંથે રયા છે, અને “ પડશીતિ ” તથા “ કર્મસ્તવ ” એ બે કર્મગ્રંથપર ટિપણ રચ્યું છે, તેમજ ધર્મદાસ ગણીની “ ઉપદેશમાલા” પર “ઉપદેશમાલા કણિકા' નામની ટીકા (ધૂળકામાં વિ. સં. ૧૨૯૯ માં ) રચેલ છે. “ સ્યાદાદમંજરી ના કર્તા શ્રીમલિષેણસૂરિજી, આમના ( શ્રીઉદયપ્રભસૂરિજીના ) શિષ્ય થતા હતા. For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ અવલેાકન. ' '' પુરાહિત શ્રીસોમેશ્વરદેવ, તેણે, ધર્મ સ્થાનની–મંદિરની આ મનહર પ્રશસ્તિ રચી છે. ૭૩. લૂણવસહી મંદિરની આ પ્રશસ્તિ, અણુ દાચલ ઉપર સ્થિત શ્રીનેમિનાથ ભગવાન્ અને શ્રીઅંબિકાદેવીના પ્રસાદથી શ્રીવસ્તુપાલના વંશનું કલ્યાણ કરવાવાળી થાઓ. ૭૪. ત્યારપછી ગદ્યમાં જણાવવામાં આવ્યુ` છે કે—સૂત્રધાર સલાટ કેલ્હણના પુત્ર ધાંધલ, તેના પુત્ર સલાટ ચડેશ્વરે આ પ્રશસ્તિ ખાદી છે. વિક્રમ સંવત્ ૧૨૮૭ ના ફાગણુ વિશ્વ ૩ ને વિવારે નાગેન્દ્રગચ્છના શ્રીવિજયસેનસૂરિજીએ આ મરિની પ્રતિષ્ઠા કરી છે. ( ૨૫૧ ) આ લેખ, ઉપર્યુક્ત ૨૫૦ નંબરના લેખની પાસે જ-જોડાજોડ સફેદ આરસની શિલામાં સુંદર રીતે કોતરીને લગાવેલા છે. આમાં છેવટે આપેલા ત્રણ શ્લા સિવાય આ આખા લેખ ગદ્યમાં છે. આ લેખના સંબંધમાં પ્રોફેસર લ્યુડર્સ જણાવે છે કેઃ— આ લેખ ૨' ૧૧" પહેાળા તથા ૧' ૧૦” લાંખે છે. દરેક અક્ષરનું કદ ૐ” છે. પતિ ૧-૨ ના આરંભમાં તથા અંતમાં તેમજ પતિ ૩-૪ ના અંતમાં અક્ષરે। જીણુ થઇ ગયા છે. કારણ કે આ શિલાને ઘેાડા થાડા ભાગ કાપી ન્હાંખવામાં આવ્યા છે, અગર તે ભાંગી ગયે છે. ઉપરના લેખ જેવી જ લિપિ છે. પ ંક્તિ ૧ માં આવેલા કોમ્ ના અે, પતિ ૧૫-૭-૨૪ માં આવેલા એન્નુરૂજી તથા પંક્તિ ૨૭ માં આવેલા બોરાસા ના ો થી જુદા પડે છે. સ ઠેકાણે ઘેં તે બદલે ન વાપરેલે છે, માત્ર પતિ ૨૭ માં ત્રીજાઢ્યુ અને ઉપાંત્ય પતિમાં આવેલા અર્યુંવન માં તે પ્રમાણે નથી, છેલ્લી બે પંકિત કાંઇક નવીનતા દર્શાવે છૅ, અક્ષરા જરા મ્હોટા છે અને કાંઇક બેદરકારીથી કાતરેલા છે. ૨ અને (6 For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખ. ૩૮૯ શા માં ઘણું ઠેકાણે ભિન્નતા જોવામાં આવે છે તેમજ વચ્ચે આવેલા અને શો માં પણ તેમ છે. વળી તથા શો ને છ ઠેકાણે પંક્તિ ઉપર માત્રા કાઢવામાં આવી છે. જેમકે-એકાતે, મને, પાળે; સૂરે, તથા અને વિવચાને. આ પદ્ધતિ પ્રથમની ૩૧ પંક્તિઓમાં માત્ર ત્રણ વાર જ જોવામાં આવે છે, જેમકે-વર્ષે (પં. ૧ ) રેવેન, ( ૫. ૨૬ ) અને શાસ્ત્ર (પં. ૧૩ ) આ ઉપરથી ચોક્કસપણે એમ પ્રતિપાદન થાય છે કે છેલી બે પંક્તિઓ પાછળથી ઉમેરવામાં આવી છે. ” “ આ લેખ સંસ્કૃત ગદ્યમાં છે, માત્ર ૩૦ મી પંક્તિમાં એક પદ્ય છે. આ વખતના તેમજ આ દેશના બીજા લેખની માફક આ લેખમાં પણ ભાષા ઉપર ગુજરાતીના રૂઢ શબ્દોની અસર દષ્ટિગોચર થાય છે. વિશેષનામો પ્રાકૃત રૂપમાં જ છે અગર અદ્ધ સંસ્કૃત છે. વળી પંક્તિ ર૬ માં કુમાર ” ને બદલે “યુમ ” ને ઉપયોગ કર્યો છે તે પ્રાકૃત અસરના લીધે જ છે. ઘણીવાર % સમાસના એક પદને તથા થી જોડવામાં આવે છે, (પં. ૮-૯-૧૨-૧૯-૨૦ ). નીચેના શબ્દો જાણવા જેવા છે– ઘરમાર (પુ. )=જે. (પં. ૨૯ ); મછાન્દ્રા ( સ્ત્રી. ) આઠ દિવસ સુધી ચાલનારે ઉત્સવ (પં. ૧૨, ૧૪, ૧૬ વગેરે ); વાળિ (ન ) એક આમોદપ્રદ દિવસ (પં. ૨૬ ); તથા જ્ઞાતીય=ઉપયુંકત જાતનો (૫. ૧૦ ); મહાગન ( પુ. ) વેપારી (પં. ૧૦ ); પાટીય (પુ) એક જાતના અધિકારીઓ (પં. ૨૮ ); વર્ષ થિ (પુ.) વાર્ષિક દિવસ (પં. ૧૨ ); સત્રનું હોવું (પં. ૩, ૭, ૧૦ ); if ( સ્ત્રી ) કાળજી, દેખરેખ (?) (પં. ૯); પંકિત ૬ માં પ્રતિષ્ઠાપિત ના અર્થમાં * રાઠય એટલે એક જાતના અધિકારીઓ નહીં પણ તે રાજપૂતેની એક પેટા જ્ઞાતિ છે. આ જાતના લેકે અત્યારે પણ આબુ ઉપર અને તેની આસપાસનાં ગામોમાં વસે છે-વિદ્યમાન છે. For Personal & Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ ૯૦ અવકન. પ્રતિષ્ઠિત૮ વાપરવામાં આવ્યો છે.” આ લેખમાં નેમિનાથનું દેવાલય બંધાવ્યાની, તથા તેમના ઉત્સવોના નિયમોની, તેમજ દેવાલયના રક્ષણ વિગેરેની રાજકીય નોંધનો સમાવેશ થાય છે. ” આ આખા લેખને સંપૂર્ણ સાર આ પ્રમાણે છે – સંવત્ ૧૨૮૭ ના લૌકિક (ગુજરાતી) ફાગણ વદિ ૩ ને રવિવારે શ્રી અણહીલપુર પાટણમાં ચૌલુક્ય (સોલંકી) ના વંશરૂપી કમળને શોભાવવામાં રાજહંસ સમાન અને સમસ્ત સામંત રાજાઓની પંકિતઓથી અલંકૃત મહારાજાધિરાજ શ્રી ભીમદેવ (બીજા) ને વિજયવંતા રાજ્યમાં...................... આબુ ઉપરના શ્રીવશિષ્ઠ ઋષિના હામ કરવાના અગ્નિ કુંડમાંથી ઉત્પન્ન થયેલ પરમાર (ના પુત્રવંશજ) શ્રીમાન ધૂમરાજ દેવના વંશમાં પેદા થયેલ, ગુજરાતના મહારાજાના, મહામંડલેશ્વર રાજકુલ (રાવલ) શ્રી સોમસિંહદેવના વિજયિ રાજ્યમાં એ જ મહારાજાધિરાજ શ્રીભીમદેવ (બીજા)ના પ્રસાદથી રાત્રામંડલને ભેગવતા અને સોલંકી કુળમાં ઉત્પન્ન થયેલ મહામંડલેશ્વર રાણક લવણપ્રસાદ દેવના પુત્ર મહામંડલેશ્વર રાણક શ્રીવરધવલ દેવ સંબંધી–તેના રાજ્ય સંબંધી અહીં પ્રતિષ્ઠિત શબ્દ જ ઠીક છે, અને તેને સંબંધ શ્રીવિઝાસેનસૂરિ સાથે છે. * ગુજરાતના મહારાજાના મહામંડલેશ્વર આ રાક લવણુપ્રસાદ અને વરધવલ ધવલકકપુર (ઘોળકા ) નું રાજ્ય ભોગવતા હતા. એટલે ધોળકાની આસપાસના પ્રદેશનું કદાચ તે વખતમાં “યાત્રા મંડ” એવું નામ હશે For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે. ૩૯૧ સમસ્ત કામ કરનાર અર્થાત્ મહામંત્રી શ્રીઅણહિલપુરના રહેવાસી, પિરવાલજ્ઞાતીય ઠકુર શ્રીચંડપ, તેને પુત્ર ઠ. ચંડપ્રસાદ, તેને પુત્ર મંત્રી સેમ, તેને પુત્ર શ્રી આસરાજ, તેની ભાર્યા ઠકુરાણી (ઠકુરાણ) કુમારદેવી, તે બને ( આસરાજ-કુમારદેવી)ના પુત્ર તથા મંત્રી મલદેવ અને મંત્રી સંઘવી વસ્તુપાલના નાના ભાઈ મંત્રી શ્રી તેજપાલે; પિતાની ભાર્યા મહં. અનુપમદેવીના તથા તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પવિત્ર પુત્ર મંત્રી શ્રી લૂણસિંહના પુણ્ય અને યશની વૃદ્ધિ માટે શ્રી અબુદગિરિ ઉપર દેઉલવાડા (દેલવાડા) ગામમાં બધી દેરીએથી અલંકૃત અને વિશાલ હસ્તિશાળાથી સુશોભિત શ્રી લૂણસિંહ-વસહિકા નામનું શ્રી નેમિનાથ ભગવાનનું આ મંદિર બંધાવ્યું છે. તેની, શ્રીનાગેન્દ્રગચ્છના શ્રી મહેન્દ્રસૂરિ સંતાનીય શ્રી શાંતિસૂરિના શિષ્ય શ્રીઆનંદસૂરિ અમરચંદ્રસૂરિ, તેઓની પાટને શોભાવનારા શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીમાન વિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ ધર્મસ્થાન (મંદિર)ની વ્યવસ્થા અને સાર-સંભાળ રાખવા માટે જેઓને નીમવામાં આવ્યા છે, તેનાં નામે આ પ્રમાણે છે:–મહં. શ્રીમલદેવ, મહંતુ શ્રીવાસ્તુપાલ અને મહં. શ્રીતેજપાલ, આ ત્રણે ભાઈઓની સંતાન પરંપરાએ; તથા શ્રી લૂણસિંહના માતૃપક્ષ–મેસાળ પક્ષમાં ચંદ્રાવતી નગરીના રહેવાસી પિરવાડજ્ઞાતીય ઠ૦ શ્રીસાવેદેવના પુત્ર ઠ૦ શાલિગના પુત્ર ઠ૦ સાગરના પુત્ર ઠ૦ ગાગાના પુત્રે ઠ૦ ધરણિગ, મહં. શ્રીરાણિગ અને મહં. શ્રી લીલા. તેમાંના ઠ૦ ધરણિગની ભાર્યા ઠક્કરા, શ્રીતિહણદેવી (ત્રિભુવન દેવી)ની કુક્ષિથી ઉત્પન્ન થયેલ મહં. શ્રી For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ અવલોકન. અનુપમદેવીના સહેદર-ભાઈઓ ઠ૦ ખીંબસિંહ, ઠ, આંબસિંહ અને ઠ૦ ઊદલ, તથા ઉપર્યુક્ત મહં. શ્રીલીલાના પુત્રો મહં. લુણસિંહ, ઠ૦ જગસિંહ અને ઠ૦ રત્નસિંહ, એ બધાના સમસ્ત કુટુંબ તથા એએની સંતાન પરંપરાએ પણ આ ધર્મસ્થાન (મંદિર) નું સ્નાત્ર, પૂજા આદિ સર્વ પ્રકારની સાર-સંભાળનું કાર્ય પિતે કરવું અને બીજાઓ પાસે કરાવવું. શ્રીચંદ્રાવતી નગરીના સમસ્ત મહાજન અને બધાંય જિનમંદિરના ગોષ્ઠિકે-કાર્યવાહક વગેરે શ્રાવકેને સમુદાય તથા ઉંબરણી અને કીસરઉલી-કીવરલી ગામોના પિરવાડજ્ઞાતીય શેઠ રાસલ આસધર, શેઠ માણિભદ્ર આલ્હણ, શેઠ દેહણ ખીમસિંહ, શેઠ સાવડ શ્રીપાલ, શેઠ જીદા પામ્હણ, શેઠ પૂના સાલ્હા, ધરકટ જ્ઞાતિના શેઠ નેહા સાલ્વા, ધઉલિગ આસચંદ્ર, શેઠ વહદેવ સોમ, શેઠ પાસુ સાદા અને શ્રીમાલજ્ઞાતીય શેઠ પૂના સાહા વગેરે ગેષ્ઠિઓ આ બધાઓએ શ્રીનેમિનાથ દેવની પ્રતિષ્ઠાની વર્ષગાંઠની યાત્રાના અઠ્ઠાઈ મહોત્સવમાં દેવકીય-શાસ્ત્રીય ચિત્રવદિ ૩ (ગુજરાતી ફાગણ વદિ ૩) ને દિવસે સ્નાત્ર અને પૂજા આદિ ઉત્સવ કરે. તથા કાસહદ (કાસિદ્રા) ગામના ઓસવાલજ્ઞાતીય શે. સેહી પાહણ,શે. શલખણ વાલણ, પિરવાડજ્ઞાતીય શે. સાંતુય દેહુય, શે. ગોસલ આવ્હા, શેકેલા આંબા, શે. પાસચંદ્ર પૂનચંદ્ર, શે. જસવીર જગા, શે. બ્રહ્મદેવ રાજ્હા, શ્રીમાલીજ્ઞાતિના છે. કડુયરા કુલધર વગેરે ગોષ્ઠિકે; આ બધાઓએ ફાગણ વદિ ૪ ને દિવસે અષ્ટાલિકાના બીજા દિવસને મહત્સવ કરે. For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ ૩૩ લૂણવસહીના લેખો. તથા બ્રહ્માણ (વરમાણ) નિવાસી પિરવાડજ્ઞાતીય મહાજન આમિગ પૂનડ, મહા. પામ્હણ ઉદયપાલ, મહા. વીરદેવ અમરસિંહ, શેઠ ધનચંદ્ર રામચંદ્ર, ઓસવાલ જ્ઞાતિના મહા, ધાંધા સાગર, મહા. સાટા વરદેવ, મહા. આવેધન જગસિંહ, શ્રીમાલ જ્ઞાતિના મહા. વિસલ પાસદેવ વગેરે ગોષ્ઠિકેએ ફાગણ વદિ ૫ ને દિવસે મહોત્સવ કરે. તથા ધઉલી (ધવલી) ગામના પોરવાડજ્ઞાતીય શેઠ સાજણ પાસવીર, શેઠ હડી પૂના, શેઠ જસડુય જેગણ, શેઠ સાજણ ભેળા, શેઠ પાસિલ પૂનુય, શેઠ રાજુય સાવ દેવ, શેઠ દુગસરણ સાહણીય, ઓસવાલ જ્ઞાતિના સલખણ મંત્રી જેગા, શેઠ દેવકુમાર આસદેવ વગેરે જિનમંદિરના કાર્યવાહકોએ ફાગણ વદિ ૬ને દિવસે શ્રીનેમિનાથ દેવના અષ્ટાલિંકાના ચેથા દિવસને મહોત્સવ કરે. - તથા મુંડસ્થલ મહાતીર્થ (મૂંગથલા) નિવાસી પિરવાડજ્ઞાતીય શે. સંધીરણ ગુણચંદ્ર પાલ્હા, શે. સહિય આંબેસર, શે. જેજા ખાંખણ; તથા ફીલિણ ગામના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય વાપલા ગાજણ વગેરે જિનમંદિરના ગેમ્પ્લિકે-કાર્યવાહકે આ બધાએએ ફાગણ વદિ ૭ ને દિવસે શ્રી નેમિનાથ દેવને વર્ષગાંઠ સંબંધી ને પાંચમા દિવસને મહત્સવ કરે. તથા હંડાઉદ્રા (હણોદ્રા) અને ડવાણું (ડમાણી) ગામનિવાસી શ્રીમાલજ્ઞાતીય શે. આબુય જસરા,શે. લખમણ આસૂ, શે. આસલ જગદેવ, શે. સૂમિગ ધનદેવ,શે. જિનદેવ જાલા, શે. દેલા વીસલ, શે. આસધર આસલ, શે. થિદેવ વીર્ય, શે. ગુણચંદ્ર દેવધર, શે. For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ અવલેાકન. હરિયા હેમા, પારવાડ જ્ઞાતિના શે. આસલ સાદા, શે. લખમણ કડ્ડયા વગેરે ગાઠિકાએ ફાગણ વદિ ૮ ને દિવસે શ્રીનેમિનાથદેવની વ ગ્રંથી સંબંધીના છઠ્ઠા દિવસના મહે।ત્સવ કરવા. તથા મડાહડ (મઢાર) નિવાસી પોરવાડજ્ઞાતીય શેઠ દેસલ બ્રહ્મસરયુ, શેઠ જસકર ધણિયા, શેઠ દેહુણ આવ્ડા, શેઠ વાલ્ડા પદ્મસિંહ, શે. આંય એહુડી, શેડ વાસરી પૂનદેવ, શેડ વીરુચ સાજણ, શેઠ પાહુય જિનદેવ વગેરે ગેાષ્ઠિકાએ શ્રીનેમિનાથદેવની વર્ષગ્રંથી નિમિત્તના અઠ્ઠાઇમહેાત્સવના સાતમા દિવસના મહેાત્સવ ફાગણુ વિદે ૯ ને દિવસે કરવા. તથા સાહિલવાડા (સેલવાડા) નિવાસી એસવાલજ્ઞાતીય શેઠ દેલ્હા આણ, શેઠ નાગદેવ આંમદેવ, શેઠ કાલ્હેણુ આસલ, શેઠ વેહિથ લાખણ, શેડ જસદેવ વાહુડ, શેઠ સીલણુ દેહુણ, શઠ વહુદા, શેડ મહુધરા ધનપાલ, શેઠ પૂર્નિંગ વાઘા, શેડ ગોસલ વહુડા વગેરે જિનમંદિરના ગાલ્ડિંકા-કાય વાહકોએ ફાગણુ વદિ ૧૦ ને દિવસે અડ્ડાઇમહાત્સવના આડમા દિવસના મહેાત્સવ કરવે. તથા શ્રીઆબુ ઉપરના ગામ દેઉલવાડા (દેલવાડા)ના રહેવાસી સમસ્ત શ્રાવકોએ શ્રીનેમિનાથ દેવના પાંચે કલ્યાણકાના દિવસેામાં દરવરસે સ્નાત્રપૂર્જા વગેરે મહેાત્સવ કરવા. આ પ્રમાણે આ વ્યવસ્થા; શ્રીચંદ્રાવતીના રાજા રાજકુલ શ્રોસેસિંહદેવે, તથા તેમના પુત્ર રાજકુમાર (યુવરાજ) શ્રીકાન્હડ દેવ પ્રમુખ બધા રાજકુમારીએ અને રાજ્યના અધા અધિકારીઓએ For Personal & Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે. ૩૯૫ તથા ચંદ્રાવતીના સ્થાનપતિ, ભટ્ટારક ( આચાર્યો–મહંતે) વગેરે ધર્માચાર્યો, ગૂગુલિ બ્રાહ્મણે (પંડયા-પૂજારીએ?), બધું મહાજન તથા જિનમંદિરોના બધા કાર્યવાહકે, એએએ તેમજ અબુંદગિરિ ઉપરના શ્રીઅચલેશ્વર અને શ્રીવશિષ્ઠ સ્થાનના તથા નજીકનાં ગામે-દેઉલવાડા ગ્રામ, શ્રી શ્રીમાતા (કુંવારી કન્યાનું મહબુ ગ્રામ, આબુય ગ્રામ, એરાસા ગ્રામ, ઊત્તર૭ ગ્રામ, સિહર ગ્રામ, સાલગ્રામ, હેઠઉંજી ગ્રામ, આખી ગ્રામ અને શ્રીધાંધલેશ્વર દેવનું કેટડી ગ્રામ વગેરે બારે ગામમાં રહેવાવાળા સ્થાનપતિ (આચાર્યો-મહંતેમઠપતિએ), તપોધન-સાધુઓ, ગૂગુલિ બ્રાહ્મણ અને શઠિય વગેરે સમસ્ત લેકેએ તથા ભાલિ, ભાડા આદિ ગામમાં રહેનારા શ્રી પ્રતિહાર વંશના બધા રાજપુતોએ પિત–પિતાની ઈચ્છાથી લણવસહીના મૂ. ના. શ્રી નેમિનાથ દેવના મંડપમાં બેસી બેસીને મંત્રી શ્રીતેજ. પાલની પાસેથી પિતપિતાની રાજી-ખુશી પૂર્વક શ્રીલૂણસિંહવસહિકા નામના આ ધર્મસ્થાનની રક્ષા કરવાને બધે ભાર સૌએ સ્વીકાર કર્યો છે–પોતપોતાને માથે લઈ લીધું છે. એટલા માટે પિતાના વચનનું પાલન કરનારા આ બધાઓએ તથા એ બધાની સંતાન પરંપરાએ પણ આ ધર્મસ્થાનની “આચંદ્રાક યાવત્ ” દુનિયા ઉપર સૂર્ય-ચંદ્ર રહે ત્યાં સુધી સુંદર રીતે રક્ષા કરવી. શામાં પણ કહ્યું છે કે – ઉદાર દિલવાળા સજજનેએ તે પિતે સ્વીકારેલ કાર્ય અથવા બેલેલ વચનનું સંપૂર્ણ રીતે પાલન કરવું એ જ ઉજજવલ–નિર્મળ અને સુંદર વ્રત છે. આ વ્રત વિના મનુષ્યએ ધારણ કરેલ કપાલઠીબ-રામપાતર, કમંડલ, ઝાડની છાલનાં વસ્ત્રો, સફેદ અથવા લાલ For Personal & Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ અવલેાકન. ૨ગેલાં વસ્ત્રો અને જટાના સમૂહ વડે કરીને શું ? અર્થાત્ ઉપયુક્ત વ્રત ન હાય ત્યાં આ બધુંય નકામુ જ છે. તથા મહારાવળ શ્રી સામસિ દેવે, આ શ્રી ભ્રૂણવસહીના મૂ. ના. શ્રી નેમિનાથ દેવના પૂજન વગેરે ખર્ચ માટે આબુની નીચેનું શ્રીડવાણી ( ડમાણી ) ગામ પેાતાની આજ્ઞાથી દેવદાન તરીકે અણુ કર્યું. છે. આ દેવદાનનું; શ્રી સામસિંહદેવની પ્રાર્થના વડે કરીને પરમાર વંશના રાજાઓએ આચંદ્રા યાવત્ ' સારી રીતે પાલન કરવુ’-કબુલ રાખવુ, આ પ્રશસ્તિના મૂળ લેખ અહીં પૂરા થાય છે. આના પછી, લેખવાળી શિલામાં નીચે જગ્યા ખાલી હાવાથી એ લાઇનેા પાછળથી કાઇએ ખાદાવી હાય તેમ સ્પષ્ટ રીતે જણાય છે. તે એ પંકિતની શરુઆતનાં આશ્રુતીની સ્તુતિનાં બે પદ્યો શ્રીકૃષ્ણષિ ગચ્છીય શ્રીનયચંદ્રસૂરિજીનાં બનાવેલાં છે, તેના ભાવા આ પ્રમાણે છેઃ—પ્રસિદ્ધ મહિમાવાળા શ્રોપુંડરીકગિરિ-શત્રુ જય, એ સિદ્ધિક્ષેત્ર-સિદ્ધ થવાનુ` ક્ષેત્ર છે. અને દુનિયામાં પ્રસિદ્ધ શ્રીરૈવતક ગિરનાર, એ પણ મુક્તિનું ક્ષેત્ર છે. જ્યારે હું માનુ' છું કે–નિશ્ચયે કરીને શત્રુંજય અને ગિરનાર એ બન્ને તીર્થાંનુ આ અખ્ખુ દિગિર ક્ષેત્ર છે. જો એમ ન હાત તા, ઉક્ત અને તીર્થાંના તીનાયક શ્રી આદીશ્વર ભ. અને શ્રી નેમિનાથ ભ. એ મને એક સાથે જ અહીં આબુ ઉપર કેમ પધારત-કેમ પ્રતિષ્ઠિત થાત ? ૧. હૈ જિનેશ્વર ! મેં, સૌંસારનુ સર્વસ્વ-સારભૂત પદાર્થ અને For Personal & Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ લવસહીના લેખા. મુકિતનું સર્વસ્વ-સારભૂત પદાર્થ પણ અહીં જ-આબુ તીમાં જ દેખેલ છે. અહીંનાં આ રમણીય તમારાં મંદિશ જોતાં પહેલી ચીજ મે' જોઇ છે અને તમારી મૂર્ત્તિ ઉપર નજર પડતાં મે મીજી ચીજ જોઇ છે. અર્થાત્ તમારા આ મદિ, દુનિયાની ચીજોમાં ઉત્તમમાં ઉત્તમ ચીજ છે અને તમારી મૂર્ત્તિ આ મેાક્ષને આપનારી છે. ૨. આ પદ્યો કાતરવા છતાં પણ એ શિલાપટ્ટમાં થાડી જગ્યા ખચેલી તેથી તે જગ્યા ઉપર, કેાઇ સંઘવી યાત્રા કરવા આવતાં તેણે સારી રકમનું દાન કરીને ત્યાં પેાતાનુ નામ ખાદાવ્યું જણાય છે. તે આ પ્રમાણે છેઃ સંધવી સરવણના પુત્ર સંઘવી સિંહરાજ, શાહુ સાજણ અને સ'ઘવી સહસા, તેની ભાર્યાં સાઇદે, તેની પુત્રી સુનથવ. એ બધાં . આ તીને હંમેશાં પ્રણામ કરે છે. શુભ' ભવતુ. 3219 આગળના સમયમાં યાત્રાળુઓ આવી રીતે તીસ્થાનામાં પોતાનાં નામેા ખાદાવવામાં પુણ્યવૃદ્ધિ, તીથ ભક્તિ તેમજ અમરનામપણું પણ માનતા, જેને લઇને સારી રકમનું દાન કરીને પણ પોતાનાં અને પોતાનાં કુટુ એનાં નામેા કાતરાવતા હતા. આવાં નામેા અહીંના આ બન્ને મદિરામાં તેમજ શ્રીકેશરીયાજી, હમીરગઢ વગેરે તીર્થાંમાં પણ જ્યાં ત્યાં ઘણી જગ્યાએ ખાદેલાં જોવાય છે. આ લેખમાં આવેલાં ગામનાં નામેામાંથી ફીલિણી, આખી, મહુજી, ભાટી અને ભાડા; આ પાંચ ગામેાના પત્તો લાગતા નથી. એટલે વિકરાળ કાળના પંજામાં સપડાઇ તે નષ્ટ થઇ ગયાં હશે, યા તા સાવ જૂદાં જ નામેાથી ઓળખાવા લાગ્યાં હશે, અથવા તે તેના For Personal & Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ અવલોકન. મને ઘણી તપાસ કરવા છતાં પત્તો નહીં લાગ્યું હોય. બાકીનાં ગામમાંથી કેટલાંકના નામમાં છેડે અપભ્રંશ થયા છતાં લગભગ એને મળતાં નામેથી જેવી તેવી સ્થિતિમાં પણ વિદ્યમાન રહી શકયાં છે. જેને પત્તો મળે છે તે અહીં આપવામાં આવે છે. * બી. બી. સી. આઈ. (મિટરગેજ ) રેલ્વેના આબુરોડ સ્ટેશનથી નૈનત્ય ખુણામાં ૫ માઈલ દૂર (૧) ચંદ્રાવતી નગરીના ખંડિયો આવેલાં છે. તેની નજીકમાં એક નાનું ગામડું છે, જે હાલ “ચાવલી” નામથી લેકેમાં પ્રસિદ્ધ છે. (૨) ઉવરણ ( ટ્રીગ્નોમેટ્રીકલ સર્વેના નકશાનું “ઉમરણ”) આબુરોડથી વાયવ્ય ખુણામાં રા માઈલ દૂર આવેલું છે. (૩) કીસરઉલી જે હાલ કીવરલી ” નામથી પ્રસિદ્ધ છે અને તે આબુરોડથી ઈશાન ખુણામાં ૫ માઈલની દૂરી પર છે. (૪) કાસહૂદ ( ટ્રીક નકશાનું કાઈદ્રા) જે હાલ “કાસિંદ્રા” અથવા “કાઇંદ્રા” નામથી પ્રસિદ્ધ છે અને તે આબુરોડથી ઈશાન ખુણામાં ૮ માઈલ દૂર આવેલું છે. (૫) બ્રહ્માણ હાલમાં “વરમાણ” નામથી પ્રસિદ્ધ છે અને તે આબુની પશ્ચિમ તરફની તલેટીમાં આવેલા હણાદ્રા ગામથી પશ્ચિમ દિશામાં ૧૨ માઈલ દૂર આવેલું છે. (૬) ધઉલી “ધવલી” નામથી ઓળખાતું આ ગામ હણાદ્રાથી દક્ષિણ દિશામાં ૭ માઈલની * આ ગામમાંથી ફક્ત ૧૨ ગામોને ડૉ. લ્યુસને નકશાના આધારે પત્તો મળી શકે છે. તેમણે આ લેખના પિતાના ઇંગ્લીશ વિવેચનમાં તેની થોડીક હકીકત આપી છે. પરંતુ તેમાં કેટલાંક ગામોનાં નામોમાં તથા દેલવાડાથી તે તે ગામોની દિશા અને અંતર લખવામાં પણ કઈ કઈ ઠેકાણે ભૂલ થએલી છે. For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખા. ૩૯૯ દૂરી પર આવેલું છે. ( ૭ ) સુડેન્થલ ( તે ટ્રીગ્ના નકશાનુ` મુંગથલા,) આબુરોડથી પશ્ચિમ દિશામાં ૪ માઇલ પર આવેલું છે. ( ૮ ) હડાદ્રા (ટ્રીગ્ના નકશાનું ‘અનાદ્રા’) જે હાલ ‘ હુણાદ્રા ’ નામથી પ્રસિદ્ધ છે અને તે આખુની તલેટીથી પશ્ચિમ દિશામાં ૨ માઇલ દૂર આવેલું છે. ( ૯ ) ડવાણી ( ટ્રીગ્ને॰ નકશાનું ‘ ધર્માની ’ ) હાલ ‘ ડમાણી ' નામથી ઓળખાય છે અને તે આબુની તલેટીથી પશ્ચિ મમાં ૪ માઇલ તથા હણાદ્રાથી નૈઋત્ય ખુણામાં ૩ માઇલની દૂરી પર આવેલું છે. ( ૧૦ ) મડાહડ ( ટ્રીગ્મા॰ નકયાનું મંડાર ) જે 6 અથવા મડાર ’ નામથી પ્રસિદ્ધ છે અને તે હુણાદ્રાથી નૈઋત્ય ખુણામાં ૧૮ માઇલની દૂરી પર છે. ( ૧૧ ) સાહિલવાડા જે હાલ ‘ સેલવાડા ' નામથી ઓળખાય છે અને તે હુણાદ્રાથી પશ્ચિમ દિશામાં ૩ા માઇલ દૂર આવેલું છે. હાલ ‘ મહાર ' આ લેખમાં સન્નિહિત ગ્રામ-નજીકનાં ગામા તરીકે જેના ઉલ્લેખ છે, તેમાંનું (૧) દેઉલવાડા તે હાલમાં · દેલવાડા ” નામથી પ્રસિદ્ધ અને આરસનાં સુંદર કારણીવાળાં મદિરાથી દુનિયામાં વિખ્યાત થયેલું, આબુ ઉપરની ભૂમિના મધ્ય ભાગમાં આવેલુ છે. ( ૨ ) અચલગઢ, દેલવાડાથી ઈશાન ખુણુામાં ૪ા માઇલ દૂર આવેલું છે. ( ૩ ) આવુય, તે ટ્રીગ્ના નકશાનું ‘ આખુ ’ છે અને તે દેલવાડાથી નૈઋત્ય ખુણામાં ૧૫ માઇલ દૂર આવેલુ છે. (૪) આરાસા, હાલમાં એરી ’ નામથી પ્રસિદ્ધ છે અને તે દેલવાડાથી ઇશાન ખુણામાં ા માઇલ દૂર છે. ( ૫ ) ઉત્તરછ, તે હાલમાં ‘ ઉત્તરજ ’ નામથી ઓળખાય છે અને તે દેલવાડાથી ઇશાન ખુણામાં પાા માઇલની દૂરી પર આવેલુ છે. ( ૬ ) સિહર, (ટ્રિગ્ના નકશાનુ સેર’) 6 For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. હાલમાં શેર ’ નામથી ઓળખાય છે અને તે દેલવાડાથી ઈશાન < ખુણામાં ૮ માઇલની દૂરી પર આવેલુ છે. (૭) સાલ, તે * સાલગામ ’ નામથી ઓળખાય છે અને તે દેલવાડાથી પૂર્વ દિશામાં એક માઇલ દૂર છે. (૮) હેઠજી, તે (ટ્રીષ્ના નકશાનું ‘ હેતમજી ' ) ‘ હેઠુ‘જી'ના નામથી ઓળખાય છે અને તે દેલવાડાથી દક્ષિણ દિશામાં રા માઇલ દૂર આવેલુ છે. ( ૯ ) કાટડી, તે આબુરાડથી ઉત્તર દિશામાં લા માઇલની દૂરી પર, આબુની તલેટીના જરા ઊંચાણવાળા ભાગમાં આવેલું · કોટડા ' ગામ હાવુ' જોઇએ. ૪૦. લે॰ ૨૫૦ અને ૨૫૧ વાળા લેખામાં જેઓના ઉલ્લેખ છે, તેમાંના ૧ મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, ૨ શ્રીમતી અનુપમાદેવીના પિતૃપક્ષ, ૩ નાગેન્દ્રગચ્છીય શ્રીમાન્ વિજયસેનસૂરિજી, ૪ ગુજરાતના ચૌલુક્ય રાજાએ, ૫ ધેાળકાના વાઘેલ રાજા અને ૬ આયુના પરમાર રાજાઓની જેટલાં મળી શકયાં તેટલાં નામેા સહિત વશાવળીએ અહીં આપવામાં આવે છે. For Personal & Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ પાટણનિવાસી પિરવાડજ્ઞાતીય ચંડપ (ચાંપલદેવી) વંશવૃક્ષ નં. ૭ ચંડપ્રસાદ (ચાંપલદેવી) સમ (સીતાદેવી) આસરાજ-અવરાજ (કુમારદેવી) For Personal & Private Use Only વૃશિંગ માલદેવ–મલ્લદેવ વસ્તુપાલ તેજપાલ (લુણદેવી) (૧લીલાદેવી, ૨ પ્રતાપદેવી) (૧લલિતાદેવી, ૨ વેજલદેવી) (૧અનુપમાદેવી,૨ સુહડાદેવી) (લેખકા) | પૂર્ણસિંહ-પૂનસિંહ સહજલદે સદમલદે બઉલદે લાવણ્યસિંહ-લૂણસિંહ (અહણદેવી) (પુત્રી) (પુત્રી) | (પુત્રી) (૧ શ્યણદે, ૨ લખમાદે) જૈત્રસિંહ–જયંતસિંહ | સુહાસિંહ (૧ જયતલદે, રાજમણદે ગરદે (૧ સુહડાદે, રસુલખણાદે) પેથડ વલાલદે (પુત્રી) ૩ રૂપાદે) (પુત્રી) લૂણુસહીના લેખ. (સાતબહેને) જાહૂ–જામ્હણ ૨ માઊ ૩ સાઊ ૪ ધનદેવી ૫ સેહગા ૬ વયજુ ૭ પદ્મલા–પદમલ * લે. ૨૫માં “અહણાદેવી' અને લે. ૨૬લ્માં “આહણદેવી' લખેલું છે. પણ પૂર્ણસિંહની સ્ત્રીનું નામ જ્ઞાળ અને નવી કોઈ પણ લેખમાં જોવામાં આવ્યું નથી. + લે૩૨૦માં “જેમણ” અને લે. ૩૭૦માં “હવદેવી' નામ આપેલું છે. ૨૦A Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ અવલોકન. ચંદ્રાવતી નિવાસી સાવદેવ વંશવૃક્ષ નં. ૮ " પરવાડજ્ઞાતીય શાલિગ સાગર ગાગા રાણિગ ધરણિગ (ત્રિભુવનદેવી) ખીંબસિંહ આંબસિંહ ઊદલ અનુપમાદેવી (પુત્રી) લૂણસિંહ જગસિંહ રત્નસિંહ શ્રી નાગૅકગચ્છીય શ્રીમહેન્દ્રસૂરિ વંશવૃક્ષ નં. ૯ શ્રી મહેન્દ્રસિંતાનીય શ્રી શાંતિસૂરિ ૧ આણંદસૂરિ-ર અમરચંદ્રસૂરિ શ્રીહરિભદ્રસૂરિ શ્રીવિજયસેનસૂરિ શ્રીઉદયપ્રભસૂરિ For Personal & Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખ. ૪૦૩ ગુજરાતના ચાલુકય રાજિ વંશવૃક્ષ નં. ૧૦ (સેલંકી) રાજાઓ ૧ મૂલરાજ વિ. સં. ૧૦૧–પર ૨ ચામુંડરાજ • ૧૦૫૨-૬૬ ૩ વલ્લભરાજ સં. ૧૦૬૬ ૪ દુર્લભરાજ સં. ૧૦૬૬-૭૮ નાગરાજ ૫ ભીમદેવ (પહેલા) સં. ૧૦૭૮-૧૧૨૦ ક્ષેમરાજ ૬ કર્ણ સં. ૧૧૨૦-૫૦ દેવપ્રસાદ ૭ જયસિંહ (સિદ્ધરાજ) સં. ૧૧૫૦–૯ ત્રિભુવનપાલ મહીપાલ કીર્તિપાલ ૮ કુમારપાલ સ. ૧૧૯-૧૨૩૦ ૯ અજયપાલ સં. ૧૨૩૦-૩૩ ૧૦ મૂલરાજ (બીજો) સં. ૧૨૩૩-૩૫ ૧૧ ભીમદેવ (બીજો) સં. ૧૨૩૫–૮ 2. e. ૧૨ ત્રિભુવનપાલ સં. ૧૨૯૮–૧૩૦૦ + “પાગપુતાને જ કૃતિહાસ” પ્રથમ માળના આધારે. ૧૨ ત્રિભુવનપાલ સ૧૨૯-૧૩૦૦ For Personal & Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. પહેલા ધેાળકાની અને પછી યાટણની ગાદીએ આવેલા ગુજરાતના સાલકી-વાઘેલ રાજાએ * ધવલ અર્થારાજ (આનાક–આના) ૪૦૪ પ્રતાપમલ્લ 1 ૨ અર્જુનદેવ સં. ૧૩૧૮–૩૧ ૩ રામદેવ સ ૧૩૩૧ * લવણુપ્રસાદ વીરધવલ 1 વીરમદેવ राजपुत्ताने का इतिहास "" વંશવૃક્ષ ન` ૧૧ ૪ સાર’ગદેવ સ’. ૧૩૩૧–૫૩ ૫ કણ દેવ સં. ૧ વીસલદેવ સ. ૧૩૦૦–૧૮ ૧૩૫૩-૫૬ For Personal & Private Use Only પ્રથમ માળ ના આધારે. Page #526 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે. ૪૦૫ આબુના પરમાર રાજાએ ધૂમરાજ વંશવૃક્ષ નં. ૧૨ ૧ સિંધુરાજ ૨ ઉ૫લરાજ ૩ આરણ્યરાજ કે કૃષ્ણરાજ (પહેલા) ૫ ધરણીવરાહ ૬ મહીપાલ (દેવરાજ) સં. ૧૦૫૯ ૭ ધંધુક ૮ પૂર્ણપાલ સં. ૧૦૯–૧૧૦૨ ૯કૃષ્ણરાજ (બીજો) સં. ૧૧૧૭-૨૩ ૧૦ ધ્રુવ ભટ ૧૧ રામદેવ ૧૨ વિક્રમસિહ (પહેલો) સં. ૧૨૦૧ (?) ૧૩ યશોધવલ સં. ૧૨૦૨ ( અનુસંધાન પાન ૪૦૬ પર ) * “ રાજપુતાને 1 તિહાસ '' ના આધારે For Personal & Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ અવલેકન. યશોધવલ (અનુસંધાન પાન ૪૦૫ નું) ૧૪ ધારાવર્ષ સં. ૧૨૨૦-૭૬ પ્ર©ાદન (પાલણપુર વસાવનાર) ૧૫ સેમસિહ સં. ૧૨૮૭–૯૩ ૧૬ કૃષ્ણરાજ (ત્રીજે) સં. ૧૭ પ્રતાપસિંહ સં. ૧૩૪૪ ૧૮ વિક્રમસિંહ (બીજો) સં. ૧૩પ૬ “ સાપુતાને આ તિર” પ્રથમ માના આધારે વંશવૃક્ષ નં. ૧૨ માં “આબુના પરમાર રાજાઓની વંશાવળી આપી છે. પરંતુ તેમાંના (નં. ૫) ધરણવરાહથી (નં. ૧૪) ધારાવર્ષ સુધીની વંશાવલીમાં નાણા (મારવાડ) થી મળેલા પરમાર ધારાવર્ષના સમયના એક તામ્રપત્રના આધારે ફેરફાર જણાય છે. આ ફેરફારથી તેમાંની થેડીક ત્રુટિ નીકળી જવાની સંભાવના હેઈ ઉક્ત તામ્રપત્રને અનુસાર ધરણીવરાહથી ધારાવર્ષ સુધીની વંશાવળી અહીં આપવામાં આવે છે – For Personal & Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ ધૂંટ પૂર્ણ પાલ ( ૧૪ ) ધારાવર્ષ લવસહીના લેખા. ( ૫ ) ધરણીવરાહ મહીપાલ 1 ધંધૂક ૠતિવમાં I યોગરાજ I રામદેવ 1 યશેાધવલ ગૂઢમંડપના લેખે ( ૨૫૨ ) ૪૦૭ કૃષ્ણદેવ કાકલદેવ વિક્રમસિહ રણિસ હૃદેવ પ્રહલાદન સ. ૧૩૯૪..........શાહ સિરિયાએ શ્રીનેમિનાથ દેવની ભૂત્તિ કરાવી અને તેની શ્રીજ્ઞાનચ ંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. For Personal & Private Use Only ( ૨૫૩ ) સ. ૧૩૨૧ના ફાગણ શુદ્ઘિ ૨ ને દિવસે, પારવાલજ્ઞાતીય Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ અવલોકન. ઠકુંદા ભાર્યા સહજુ, તેઓના પુત્ર શેઠ ભવના, ધનસિંહ અને ગેસલે પિતાના ભાઈ જેત્રસિંહના કલ્યાણ માટે શ્રી નેમિનાથ ભ. નું બિંબ કરાવ્યું અને તેની માલધારિ શ્રી પ્રભાણુંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. ( ૨૫૪ ) લે. ૧૦-૧૧ના અવકન પાસે આ લેખનું વિવેચન આપેલું છે. ( ૨૫૫ ) સં. ૧૫૧૫ ના માઘ વદિ ૮ ને ગુરુવારે, આબુ ઉપરના દેલવાડા ગામના રહેવાસી, પિોરવાડજ્ઞાતીય વેપારી ઝાંટાની ભાર્યા બલ્લીની પુત્રી અને વેપારી વાછાની ભાર્યા રૂપી નામમી શ્રાવિકાઓ, પિતાના ભાઈએ વેપારી ૧ આહાદ તથા ૨ પાંચા, તેમાંના વેપારી આલ્હાના પુત્ર વેપારી લાખાની ભાર્યા દેવીના પુત્રે ૧ ખીમા, ૨ મેકલ આદિ કુટુંબથી યુક્ત તેણે (રૂપીનામની શ્રાવિકાઓ) શ્રી રામતી (રાજુલ)ની પ્રતિમા કરાવી અને તેની પ્રતિષ્ઠા, તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટધર શ્રીજયચંદ્રસૂરિના શિષ્ય અને શ્રીઉદયનંદિસૂરિ, શ્રીલક્ષ્મસાગર સૂરિ શ્રીમદેવસૂરિ તથા શ્રી હેમ...સૂરિ આદિ પરિવારથી યુક્ત એવા શ્રીમાન રત્નશેખરસૂરિજીએ કરી છે. આ રાજમતીની બહુ ભવ્ય, મોટી અને ઉભી મૂર્તિ લૂણવસહી મંદિરના ગૂઢ મંડપમાં વિરાજમાન છે. એ જ મૂર્તિપટ્ટમાં For Personal & Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ લૂણવસહીના લેખે. રાજીમતીની મૂર્તિનાં ચરણે પાસે સ્ત્રીઓની બે નાની મૂર્તિઓ બનેલી છે. કદાચ તે બને તેની સખીઓ હશે. ( ૨૫૬ ) સં. ૧૨૮૭ના ચૈત્ર વદિ ૩ ને શુકવારે, મંત્રી વસ્તુપાલ અને મંત્રી શ્રીતેજપાલ પૂર્વજોના શ્રેય માટે આ અબુંદગિરિ ઉપર શ્રી............ ...ચાર ભૂજા, એક મુખ અને ગજ વાહનવાળા યક્ષની શ્યામ આરસની નાની મૂર્તિ નીચે બે લાઈનમાં આ લેખ કરેલ છે. તેમાંની પહેલી લાઈનને સંબંધ અર્થ યુક્ત છે, પણ બીજી લાઈનને સંબંધ આગળ અને પાછળ બન્ને તરફથી તૂટક છે. એટલે એમ જણાય છે કે કોઈ તીર્થકર ભગવાનની મૂર્તિ ના પરિકરની ગાદીમાંથી આ યક્ષની મૂર્તિ છુટી પડી ગઈ હશે. અહીં ઘણું તપાસ કરવા છતાં એવી કોઈ પરિકરની ગાદી મળી ન આવી કે જેનાથી આ તૂટક લેખ સંપૂર્ણ થઈ શકે. આ લેખમાં “શુકવાર ” લખેલે છે, તે ભૂલથી લખાયે હશે, એમ જણાય છે. કેમકે લુણવસહીની પ્રતિષ્ઠા શુકવારે નહિ પણ રવિવારે થયેલી છે. ચૈત્રમાસ લખેલે છે તે પૂર્ણિમાન્ત મહિનાના હિસાબે અર્થાતુ ગુજરાતી ફાગણ મહિને સમજ. (૨૫૭) સં. ૧પર૫ ના વૈશાખ શુદિ ૬ને દિવસે, પિરવાડજ્ઞાતીય શાહ લીલાની ભાર્યા ઘેઘરીના પુત્ર શાહ ડુંગરે, પિતાની ભાર્યા દેવલદે તથા પુત્ર દેઠા આદિથી યુક્ત શ્રીસુવિધિનાથ ભવનું બિંબ For Personal & Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ અવલાકન. ભરાવ્યું અને તેની આચાયે†એ પ્રતિષ્ઠા કરી છે. સીરાડી × ગામમાં. ( ધાતુની નાની પંચતીર્થી પરના આ લેખ છે. ) ( ૨૫૮ ) સ’. ૧૪૬૫ ના વૈશાખ શુદિ ૩ ને ગુરુવારે, એસવાલજ્ઞાતીય અરડકગાત્રીય ગોષ્ઠિક ( જિનાલયની સાર-સ ́ભાળ રાખનાર ) શાહ સાહુડની ભાર્યાં નામલદેના પુત્ર ગોલાની ભાર્યાં કર્માંદેના પુત્ર લાખાની ભાર્યાં લાખણુદેના પુત્ર સાહાએ, પેાતાના પૂર્વજોના શ્રેય માટે, પૂર્ણિ માપક્ષીય શ્રીજયપ્રસસૂરિજીના ઉપદેશથી શ્રીઆદિનાથ ભગવાનું મિંખ ભરાવ્યુ. ( ૨૫૯ ) સંવત્ ૧૩૩૫ ના માઘ સુદિ ૧૩ ને દિવસે, શ્રીનાણકીય *ગચ્છના શેઠ ગેાસાના પુત્ર એસિરના પુત્ર બધાની ભાર્યાં બહુમતીના પુત્રા ૧ મહુણા તથા ૨ સેઢા અને તેમાંના સાઢાના પુત્ર ભવણાથી યુક્ત એવા તે શેઠ બધાએ ગેાસલ તથા પાલ્હણના શ્રેય માટે શ્રી શાતિનાથ ભ. તું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( લે. ૨૫૮ અને ૨૫૯ ના લેખા ધાતુની નાની એકતીર્થીઓ ઉપરના છે. ) × આ સીરાહડી ગામ, આબુની પશ્ચિમ તળેટીમાં આવેલા હણુાદ્રા ગામથી ઉત્તર દિશામાં ૬ માઇલ અને સિરાહીથી નૈઋત્ય ખુણામાં ૧૭ માઇલની દૂરી પર આવેલુ' છે. અહીં હાલમાં એક જિનમંદિર, એ ઉપાશ્રય અને શ્રાવકાનાં ધરો વગેરે છે. જિનાલયના હાલમાં છ[ūાર ચાલુ છે. આવેલા નાણા ગામના નામ ઉપરથી આ * જોધપુર રાજ્યમાં ‘નાણુકીય’ ગુચ્છ નીકલ્યેા છે. For Personal & Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખા. નવ ચાકીઓના લેખે ( ૨૬૦ ) વિક્રમ સંવત્ ૧૨૮૭ ના ફાગણ વિદ ૩ ને રવિવારે, અહીં શ્રીઅખ઼ુદાચલ ઉપર, શ્રી અણહિલપુર પાટણના રહેવાસી પારવાડજ્ઞાતીયશ્રીચંડપના પુત્ર ચંપ્રસાદના પુત્ર મંત્રી સોમાના પુત્ર મંત્રી આસરાજના પુત્રો, મંત્રી મલદેવ તથા મંત્રી વસ્તુ પાલ, તેમના નાના ભાઇ મંત્રી તેજપાલે, પેાતાની ભાર્યાં અનુપમ દેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પુત્ર લૂણસિંહના કલ્યાણ માટે આ શ્રી ભ્રૂણવસહીમાં શ્રીનેમિનાથ ભગવાનનું મહાતીર્થં કરાવ્યું. ૪૧૧ આ લેખ, લૂણવસહીના ગૂઢમ’ડપમાં જવાના મુખ્ય દરવાજાની ઉપરની ઢીવાલમાં ( નવચેાકીના સુંદર અને ગેાખલાઓની વચ્ચે ) ખાડેલા છે. આ મૂળ લેખમાં ખોદેલ, ફાગણ શુદિ ૩ ને સેામવારની મિતિ છે, પણ તે ભૂલથી લખાયેલ જણાય છે. આ મંદિરની પ્રતિષ્ઠાની તે મિતિ ફાગણ વદ ૩ ને રવિવાર છે. એ જ મિતિ આ લેખમાં પણુ જોઇએ. પણ આવી મેાટી ભૂલ થવી અસંભવિત ગણાય તેથી કદાચ પહેલાં ક્।. શુ. ૩ સામવારે પ્રતિષ્ઠા કરાવવાનું નિશ્ચિત કરીને આ લેખ ખાદાવી નાંખ્યા હાય અને પછીથી કોઇ કારણથી મુહૂર્ત અદ્ભુલીને ફાગણુ વિદે ૩ રિવવારે પ્રતિષ્ઠા કરાવી હાય તેા તે બનવા ચેાગ્ય છે. જો આમ હાય તા ફાગણુ શુદ્ધિ થી વદિ ૩ સુધીમાં એ તિથીઆના ક્ષય થયેા હાય તા જ અને ઠેકાણે આપેલ વાર સંગત થઈ શકે. For Personal & Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ અલાકન. (૨૬૧-૨૬૨ ) નવચેાકીઓમાં ગૂઢમ’ડપના મુખ્ય દરવાજાની બન્ને બાજુએ અત્યુત્તમ કારણીવાળા અક્કેક ગોખલે છે. આ બન્ને ગોખલા દેરાણી–જેઠાણીના કહેવાય છે. પણ વસ્તુતઃ તેમ નથી. એ બન્ને ગોખલાએ મહામાત્ય તેજપાલે જ પેાતાની બીજી ભાર્યાં સુહડાદેવીના કલ્યાણ માટે કરાવેલા છે. અતિ મનોહર આ અને ગેાખલાના ઈંજા ઉપર ઉક્ત મતલબના લેખે ખાદેલા છે. તેમાંના પહેલા લેખના પૂર્વા માંથી અને ખીજા લેખના ઉત્તરમાંથી થોડા થોડા ભાગ સાવ નષ્ટ થઇ ગયા છે. પરંતુ તે અન્ને ગેાખલાઓમાં વિરાજમાન કરેલ તીર્થંકર ભગવાના નામ સિવાયની તે બન્ને લેખાની મીજી બધી હકીકત અક્ષરશઃ સરખી જ હાવાથી ઉક્ત બન્ને લેખા સુંદર રીતે પૂર્ણ કરી શકાય છે. આ બન્ને લેખાના સાર આ પ્રમાણે છેઃ— ૪૧૨ વિ. સંવત્ ૧૨૯૭ ના વૈશાખ વિ ૧૪ ને ગુરુવારે, પારવાડજ્ઞાતીય ઠં. ચંડપના પુત્ર ૪, ચંડપ્રસાદના પુત્ર મંત્રી સામાના પુત્ર મંત્રી આસરાજના પુત્ર મહામાત્ય તેજપાલે; શ્રીઅણહિલપુર પાટણના રહેવાસી, માઢજ્ઞાતીય, ઠે. ઝાલ્હેણુના પુત્ર ૩. આસાની ભાર્યાં સંતાષાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ શ્રીસુહડાદેવી નામની પુત્રી કે જે મહામાત્ય તેજપાલની ખીજી ભાર્યાં થાય છે, તે (સુહડાદેવી) ના શ્રેય માટે, આ દેવકુલિકારૂપ મને!હર ગેાખલા અને તેમાં વિરાજમાન કરેલ શ્રીઅજિતનાથ ભગવાનનું બિંબ પણ કરાવ્યુ.. ખીજા ગેાખલાના લેખના સાર પણ ખરાખર ઉપર પ્રણાણે જ છે. ફક્ત તે લેખમાંથી ભગવાનનું નામ સાવ નષ્ટ થઇ ગયુ છે, તેથી ખીજા ગેાખલામાં કયા ભગવાનને વિરાજિત કર્યાં હતા ?–તે જાણી શકાયું નથી. For Personal & Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ લવસહીના લેખા. (૨૬૩ ) નવ ચાકીઓમાં જમણી બાજુ ઉપર એક મોટો ખત્તક ( ગેાખલા ) કરાવીને તેમાં દ્રાસપ્તતિ જિનપટ્ટ-ભરતક્ષેત્રના ત્રણે કાળના ૭૨ જિનના પટ્ટ સ્થાપન કરેલ છે. તે પટ્ટની મધ્યમાં આ લેખ ખેાઢેલેા છે. આ લેખમાં સૈકાના એ અંકા લખ્યા પછી એ અકે લખવાની જગ્યા ખાલી રાખેલી છે. નિણૅય થવાથી પાછળથી લખાવી લેવાના વિચાર રાખ્યા હશે, પણ પછી એ અંકે લખાવવા રહી જ ગયા છે. તેથી આ પટ્ટની પ્રતિષ્ઠા સેાળમા સૈકાના કયા વર્ષમાં કઇ મિતિએ થઇ ?–તે જાણી શકાયું નથી. પણ સાળમાં સૈકામાં આ પટ્ટ બન્યા છે, એ તે ચાક્કસ વાત છે. આ પટ્ટના લેખના ભાવાર્થ આ પ્રમાણે છેઃ— વિ. સ’. ૧૫....માં માંડવ ( માંડલગઢ ) ના રહેવાસી એસવાલજ્ઞાતીય સેાની સાંગણના પુત્ર સેની સૂરાના પુત્ર સાની પદમના પુત્ર સેાની ધર્માના પુત્ર સાની હાપાની ભાર્યા વાન્ના પુત્ર સાની વીધા, તેની ભાર્યાં સઘવણ ચંપાઇ, તે સ ંઘવી જેસાની ભાર્યાં જસમાદેની પુત્રી થાય. તે ચંપાઇએ પોતાના કલ્યાણ માટે ભરતક્ષેત્રની ભૂતભવિષ્ય-વર્તમાન કાળની, ત્રણે ચાવિશીના મહેાંતેર જિનને પટ્ટ કરાબ્યા અને તેની શ્રી વૃદ્ધતપાપક્ષીય શ્રીજ્ઞાનસાગરસૂરિ જીએ પ્રતિષ્ઠા કરી છે. આ પટ્ટની નીચેના ભાગમાં એક તરફ એક શ્રાવકની અને બીજી તરફ એક શ્રાવિકાની, એમ એ ઉભી મૂર્ત્તિએ બનેલી છે, તેની નીચે અનુક્રમે સોની વીધા ’ તથા ‘સંઘણિ ચંપાઇ’ એ પ્રમાણે નામેા લખેલાં છે. આ પટ્ટની ઉપરના ભાગમાં પણ બન્ને બાજુએ શ્રાવિકાની એક એક મૂત્તિ કોતરેલી ' ૪૧૩. For Personal & Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ અવલોકન. છે. તેના ઉપર કેઈનાં નામે લખેલાં નથી, પરંતુ એ બને મૂત્તિઓ પણ એની વિધાના કુટુંબની કઈ સ્ત્રિ અથવા પુત્રીઓની હેવાનું જણાય છે. આ પટ્ટની નજીકન, સભામંડપના આરસના બે સ્તંભે ઉપરની સુંદર નકશીદાર બે પુતળીઓ નીચે આ જ શ્રાવિકા સંઘવણ ચંપાઈનાં નામે લખેલાં છે. ( આ નામે લેખ ૪૦૩ના પ્રારંભમાં આપેલાં છે) એટલે આ બન્ને પુતળીઓ પણ ઉક્ત સંઘવણ શ્રાવિકા ચંપાઈએ કરાવી હોય તેમ જણાય છે. ( ૨૬૪ ) ગૂઢમંડપ અને નવ ચેકીઓમાંની ત્રણ જિન-મૂર્તિઓ ઉપર, તે મૂત્તિઓ ભરાવનારાનાં ફકત નામે જ લખેલાં છે, તે આ લેખમાં આપેલાં છે. દેવકુલિકા-દેરીઓના લેખે આ લુણવસહી મંદિરની ભમતીમાં કુલ ૪૮ દેરીઓ છે. * * “ શ્રી પ્રાચીન જૈન લેખ સંગ્રહ ” ભાગ બીજાના અવકનના પૃષ્ઠ ૧૧૮ માં તેના સંપાદક, શ્રી નેમિનાથ ભ. ના મુખ્ય મંદિરની આજુબાજુમાં-ભમતીમાં બાવન દેવકુલિકાઓ હેવાનુ; તે દરેક ઉપર જુદા જુદા લેખ હેવાનું અને આ દેવકુલિકાઓ ઉપર હાલમાં નવા નંબરે લગાડડ્યા હોવાનું લખ્યું છે. તે બરાબર નથી. શ્રી લૂણવસતિની ભમતીની દેરીઓ બાવન નહીં, પણ ( ચાર દેરીઓ બે બે દિશાનાં દ્વાર વાળી છે, તેને બે બે ગણતાં પણ ) કુલ ૪૮ જ દેરીઓ છે. તેમાંની પાંચ દેરીએના દરવાજા ઉપર બિલકુલ લેખ નથી. તેમજ વિમલવસહી અને લૂણવસહીની દેરીઓ ઉપર ત્યાંના કાર્યવાહકોએ વિ. સં. ૧૯૮૬ માં નંબરે ખોદાવ્યા છે. તે પહેલાં ત્યાં અનુક્રમ નંબરે કોઈ વખત લગાડવામાં આવ્યા હેય એવું જાણવામાં આવ્યું નથી. For Personal & Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ લૂવસહીના લેખા. ૪૧૫ તેમાંની ૪૩ દેરીઆના દ્વાર ( દરવાજાના ઉત્તરરંગા ) ઉપર લેખા ખોદેલા છે. ફક્ત પાંચ જ દેરીએના દરવાજાના ઉત્તરંગા ઉપર લેખા ખોદેલા નથી. ૪૩ દેરીઓના દરવાજા ઉપર લેખા ખાદેલા છે, તેમાંથી ૨૮ દેરીઓ ઉપર તેા અમુક અમુકના શ્રેય માટે દેરીએ કરાવ્યા સંબંધીના મહામાત્ય તેજપાલના પોતાના જ લેખા છે. ૯ દેરીઓનાં દ્વારા ઉપર મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના સગાસંબધીઓ અને મિત્રાએ દેવકુલિકાએ કરાવ્યા સંબંધીના લેખાંક-૨૭૭, ૨૮૯, ૨૯૨, ૩૦૭, ૩૧૩, ૩૫૦, ૩૫૫, ૩૫૯ અને ૩૬૧ વાળા લેખા છે. તે સિવાયની ૬ દેરીઓના દરવાજા ઉપરના લેખાંક-૨૭૯, ૨૮૭, ૩૩૨, ૩૩૪, ૩૩૯ અને ૩૪૩ વાળા લેખામાં જુદી જુદી વ્યક્તિઓએ તે તે દેરીઓમાં મૂત્તિએ ભરાવ્યા સંબંધીના જ ઉલ્લેખ કરેલા છે, દેવકુલિકા કરાવ્યાનો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી. છતાં લેખા ખાદવાનુ સ્થાન, લેખાના વિસ્તાર, લેખાની ભાષા વગેરે જોતાં તે તે વ્યક્તિઆએ ખિમા ભરાવવાની સાથે તે તે દેવકુલિકાઓ પણુ તેઓએ જ કરાવી હાય તેમ સ્પષ્ટ રીતે જણાઇ આવે ને. ૧૧, ૧૨, ૧૩, ૨૪ અને ૨૫ નંબરવાળી પાંચ દેવકુલિકાએના દરવાજા ઉપર તે તે દેરીએ કરાવ્યા સંબધીના લેખા નથી, તેનું કારણ; મહામાત્ય તેજપાલે તે દેરીએ પેાતાના સગાં-સંબંધીઓ કે મિત્રાને પહેલાંથી જ આપી દીધી હાય અને પછી તેએ સંચાગેાને આધીન થઇને કે પ્રમાદથી લેખા ન લખાવી શક્યા હાય અથવા તે તે આત્માથી ભાવુક શ્રાવકોએ યશ-કીર્ત્તિની કે નામ અમર કરવાની, લાલચને છેડી દઇને ગુપ્તપુણ્ય કરવાની ભાવનાથી જ લેખા નહીં લખાવ્યા હાય, એમ જણાય છે. For Personal & Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ અવલોકન. લુણવસહી નામના આ મૂળ મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭ ના ચૈત્ર વદિ ૩ (ગુ. ફાગણ વદિ ૩) ને રવિવારે થઈ હતી તે વખતે આ ૪૮ માંની ફક્ત લેખાંક ર૨ (દે. નં. ૧૬) વાળી એક જ દેરીની પ્રતિષ્ઠા થઈ હતી. બાકીની બધી દેરીઓની પ્રતિષ્ઠા ત્યારપછી સં. ૧૨૮૮ થી ૧૨૯૩ સુધીમાં થઈ હતી. (૨૬૫, ૨૬૯, ર૭૦, ૨૭૧, ૨૭૨, ર૭૪, ૨૭૫, ૨૭૬, ૩૬૩, ૩૬૫, ૩૬૬, ૩૬૮, ૩૭૦, ૩૭૨, ૩૭૪; ૨૫, ૨૬, ૨૯૮, ૩૦૨, ૩૦૪; ૩૨૫, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૩૩૦, ૩૩૧, ૩૩૫ અને ૩૩૭) દેવકુલિકાઓના દરવાજા ઉપરના આ ૨૮ લેખ મહામાત્ય તેજપાલના છે. તેમાંના પ્રારંભના ૧૫ લેખે વિ. સં. ૧૨૮૮ ના છે; ત્યારપછીના પાંચ લેખે વિ. સં. ૧૨૯૦ ના છે આશ્ચર્યની વાત છે કે એ વશમાંના એક પણ લેખમાં મહિને કે તિથિ આપેલ નથી. ત્યારપછીના આઠ લેખે વિ. સં. ૧૨૩ છે, તે આઠમાંના પ્રથમના છે તેમાં પ્રતિષ્ઠાની મિતિ ચિત્ર વદિ ૮ ને શુકવાર તથા છેલ્લા બે લેખમાં ચિત્ર વદિ ૭ આપેલ છે. આ ૨૮ માંના ફક્ત લે. ૩રપ વાળા (સં. ૧૨૯ ના) એક જ લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર તરીકે નાગૅદ્રગચ્છના શ્રીવિજયસેનસૂરિજીનું નામ આપેલું છે. જો કે બીજા લેખમાં તેમનું નામ નથી, પણ મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલના તેઓ ગુરુ હતા અને આ મૂળ મંદિરની પ્રતિષ્ઠા તેમણે જ કરેલી હોવાથી ઘણું કરીને આ બધી દેરીઓની પ્રતિષ્ઠા પણ એમણે જ કરેલી હશે. For Personal & Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખો. ૪૧૭ આ ૨૮ લેખમાં સામાન્ય રીતે આ પ્રમાણે હકીકત લખેલી છે. (કે કઈ લેખમાં આમાંથી કઈ કઈ શબ્દ ઓછા લખેલા છે અને કેટલાક લેખે તે સાવ ટુંકા પણ છે.) બધામાં સંવત્ અને કેટલાકમાં મિતિ આપ્યા પછી લખ્યું છે કે અહીં આબુ તીર્થમાં પિતે કરાવેલા લૂણસિંહવસહિકા નામના શ્રીનેમિનાથ દેવના મંદિરની જગતી (ભમતી) માં શ્રી પિરવાડ જ્ઞાતિના ઠ. ચંડપના પુત્ર ઠ. ચંડપ્રસાદના પુત્ર મંત્રી તેમના પુત્ર ઠ. આસરાજની પત્ની ઠ. કુમારદેવીના પુત્ર મંત્રી માલદેવ અને સંઘપતિ વસ્તુપાલના નાના ભાઈ મહામાત્ય તેજપાલે અમુકના શ્રેય માટે આ દેવકુલિકા કરાવી. - આ બધી દેરીએ મહામાત્ય તેજપાલે જેના જેના કલ્યાણ માટે કરાવી છે, તેનાં નામે લેખાંકના અનુક્રમ પ્રમાણે નીચે આપવામાં આવે છે. લે. રપ મંત્રી તેજપાલના મોટા ભાઈ મં. માલદેવની પુત્રી સદમલન શ્રય માટે દેરી પહેલી. (૨૫) લે. ૨૬૯ મં. માલદેવના પુત્ર પુનસિંહની ભાર્યો આલ્બણદેવી ના શ્રેય માટે દેરી બીજી. (૨૬૯) લે. ર૭ મં. માલદેવની બીજી ભાય પાત્ (પ્રતાપદેવીના કલ્યાણ માટે દેરી ત્રીજી. (૨૭૦ ) લે. ર૭૧ મ. માલદેવની પ્રથમ ભાર્યા લીલુ (લીલાદેવી) ના કલ્યાણ માટે દેરી ચેથી. (ર૭૧ ) २. For Personal & Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ અવલોકન. લે. ર૭૨ મ. માલદેવના પુત્ર પુનસિંહના પુત્ર પિથડના શ્રેય માટે દેરી પાંચમી. (૨૭૨) લે. ર૭૪ મં. માલદેવના પુત્ર પુનસિંહના શ્રેય માટે દેરી છઠ્ઠી. (ર૭૪) લે. ૨૭૫ મં. માલદેવના કલ્યાણ માટે દેરી સાતમી. (૨૭૫) લે. ર૭૬ મ. માલદેવના પુત્ર પુનસિંહની પુત્રી બાઈ વલાલદેવીના કલ્યાણ માટે દેરી આઠમી. (૨૭૬) લે. ૩૬૩ મં. વસ્તુપાલની દ્વિતીય ભાર્યા સખુકાદેવીના શ્રેય માટે મૂડ ના શ્રી સુપાર્શ્વનાથ ભ. ના બિંબથી યુક્ત દેરી ૪૨ મી. (૩૬૩) લે. ૩૬૫ મ. વસ્તુપાલની પ્રથમ ભાર્યા લલિતાદેવીના શ્રેય માટે દેરી ૪૩ મી. (૩૬૫) લે. ૩૬૬ મં. વસ્તુપાલના પુત્ર જયંતસિંહ (જૈત્રસિંહ) ના એય માટે દેરી ૪૪ મી. (૩૬૬) લે. ૩૬૮, ૩૭૦, ૩૭૨, મં. વસ્તુપાલના પુત્ર જયંતસિંહની ત્રણ ભાર્યા નામે ૧ જયતલદેવી, ૨ સુહરદેવી અને ૩ રૂપાદેવીના કલ્યાણ માટે અનુક્રમે દેરી ૪૫, ૪૬, ૪૭ મી. (૩૬૮-૩૭૦–૩૭૨) લે. ૩૭૪ મે. માલદેવની પુત્રી સહજલના શ્રેય માટે દેરી ૪૮ મી. (૩૭૪). લે. ર૫-૨૯૬ મં. તેજપાલના પુત્ર લુણસિંહની (૧) રયણદેવી અને (૨) લખમાદેવી નામની બે ભાર્યાના કલ્યાણ માટે અનુક્રમે દેરી ૧૭ અને ૧૮ મી. (૨૯૫-૨૬). For Personal & Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે. ૪૧૯ લે. ૨૯૮ મં. તેજપાલની ભાર્યા અનુપમદેવીના કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામિના બિંબયુક્ત દેરી ૧૯મી. (૨૯૮) લે. ૩૦૨ મં તેજપાલની પુત્રી બઉલદેવીના શ્રેય માટે દેરી ૨૦ મી. (૩૦૨) લે. ૩૦૪ મં. તેજપાલના પુત્ર મં. લૂણસિંહની પુત્રી ગઉરદેવીના શ્રેય માટે દેરી ૨૧ મી. (૩૦૪) લે. ૩ર૩, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૩૩૦, ૩૩૧, ૩૩૭ મહામંત્રી વસ્તુપાલ તેજપાલની; ૧ ઝાલ્ડણદેવી, ૨ માઊ, ૩ સાઊ, ૪ ધણદેવી ૫ સેહગા, ૬ વયજુકા ૭ પદમલા નામની સાત બહેનેના શ્રેય માટે અનુક્રમે વિહરમાન શ્રી સીમંધર જિનબિંબયુક્ત દેરી ૨૬ મી; શ્રીયુગધરજિનબિંબ યુક્ત દેરી ર૭મી, શ્રીબાહુજિનબિંબયુક્ત દેરી ૨૮ મી; શ્રીસુબાહુજિનબિંબયુક્ત દેરી ર૯મી; શાશ્વત શ્રીત્રાષભદેવજિનબિંબયુક્ત દેરી ૩૦ મી; શાશ્વત શ્રીવર્ધમાનજિનબિંબયુક્ત દેરી ૩૧ મી અને શાશ્વત શ્રીવારિણજિનબિંબયુકત દેરી ૩૫ મી મહામાત્ય તેજપાલે કરાવી. (૩૨૫ થી ૩૨૮-૩૩૦-૩૩૧-૩૩૭). લે. ૩૩૫ પિતાના મામાના પુત્ર ભાભા અને રાજપાલના કહેવાથી મહામાત્ય તેજપાલે પોતાના મામા મંત્રી પૂનપાલ તથા તેની ભાય મં. પૂનદેવીના શ્રેય માટે દેરી ૩૪ મી માં શાશ્વત શ્રીચંદ્રાનન દેવની મૂર્તિ ભરાવી. આ લેખમાં તે મૂર્તિ ભરાવી એમ સ્પષ્ટરીતે લખ્યું છે, પરંતુ આ લેખ મૂત્તિ, પરિકરની ગાદી કે પબાસણ ઉપર નહીં દાવતાં દેરીના દરવાજા ઉપર દાવેલે હેવાથી મં. તેજપાલે આ દેરી પણ કદાચ પિતાના મામા-મામીના શ્રેય માટે કરાવી હોય તેમ જણાય છે. (૩૩૫) For Personal & Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. (૩૬૪, ૩૬૭, ૩૬૯, ૩૭૧, ૩૦૩, ૩૭૫ ) ઉપરના ૨૮ લેખાવાળી દેરીઓમાંની કેટલીક દેરીઓના મૂ. ના. જીનાં કલ્યાણુકાની તીથીએ ઉપયુક્ત લેખામાં ખાઢેલી છે. તે આ પ્રમાણેઃ— ૪૨૦ લે. ૩૬૪ શ્રીસુપાર્શ્વનાથ ભ. નાં પાંચ કલ્યાણકા—૧ ભાદરવા વદિ ૮ ચ્યવન, ૨ જયેષ્ડ શુ. ૧૨ જન્મ, ૩ જ્યેષ્ઠ શુ. ૧૩ દીક્ષા, ૪ ફાગણ વિદે ૬ કેવલજ્ઞાન અને ૫ ફા. વ. ૭ માક્ષ. ( ૩૬૪ ) લે, ૩૬૭ શ્રીસુવિધિનાથ ભ. નાં પાંચ કલ્યાણકા—૧ ચ્યવન ફ્રા. વ. ૯, ૨ જન્મ માગશર વ. ૫, ૩ દીક્ષા માગશર ૧. ૬, ૪ કેવલજ્ઞાન કા. શુ. ૩, ૫ મેાક્ષ ભા. શુ, ૯. ( ૩૬૭ ). ( લે. ૩૬૯ શ્રીશીતલનાથ ભ. નાં કલ્યાણકા−૧ ચ્યવન વૈશાખ વ. ૬, ૨-૩ જન્મ અને દીક્ષા માઘ વ. ૧૨, ૪ જ્ઞાન પેષ વ. ૧૪, ૫ મેક્ષ વૈશાખ વ. ૨. ( ૩૬૯ ) લે. ૩૭૧ શ્રીશ્રેયાંસનાથદેવનાં પાંચ કલ્યાણકા−૧ ચ્યવન જેઠ વ. ૬, ૨ જન્મ ફા. વ. ૧૨, ૩ દીક્ષા ફા. વ. ૧૩, ૪ જ્ઞાન માઘ ૧.૧૫, ૫ મેાક્ષ શ્રા. વ. ૩. ( ૩૭૧ ). લે. ૩૭૩ શ્રીવાસુપૂજ્યદેવનાં પાંચ કલ્યાણકા−૧ ચ્યવન જેઠ શુ. ૯, ૨ જન્મ ફા. વ. ૧૪, ૩ દીક્ષા ફા. વ. ૧૫, ૪ જ્ઞાન માઘ શુ. ૨, ૫ મેાક્ષ અષાડ શુ. ૧૪. ( ૩૭૩ ). લે, ૩૭૫ શ્રી વિમલનાથ ભ, નાં પાંચ કલ્યાણુકે−૧ ચ્યવન વૈ. શુ. ૧૨, ૨ જન્મ માઘ શુ. ૩, ૩ દીક્ષા માઘ શુ. ૪, ૪ જ્ઞાન પોષ શુ. ૬, ૫ મેાક્ષ અષાડ વ. ૭ (૩૭૫), For Personal & Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે. ૪૨૧ ( ૨૭૩) છઠ્ઠી દેરીમાંને આરસને જિન–વિશીને પદ સં. ૧૩૦ત્ના અષાડ વદિ ૧૦ ને મંગળવારે શાહ તેજપાલ, શાહ રાજપાલ, સુડા અને નરપાલે શેઠ રાજાની ભાય મોહિનીના કલ્યાણ માટે કરાવ્યું છે. ) (ર૭૭) સં. ૧૨૮૮ માં ગુંદઉચ (ગુંદેચ) નામના મહાસ્થાન (નગર)ના રહેવાસી ધર્કટ શેત્રવાળા શેઠ બાહટિના પુત્ર શેઠ ભાભુના પુત્ર, પિતાના સમસ્ત કુટુંબથી યુક્ત એવા ભાઈલ નંબર નવવાળી દેરી કરાવી અને તેણે (શેઠ ભાઈલે) પિતાના ગુરુ પદ્યદેવસૂરિજી તથા આ મંદિરના મુખ્ય મીસ્ત્રી શંભનદેવની સમક્ષ * આ ગુંદેચ ગામ, જોધપુર સ્ટેટના પાલી પરગણામાં, પાલીથી લગભગ દક્ષિણ દિશામાં ૧૦ માઈલની દૂરી પર આવેલું છે. અહીં જિનમંદિર, ઉપાશ્રય અને શ્રાવકનાં ઘર વગેરે છે. + શનિદેવ, આ મંદિર બાંધવામાં મુખ્ય સૂત્રધાર-મીસ્ત્રી હતો. તેના જ બુદ્ધિકૌશલ્ય અને શિલ્પચાતુર્યથી આ મંદિર આવા પ્રકારની ઉત્તમ કારીગરી-રચનાવાળું બન્યું છે. શ્રીજિનહષગણિએ રચેલા શ્રીવસ્તુપાલ ચરિત્રમાં શોભનદેવ માટે કેટલુંક લખવામાં આવ્યું છે. શ્રીમાન જિનપ્રભસૂરિજીએ રચેલા વિવિધ તીર્થકલ્પ' અંતર્ગત શ્રી અબ્દકલ્પમાં એક લોકવડે આના શિલ્પજ્ઞાનની સારી પ્રશંસા કરી છે. તે લેક આ પ્રમાણે છેઃ अहो ! शोभनदेवस्य सूत्रधारशिरोमणेः । तञ्चैत्यरचनाशिल्पान्नाम लेभे यथार्थताम् ॥ આશ્ચર્યની વાત છે કે–આ મંદિરની ઉત્તમ રચનાવાળા શિલ્પજ્ઞાનથી સૂત્રધાર મીસ્ત્રીઓમાં શિરોમણિ શોભનદેવનું નામ ખરેખર યથાર્થનામ જેવા ગુણવાળું થયું. For Personal & Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ અવલોકન. વ્યાજની ઉપજમાંથી હમેશાં પૂજા થવા માટે શ્રીનેમિનાથ ભ. ના ભંડારમાં ૧૬ કમ્મ (તે વખતે ચાલતે ચાંદિને સીકકો) નાંખ્યા છે. તેનું વ્યાજ દર મહીને આઠ વિપકા (કેડી-દેકડા) આવશે, તેમાંથી અર્ધા દ્રવ્યથી મૂળ મંદિરના મૂલ નાયકજીની અને અર્ધ દ્રવ્યથી આ દેરીના મૂલ નાયકજીની, આ મંદિરના કાર્યવાહકેપૂજારીઓએ હમેશાં પૂજા કરવી. ( ૨૭૮ ). પિોરવાડ જ્ઞાતિના મંત્રી સિરપાલની ભાર્યા સંસારદેવીના પુત્ર મંત્રી વસ્તાએ પોતાની માતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું. ( ૨૭૯ ) સં. ૧૨૯૭ ના વૈશાખ શુદિ ૧૫ ને શનિવારે, આબુ ઉપર મહામાત્ય તેજપાલે કરાવેલા શ્રી નેમિનાથ ચત્યની ભમતીની દશમી દેરીમાં ચંદ્રાવતીવાસી પિરવાડજ્ઞાતીય ઇ. સહદેવના પુત્ર ઠ. શિવદેવના પુત્ર ઠ. સેમસિંહ તથા શેઠ વહુદેવના પુત્ર શેઠ દેહુણના પુત્ર શેઠ અબડ, પિતપોતાના પરિવાર સહિત એ સોમસિંહ અને આંબડે (અહીં તેમનાં કુટુંબીઓનાં ઘણાનાં નામે અપેલાં છે.), પિત–પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું, (કદાચ આ દેરી પણ એએએ જ કરાવી હશે.) અને તેની નરેંદ્રગચ્છના શ્રીમાન વિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. ( ૨૮૦ ) શ્રી પાર્શ્વનાથદેવનાં પાંચ કલ્યાણક–(૧) ચ્યવન ચૈત્ર For Personal & Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે. ૪૨૦ વ.૪, ૨ જન્મ પિષ વ. ૧૦, ૩ દીક્ષા પ. વ. ૧૧, ૪ જ્ઞાન ચૈત્ર વ. ૪, ૫ મોક્ષ શ્રા. સુ. ૮. ( ૨૮૨ ) ઠ૦ મુંજાએ શ્રી મહાવીર બિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ લેખમાંથી સંવને ભાગ નષ્ટ થયો છે. પરંતુ ચૌદમી શતાબ્દીના ચેથા ચરણમાં આ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હશે, એમ જણાય છે. (૨૮૪) બારમી દેરીમાં જિન–માતાની, વર્તમાન કાળની વિશીને આરસને પટ્ટ છે. તેમાં દરેક મૂર્તિની નીચે ભગવાનની માતાનું નામ લખેલું છે. ( ૨૮૫) સંવત ૧૩૬૦ ના માઘ વદિ ૨ ને દિવસે દેલવાડા ગામના શ્રી નેમિનાથ ભગવાનના મંદિરના ભંડારના દેવા હતા તે ૪૦૦ દ્રશ્ન; પડિહાર સીહડ તથા તેના પુત્રે સહજા, વસ્તા, તેજા, દેવા, રશિલ વગેરેએ મળીને ઉક્ત મંદિરના ભંડારમાં નાંખ્યા, હવે તે સંબંધી કાંઈ દેવું રહ્યું નથી, વગેરે હકીક્ત આ લેખમાં લખી છે. અન્તમાં સાક્ષીઓનાં નામે વગેરે લખેલું છે. ( ૨૮૭) સંવત્ ૧૨૩ના વૈશાખ શુદિ ૧૫ ને શનિવારે શ્રી અબુદાચલ તીર્થમાં મહામાત્ય તેજપાલે બંધાવેલ શ્રી લૂણસિંહવાહિકા મંદિરની ભમતીમાં ચંદ્રાવતીનિવાસી પરવાડજ્ઞાતીય શેઠ વીરચંદ For Personal & Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ અવલોકન. તેની ભાય શિયાદેવી આદિ તેમના બહાળા કુટુંબે મળીને (આ ઠેકાણે તેમના પુત્ર-પૌત્રાદિ બહેળા કુટુંબના માણસોનાં નામે લખેલાં છે.) શ્રી શાંતિનાથ દેવની પ્રતિમા ભરાવી (કદાચ આ દેરી પણ એમણે જ કરાવી હોય.) અને તેની નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિસંતાનીય શ્રી ધર્મઘોષસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. ( ૨૮૮ ) - શ્રી શાંતિનાથ ભગવાનનાં પાંચ કલ્યાણક–૧ ચ્યવન ભા. વદિ ૭, ૨ જન્મ જેઠ વદિ ૧૩, ૩ દીક્ષા જેઠ વદિ ૧૪, ૪ કેવલજ્ઞાન પિષ શુદિ ૧૦, ૫ મેક્ષ જેઠ વદિ ૧૩. ( ર૮૯ ) સંવત ૧૨૩ ના ચિત્ર વદિ ૮ ને શુકવારે, અબુદાચલ તીર્થ માં મહામાત્ય શ્રીતેજપાલે બંધાવેલ શ્રીલૂણસિંહવસહિકા મંદિરની ભમતીમાં ચંદ્રાવતીનિવાસી પોરવાડજ્ઞાતીય મંત્રી કઉડિને પુત્ર, પિતાના કાકાના પુત્ર–ભાઈએ વરદેવ, કડવા, ધામા, દેવા, સીહડ તથા ભત્રિજા આસપાલ વગેરે કુટુંબથી યુક્ત એવા શેઠ સાજણે મૂલનાયક શ્રીભદેવ ભ. ની પ્રતિમાથી શોભાયમાન આ (પંદરમી) દેરી કરાવી અને તેની શ્રીનાગૅદ્રગચ્છીય શ્રીવિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. આટલે લેખ પૂર્ણ થયા પછી તેની નીચે જ બીજું ડુિં ઉમેરવામાં આવ્યું છે, કે બેન દેવઈ, રતનિણ, ઝણકુ વડગામનિવાસી પિરવાડજ્ઞાતીય વ્યાપારી મૂણચંદ્રની ભાર્યા લીબિણ માંટગામનિવાસી વ્યાપારી જયતા, આંબવીર, વિજયપાલ; તીવીરા; સાજણ ભાર્યા જાલૂ, દૂતી સરસ્વતી, શ્રીવડગચ્છના શ્રીચકેશ્વરસૂરિના અનુયાયી શ્રાવક સાજણે આ દેરી કરાવી છે. For Personal & Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ લુણવસહીના લેખે. (૨૯૦) - શ્રી ઋષભદેવ ભગવાનનાં પાંચ કલ્યાણકો-૧ ચ્યવન અષાડ વદિ ૪, ૨-૩ જન્મ અને દીક્ષા ચિત્ર વદિ ૮, ૪ કેવલજ્ઞાન માગશર વદિ ૧૦, ૫ મેક્ષ ફા. વદિ ૧૧. (૨૨) સંવત્ ૧૨૮૭ ના ચિત્ર વદિ ૩ ને દિવસે શ્રી અર્બુદાચલ તીર્થમાં મહામાત્ય શ્રીતેજપાલે કરાવેલા શ્રીનેમિનાથ દેવના મંદિરમાં ધોળકાનિવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય ઠાકર (જાગીદાર) વીરચંદ્રના પુત્ર મંત્રી રતનસિંહના પુત્ર દેસી ઠાં પદમસિંહે પિતાના પિતા મંત્રી રતનસિંહ, પિતાની માતા નેના, પોતાના ભાઈ મંત્રી વિજા અને પુત્રી કુમારદેવી, એ બધાના શ્રેય માટે મૂળનાયક દેવ શ્રીસંભવનાથ ભગવાથી યુક્ત આ (સોળમી) દેરી કરાવી છે. (૨૯૭) સંવત્ ૧૩૩૫ ના જેઠ સુદ ૧૪ ને શુકવારે, શ્રી નેમિનાથ ભગવાનના મંદિરમાં, આરાસણાકર (કુંભારીયા) વાસી, પિરવાડજ્ઞાતીય શેઠ નાની પરંપરામાં થયેલા શેઠ આમિગની ભાર્યા રતનીના પુત્ર તુલહારી (૧) આસદેવ, (૨) પાસડ, તેમાંના પાસડને પુત્ર શ્રીપાલ તથા તુ. આસદેવની ભાર્યા સહજૂના પુત્રો (૧) તુ. આસપાલ, (૨) ધરણિગ, (૩) ઊદા અને પુત્રીઓ (૧) સિતુ, (૨) શ્રીમતી તેમાંના તુ. આસપાલની ભાર્યા આસિણના પુત્રો (૧) લીંબદેવ, (૨) હરિપાલ. તથા ધરણિગની પહેલી ભાર્યા ધાંધલદેવા, બીજી ભાર્યા ચાંપલદેવી, ઊદાની ભાર્યા પાલણદેવી For Personal & Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ અવલાકન. વગેરે કુટુંબથી યુક્ત તુ. આસપાલે “ અધાવબાધ અને શમળીકાવિહાર તીર્થાંદ્ધાર ” ના પટ્ટસહિત શ્રીમુનિસુવ્રતસ્વામીનું ખિંખ કરાવ્યું અને તેની, સંવિજ્ઞવિહારી શ્રીચક્રેશ્વરસૂરિજીના સંતાનીય શ્રીજયસિ’હસૂરિજીના શિષ્ય શ્રીસામપ્રભસૂરિજીના શિષ્ય શ્રીવધમાનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ܕܕ (૩૦૫-૩૦૬ ) આ બન્ને લેખા ખાવીશમી દેરીમાં મૂત્તિ ભરાવ્યા સંબંધીના, ચંદ્રાવતીનિવાસી, પારવાડજ્ઞાતીય શેઠ કુંવરાના, (એક જ ધણીના) વિ. સ’, ૧૩૦૨ ના ચૈત્ર શુદ્ધિ ૧૨ ને સેામવારના છે. લે. ૩૦૫ શેઠ દેઢાના પુત્ર વરદેવની ભાર્યાં પદ્મમસિરિના શ્રેય માટે તેના પુત્ર શેઠ કુંવરાના પુત્રો આંખડ અને પાણ્ડણ ( પૂનડ ) ( એણે આ મૂત્તિ ભરાવી જણાય છે. ) (૩૦૫ ). લે. ૩૦૬ શેઠ કુંવરાની ભાર્યાં શ્રાવિકા લેાહિણીએ આ ભિખ ભરાવ્યુ. ( ૩૦૬ ). (૩૦૭ ) સં. ૧૨૯૩ ના વૈશાખ શુદ્ધિ ૧૪ ને શુક્રવારે, શ્રીઅર્બુદાચલતીમાં પાટણનિવાસી પારવાડજ્ઞાતીય મહામાત્ય તેજપાળે કરાવેલા શ્રીભ્રૂણસિ હવસહિકા નામના મંદિરની ભમતીમાં, ચંદ્રાવતીનિવાસી પારવાડજ્ઞાતીય શેઠ શાંતનાગ, શેઠ જશનાગના પુત્રા ( ૧ ) સાહિય, ( ૨ ) સામંત, ( ૩ ) વીરા, તેમાંના સહિયના પુત્રા ( ૧ ) આંખકુમાર, ( ૨ ) ગાગ, સામંતના પુત્રો (૧) પૂનદેવ, ( ૨ ) વાલા, વીરાના પુત્ર ( ૧ ) દેવકુમાર, ( ૨ ) શુભ, ( For Personal & Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખો. ૪૨૭ (૩) બ્રહ્મદેવ. તેમાંના દેવકુમારના પત્રો (૧) વરદેવ, (૨) પાહુણ, પુત્રીઓ (૧) દેલ્હી, (૨) આલ્હી, (૩) લલતુ, (૪) સંતેષા. બ્રહ્મદેવને પુત્ર બહિડી, પુત્રી તેજા. વરદેવને પુત્ર કુંવર. પાલ્હણના પુત્રે (૧) જલા, (૨) સમા, પુત્રી સીતૂ . કુંવરાના પુત્ર (૧) આંબડ, (૨) પૂનડ, પુત્રીઓ (૧) નીભલ, (૨) રૂપલ. શેઠ વરદેવના કલ્યાણ માટે તેના પુત્ર કુંવરીએ; નાગેન્દ્રગથ્વીય પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીના શિષ્ય શ્રીમાન વિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલ શ્રીનેમિનાથદેવથી શોભાયમાન આ (બાવીશમી) દેરી કરાવી. લે. ૩૦૫-૩૦૬ અને ૩૦૭ વાળા લેખે એક જ ધણીના (શેઠ કુંવરાના) છે. (૩૦૮) શ્રીનેમિનાથદેવના પાંચ કલ્યાણકો-૧ ચ્યવન કા. વદિ ૧૩, ૨ જન્મ શ્રા. શુદિ ૫, ૩ દીક્ષા થા. શુદિ ૬, ૪ જ્ઞાન આસે વદિ ૧૫, ૫ મેક્ષ અષાડ શુદિ ૮. (૩૧૧-૩૧૨). આ બન્ને લેખે એક જ ધણીના એક જ મિતિના, અને એક સરખી જ હકીકતવાળા-મૂર્તિઓ ભરાવ્યા સંબંધીના છે. પણ બને અધુરા છે. બન્ને લેખેને સારાંશ આ પ્રમાણે છે સંવત્ ૧૩૦૨ ના ફાગણ શુદિ ૭ ને શુકવારે, નાણાગામના વાસી શેઠ કુલધરની ભાર્યા કેવલશ્રીના પુત્ર શામજશની ભાર્યા થયહવના પુત્રો (૧) સાવેદેવ, (૨) લૂણસિંહ, (૩) દેવજશ. તેમાંના દેવજશની ભાર્યા પૂજ્યશ્રીના પુત્રો (૧) ધણપાલ, (૨) રાજા. તેમાંના રાજાની ભાર્યા રાજમતિના પુત્રો (૧) ધરણિગ, (૨) સહદેવ. For Personal & Private Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અવલોકન. ( ૩૧૩ ) સંવત ૧૨૯૩ ના વૈશાખ શુદિ ૧૫ ને શનિવારે, શ્રી અબુદાચલ મહાતીર્થમાં મહામાત્ય તેજપાલે બંધાવેલા શ્રીલુણસિંહવસહિકા નામક મંદિરની ભમતીમાં, ચંદ્રાવતીનિવાસી, પિરવાડજ્ઞાતીય શેઠ પાસિલ ના વંશમાં થયેલા શેઠ વીસલની ભાર્યા સાંતૂના પુત્રો ૧ મુણિચંદ્ર, ૨ શ્રીકુમાર, ૩ સાતકુમાર, ૪ પાલ્યાણ. તેમાંના શ્રીકુમારના પુત્રો ૧ વીહા, ૨ આંબ, ૩ સાઉ, ૪ આસધર. તેમાંના વીહાના પુત્ર આમદેવના પુત્રો ૧ આસદેવ, ૨ આસચંદ્ર. ઉપર્યુક્ત શેઠ પામ્હણની ભાર્યા સલૂના પુત્રો ૧ આસપાલ, ૨ માંટી. વગેરે કુટુંબથી યુક્ત શેઠ પાહણે પિતાના કલ્યાણ માટે, શ્રીનાગૅદ્રગથ્વીય શ્રીવિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલ મૂળનાયક શ્રીનેમિનાથદેવની પ્રતિમાથી શોભાયમાન આ (૨૩ મી) દેરી કરાવી. ( ૩૧૬ ) પિરવાડજ્ઞાતીય શેઠ બીજાની ભાર્યા મોટીના મહણ નામના પુત્રે પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે શ્રીનેમિનાથ ભ૦ની મૂર્તિ ભરાવી અને તેની શ્રીમાણિકસૂરિના પટ્ટધર શ્રીમાન્ દેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ લેખને સંવતવાળો ભાગ નષ્ટ થયે છે. (૩૧–૩૨૦) આ મંદિરના મૂળ ગભારાની પાછળ મહામાત્ય તેજપાળે એક વિશાળ હસ્તિશાળા બંધાવી છે, તેમાં વચ્ચે મેરુપર્વતની રચના તરીકે ઉપરાઉપર ત્રણ ખંડોમાં ચૌમુખજી અને તે સિવાય બીજી For Personal & Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ લુણવસતીના લેખે. ૪૨૯ પણ કેટલીક જિનમૂત્તિઓ સ્થાપન કરેલ છે. ચૌમુખજીની બને બાજુએ હારબંધ આરસના સુંદર કેરણીવાળા; પાલખી, ગુલ અને આભુષણ યુક્ત પાંચ પાંચ મળીને કુલ દશ હાથીએ કરાવ્યા છે. તે દરેક હાથી ઉપરની પાલખીમાં તેજપાલના કુટુંબના એક એક માણસની મૂર્તિ, તે દરેકની આગળ એક એક મહાવતની અને તે દરેકની પાછળ એક એક છત્રધરની, એમ દરેક હાથી ઉપર ત્રણ ત્રણ મનુષ્યની મૂર્તિઓ બેઠેલી હતી. તે બધી નષ્ટ થઈ ગયેલી છે. દરેક હાથી ઉપરની પાલખીમાં તેજપાલના જે જે કુટુબીની મૂર્તિ બેસાડવામાં આવી હતી, તેનાં નામે તે તે હાથીના નીચેના પત્થરમાં ખેદેલાં છે. એ નામે લે. ૩૧૯ માં આપવામાં આવ્યાં છે. દશે હાથીઓની પાછળ દીવાલ પાસે દશ ખંડમાં દશ. મોટા મોટા ગોખલા બનાવરાવીને તેમાં વસ્તુપાલ તેજપાલના ગુઓની તથા તેમના કુટુંબીઓની સ્ત્રીઓ સાથેની ઉભી મૂર્તિઓ સ્થાપન કરવામાં આવી છે. તે મૂત્તિઓ નીચે લખેલાં નામ લે. ૩૨૦ માં આપવામાં આવ્યાં છે. તે બન્ને લેખમાં આપેલાં નામે આ પ્રમાણે છે. લે. ૩૧૯-૧ મંત્રી ચંડપ , ચંડપ્રસાદ. (મં. ચંડપને પુત્ર) , સેમ. (મં. ચંડપ્રસાદને પુત્ર) ૪ , આસરાજ (અશ્વરાજ), (મ. સોમને પુત્ર) ૫ ,, લુણિગ. (પં. અધરાજને પ્રથમ પુત્ર) ૬ ,, મલ્લદેવ. ( ; , બીજે છે ) For Personal & Private Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦ અવલોકન. ૭ મંત્રી વસ્તુપાલ. (પં. અધરાજને ત્રીજો પુત્ર) , તેજપાલ. ( , , થે , ) જૈત્રસિંહ (જયંતસિંહ) (મં. વસ્તુપાલને પુત્ર) ૧૦ ,, લાવયસિંહ (લૂણસિંહ). (મં. તેજપાલને પુત્ર). (૩૧૯) લે. ૩૨૦ ખેલે પહેલે (૧) આચાર્ય ઉદયપ્રભસૂરિ. (આ. વિજયસેનસૂરિના શિષ્ય) » , (૨) , વિજયસેનસૂરિ. (વો. ના ગુરુ) , , મંત્રી ચંડપ અને તેમની સ્ત્રી ચાંપલદેવી. ,, બીજ મંત્રી ચંડપ્રસાદ અને તેમની સ્ત્રી ચાંપલદેવી. , ત્રીજે , સમ , , સીતાદેવી. આમના પગ પાસેની એક નાની મૂર્તિ નીચે મંત્રી આસણ આ પ્રમાણે લખેલું છે. એટલે એ કદાચ તેમને નાને પુત્ર હશે. ગેખલે ચે. મંત્રી આસરાજ અને તેમની સ્ત્રી કુમારદેવી , પાંચમે , લુણિગ , , , લુણદેવી , છઠ્ઠો , માલ(મદેવ),, , સ્ત્રીઓ લીલાદેવી તથા પ્રતાપદેવી , સાતમે , વસ્તુપાલ અને તેમની સ્ત્રીએ લલિતાદેવી તથા વેજલદેવી , આઠમો , તેજપાલ અને તેમની સ્ત્રી અનુપમદેવી. મહામાત્ય વસ્તુના આ બન્ને મૂર્તિ પટ્ટો (કદાચ આ બધાય મૂર્તિપદો) મિસ્ત્રી વરસાએ ઘડ્યા છે. For Personal & Private Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખ. ૪૩૧ ગોખલે નવમે મંત્રી જિતસી(ત્રસિંહ) અને તેમની ત્રણે સ્ત્રીઓ જેતલદે, જેમણદે અને રૂપાદે. , દસમે (મંત્રી તેજપાલને પુત્રી મંત્રી સુહાસિંહ અને તેમની બને સ્ત્રીઓ, સુહડાદે તથા સલષણદે (૩૦) (૩૨૧) હસ્તિશાલામાંની બે જિનમૂર્તિઓ ઉપર થોડા થોડા અક્ષરો ખેઠેલા છે તે આ લેખમાં આપવામાં આવેલા છે. તેમાંની એક મૂર્તિ પર “શ્રી શીતલનાથ” આટલું જ લખેલું છે, જ્યારે બીજી મૂત્તિ પર “શાહ જયતાએ પિતાના પિતાના શ્રેય માટે આ બિંબ ભરાવ્યું આ મતલબનું વાક્ય લખેલું છે. (૩૨૧) ( ૩૨૪ ) આ લેખમાં સંવત્ આપેલ નથી. તેથી આ મૂર્તિની પ્રતિષ્ઠા કયારે થઈ તે જાણી શકાયું નથી. હંડાઉદ્રા (હણોદ્રા)+ નિવાસી પિરવાડજ્ઞાતીય શાહ ધેનાની ભાર્યા હમીરદેના પુત્રો ઝાંઝણ અને ખેટસિંહે પિતાનાં માતા-પિતાના શ્રેય માટે છવ્વીસમી દેરીના હાલના મૂવનાયક શ્રી આદીશ્વર ભ. ની મૂર્તિ ભરાવી અને તેની શ્રીરામચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. + આબુની તલેટીથી પશ્ચિમમાં ૨ માઈ ઘર અને સિરોહીથી નૈઋત્ય ખુણામાં લગભગ ૨૩ માઈલ દૂર આ ગામ આવેલું છે. તેને હાલમાં લકે હણુદ્રા અથવા અણદરા નામથી ઓળખાવે છે. અહીં શ્રી આદીશ્વર ભગવાન નું પ્રાચીન જિનાલય ૧, ઉપાશ્રય ૧, ધર્મશાળા ૨ અને શ્રાવકનાં પર આશરે ૩૫ છે. For Personal & Private Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ અવલોકન. ( ૩૩૨) સંવત્ ૧ર૪ ના ચૈત્ર વદિ ૮ ને શુકવારે, ચંદ્રાવતી નગરીવાસી પિરવાડજ્ઞાતીય ઠ૦ ચાચિગની ભાર્યા ચાચિણિના પુત્ર રાઘદેવની ભાર્યા સાભીયાના પુત્ર ઉદયપાલની ભાર્યા અહિવદેવીના પુત્રો (૧) મંત્રી આસદેવ તેની ભાય સુહાગદેવી; (૨) ઠ૦ ભેજદેવ તેની ભાર્યા સૂમલ; (૩) મંત્રી આણંદ તેની ભર્યા શલુકા. એ ત્રણે ભાઈએએ પિતાનાં માતા-પિતા અને પૂર્વજોના શ્રય માટે આ (રમ) દેરીમાં મૂલનાયક શ્રી તીર્થકર ભગવાનની પ્રતિમા ભરાવી હતી. (કદાચ આ દેરી પણ એમણે જ કરાવી હોય.) ( ૩૩૩ ) સંવત્ ૧૩૦૭ના જેઠ વદિ ૫ ને ગુરુવારે, શ્રી બૃહદુગચ્છના શ્રીવાદિદેવસૂરિની આમ્નાયવાળા શેઠ ભાઈલના પુત્ર શેઠ સરિએ શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ ભરાવી અને તેની શ્રીપૂર્ણભદ્રસૂરિના શિષ્ય શ્રી બ્રહ્મદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૩૩૪) સંવત ૧૨૩ ના ચૈત્ર વદિ ૮ ને શુકવારે, શ્રીચંદ્રાવતીનગરરીનિવાસી પરવાડજ્ઞાતીય, મંત્રી અજિત, તેને પુત્ર મંત્રી આભટ, તેને પુત્ર મંત્રી સાંતિમ, તેને પુત્ર મંત્રી શોભનદેવ, તેની ભાર્યા માઉ, તેની પુત્રી રતનદેવીએ પિતાનાં માતા-પિતાના શ્રેય માટે, શ્રી લુણસિંહવસહિકા નામક શ્રીનેમિનાથદેવના મંદિરની ભમતીની આ (તેત્રીશમી) દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિમા ભરાવી હતી. (કદાચ આ દેરી પણ એમણે જ કરાવી હોય). આ લેખની પછી નીચેની મતલબને એક લેક ખોદેલે છે. For Personal & Private Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે. ૩૩ જેમ ચિંતામણિ રત્ન પ્રાપ્ત થવાથી લેકે નિશ્ચિત સુખી રહે છે, તેમ જે તેજપાળથી બધા લેક નિશ્ચિત અને સુખી રહે છે, એવે તે મહામાત્ય તેજસ્વી તેજપાલ દીર્ધાયુ-લાંબા આયુષ્યવાળો થાઓ. (૩૩૬) સં. ૧૨૯૩ ના માગશર શુદિ ૧૦ ને દિવસે, ચકણ (?) નેમા નરદેવ, બહેન ધાધી, સાઊ, ભીડી એ બધાએ પિતાના કલ્યાણ માટે (૩૫ મી દેરીમાં) શ્રી આદિનાથ ભગવાનની એક પ્રતિમા ભરાવી હતી. (૩૩૮) સં. ૧૩૮૯ ના ફાગણ શુદિ ૮ ને દિવસે ઉપકેશગચ્છીય પાલાડેસ ( ઈ લૂણસિંહ અને ભઉણાએ પોતાની માતા ખિમિણિના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભની મૂર્તિ ભરાવી હતી. (પરિકરની ગાદીના એક ટુકડા પરને આ લેખ હોઇ ખંડિત છે.) (૩૩૯ ) સંવત્ ૧૨૮૮ માં, શ્રી શ્રીમાલજ્ઞાતીય ઠકકુર રાણાની ભાયા ઠકકુરાણું યશોમતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ ઠાકર સાહણીયે પિતાની ભાર્યા સુહાગદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પુત્ર સીહડના શ્રેય માટે શ્રી આદિનાથ ભ. ની મૂર્તિ ભરાવી. (કદાચ આ ૩૬ મી દેરી પણ એમણે જ કરાવી હશે.) (૩૪૦) શ્રીઆદીશ્વર ભગવાનનાં પાંચ કલ્યાણક-૧ ચ્યવન અષાડ ૨૮ For Personal & Private Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ અવલોકન, વદિ ૪, ૨-૩ જન્મ તથા દીક્ષા ચૈત્ર વદિ ૮, ૪ કેવલજ્ઞાન છે. વરિ ૧૧, ૫ મેક્ષ માઘ વદિ ૧૩. (૩૪૩). સંવત્ ૧૨૮૭ના ચૈત્ર વદિ ૭ ને દિવસે, શ્રીઅર્બુદાચલ તીર્થ માં, પિરવાડજ્ઞાતીય મહામાત્ય તેજપાલે કરાવેલા શ્રીલૂણસિંહવસહિકા નામક શ્રી નેમિનાથ ભ. ના મંદિરની ભમતીમાં, શ્રીમાલજ્ઞાતીય શેઠ ચાંદાના પુત્ર શેઠ ભેજાના પુત્ર શેઠ ખેતલે પિતાની માતા શેઠાણી જાસૂના શ્રેય માટે શ્રી અજિતનાથ ભટ ની મૂર્તિ ભરાવી. (કદાચ આ ૩૭ મી દેરી પણ એમણે જ કરાવી હશે.) (૩૪૪) શ્રી અજિતનાથ ભગવાનનાં પાંચ કલ્યાણક – પવન ૧૦ શુદિ ૧૩, ૨ જન્મ માઘ શુદિ ૮, ૩ દીક્ષા માઘ શુદિ ૯, ૪ કેવલજ્ઞાન પિષ સુદિ ૧૧, ૫ મેક્ષ ચૈત્ર શુદિ પ. (૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૫૦, ૩૫૧, ૩૫૨, ૩૨૩, ૩૫૪, ૩૫૫, ૩૫૬) - આ દસે લેખે નાગપુર (નાગર ) નિવાસી, વરહુડીયા વંશના શેઠ નેસડના એક જ કુટુંબના છે. તેમણે અહીં બે દેવકુલિકા કરાવી છે. તેમાંની એક (લે. ૩૫૦ વાળી ૩૮ મી) દેરી શા.નેમાના પુત્ર શા. સહદેવે, અને બીજી (લે. ૩૫૫ વાળી ૩૯ મી) દેરી શા. નેમાના પુત્ર શા. રાહડના પુત્ર શા. લાહડે કરાવી છે. આ બન્ને દેવકુલિકાઓના દરરાજા ઉપર આ દેરીઓ કરાવ્યા સંબંધીના ઉકત અને લેખો વિ. સં. ૧૨૯૧ ના માગશર માસમાં ખાડાયેલા છે. આ For Personal & Private Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીન લેખે. ૪૩૫ અને દેરીઓમાં પ્રત્યેક દેરીમાં ત્રણ ત્રણ મળીને કુલ છ જિનબિંબ તેમના કુટુંબીઓના જુદા જુદા માણસોના શ્રેય માટે એ જ કુટુંબની જુદી જુદી વ્યક્તિઓએ ભરાવ્યાં હતાં. પણ તેમાંની ઉક્ત દેરીઓમાંની પાંચ જિનમૂર્તિઓના પરિકરની ગાદી પરથી લે મલ્યા છે. છઠ્ઠી મૂર્તિના પરિકરની ગાદી નષ્ટ થઈ ગઈ હશે, અથવા બીજે કયાંઈ આપી દેવામાં આવી હશે, તેથી તે જગ્યાએ લેખ વિનાની પરિકરની નવી ગાદી પાછળથી સ્થાપન થયેલ છે. એટલે આ કુટુંબને એક લેખ અહીંથી નષ્ટ થયે છે. લે. ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૫૩, ૩૫૪. આ પાંચ લેખો ઉકત બને દેરીઓમાં જિન–બિંબ સ્થાપન કર્યા સંબંધીના, પરિકરની ગાદી ઉપર બેઠેલા છે. આ આ પાંચે મૂર્તિઓ વિ. સં. ૧ર૪ ના માગશર સુદિ ૧૦ ને દિવસે પ્રતિષ્ઠિત થઈ હતી. તેમાંના લે. ૩૪૫, ૩૨૩, ૩૫૪ માં અને લે. ૫ર વાળા વિસ્તૃત લેખમાં પણ પ્રતિષ્ઠા કરનાર તરીકે, આ લૂણવસહી મંદિરની પ્રતિષ્ઠા કરનાર નાગૅદ્રગચ્છીય શ્રીવિજયસેનસૂરિજીના નામને ઉલેખ કરેલો છે. આ કુટુંબના બાકીના લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર તરીકે તેમનું નામ લખેલું નથી, પણ આ કુટુંબના બીજા બધા લેખેવાળી મૂર્તિઓ અને દેરીઓની પ્રતિષ્ઠા એમણે (શ્રીવિજયસેનસૂરિજીએ) જ કરી હશે, એમ લાગે છે. લે. ૩૫ર વાળા લેખમાં,* આ કુટુંબના માણસોએ આબુ * આ લેખ, ૩૮ મી દેરીના દરવાજા બહારની જમણી બાજુની દીવાલમાં ૫ પંક્તિઓમાં બેઠેલે છે, અક્ષર મેટા છે, કેટલીક જગ્યાએ ઘસાઈ ગયા છે, પણ સારી રીતે વાંચી શકાય તેવા છે. લેખ સંસ્કૃત ભાષામાં છે, પરંતુ તેમાં કેટલાક વ્યાકરણવિરુદ્ધ પ્રયોગ અને પ્રાકૃત For Personal & Private Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ અવલેાકન. અને તે સિવાયનાં ખીજા તીર્થં અને શહેરામાં પણ મદિરા, મૂત્તિઓ, દેરીએ, ગેાખલાઓ અને છણેŕદ્ધાર વગેરે જે જે કરાવ્યું તેનું વિસ્તારથી વન આપેલુ છે. આ લેખ પાછળથી એટલે વિ. સ. ૧૨૯૬ ના વૈશાખ શુદ્ધિ ૩ ને દિવસે ખેાદાયેલા છે. લે. ૩૫૧ અને ૩૫૬ વાળા લેખામાં ઉક્ત બન્ને દેરીઓના મૂળનાયક શ્રીસ’ભવનાથ અને શ્રીઅભિનંદન ભ. નાં પાંચે કલ્યાણકાની મિતિ આપેલી છે. આ બધા લેખાને સારાંશ અને આ કુટુંબની વંશાવળી સામાન્ય રીતે આ પ્રમાણે છેઃ— શ્રીઅખુંદાચલ તીર્થાંમાં મહામાત્ય તેજપાલે બંધાવેલા શ્રીભ્રૂણુ સિ’હવસહિકા નામક શ્રીનેમિનાથદેવના મંદિરની ભમતીમાં પરિકર સહિત છ બિબે અને દડ-કલશાદિથી યુક્ત નં. ૩૮ તથા ૩૯ વાળી બે દેરીઓ કરાવી. શ્રીનાગપુર ( નાગાર–મારવાડ ) માં પહેલાં શાહ વરદેવ નામના ગૃહસ્થ થઇ ગયા. તેના નામ ઉપરથી ‘ વર ુડીયા ' એ નામથી તેમનું કુટુ’ખ પ્રસિદ્ધિમાં આવ્યું હતુ. ‘ વર ુડીયા ’ વ’શ તે વખતે બહુ પ્રખ્યાતિ પામ્યા હતા. તે શાહ વરદેવને શાહ આસદેવ અને લક્ષ્મીધર નામના બે પુત્રા હતા. તેમાંના આસદેવને શા. નેમડ, ભાષાના શબ્દો પણ આવે છે, છતાં લેખતી ભાષા સરળ અને સમજી શકાય તેવી છે. આ લેખની ૩૩ મીથી ૪૫ મી સુધીની ૧૩ ૫તિએ પાછળથી ( ઘેાડાં જ વર્ષો બાદ ) ઉમેરવામાં આવી છે, એમ વન અને કાતરકામ અને ઉપરથી સ્પષ્ટ જણાઇ આવે છે. For Personal & Private Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ લુણવસહીના લેખ. આભટ, માણિક, અને સલખણ નામના ચાર અને લક્ષ્મીધરને થિરદેવ, ગુણધર, જગદેવ, અને ભુવન નામના ચાર પુત્રો હતા. તેમાંના શાહ એમડને રાહડ, જયદેવ અને સહદેવ નામના ત્રણ પુત્રો હતા. આમાંના શાહ રાહડને જિનચંદ્ર, દુલહ, ધનેશ્વર, લાહડ અને અભયકુમાર નામના પાંચ; શા. જયદેવને વીરદેવ, દેવકુમાર અને હાલૂ નામના ત્રણ તથા શા. સહદેવને શા. પેઢા અને ગેસલ નામના બે પુત્ર હતા. બંને દેરીઓના દરવાજા ઉપરના લેખે, ઉપર પ્રમાણે બધાં નામે અને મૂત્તિઓના લેખોમાં એમાંનાં ચેડાં થોડાં નામે આપેલાં છે. તે સિવાય દરેક લેખમાં વિશેષ હકીકત આપવામાં આવી છે, તે આ પ્રમાણે છે – લે. ૩૪૫ શા. તેમના પુત્ર શા. સહદેવે, સૌભાગ્યવંતી પત્ની, સુહાગદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા પિતાના પુત્રો શા. પેઢા અને ગેસલના શ્રેય માટે, તથા શા. સહદેવના મોટા ભાઈ રાહડના પુત્ર શા. જિનચંદ્ર, પિતાના અને પોતાની માતા “વડી” ના શ્રેય માટે શ્રીસંભવનાથ ભ. ની મૂર્તિ ભરાવી. (૩૪૫) લે. ૩૪૬ શા. નેમડના પુત્ર શા. રાહડના પુત્ર શા. જિનચંદ્ર ના પુત્ર શા, દેવચંદે પોતાની માતા ચાહિણના શ્રેય માટે શ્રીઆદિનાથ ભ. નું બિંબ ભરાયું. (૩૪૬) લે. ૩૪૭ શા.મડના પુત્ર શા, જયદેવના પુત્રો ૧ શા. વીરદેવ, ર દેવકુમાર અને ૩ હાલુએ પોતાના અને પિતાની માતા જાહણદેવીના કલ્યાણ માટે શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ ભરાવી (૩૪૭) For Personal & Private Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ જ૮ અવલોકન. લે. ૩૫૦ શા.નેમડના પુત્ર શા. સહદેવે, મૂળનાયક શ્રીસંભહનાથ, ડાબી બાજુમાં શ્રી આદિનાથ, જમણી બાજુમાં શ્રીમહાવીરસ્વામી* આ ત્રણ જિનબિંબ તથા દંડ-કલાદિથી યુકત આ * “ શ્રી પ્રાચીન જૈન લેખ સંગ્રહ” બીજા ભાગમાં લે. ૧૬-૧૦૭ ના અવલોકન (પૃષ્ઠ ૧૩૨)માં લખવામાં આવ્યું છે કે-“છીમાર અને શાંતિ આ બન્ને નામેની ઉપર કમથી માવ અને શીfમનાથવ આ નામો બારીક અક્ષરેમાં આપ્યાં છે. તેની મતલબ નીચેનાં નામો બાતલ કરી ઉપર આપેલાં નામો કાયમ રાખવાની છે. શિલા પદોમાં અક્ષરે કેતર્યા પછી તે પાછા ભૂંસી શકાય તેવી સ્થિતિ ન હોવાથી તે લેખમાં જે પાછળથી કાંઈ ફેરફાર કરવાને હેય છે તે આવી રીતે મૂળ લખેલા ઉપર બીજું લખાણ કરાય છે.” પણ આ વાત બરાબર નથી. શિલાપદોમાં લખાયેલા અક્ષરો ભૂંસી ન શકાય પણ ટાંકણથી ભગાડી તે જરૂર શકાય છે. આબુ ઉપરના જૈન મંદિરોના લેખમાંના બે ચાર લેખેામાં આવી રીતે ટાંકણથી અક્ષર બગાડી નાખેલા મેજુદ છે. છતાં બીજા શિલાલેખ માટે ઉપર કહેવામાં આવ્યું છે, તે નિયમ હોય તો તે જુદી વાત છે. પણ ઉક્ત લે. ૧૦૬-૧૦૭ ( લેખસંદેહના લે. ૩૫૦-૩૫૫ ) વાળા લેખે માટે તે એમ નથી જ. અહીં તે મૂળ લેખનાં નામે અને પાછળથી ઉમેરેલાં નામે એ બને કાયમ જ રાખવાની છે. કેમકે વરહુડીયા નેસડના કુટુંબીઓએ આ મંદિરમાં છ જિનબિંબ યુક્ત બે દેવકુલિકાઓ કરાવી છે, અને તે વાત “ પ્રા. શૈ. લે. સંગ્રહ” બીજા ભાગના લે. ૬૬, ૧૨૧, ૧૨૨ અને ૧૨૩ ઉપરથી પણ સિદ્ધ થઈ શકે છે. ઉક્ત લેખોમાં ભગવાનનાં બે નામો પાછળથી ઉમેરવાનું કારણ એમ જણાય છે કે–ઉક્ત બન્ને લેખે સં. ૧૨૯૧ માં દાયા છે, જ્યારે તે દેરીઓમાં વિરાજિત કરેલી પ્રતિમાઓની પ્રતિષ્ઠા સં. ૧૨૯૭ માં થયેલી છે. દેરીઓના દરવાજા ઉપર લેખ સં. ૧૨૯૧ માં ખોદાયા, તે For Personal & Private Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખો. ૪૩૯ ૩૮ મી દેરી શુદ્ધ શ્રદ્ધાથી કમરની નિર્જરા (ક્ષય) ને માટે કરાવી છે. (૩૪૭) લે. ૩૫૧ શ્રીસંભવનાથ ભ. નાં પાંચ કલ્યાણુકે૧ અવન સા. શુદિ ૮, ૨ જન્મ માગશર સુદિ ૧૪, ૩ દીક્ષા માગશર શુદિ ૧૫, ૪જ્ઞાન કા. વદિ ૫, ૫ મેક્ષ ચૈત્ર શુદિ ૫. (૩૫૧) લે. ૩૫૩ શા.એમડના પુત્ર શા. રાહડના પુત્ર શાહ ધનેશ્વર તથા શા. લાહડે, પોતાની માતા નાયિક, ધનેશ્વરની ભાર્યા ધનશ્રી, તથા પિતાના પણ કલ્યાણ માટે શ્રીઅભિનંદન ભ. નું બિંબ ભરાવ્યું. (૩૫૩) લે. ૩૫૪ શા. તેમના પુત્ર શા. રાહડના પુત્ર શા. લાહડે, પિતાની ભાર્યા લખમશ્રીના કલ્યાણ માટે શ્રી નેમિનાથ ભ. નું બિંબ ભરાવ્યું. (૩૫૪) લે. ૩૫૫ શા. તેમના પુત્ર શા. રાહડના પુત્રો જિનચંદ્ર, ધનેશ્વર અને લાહ. એમણે પિતાની માતાઓ વરી (વડી) અને નાઈકી તથા વધુ ( કદાચ નાના ભાઈ અથવા પુત્રની ભાર્યા હશે ) હરિયાહીના કલ્યાણ માટે શુદ્ધ શ્રદ્ધાથી કર્મની નિર્જરા માટે મૂળ નાયક શ્રી અભિનંદન, ડાબી બાજુએ શ્રીનેમિનાથ અને જમણી બાજુમાં શ્રી શાંતિનાથ, આ ત્રણ જિનબિંબ તથા દંડ-કલશાદિથી યુકત આ ૩૯ મી ડેરી કરાવી. (૩૫૫). વખતે ચાર મૂર્તિઓને નિર્ણય થઈ ગયો હશે, બીજી બે મૂર્તિઓની સગવડ અથવા નિર્ણય નહીં થયે હેય, એટલે એ બે નામે મૂળ લેખમાં લખાયાં નહીં હૈય, પાછળથી એ બે મૂર્તિઓને નિર્ણય થયો હશે ત્યારે આ લેખમાં આ બે નામે પછીથી ઝીણા અક્ષરેથી ઉમેરાયાં હશે. For Personal & Private Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ • અવલેાકન, લે. ૩૫૬ શ્રીઅભિનંદન ભગવાનાં પાંચ કલ્યાણુકેઃ— ૧ ચ્યવન વૈ, શુદ્ધિ ૪, ૨ જન્મ માઘ શુદ્ઘિ ૨, ૩ દીક્ષા માઘ શુદિ ૧૨, ૪ કેવલજ્ઞાન પેષ શુદિ ૧૪, ૫ મેક્ષ વૈ. શુ િ૮ ( ૩૫૬ ). લે. ૩૫૨ આ લેખ, વિ. સં. ૧૨૯૬ ના વૈશાખ શુદ્ધિ ૩ ને દિવસે ખેાદાચા છે. આ લેખમાં, વરડીયા વંશીય શેઠ નેમડના કુટુંબના માણસોએ આબુ અને તે સિવાયનાં ખીજા તીર્થં અને ગામેામાં પણ મદિરા, મૂત્તિઓ, ગેાખલા, દેરીએ તથા જીÍદ્વાર વગેરે જે જે કરાવ્યું હતુ, તેના ઉલ્લેખ કરેલા છે.+તે આ પ્રમાણેઃ— + શ્રી પ્રાચીન જૈન લેખ સ ગ્રહ ભાગ જાના અવલેાકનના પૃષ્ઠ ૧૧૯ માં તેના વિદ્વાન સોંપાદકે લખ્યું છે કે આ પ્રસ્તુત ( લે. ૩પર વાળા ) લેખમાં, વસ્તુપાલ અને તેજપાલે અનેક સ્થળે જે મદિર અને મૂત્તિ આદિ છતા કરાવ્યાં હતાં. તેમાંના કેટલાંકની તૈાંધ આપેલી છે. '' પણ આ વાત બરાબર નથી. આ લેખમાં નાગપુરીય વરહુડીયા શા. તેમડના સંતાનેએ જે જે ધમકતા કરાવ્યાં હતાં, એની જ માત્ર નાંધ છે. વસ્તુપાલ તેજપાલનું નામ કાઇ કાઇ સ્થળે પ્રસંગેાપાત જ આવેલું છે. જો આમાં વતૅનાં કત્તને ની નેધ હાય તે, આ લેખની ૧૨મી અને ૧૩મી પંક્તિએમાં આબુ ઉપર શ્રીનેમિનાથ ચૈત્યની ભમતીમાં છ જિનબિંબ સહિત એ દેવકુલિકાએ કરાવ્યાનું લખ્યું છે, તે ક્રમ સભવી શકે ? મહામાત્ય તેજપાલે તે આ માખું મંદિર કરાવ્યું છે, અને ભમતીમાંની કમમાં કમ ૨૮ દેરીએ તો એમણે ચેાકકસ કરાવી છે. માટે આ લેખમાં જણાવેલાં કીતને વતૅમનાં નહીં પણ વરહુડીયા તેમડનાં સંતાનેાનાં જ છે. લૂણવસહીની ભમતીની ૩૮-૩૯મી દેરીએ એમણે જ કરાવી છે, અને તે બન્ને દેરીઓ ઉપર વરહુડીયા કુટુંબના લેખા પણુ મેાજીદ છે, પ્રાચીન જૈન લેબ્સના સંપાદકની આ ભૂલ દૃષ્ટિદેષથી, ઉતાવળથી અથવા મૂળ લેખ અશુદ્ધ પાયાથી થયેલી જણાય છે. ઃઃ ,, For Personal & Private Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે. ૪૪૧ ૧ શ્રી શત્રુંજય મહાતીર્થમાં મહામાત્ય શ્રી તેજપાળે બંધાવેલા, શ્રીનંદીશ્વર દ્વીપની રચનાવાળા, શ્રેષ્ઠ ચૈત્યના પશ્ચિમદિશાના મંડપમાં દંડ–કલશાદિથી યુક્ત દેવકુલિકા ૧ અને શ્રી આદિનાથ ભ.નું બિંબ ૧. ૨ એ જ (શ્રી શત્રુંજય તીર્થમાં મહામાત્ય શ્રી તેજપાળે બંધાવેલા શ્રી સત્યપુરીય શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં એક બિંબ અને ગેખલે ૧. ૩ વળી એ જ (શ્રી શત્રુંજય ) તીર્થમાં બીજી દેવકુલિકામાં ગોખલા બે, પાષાણુનું બિંબ ૧ અને ઇષભદેવાદિ ચેવિશી ૧. - ૪ એ જ (શ્રી શત્રુંજય) તીર્થના મંદિરના ગૂઢમંડપના પૂર્વ દ્વારમાં એક ગોખલે, તેમાં બે મૂર્તિઓ, અને તે ગેખલાની ઉપર શ્રી આદિનાથ ભટ નું બિંબ ૧. ૫ શ્રી ઉજજયંત-ગિરનાર તીર્થમાં શ્રી નેમિનાથના પાદુકામંડપમાં એક ખેલ અને શ્રીનેમિનાથ ભ. નું બિંબ ૧, ત્ર “પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ બીજાના અવલોકનના પૃષ્ઠ ૧૧૯ માં છે ને અર્થ કૌસમાં (આબુ તીર્થ) કરેલો છે, તે ઠીક નથી, વ શબ્દથી તેના ઉપર જે તીર્થનું નામ આપેલું છે, તે લેવાનું છે. અવલોકન પૃ. ૧૨૧માં “ સા. લાહડે પિતાના કુટુંબ સાથે શું કરાવ્યું છે તે લેખમાં જણાવ્યું નથી.” એમ લખ્યું છે પણ તે ઠીક નથી સા. લાહડે અને તેના કુટુંબે માત્ર આ લેખવાળી દેરી જ નહીં પણ આ લેખમાં જણવેલાં બધાં કાર્યો કરાવ્યાં છે, એમ સમજવાનું છે. એના જ પૃષ્ઠ ૧૨૩ માં છે “ ચઉકિયા ને અર્થ કૌસમાં શંકાચિહ્ન સાથે “વેદીઓ” આપેલ છે. “ ચઉયિા ને અર્થ વેદીઓ નહીં પણ “ચેકીએ ” કરવાનો છેથાય છે. For Personal & Private Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ અવલોકન. ૬ એ જ (શ્રી ગિરનાર) તીર્થમાં મહામાત્ય વસ્તુપાલે બંધાવેલા શ્રી આદિનાથ ભ. ની આગળના મંડપમાં એક ગોખલે અને શ્રીનેમિનાથ ભ.નું બિંબ ૧. ૭ શ્રી અબુદાચલ (આબુ) તીર્થમાં શ્રી નેમિનાથજીના મંદિરની ભમતીમાં છ જિન–બિંબથી યુક્ત દેવકુલિકા ૨. ૮ શ્રી જાવાલિપુર ના શ્રી પાર્શ્વનાથ ભ. ના મંદિરની ભમતીમાં શ્રી આદિનાથ ભ. ના બિંબથી યુક્ત દેવકુલિકા ૧. ૯ શ્રીતારણગઢ (તારંગા તીર્થ )નામ શ્રી અજિતનાથ ભ. * જોધપુર (મારવાડ ) રાજ્યમાં આવેલું “ જાલોર ' શહેર, પહેલાં “ જાવાલિપુર ' નામથી પ્રસિદ્ધ હતું. + “ શ્રી પ્રાચીન જૈન લેખ સંગ્રહ ” ભાગ બીજાના અવલોકનના પૃષ્ઠ ૧૧૯ માં તારંગાજીની કુટનેટમાં તેના સંપાદકે; “ તારંગામાં, મંદિરના પ્રવેશદ્વારની બન્ને બાજુએ બે હેટા ગોખલાઓ જે બનેલા છે, અને જેમાં હાલમાં યક્ષ-યક્ષિણીઓની મૂર્તિઓ સ્થાપના કરેલી છે, તેના માટે આ ઉલ્લેખ છે. ' એમ લખ્યું છે, પણ તે બરાબર નથી. ઉકત બને ગોખલાઓ મહામાત્ય વસ્તુપાલે કરાવ્યા છે, તે બરાબર છે. પણ આ બને ગેખલાઓ, આ મંદિરના સભામંડપની બહારની છ ચેકીઓમાં બનેલા છે, જ્યારે આ પ્રસ્તુત લેખમાં તે ઉકત મંદિરના ગૂઢ મંડપમાં ( ગર્ભાગાર-મૂળ ગભારાની પછીના મંડપમાં ) શ્રી આદિનાથ ભગવાનનું એક બિંબ અને એક ગોખલો કરાવ્યાનું લખ્યું છે. માટે ઉપરના ગોખલાઓને આની સાથે કંઇ પણ સંબંધ નથી. આગળ કહેવામાં આવ્યું છે તેમ આ પ્રસ્તુત લેખમાં ગણાવેલાં કાર્યો, મહામાત્ય વસ્તુપાલ-તેજપાલનાં નહીં, પણ વરહુડીયા વંશના શાહ તેમના કુટુંબના માણસનાં છે. મહામાત્ય વસ્તુપાલે બંધાવેલા ઉક્ત બને ગોખલાઓમાં આદિનાથ For Personal & Private Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ તવસહીના લેખા. ૪૪૩ ના મ’હિરના ગૂઢમ‘ડપમાં શ્રીઆદિનાથ ભ. ના બિંખથી યુક્ત ગાખલા ૧. ૧૦ શ્રીઅણુહિલ્લપુર પાટણમાં હાથીયા વાવની નજીકના શ્રીસુવિધિનાથ ભ. ના મદિરના જીર્ણોદ્ધાર અને તેમાં શ્રીસુવિધિનાથ લ. નુ' નૂતન મિંખ ૧. ૧૧ શ્રીવીજાપુરના× જિનાલયમાં શ્રીનેમિનાથ અને શ્રીપાર્શ્વનાથ ભ. નાં અક્કેક ખિંખથી યુક્ત દેવકુલિકા ૨. ૧૨ એ જ ઉપર્યંત મંદિરના મૂળ ગભારામાં કવલીખત્તકમૈાખલા છે અને તેમાં શ્રીઆદિનાથ ભ. અને શ્રીમુનિસુવ્રતસ્વામીની મળીને મૂત્તિઓ ૨. ૧૩ લાટાપટ્ટીમાંના ‘ શ્રીકુમારવિહાર ’ ( મહારાજા કુમારભગવાનની મૂર્ત્તિ નહીં પણ એકમાં આદિનાથ ભ॰ની અને ખીજામાં શ્રીનેમિનાથ ભ॰ની મૂર્ત્તિ તેમણે વિરાજમાન કરી હતી. " × ઉત્તર ગુજરાતમાં ‘ વિજાપુર ' નામને એક કસ્મે છે, અને તે ગાયકવાડી રાજ્યના કડી પ્રાંતમાંના એ નામના તાલુકાનું મુખ્ય ગામ છે. * લાટાપલી તે હાલનું લાડેાલ ગામ છે, અને તે ઉપયુક્ત વીજાપુરની ઉત્તરે ત્રણ ગાઉ ઉપર આવેલું છે. એ સ્થાન પૂર્વ કાળમાં સમૃદ્ધ હશે, એમ એની આસપાસ પડેલા ક્રાંતરકામવાળા પત્થરાના ઢગલા ઉપરથી જણાય છે. એના ઉલ્લેખા ઘણી જગ્યાએ જોવામાં આવે છે. આ લેખમાં જણાવેલે। ‘કુમારવિહાર ' વમાનમાં વિદ્યમાન નથી. તેમજ તે કર્યા આગળ આવેલા હતા, એનુ પણુ કાંઇ ચિહ્ન જણાતું નથી. હાલમાં એ ગામમાં ફક્ત એક જિનમંદિર છે, અને તે અર્વાચીન છે. ઘેાડાં વર્ષ પહેલાં એ ગામમાં એક ઠેકાણેથી જમીનમાં દટાયેલી કેટલીક પ્રતિમાઓ મળી આવી For Personal & Private Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ અવલોકન પાલે બંધાવેલા મંદિર)ના જીર્ણોદ્ધાર વખતે શ્રી પાર્શ્વનાથ ભગવાનની સન્મુખના મંડપમાં શ્રી પાર્શ્વનાથ ભટ નું બિંબ ૧ અને ગોખલે ૧. ૧૪ શ્રી પ્રહાદનપુર ( પાલણપુર)ના શ્રીપાલ્પણવિહાર નામના મંદિરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંડપમાં ગોખલા ૨. ૧૫ એ જ (ઉપર્યુકત) મંદિરની ભમતીમાં શ્રી નેમિનાથ ભ. ની આગળના મંડપમાં શ્રી મહાવીર સ્વામીનું બિંબ ૧. શ્રી નાગપુરનિવાસી શ્રી વરહુડીયાસંતાનય શાહ એમડ. તેને ભાઈ જયદેવ. તેને ભાઈ શાહ સહદેવ. તે સહદેવને પુત્ર સંઘવી શા. પેઢા. તેને ભાઈ ગોસલ. ઉપર્યુકત જયદેવના પુત્રે ૧ વીરદેવ, ૨ દેવકુમાર અને ૩ હાલૂ. ઉપર્યુક્ત શા રાહડના પુત્રો ૧ શાહ ૧ જિનચંદ્ર, ૨ ધનેશ્વર, ૩ અભયકુમાર અને તેનો નાનો ભાઈ ૪ શાહ લાહડ. આ લાહડે અને તેના કુટુંબ સમુદાયે ઉપર જણાવ્યું તે બધું કરાવ્યું છે. અને તેની નાગેન્દ્રગચ્છીય શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજે પ્રતિષ્ઠા કરી છે. હતી, જે તદ્દન અખંડિત અને ઘણું જ સંભાળપૂર્વક સચવાયેલી જણાતી હતી. એ બધી પ્રતિમાઓ હાલમાં ત્યાંના નવીન મંદિરમાં જ પધરાવેલી છે. એ મૂર્તિઓમાંની કેટલીક ઉપર લેખે પણ કતરેલા છે, જે બુદ્ધિસાગરસૂરિ તરફથી હાલમાં જ બહાર પડેલા “ જૈનધાતુતિમાં જેસંપ્રદ્દ ” ના ભાગ ૧. ના પૃષ્ઠ ૭૮-૭૯ માં આપેલા છે. વિજયદેવસૂરિ ઘણીક વખતે અહીં આવેલા અને રહેલા છે, એમ વિષયવ માદાશ્વ ઉપરથી જણાય છે. પૂર્ણિમા–પક્ષ ( પૂનમીયા ગ૭ ) ની એક શાખાવાળાઓનું એ મુખ્ય સ્થાન હતું, એમ પણ કેટલાક રસોની પ્રશસ્તિઓ પરથી સમજાય છે. ( “ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ' બીજા ભાગના અવેલેકિન પૃષ્ઠ ૧૨૦ ઉપરથી. ) For Personal & Private Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ લવસહીના લેખા. ૪૪૫ ૧૬ શ્રીલાટાપલ્લીના ‘ શ્રીકુમારવિહાર' નામના મદિરની ભ્રમતીમાં શ્રીઅજિતનાથ ભ નું મ`બ તથા ઈંડ—કલશાદિથી યુકત દેરી ૧. ૧૭ એ જ-ઉપર્યુકત મંદિરમાં શ્રીશાંતિનાથ અને શ્રી અજિતનાથ ભ. ની ઉભી મૂત્તિઓ ( કાઉસગ્ગીયા ) ૨. ૧૬-૧૭ ન. વાળાં કાર્યો પણ મુખ્ય રીતે ઉપર્યુક્ત લાડ અથવા તેા તેના કુટુંબીઓએ કરાવ્યા હતા. ૧૮ શ્રીઅણુહિલપુરપાટણની નજીકમાં આવેલા શ્રીચારાપ ( ચારૂપ ) × ગામમાં શ્રીઆદિનાથ ભ‚ નું બિંબ અને ગૂઢમ`ડપ × ચારૂપ, એ પાટથી ત્રણ ગાઉ ઉપર આવેલું ાનુ સરખું ગામ છે. હાલમાં ત્યાં એક સાધારણ પ્રકારનું મંદિર છે અને તેમાં એક પાર્શ્વનાથની શ્યામવર્ણ` મૂર્તિ ( કે જે સામળાજીના નામે ઓળખાય છે ) અને એક ખી શ્વેત વર્ણુની અન્ય પ્રતિમા પ્રતિષ્ઠિત છે. ઐતિહાસિક ઉલ્લેખા તરફ નજર કરતાં ચારૂપ એ બહુ જ નુ અને પ્રસિદ્ધ તી સ્થાન જણાય છે. પૂર્વે ત્યાં અનેક દિશ હાવાં જોઇએ, પ્રમાવા ત્રિ માં એક સ્થળે, એ સ્થાનના વિષયમાં આ પ્રમાણે ઉલ્લેખ કરેલો દૃષ્ટિગાયર થાય છે~~ श्रीकान्तीनगरी सत्कधनेशश्रावकेन यत् । वारिधेरन्तरायानपात्रेण व्रजता सता ॥ तदधिष्ठायकसुरस्तम्भिते वाहने ततः । अर्चितव्यन्तरस्योपदेशेन व्यवहारिणा ॥ तस्या भुवः समाकृष्टा प्रतिमानां त्रयीशितुः । तेषामेका च चारूपग्रामे तीर्थ प्रतिष्ठितिम् ॥ For Personal & Private Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ ૪૪; અવલાકન. તથા છ ચાકીઓ સહિત જિનાલય; શાહે રાહડના પુત્ર સા. જિણચં अन्या श्रीपत्तने चिश्चातरोर्मूले निवेशिता । अरिष्टनेमिप्रतिमा प्रासादान्तः प्रतिष्ठिता ॥ तृतीया स्तंभनग्रामे सेढिकातटिनीतटे । तरुजालान्तरे भूमिमध्ये विनिहितास्ति च ॥ ( -સમયવ પ્રિવÆ, ૨૨૮-૪૨ ) આ ક્ષેાકેાના ભાવાર્થ એ છે કે-કાંતીનામા નગરીનેા રહેવાસી કાઇ ધનેશ નામના શ્રાવક સમુદ્રમાં મુસાફરી કરતા હતા ત્યારે એક જગ્યાએ તેના વહાણા દેવતાએ સ્ત ભિત કરી દીધાં. શ્રાવકે સમુદ્રાધિષ્ઠિત દેવતાની પૂજા કરી ત્યારે તેણે કહ્યું કે આ સ્થળે ત્રણ જિનપ્રતિમાઓ રહેલી છે. તે કઢાવીને તું લઇ જા, ધનેશે તે પ્રતિમાઓ કઢાવી ને સાથે લીધી, તેમાંની એક તેણે ચારૂપમાં, બીજી પાટણમાં આમલી ઝાડ નીચેવાળા અÞિનેમિના મોંદિરમાં અને ત્રીજી સેઢી નદીના કાંઠે આવેલા સ્તંભનક ગ્રામમાં એમ ત્રણ સ્થળે પધરાવી. આ ઉપરથી એમ સમજાય છે કે પ્રમાવદ ચરિત્રાત ના સમયમાં એ સ્થાન બહુ મહત્ત્વનુ' અને પ્રાચીન ગણાતુ હતુ. એ જ ચરિત્રમાં વીરસૂરિના પ્રબંધમાં લખવામાં આવ્યુ છે કે-વીરસૂરિ પાટણ આવ્યા ત્યારે પ્રથમ તેઓ ચારૂપ આવીને રહ્યા હતા અને ત્યાં તેમને સિદ્ધરાજ જયસિંહે તથા પાટણના સંધે ખૂબ સત્કાર કર્યાં હતા. ૧૪ મા સૈકામાં થઇ ગયેલા માંડવગઢના પ્રસિદ્ધ ધનાઢય પેથડશાહે ચારૂપમાં શાંતિનાથનું એક મદિર બંધાવ્યું હતું, એમ મુશ્રૃતસાગર અને મુનિસુંદરસૂરિની બનાવેલી ગુર્વાવણી માં સ્પષ્ટ ઉલ્લેખ છે. ઉપવેરાતાંનિળીમાં કેટલાક પ્રસિદ્ધ પ્રસિદ્ધ તીર્થસ્થળેાનાં નામેા ગણાવ્યાં છે. તેમાં ચારૂપનું નામ પણ જોવામાં આવે છેઃ - “ શ્રીનીાપછી-૫-ડિ-ઈટેશ્વર-પાવડ-આા For Personal & Private Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ લુણવસહીના લેખો. ૪૪s કની જાય ચાહિણિની કુક્ષિથી ઉત્પન થયેલ પુત્ર સંઘવી શાહ દેવચંદ્ર માતા-પિતા તથા પિતાના કલ્યાણ માટે કરાવ્યું છે. रासण-शंखेश्वर-चारूप-रावणपार्श्व-वीणादीश्वर-चित्रकूट-आ. घाट-श्रीपुर-स्तंभनपार्श्व-राणपुरचतुर्मुखविहाराधनेकतीर्थानि नઅતીતને વર્તમાનનિ ” આ સિવાય બીજા પણ અનેક તીર્થમાળા આદિ પ્રકરણમાં તથા સ્વતંત્ર સ્તોત્ર-સ્તવમાં ચારૂપને એક પવિત્ર તીર્થ તરીકે કરવામાં આવ્યું છે. એ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે, કે જુના સમયમાં એ સ્થાન બહુ પ્રસિદ્ધ હતું અને ત્યાં અનેક મંદિરે હતાં. વર્તમાનમાં એ ઠેકાણે પ્રાચીનતાદર્શક કોઈ વિશેષ પ્રમાણે દેખાતાં નથી. પરંતુ જે ખોદકામ કરવામાં આવે તે કેટલી મૂત્તિઓ વગેરે મળી આવવાને ખાસ સંભવ રહે છે. મહું હારી મુલાકાત દરમ્યાન એ સ્થાને એક પરિકરને ખંડિત ભાગ જોયો હતો જેના ઉપર આ પ્રમાણે લેખ કોતરેલો હતે – (૨) ...રિ શરૂ શ્રીનાગેન્દ્રના પ્ર મુખને સંતાને श्रे० राध(म्व)ण सुत श्रे० सोभा(ना) तथा श्रे० जसरा (૨) ........ વાળ્યાં (શ્રી)વાળા છીમતી(ઈ) श्रीपार्श्वनाथपरिकरकारित(तं) (૨) પ્રતિષિત શ્રીદેવભૂમિ ! આ લેખમાં જણાવેલા દેવચંદ્રસૂરિ સાથે સંબંધ ધરાવનારે સંવત૧૩૦૧ ને એક લેખ પાટણમાં છે. તથા ખાસ એ આચાર્યની એક મૂર્તિ પણ પાટણના પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં વિરાજિત છે. ( “પ્રાચીન જૈન લેખ સંગ્રહ 'નું અવલોકન, પૃષ્ઠ ૧૨૨-૧૨૩ ઉપરથી.) ચારૂપના આ મંદિરને જીર્ણોદ્ધાર થયો છે. મૂ. ના. શ્રીશામળાજીની For Personal & Private Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ અવલોકન. પ્રાચીન જૈન લેખ સંગ્રહ ના બીજા ભાગના અવલોકનમાં લખવા મુજબ ડૉ. પીટર્સનના ત્રીજા રીપોર્ટના પૃષ્ઠ ૬૦ અને ૭૩ માં આ વંશ સંબંધી બે પ્રશસ્તિઓ પ્રગટ થઈ છે. તેમાંની એકમાં શાહ નેમડના વંશનું વિસ્તારથી વર્ણન આપેલું છે. તેમડ જાતિએ પલ્લીવાલ વૈશ્ય હતું. તે કેઈ કારણથી પિતાના મૂળ વતન નાગપુરને છોડી પાલણપુરમાં આવીને રહ્યો હોય એમ બીજી પ્રશસ્તિના ઉલ્લેખ ઉપરથી જણાય છે. એનાં સંતાને “તપાગચ્છ” બિરુદ પ્રાપ્ત કરનાર શ્રીજગશ્ચંદ્રસૂરિના શિષ્ય શ્રીદેવેંદ્રસૂરિ, શ્રીવિજયચંદ્રસૂરિ અને શ્રીદેવભદ્રગણી, એ ત્રિપુટીના અનુરાગી હતા. એમના ઉપદેશથી નેમડના સંતાનેમાંથી ઘણાઓએ જુદાં જુદાં અનેક ધર્મકાર્યો કર્યાં હતાં. એ પ્રશસ્તિ તથા પ્રસ્તુત લેખમાંથી નેમડની વંશાવળી આ પ્રમાણે બને છે. જમણી બાજુમાં શ્રી શીતલનાથજીની મૂર્તિની સં. ૧૯૮૪ ના જેઠ શુદિ ૫ ને દિવસે પ્રતિષ્ઠા થઇ છે. ધર્મશાળા બની છે. કારખાનું છે. યાત્રાળુઓને માટે સર્વ પ્રકારની સગવડ છે. યાત્રા કરવા લાયક તીર્થ છે.-સંપાદક. For Personal & Private Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ ૨૯ For Personal & Private Use Only નાગપુર (નાગેાર) નિવાસી પલ્લીવાલજ્ઞાતીય આસદેવ વરદેવ–( વરહેડીયા ) રાહેડ જયદેવ (જીએ પૃ. ૪૫૦ પર) (જાલ્હેણુદેવી) લક્ષ્મીવર 1 T નેમડ આભડ માણિક સલષણ ચિરદેવ ગુણધર જગદેવ ભુવણા વીરદેવ હાલ પેઢા દેવકુમાર (વિજયસિર) (દેવસર) (હરિસણી) (કીલષી) I I જેડ હેમચંદ્ર કુમારપાલ પાસદેવ વંશવૃક્ષ ન ૧૩ સહદેવ (સુહાગદેવી) હરિચંદ્ર ગાસલ (ગુણદેવી) મતી (પુત્રી) લૂણવસહીના લેખા. ૪૪૮ Page #571 -------------------------------------------------------------------------- ________________ 3 રાહડ (પૃ. ૪૪૯ પરથી ચાલુ) (૧ લક્ષમી ૨ નાઈકિ) અભયકુમાર જિનચંદ્ર (ચાહિણિ ) ફૂલહ ધણેશ્વર (ધનશ્રી) લાઉડ (લખમશ્રી) અરસિંહ વગેરે For Personal & Private Use Only અવલોકન. નામધર મહીધર વીરધવલ ભીમદેવ પાહિણી દેવચંદ્ર (પુત્રી) * લે. ૩૪૫ માં “વડી; લે. ૩૫૫ માં “વરી” અને પ્રશસ્તિમાં “લક્ષ્મી” નામ આપેલ છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે ૪૫૧ પ્રશસ્તિમાં એમ પણ જણાવ્યું છે કે–જિનચંદ્રના પુત્રોમાંથી વરધવલ અને ભીમદેવે શ્રી દેવેન્દ્રસૂરિની પાસે દીક્ષા લીધી હતી. દેવચંદ્ર તીર્થયાત્રા માટે સંઘ કાઢી સંઘપતિ પદ પ્રાપ્ત કર્યું હતું. લાહડે પણ જિનપ્રતિમા ભરાવવામાં અને પુસ્તકો લખાવવામાં પુષ્કળ ધન ખસ્યું હતું. પેઢા અને ગેસલ બને ભાઈઓએ શત્રુંજય અને ગિરનાર આદિ તીર્થોની યાત્રા માટે મહેટા સંઘે કાઢયા હતા. આવી રીતે એ કુટુંબે અનેક ધર્મકૃત્ય કરી સ્વદ્રવ્યનું ફળ ભેગવ્યું હતું. મહામાત્ય તેજપાળના આ મંદિરમાં આ કુટુંબ આવી રીતે દેવકુલિકા અને જિનમૂર્તિઓ કરાવી છે તેનાથી એમ સમજાય છે કે એ બંને શ્રીમંત કુટુંબમાં પરસ્પર કઈ કૌટુંબિકસંબંધ કે સઘન સ્નેહસંબંધ હોવું જોઈએ. કારણ કે તેજપાળને આ આદર્શ મંદિર બનાવવામાં પિતાના સંબંધિએ કે સ્નેહિઓનું સ્મરણ શાશ્વતરૂપે રાખવાને જ મુખ્ય ઉદ્દેશ હતે. (૩૪૮–૩૪૯) આ બન્ને લેખે એક જ ધણના, એક જ સંવત્-મિતિના અને બરાબર સરખી જ હકીકત વાળા છે. ફક્ત પહેલામાં શ્રીમહાવીરસ્વામીની સેવા કરવાનું અને બીજામાં શ્રી આદિનાથ ભગવાનની સેવા કરવાનું લખ્યું છે. તે બન્ને લેખને સારાંશ આ પ્રમાણે છે – સંવત ૧૩૮૪ ના ચૈત્ર શુદિ ૩ ને જોમવારે, ઊંબરઉદ્રા ગામનિવાસી વ્યાપારી અજયસિંહની ભાર્યા આલ્હણદેના પુત્ર અભયચંદ્રની ભાર્યા નામના પુત્ર મંત્રી મલયસિંહની ભાર્યા માણેકે પિતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભ. અને શ્રીમહાવીરસ્વામી, એમ બે બિંબ ૩૮ મી દેરીમાં પધરાવ્યાં હતાં. For Personal & Private Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. ( ૩૫૮ ) સંવત્ ૧૩૮૯ ના ફાગણ વદિ ૫ ને દિવસે, શા. પેથાના પુત્ર શા. જયસિ’................શા. અમરાએ જિનબિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા.......... ......( આ લેખના કેટલાક અક્ષરા ઘસાઇ ગયા છે. ) ૪૫૨ (૩૫૯ થી ૩૬૨ ) આ ચારમાંના એ લેખા એ દેવકુલિકા કરાવ્યા સંબંધીના અને એ લેખા તે તે દેરીઓના મૂળ નાયકજીનાં પાંચે કલ્યાણુકેાની મિતિએના છે. બે દેરીએ કરાવ્યાના લેખા છે, તે બન્ને એક જ ધણીના ( મંત્રી યશેાવીરના ) એક જ સંવા અને લગભગ એક સરખી જ હકીકતવાળા છે. એ દેરીઓમાંથી એક પેાતાની માતાના અને એક પેાતાના પિતાના શ્રેય માટે કરાવી છે. આ બન્ને લેખા એ આર્યાં, એક પૃથ્વી અને એક ઉપજાતિ એમ ચાર ચાર સુંદર પદ્યોમાં છે. તેના સારાંશ આ પ્રમાણે છે: ―― લે. ૩૫૯ વિ. સં. ૧૨૯૧ માં; શ્રીષ ડેરક નામના મેોટા ગચ્છમાં શ્રીયશાભદ્રસૂરિના સંતાનીય શ્રીશાંતિસૂરિ વિરાજમાન છે. તેમના ચરણકમળાને વિષે ભ્રમર સમાન ( અર્થાત્ તેમની સેવા કરનાર ), જેણે ઘણું જ દાન દીધું છે, જેણે અગ્રેસર લાખેા શત્રુઓના નાશ કર્યાં છે અથવા લાખા શત્રુઓના નાશ કરનારાએમાં જે અગ્રેસર છે એવા, જેણે ગિરનાર પ્રમુખ મોટાં તીર્થાંની યાત્રાઓના માટા ઉત્સવા કર્યાં છે, અને તેથી જ જે ત્રિવિધ-ત્રણ પ્રકારના વીરો (દાનવીર, યુદ્ધવીર અને ધર્મવીર ) માં શિરોમણિ છે એવા, વળી નિમળ બુદ્ધિવાળા અને પોતાના માલિક રાજાઓને આનંદ આપવા માટે For Personal & Private Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ ભ્રૂણવસહીના લેખા. ૮ દુઃસાબ ' એવા બિરુદને ધારણ કરતા, ( અર્થાત્ જેને રાજાઓએ ‘દુઃસાધ ’ બિરૂદ આપ્યું છે. ) ઉદય ( ઉડ્ડયસિંહ ) નામને મંત્રી થઈ ગયેા. ૧-૨. તે ( ઉડ્ડયમંત્રી ) ના પુત્ર, મહાકવિઓને મિત્ર– મહાકવિ ( વિદ્વાના )ના આશ્રયદાતા, જાણે લક્ષ્મી અને સરસ્વતીના એક ઠેકાણે નિવાસ થવાથી ઉત્પન્ન થયેલા વિરોધની શાંતિને માટે—વિરાધ શમાવવા માટે જ બન્ને ( લક્ષ્મી અને સરસ્વતી દેવી ) એ જેના આશ્રય લીધેા છે એવા, ( અર્થાત્ તે વિદ્વાન્ પણ છે અને ધનવાન પણ છે ) અને દુનિયામાં પ્રસિદ્ધ યશાવીર+ નામના મંત્રી + આ મંત્રી યશેાવીરના વિ. સ. ૧૨૪૫ ના લે૦ ૧૫૦ અને ૧૫૧ વાળા એ લેખા શ્રી વિમલવસહી મદિરની ભમતીની દેરીમાં પણ છે. તેમાં પહેલેા લેખ, ૪૫મી દેરીમાં મૂળનાયક શ્રી નમિનાથ ભગવાન્ની મૂર્તિ પાતાની માતાના કલ્યાણ માટે ભરાવ્યા સબંધીને મૂર્તિના પદ્માસનમાં ખાઢેલા છે, તથા બીજો લેખ આ દેરી પેાતાના કલ્યાણ માટે કરાવ્યા સંબંધીનેા ૪૫ મી દેરીના દરવાજા ઉપર ખાદેલા છે. લે. ૧૫૧ વાળા લેખ, લે. ૩૫૯ અને ૩૬૧ ના જેવા જ ચાર પદ્યોવાળા છે. તેમાંના પ્રારંભનાં ત્રણ પદ્યો તેા ત્રણુ લેખાના ખરાખર લેખાના ચેાથા પદ્યમાં, જેના કલ્યાણ માટે તે અને મૂળનાયક ભગવાનનું નામ ગેાઠવવા માટે જ ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે નં. ૧૫૧ લેખ પાછળથી આ બન્ને લેખાની સાથે સ ૧૨૯૧ માં ખાદાવ્યેા હાય તેમ જાય છે, સમાન જ છે. ફ્ક્ત ત્રણ કરાવવામાં આવેલ છે તેનુ ૪૫૩ આ યશેાવીર, જાલારના ચૌહાણુ મહારાજા ઉદયસિહના મુખ્ય મંત્રી હતા. કદાચ તે જાલેાર ( મારવાડ )ને જ રહેવાસી હશે. તેનાં માતાપિતાનું નામ અનુક્રમે ઉદ્દયશ્રી અને ઉદયસિદ્ધ હતું. તે ધટ ગેાત્રને અને દાસી 'ની અટકવાળા હતે. મંત્રી યશેાવીર મહાબુદ્ધિશાળી હાવાથી " For Personal & Private Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ અવલોકન. થ. ૩. જૈનમતમાં નિપુણ-જાણકાર અને બુદ્ધિશાળી એવા તેણે (મંત્રી યશોવરે) પોતાના પિતાના શ્રેય માટે મૂ. ના. શ્રીસુમતિનાથ ભ. ના બિંબયુક્ત આ (૪૦ મી) દેરી કરાવી. ૪. (૩૫૯) લે. ૩૬૧ ઉપરના અને આ લેખના પ્રથમના ત્રણ કલેકે સમાન જ છે. ફક્ત ચોથા લેકમાં છેડે ફેરફાર છે – કૃતજ્ઞ (કરેલા ઉપકારને જાણનાર) અને સારી બુદ્ધિવાળા તે યશોવર મંત્રીએ પિતાની માતાના શ્રેય માટે મૂળનાયક શ્રી પદ્મપ્રભદેવથી અલંકૃત આ (૪૧ મી) સુંદર દેરી કરાવી. (૩૬૧). આ બન્ને લેખો પૂર્ણ થયા પછી તેને છેડે ૬૦૩ છે ને આંક ખોદેલ છે. તે તેણે આ ૬૦૩મું ધર્મકાર્ય કર્યું હોય એ માટે અથવા એવા બીજા કેઈ હેતુથી, નિશાની માટે આ અંકેત આપ્યા હોય તેમ લાગે છે. લે. ૩૬૦ શ્રીસુમતિનાથ ભ. નાં પાંચ કલ્યાણક –૧ ચ્યવન તેને “ મંત્રીગુરૂ” અને વિદ્વાનોને આશ્રયદાતા હોવાથી “ કવીન્દ્ર બંધુ ” આવાં બિરૂદ મળેલાં હતાં. પિતે ઘણે વિદ્વાન હતો તેમ ધનવાન પણ હતો. તેને મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ સાથે ગાઢ મિત્રાચારી હતી. તેણે મંત્રી વસ્તુપાલના પૂછવાથી આ મંદિરની રચના સંબંધી કેટલીક ભૂલે. દેખાડી હતી. જિનહર્ષગણિવિરચિત વતુTI૪ ચરિત્ર માં યશોવરના સંબંધમાં કેટલુંક વર્ણન કરેલું છે. તેણે ગામ માદડી ( મારવાડ )માં મંદિર કરાવ્યું હતું. તેમજ તેમાં પોતાની માતાના કલ્યાણ માટે મૂર્તિઓ ભરાવી હતી. તે સંબંધીના વિ. સં. ૧૨૮૮ ના જેઠ સુદિ ૧૩ ને બુધવારના બે લેખ ઉક્ત ગામમાંથી મળી આવ્યા છે. વિશેષ માટે ઇતિહાસ વિશારદ શ્રીમાન કલ્યાણુવિજયજી મહારાજને “જૈન ”ના સન ૧૯૩૧ના જાન્યુઆરીથી માર્ચ માસના પાંચ અંકમાં પ્રગટ થયેલ “મંત્ર ચાર ઔર દુ રિસ્ટાર' શીર્ષક લેખો જુઓ. For Personal & Private Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ લવસહીના લેખા. શ્રા શુદિ ૨, ૨ જન્મ વૈ. શુ. ૮, ૩ દીક્ષા વૈ. જી. ૯, ૪ કેવલજ્ઞાન ચૈત્ર શુદ્ઘિ ૧૧, ૫ મેક્ષ ચૈત્ર શુ. ૯. ( ૩૬૦ ) લે. ૩૬૨ શ્રીપદ્મપ્રભ ભ. નાં પાંચ કલ્યાણકાઃ—૧ ચ્યવન માઘ વિદ ૬, ૨ જન્મ કા. વિટ્ઠ ૧૨, ૩ દીક્ષા કા. વિદ ૧૩, ૪ કેવલજ્ઞાન ચૈત્ર શુદિ ૧૫, ૫ મેાક્ષ માગશર વિદ ૧૧. ( ૩૬૨ ) ૪૫૫ ( ૩૭૬ ) સ. ૧૩૭૯ ના વૈશાખ શુદીમાં, નંદિગ્રામનિવાસી, પારપાડજ્ઞાતીય, શેઠ...સિ’હના પુત્રો પૂષા અને કાલાએ શ્રીપાર્શ્વનાથ ભ. ન્રુ ખિ ́મ ભરાવ્યું. ( ૩૭૦ ) સ’. ૧૪૦૪ ના ચૈત્ર શુદિ ૧૫ ને સામવારે, સંધવી ટાલાએ ( ભમતીની ડેરીઓમાં એક જિનખિ`ખ) ભરાયુ. અને તેની સ્માચાર્યે પ્રતિષ્ઠા કરી. ( ૩૭૮ ) લવસહીની ભમતીની કેરીઓમાંનાં ૧૭ જિનબિંબપર થાડા ઘેાડા અક્ષરા ખાદેલા છે. તે બધા આ લેખમાં આપેલા છે. આ નામા મૂળ લેખથી વાંચી સમજી શકાય તેમ છે. ( ૩૮૩ ) સંવત્ ૧૫૬૩ માં, સંઘવી ડુંગરની ભાર્યાં આસૂના પુત્ર ભરજાંગની ભાર્યાં નાથીના પુત્ર સંઘવી કેલ્હાની ભાર્યાં હાઉ તથા મકા. સંઘવી કેલ્હાએ શ્રીનેમિનાથ અને શ્રીધનાથનાં કુલ ૨ For Personal & Private Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ ૪૫} અવલેાકન. ષિએ ભરાવ્યાં. કદાચ નવચેાકીમાંના જમણી બાજુના ગાખલામાં ભરાવ્યાં હશે. ( ૩૮૨ ) શ્રીવિમલવસહી અને લૂણવસહી નામક બન્ને મદિરાના મૂળ ગભારા અને ગૂઢમંડપેા આદિ કેટલાક ભાગોના મુસલમાન આદશાહની ફાજે વિ. સ. ૧૩૬૮ લગભગમાં નાશ કર્યાં હતા. ત્યારપછી વિમલવસહી મંદિરના માંડવ્યપુરીય સંઘવી લલ્લું અને વીજૐ વિ. સ’. ૧૯૭૮ માં જીર્ણોદ્ધાર કરાવ્યેા અને તેની પ્રતિષ્ઠા શ્રીમાન જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી હતી. એ જ વખતે સંઘવી પેથડે * દેદાશાહના પુત્ર માંડવગઢનિવાસી પેથડશાહ 'થી ભિન્ન પણ લગભગ તેના જેવાં ધર્મ કાર્યો કરનાર આ - પેથડ ' પણ દાનવીર તથા ધમ વીર થઇ ગયા અને તેથીજ કાઇ મુમુક્ષુ કવિએ તેના સબંધમાં ૮ પેથડ રાસ '' રચ્યા છે. આ રાસ, સેંટ્રલ લાયબ્રેરી વડાદરાથી પ્રકાશિત થયેલ અને મિસ્ટર ચીમનલાલ દલાલે સંપાદન કરેલ પ્રાચીન ગુર કાવ્ય સંગ્રહ ભાગ પહેલાના છેડે દસમા પરિશિષ્ટ તરીકે પ્રગટ થયેલ છે. પશુ તે અપૂર્ણ પ્રગટ થયેલ હાઇ રાસકર્તાનું નામ અને રચ્યાસ વત્ જાણવામાં આવેલ નથી. પરંતુ રચના ઉપરથી લાગે છે કે તેણે કાઢેલા શ્રીશત્રુંજય-ગિરનારના સંધમાં સાથે ગયેલ કાઇ મુનિરાજે આ રાસ રચ્યા હશે. "" 6 ' તે સિવાય આ પેથડશાહ 'ના વંશજ શાહે પતે જ્ઞાનભંડાર લખાવતાં શ્રીનિશીથષ્ણુની પ્રતિ સ. ૧૫૭૧ માં લખાવી છે, તેની નીચે પેથડશાહના વંશની વિસ્તૃત પ્રશસ્તિ આપી છે. આ પ્રશસ્તિ, શ્રીમાન્ પુણ્યવિજયજી મહારાજે ‘ પુરાતત્ત્વ ' વ−૧, અંક-૧, પૃ−૬૧ માં “ એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ ” એ નામથી પ્રગટ કરાવી છે. tr For Personal & Private Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ લુણવસહીના લેખ. ૪૫૭ પિતાનું ઘણું દ્રવ્ય ખચીને આ લુણવસહી મંદિરને જીર્ણોદ્ધાર આ અને બીજાં સાધને ઉપરથી જણાય છે કે આ “પેથડશાહ; ” શેઠ સુમતિના પુત્ર આભૂના પુત્ર આસડના પુત્ર વર્ધમાનના પુત્ર ચંડસિંહને પુત્ર હતા. તે પાટણ પાસેના સંડેરકપુર ( સાંડેરા)નો રહેવાસી અને જ્ઞાતિથી પિરવાડ હતું. તેને ૧ નરસિંહ, ૨ રત્નસિંહ, ૩ ચેમિલ, ૪ મુંજાલ, ૫ વિક્રમસિંહ અને ૬ ધર્મણ નામની છે નાના ભાઈઓ હતા. આ પેથડશાહે કરેલાં ધર્મકૃમાં મુખ્ય આ છે – ૧ સંડેરકપુર (સાંડેસ-પોતાના ગામમાં) ભવ્ય જિનાલય બંધાવ્યું. ૨ વીજાપુર ( ગુજરાત માં ધાતુની પ્રતિમા અને સુવર્ણના તેરણયુક્ત મનહર જિનમંદિર બંધાવ્યું. ૩ પિતાના ઘરમંદિર માટે શ્રી મહાવીર સ્વામીની મનહર મૂર્તિ કરાવેલી, પાછળથી વિ. સં. ૧૩૬૦ માં તે મૂર્તિ પિતાના ગામના મોટા મંદિરમાં પધરાવી. તે વખતે ગુજરાતને મહારાજા કર્ણદેવ ( કરણ ઘેલ ) નાની ઉમરનો હતો. ૪ શત્રુંજય-ગિરનાર આદિ તીર્થોના સંધ કાઢી–સંઘપતિ થઈને છ વખત યાત્રાઓ કરી. ૫ સં. It “TISyતાને જ તિહાર' પ્રથમ માળામાં ગુજરાતના વાઘેલા રાજાઓનું વંશવૃક્ષ આપ્યું છે, તેમાં મહારાજા કર્ણદેવ ( કરણઘેલા )ને રાજ્યકાળ વિ. સં. ૧૩૫૩ થી ૧૩૫૬ આપેલ છે. એટલે તેના લેખક શ્રીમાન ગૌ+હી ઓઝાને તેની વિદ્યમાનતાના સં. ૧૩૫૬ સુધીનાં જ પ્રમાણે મલ્યાં હશે, એમ જણાય છે. પરંતુ આ પ્રશસ્તિના સ્પષ્ટ ઉલ્લેખથી જણાય છે કે-સં. ૧૭૬૦ માં કરણઘેલે રાજ્યગાદી ઉપર વિદ્યમાન હતું એટલું જ નહીં પણ તે વખતે તે નાની ઉમ્મરને હ. એટલે ત્યારપછી પણ તે કેટલેક વખત ગાદી ઉપર રહ્યો હશે અને તેના પુત્રાદિ પાસેથી નહીં પણ તેની પાસેથી મુસલમાન બાદશાહે ગુજરાતનું રાજ્ય છીનવી લીધું હશે, એમ જણાય છે. For Personal & Private Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ અવલાકન. કરાવ્યેા હતા. પ્રતિષ્ઠા કરાવતી વખતે પોતે આબુ ઉપર માટે સંઘ લઇને આવેલ, તેમજ કાઈ પણ દેરીઓ ઉપર કાઇ પણ મૂર્ત્તિ આ ઉપર ખીજા કેાઇએ જીર્ણોદ્ધાર કરાવ્યાના એક પણ લેખ નથી. એટલે આ મંદિરના નષ્ટ થયેલા અને જીણું-ખરાબ થયેલા દરેક ભાગને એમણે જ જીદ્ધાર કરાવ્યેા હશે અને દેવકુલિકાઓ વગેરેમાં લગભગ બધી મૂર્ત્તિ વગેરે પણ એમણે જ સ્થાપન કરી હશે. આટલું માટું ખર્ચ કરવા છતાં અપવાદ તરીકે ફક્ત એક જ શ્લોકવાળા, નવચેાકીના અગ્નિપુણા તરફના છેલ્લા એક સ્ત’ભ ઉપર ખાઢેલા માત્ર આ એક લેખ સિવાય ખીો એક પણ લેખ તેણે ખાદાત્મ્યા નથી. આથી જણાય છે કે તે મહાનુભાવની યશ-કીર્ત્તિ કે ૧૩૭૭ ના ભય કર દુષ્કાળ ( ત્રિદુકાળી–ત્રણ વરસના દુકાળ ) વખતે ખૂબ અન્નવસ્ત્રાદિનું દાન કર્યું. ૬ શ્રીસત્યસૂરિના ઉપદેશથી ચાર જ્ઞાનભડારા લખાવ્યા. છ આણુ ઉપરના ભીમાશાહના મંદિર માટે ભીમાશાહે તૈયાર કરાવવા માંડેલ શ્રીઆદિનાથ ભગવાનની ધાતુમય માટી પ્રતિમા અપૂર્ણ રહી જવાથી સેાનાથી તે મૂર્ત્તિની સાંધા વગેરે દૃઢ કરાવી, ૮ નવ ક્ષેત્રમાં ખૂબ દ્રવ્ય વાપર્યું... ઇત્યાદિ પેથડશાહે અનેક ધર્માંકાર્યો કરાવ્યાં હતાં. તેના પુત્ર પદમના પુત્ર લાડણના પુત્ર આહ્લલ્યુસિંહના પુત્ર મંડલિકે અને મલિકના પુત્ર વિજિતના પુત્રા પર્વત તથા ડુંગરે પણુ જીર્ણોધારા, ધર્મશાળાઓ, યાત્રાએ, ગ્રંથલેખન, અન્ન-વસ્ત્રદાન, સંધભકત આદિ અનેક ધર્મ કાર્યોમાં પેાતાની લક્ષ્મી ખર્ચી તેને સફળ બનાવી હતી. આ સંબંધી વિશેષ જાણવા ઇચ્છનારે ઉપયુકત બન્ને પ્રથા જોવા. લે. ૩૮૨ વાળા આ લેખમાં જો કે લૂણવસહીના જીર્ણોધાર કરાવ્યાના સંવત્ આપેલા નથી, પરંતુ વિમલવસહીના છ[દ્ધારની સાથેાસાથ આ મંદિરના પણ જીરેંદ્ધાર કરાવી તેની સાથે જ વિ. સ. ૧૩૭૮ માં જર્ણોદ્ધારની પ્રતિષ્ઠા કરાવી હાય એમ જાય છે. For Personal & Private Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫ લૂણવસહીના લેખે. નામના મેળવવાની ભાવના કરતાં આત્માનું શ્રેય કરવાની જ ખાસ ભાવના હશે. સાચી વાત છે કે–ડા સમયને માટે નામને અમર કરવા કરતાં કાયમને માટે આત્માને અમર કરે એ વધારે શ્રેષ્ઠ છે. વિમલવસહીના જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા કરનાર શ્રીમાન જ્ઞાનચંદ્રસૂરિજી સંબંધી પણ બે મૂર્તિઓની પ્રતિષ્ઠા કર્યા સંબં. ધીના ફક્ત બે જ લેખે* સિવાય ત્રીજે નાને કે મોટે એકે લેખ આ મંદિરમાં નથી. છતાં આ મંદિરનો જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા પણ એમણે જ કરી હોય તેમ જણાય છે. જીર્ણોદ્ધાર કરાવનાર ગૃહસ્થના નામના જ્યારે લેખ ન લખાયા હોય ત્યારે પ્રતિષ્ઠા કરનાર આચાર્ય સંબંધી પણ લેખે ન હોય, એ બનવા ગ્ય છે. એક કલેકવાળા આ લેખને ભાવાર્થ આ છે – સંઘ લઈને આવેલા જે થિડે આ આબુ ઉપરના (દેલવાડાના) શ્રીવાસ્તુપાલ (તેજપાલ) ના મંદિરને પોતાની લક્ષ્મીને ખૂબ વ્યય કરીને જીર્ણોદ્ધાર કરાવ્યું, તે સંઘસહિત સંઘવી શ્રીમાન પેથડ, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી, આનંદ-સમૃદ્ધિને પામે. યાત્રાળુઓએ યાત્રા કર્યા સંબંધીના તથા કારીગરોનાં નામેવાળા લેખે. (ર૮૧, ૨૮૩, ૨૧, ૨૯ત્રુ, ૩૦૦, ૩૦૯, ૩૧૮, ૩૪૧, ૩૪૨, - ૩૮૦, ૩૮૧, ૩૮૪, ૩૮૯, ૪૦૦, ૪૦૨) આ ૧૫ લેખે; સંઘ કે શ્રાવકે સિવાય ફક્ત એકલા સાધુઓ * લેખાંક ૨પર વાળે સંવત ૧૩૯૪ ને, અને જેને સંવત ઘસાઇ ગમે છે તે લેખાંક ૨૮૨ વાગે. For Personal & Private Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ ४६० અવલોકન. યતિઓ કે સાધ્વીઓએ અહીંની યાત્રા કર્યા સંબંધીના થાંભલા કે ભીંતે ઉપર જુદે જુદે ઠેકાણે ખેદેલા છે. લે. ૨૮૧ સં. ૧૪૧૭ માં શ્રીઅબુદગિરિના શિખર ઉપર સ્થિત, પાપરૂપી વેલડીએના વનને કાપી નાંખવામાં ચક્રની ધાર સમાન એવા શ્રી નેમિનાથ ભ. ને શ્રીજયસિંહને શિષ્ય, શુભ ભાવનાવાળે શ્રીનચંદ્રમુનિ નમસ્કાર કરે છે. (૨૮૧) લે. ૨૮૩ સં. ૧૪૧૭ ના અષાડ શુદિ ૫, શ્રીસંઘતિલકસૂરિ જીએ અને શ્રીપૂર્ણ ચંદ્રગણિએ....( આટલું લખીને આ લેખ અધૂરો છે દધે છે, પણ “યાત્રા કરી ” એમ હોવું જોઈએ.) (૨૮૩) લે. ૨૧ સં. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૧૫; સંડરગથ્વીય પં. મનજી અને તેમના શિષ્ય લખમીચંદની યાત્રા સફળ હે. (૨૯૧) લે. ર૯૩ સં. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૧૧; શ્રી સંડરગથ્વીય ઉપાધ્યાય શ્રીજિનસુંદરજી અને તેમના શિષ્ય રતનસી તથા કીસનાની યાત્રા સફળ હે. (ર૯૩) લે. ૩૦૦ સં. ૧૩૮૪ માં શ્રીપૂર્ણિમાપક્ષીય શ્રીવિજયસેનસૂરિજીના સંપ્રદાયના પં. શીલચંદ્ર હમેશાં નમસ્કાર કરે છે. (૩૦૦) લે. ૩૦૯ સં. ૧૭૨૮ના વૈશાખ શુદિ ૧૪ને મંગળવારે, ષડેરકગચ્છીય ભટ્ટારક શ્રી ૫૧૦ શ્રીદેવસુંદરસૂરિ, તેના શિષ્ય મેટા પંડિત શ્રી શિવસુંદરજી અને ચેલા જ્ઞાનસુંદર ડાણુની યાત્રા સફળ. (૩૦૯) લે. ૩૧૮ સં. ૧૩૬૦ ના અષાડ વદિ ૪; બ્રહદ્ગીય શ્રીમાન દેવસૂરિના પટ્ટનાયક-પટ્ટધર શ્રી સર્વદેવસૂરિના શિષ્ય પં. For Personal & Private Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ સાથી રામચંદ્રસૂરિ, તે વિનયરત્ન મુનિ, ઠાણ ત્યાં લૂણવસહીના લેખ. ઉદયચંદ્ર શ્રી આદિનાથ અને શ્રી નેમિનાથ ભ. ને હંમેશાં નમસ્કાર કરે છે. (૩૧૮) લે. ૩૪૧ સંવત ૧૫૦૭ નું વર્ષ ચોમાસું અહીં (દેલવાડામાં) રહેલા સપરિવાર ૫. શ્રી વિમલધર્મગણી શ્રી નેમિનાથદેવને હમેશાં નમે છે. (૩૪૧ ) લે. ૩૪ર સં. ૧૮૮૬ ના ચૈત્ર શુદિ ૧૪ ને બુધવાર, શ્રી સાધુપૂર્ણિમા પક્ષને શોભાવનાર ભટ્ટારક શ્રી અભયચંદ્રસૂરિના પટ્ટધર શ્રી રામચંદ્રસૂરિ, તેમના પટ્ટધર પં. મુનિચંદ્ર ગણી, શીલચંદ્ર મુનિ, નયસાર મુનિ, વિનયરત્ન મુનિ, ઠાણા ૫ .... (આટલું લખીને લેખ અધૂરો મૂક્યો છે, પણ ત્યાં “શ્રી આદિનાથ–નેમિનાથને નમસ્કાર કરે છે.” આમ હોવું જોઈએ.) (૩૪૨) લે. ૩૮૦ સં. (૧૪૧૭) ના અષાડ શુદિ ૫ ને ગુરુવાર; શ્રી બ્રહદ્દગચ્છીય શ્રી મુનિશેખરસૂરિને શિષ્ય મુનિ નાયક શ્રી નેમિનાથ ભ. ને હમેશાં નમન કરે છે. (૩૮૦) લે. ૩૮૧ સં. ૧૪૧૭ ના અષાડ શુદિ ૫ ને ગુરુવાર શ્રી કૃષ્ણર્ષિગચ્છીય, “વાદિ સિંહ” એવા ઉપનામથી પ્રસિદ્ધ થયેલ શ્રી જયસિંહસૂરિ શ્રી નેમિનાથ ભ. ને નમસ્કાર કરવાની ઇચ્છાથી આવ્યા. (૩૮૧) લે. ૩૮૪ સં. ૧૩૬૧ માં થી ચૈત્રગચ્છીય શ્રી વર્ધમાનસૂરિના શિષ્ય શ્રી જયસેન ઉપાધ્યાય શ્રી આદિનાથ અને શ્રી નેમિનાથ ભ.ને નમસ્કાર કરે છે. (૩૮૪) For Personal & Private Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ અવલોકન. લે. ૩૮૯ સં. ૧૬૧૩ ના વૈશાખ શુદિ ૯ ને દિવસે શ્રી બ્રહગચ્છીય ભટ્ટાયક શ્રી ૭ શ્રીપુણ્યપ્રભસૂરિને શિષ્ય મુનિ વિજયદેવ શ્રી નેમિનાથ ભ ને નમસ્કાર કરે છે. સરલ ચિત્તથી તેમણે કરેલી યાત્રા સફળ થાઓ. અને ફરીને પણ હમેશાં દર્શન થજે. ( ૩૮૯) લે. ૪૦૦ સં. ૧૨૮ ના વૈશાખ શુદિ ૫, શ્રીસંડેરકગચ્છીય ઉપાધ્યાય શ્રીહમસુંદરજી અને તેમના શિષ્યો શ્યામસુંદરજી તથા મેહનની યાત્રા સફળ. (૪૦૦) લે. ૪૦૨ સં. ૧૪૬૫; કલીવાલગચ્છીયા પરિવારે કરીને સહિત ભટ્ટારક શ્રી સર્વાનંદસૂરિ શ્રીનેમિનાથ ભ. ને હમેશાં નમન કરે છે. (૪૦૨) ( ૨૮૬, ૩૦૩, ૩૧૪, ૩૧૫, ૩૧૭, ૩૮૮ ) આ છ લેખે, સંઘવીઓએ સંઘ કાઢી દ્વિવિધ, ત્રિવિધ કે ચતુર્વિધ સંઘ સાથે યાત્રા કર્યા સંબંધીના છે. લે. ૨૮૬ આ લેખના પ્રારંભમાં એક શ્લેક (અધરા) આપેલો છે, પરંતુ તેને કેટલેક ભાગ ત્રુટિત હોવાથી આ લેકને સંપૂર્ણ અર્થ આપી શકાય તેમ નથી. પણ તેને સારાંશ આ પ્રમાણે છે –ઉગ્રસેન રાજાની પુત્રી રામતીને ત્યાગવાને લીધે તેના નિઃશ્વાસોનિસાસાથી; અથવા હંમેશાં અગરૂ વગેરેના ઉખેવાતા ધૂપના ધુમાડાથી અથવા ગિરનારના ઊંચા શિખર પર અથડાતી મેઘ-વાદળાં * આબુની પૂર્વ તરફની તળેટીમાં આવેલ કાછલી ગામથી કાછોલીવાલગચ્છ નીકલ્યો છે. આ કાછલી ગામ, આબુરેડથી લગભગ ઉત્તર દિસામાં ૧૩ માઈલની દૂરી પર આવેલું છે. અહીં હાલ એક જિનમંદિર, બે ઉપાશ્રય અને શ્રાવકનાં થોડાંક ઘરો છે. For Personal & Private Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે. ४१३ એની શ્રેણિઓના સંબંધથી, અથવા ગમે તે કારણથી શ્યામ થયેલી એવી શ્રીનેમિનાથ ભ. ની શ્યામ મૂર્તિ લેકેનું રક્ષણ કરે. ૧ - સં. ૧૩૬૨ ના વૈશાખ..ને શુક્રવારે શ્રી અર્બુદાચલ ઉપર શ્રી આદિનાથ તથા શ્રીનેમિનાથ ભ ને નમસ્કાર કરવા માટે કૃધિગ() મહણાની સંતતિમાં થએલા શાહ આંબડને પુત્ર સંઘપતિ અભયસિંહ; શા. માધવ, દેસી ભોજદેવ, દેસી ખીમસિંહ, હેમચંદ્ર, દેવધર, ભીમસિંહ લુણીયા, પિરવાડ હરિસિંહ, બ્રહ્મદેવ વગેરે ચતુર્વિધ શ્રીસંઘ સહિત અહીં આવ્યું હતું. (૨૮૬) લે. ૩૦૩ આ લેખ, ૩ આર્યો અને એક અનુટુપ, એમ ચાર પોમાં છે. સં. ૧૮૮૬ ના ચૈત્ર વદિ ૧૦ ને શનિવારે, શ્રીરામચંદ્રસૂરીશ્વરજી શ્રી આદિનાથ અને નેમિનાથને પ્રણામ કરે છે. ૧ શ્રીમલીવંશના આભૂષણ સ્વરૂપ, અને શ્રીસ્તંભનક-ખંભાત શહેરમાં રહેવાથી તે શહેરની શોભામાં વધારે કરનાર એ સંઘવી વરસિંહને પુત્ર ધર્મકાર્યોમાં તત્પર રહેનાર સંઘવી ધનરાજ પિતાના ગુરુ શ્રીરામચંદ્રસૂરિસહિત તથા પિતાના કુટુંબ અને સંઘ સાથે શ્રી આરપલ્લિનાથશ્રી જીરાવલા પાશ્વનાથને તથા શ્રી આબુ તીર્થને નમસ્કાર કરે છે. ૨-૩. મહામુનિ મુનિચંદ્ર ગણી, શીલચંદ્ર મુનિ, નયસાર મુનિ તથા વિનય રત્ન મુનિ, એ બધા શ્રી આદિનાથ તથા શ્રી નેમિનાથ ભ. ને નમન કરે છે. ૪. (૩૦૩) લે. ૩૧૪ સં. ૧૩૪૬ ના ફાગણ વદિ ૩ ને સેમવારે, શ્રી રિણસ્તંભ પક્ષના (કદાચ પહેલાં રિણસ્તંભ પુરનિવાસી હોય અને પાછળથી) જાખલપુરવાસી શાહ જિનચંદ્રના પુત્ર; પિતાના ભાઈએ લેહા, માધલ તથા શ્રી ચતુરર્વિધ સંઘ સહિત એવા સંઘપતિ, For Personal & Private Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ અવલોકન. શ્રી એચટે શ્રી આદિનાથ અને શ્રી નેમિનાથ ભ. ને વાંદ્યા–વંદના કરી. (૧૪) લે. ૩૧૫ સં. ૧૩૫૬ ના જેઠ વદિ ૩ ને રવિવારે, શ્રી ચિત્રકૂટ-ચિડનિવાસી સંઘપતિ તેજલના પુત્ર સંઘવી પાસદેવે અને સંઘરી રામચંદ્ર; પિતાના ગુરુ શ્રી તિલકભદ્રસૂરિ અને શ્રી દેવેંદ્રસૂરિ તથા શાહ પૂના, મંત્રી ચાવડ, શાહ સોમસિંહ, મંત્રી વીજા, ભરી ચાંપૂ વગેરે શ્રી સંઘ સમુદાયની સાથે તીર્થયાત્રા કરી. (૩૧૫) લે. ૩૧૭ સં. ૧૩૬૮ ના અષાડ વદિ ; શ્રીખરતરગચ્છીય શ્રીજિનેશ્વરસૂરિના પટ્ટધર શિષ્ય શ્રીજિનપ્રબંધસૂરિના શિષ્ય શ્રીદિવાકરાચાર્ય, પંડિત લક્ષ્મીનિવાસગણું, હેમતિલક ગણ, મતિકલશ મુનિ, મુનિચંદ્ર મુનિ, અમરરત્નગણ, યશકીતિ મુનિ વગેરે, સાધુ-સાધ્વી આદિ શ્રી ચતુર્વિધ સંઘ સહિત દેવાધિદેવ શ્રી આદિનાથ તથા શ્રીનેમિનાથ ભ. ને હમેશાં પ્રણામ કરે છે. (૩૧૭) લે. ૩૮૮ સંવત્ ૧૫૩૧ ના વૈશાખ શુદિ૨ ને સોમવારને દિવસે શ્રીસારંગપુરનિવાસી, પિરવાડ જ્ઞાતિના આભૂષણ સ્વરૂપ અને યાત્રાની જેણે પરબ મંડાવી છે, (અર્થાત્ લેકને યાત્રા કરાવનાર) એવા સંઘવી વેલાની ભાર્યા અરષના પુત્રરત્ન શ્રીસંઘધુરંધર, સંઘનાયક-સંઘવી જેસિંગ; ભાર્યા માણિકી, પુત્રી જીવિણ આદિ કુટુંબ સહિત તથા માલવાના શ્રીસંઘ યુક્ત શ્રી અબુંદગિરિ તીર્થમાં શ્રીનેમિનાથ ભટ ને નિરંતર પ્રણામ કરે છે. (૩૮૮) (૨૬૬, ૨૬૭, ૨૪, ૨૯, ૩૨૯, ૩૦૧, ૩૮૭, ૪૦૧) આ આઠ લેખે સંઘ વગર ફકત શ્રાવકે એ યાત્રા કર્યા સંબંધીના છે – For Personal & Private Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ ભૃવસહીના લેખા. ૪૬૫. લે. ૨૬૬ સં. ૧૫૨૭ ના ચૈત્ર િ પ; પારવાડજ્ઞાતીય શાહ સાલણુ તથા શા. કીકાની અર્બુદાચલની યાત્રા સકુળ, ( ૨૬૬ ). લે. ૨૬૭–સ'. ૧૫૨૭ ના ચૈત્ર વદિ ૫; શ્રી શ્રીમાલ્રજ્ઞાતીય શાહ પાસાના પુત્રે શાહુ ગાંગા તથા શાડું લાટિકની અર્જુદાચલની ત્રીજી વારની યાત્રા સફળ થાઓ. ( ૨૬૭) લે. ર૯૪–સ'. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૧૧ જાવરાનિવાસી, મડાહડ ગચ્છવાળા, પંડિત ચતુરાજીની યાત્રા સફળ થાએ. (ર૪). લે. ૨૯–શ્રીમાલજ્ઞાતીય વ્યાપારી સહદેવના પુત્ર વ્યાપારી નરપાલ, શ્રીનેમિનાથ ભ, ને હંમેશાં ત્રિકાલ નમસ્કાર કરે છે, ત્રણ લાખવાર તેા જરૂર. ( ૨૯૯). à. ૩૨૯–સવત્ ૧૪૮૬ ના ચૈત્ર શુદિ ૧૦ ને સેામવારે; શ્રીસ્તંભતીર્થ ( ખંભાત) નિવાસી, શ્રી શ્રીમાલજ્ઞાતિના આભૂષણુ સમાન વ્યાપારી સહદેવના પુત્ર, બન્ને કુલ ( પિતૃપક્ષમાતૃપક્ષ )થી વિશુદ્ધ વ્યાપારી નરપાલ શ્રીનેમિનાથ ભ. ને પ્રણામ કરે છે. (૩૨૯) લે, ૩૦૧–સ. ૧૪...................શ્રી શ્રીમાલજ્ઞાતીય શાહ રામાના પુત્ર, બન્ને કુળથી વિશુદ્ધ એવા શાહ સીહાક શ્રીઆદિનાથ અને શ્રીનેમિનાથ ભ. ને નમસ્કાર કરે છે. ( ૩૦૧ ) લે. ૩૮૭–સ’. ૧૫૩૧ ના વૈશાખ વદ ર; શ્રીમાંડવગઢનિવાસી શ્રીમાલજ્ઞાતીય સંઘવી રાજાની ભાર્યાં સુહવના પુત્રરત્ન સંધવી જાવડ, ભાર્યાં ધનાઇ વગેરે પાતાના કુટુંબ સહિત શ્રીનેમિનાથ ભ. ને હમેશાં નમન કરે છે. ( ૩૮૭ ) લે. ૪૦૧–સં. ૧૫૦૩ ના આસા દિ ૧ ને બુધવારે; ગામ ૩. For Personal & Private Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ ४६१ અવલોકન. ચંદેરીનિવાસી, વદ ગેત્રવાળા સંઘવી આસા સંઘવી. પદમા શ્રી આદિનાથ તથા શ્રી નેમિનાથ ભ. ને હમેશાં નમસ્કાર કરે છે. (૪૦૧) (૨૬૮, ૩૧૦, ૩૫૭, ૩૯૨, ૩૯૯) આ પાંચ લેખ, જૈન અથવા અજેનોએ યાત્રા કર્યા સંબંધીના અથવા તે જૈન અને અજેન લેકેએ સાથે અહીંની યાત્રા કર્યા સંબંધીના છે. લે. ૨૬૮-ડાકોર પરવતના પુત્ર નરપતિ તથા ગંડવે આબુની યાત્રા કરી, દેવા, દેવ, ઝંકાર, ચાંપા અને ઠાકરના ગોર લેલાસ વગેરે (પણ સાથે હશે). (૨૬૮) લે. ૩૧૦-સં. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૭ ને શુક્રવારે દેસી માધવલાલના પુત્ર શામલ તથા દેવદત્તની યાત્રા સફળ હે. (૩૧૦) લે. ૩૫૭-સં. ૧૩૮૮ ના વૈશાખ શુદિ ૮ ને બુધવારે શ્રી રાવળ (ઠાકોર) મકરધ્વજને પુત્ર રાવળ બુધધ્વજ પાંચમી વાર યાત્રા કરવા કલ્યાણક અને પ્રતિષ્ઠાના દિવસે માં આવ્યા. ઉત્રણસિંહ અને મહિલકુંવર (પણ સાથે આવેલ હશે). (૩૫૭) લે. ૩ત્ર-સં. ૧૫૫૧ ના શ્રાવણ વદિ ૧૪; મેર કાળુ અને આબુની તલેટીમાં આવેલ ગામડામાં રહેનારી વાણું આણુ બાઈ હા (ની યાત્રા સફળ) (૩૯૨) લે. ૩–સં. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૧૧; ગરીબડા તેસાનું આ તીર્થશરણ છે. (૩૯) For Personal & Private Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે ૪૬૭ (૩૭૯, ૩૯૪, ૩૯૬) આ ત્રણ લેખે પ્રાયઃ અનૌએ અહીંની યાત્રા કર્યા બાબતના છે. લે. ૩૭૯–સં. ૧૭૬૪ ના શ્રાવણ વદિ ૬; નાટ ગેત્રવાળા દરબાર શ્રી અજબસિંહજી અહીં યાત્રા કરવા પધાર્યા. પબઇ, વજ, નરસિંઘજી, સિંઘલ, સજણજી, વદાજી (વગેરે પણ તેમની સાથે હતા). (૩૭૯) લે. ૩૯૪–સં. ૧૫૩૩ માં; પરભુ, બ્રાહ્મણ વાગહુડ (વગેરે યાત્રા કરવા આવ્યા હતા). (૩૯૪) લે. ૩૯૬–સં. ૧૯૧૭ના વૈશાખ વદિ ૩ ને ગુરુવાર, ગામ વિરપુરવાળા નારાયણ તથા કૃષ્ણની બીજી વારની યાત્રા સફળ છે. ભાર્થી પાસૂ, સાયા, પુત્ર ભરણ, સકર, તથા પુત્ર વેલાની પણ. (૩૯૬) (૩૨૨, ૩૨૩, ૩૮૫,૩૮૬, ૩૯૦, ૩૯૧, ૩૩, ૩૯૫, ૩૯૭, ૩૯૮) આ દસ લેખો, કારીગરોનાં નામો વગેરે બાબતના છે. લે. ૩૨૨-સં. ૧૭૨૪; મીસ્ત્રી રણ, મીસ્ત્રી નેતા (૩૨). લે. ૩ર૩–સં. ૧૮૮૬ ના ચૈત્ર શુદિ ૧૩ ને મંગળ (આટલું લખ્યા પછી આ લેખ અધુરે છે દીધે છે) (૩૨૩). લે. ૩૮૫–સં. ૧૯૧૧ ના આસો વદિ ૧૧ ને શનિવાર, ગામ કેસિલાવના રહેવાસી વચચત્રવાળા સેમપુરા સલાટ મીસ્ત્રી હરનાથ, તેને પુત્ર એષા, તેને ભાઈ ઈદા ( ૩૮૫). : લે. ૩૮૬–સં. ૧૮૫૦ ના ચૈત્ર વદિ ૧ ને સોમવાર; ગામ સાદરી નિવાસી ભાદ્રજ ગોત્રવાળા મીસ્ત્રી તારાચંદ અને મીસ્ત્રી For Personal & Private Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ અવલોકન. રૂપા તથા વિશિષ્ટ ગોત્રવાળા, ગામ કાપલાનિવાસી મીસ્ત્રી વીરા. (૩૮૬). લે. ૩૯ –સં. ૧૮૮૪ના વૈશાખ વદિ ૯ને શનિવારે શ્રીનેમિનાથજિનને નમસ્કાર કરીને મીસ્ત્રી ગોપાલે અહીં કામ કર્યા સંબંધીના પિતાને હિસાબ કર્યો. (૩૦) લે. ૩૯૧-સં. ૧૯૫૫ ના ફાગણ વદ ૫, સિરોહીનિવાસી ચુહાશ-ચુનાનું કામ કરનારા કારીગર હાંસા અને મન તથા તેની સંતતિની યાત્રા સફળ હે. કારીગર નેતા, રાઉત, પામસી, ડાહા, સાથીવા, હંસા, સીરા, હારાય વગેરે અહીં જીર્ણોદ્ધારના કમઠાકારખાનામાં કામ કરતા હતા. (૩૯૧) - લે. ૩૦-સં. ૧૫૨૮ ના માગશર વદિ ૭; આદિત્રવાળા મીસ્ત્રી સલાટ, લાખે, ઢીલીયા અને ભાણું. (૩લ્સ ) લે. ૩લ્પ-સં. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૧૪; ઉદયપુરનિવાસી મીસ્ત્રી જોગીદાસ તથા મીસ્ત્રી પુંજા. (૩૫) લે. ૩૯૭– મહારાવ શ્રીઅક્ષયરાજજી (ના વિજયી રાજ્યમાં), સં. ૧૭૨૩ ના ફાગણ શુદિ ૪ને રવિવારે સિહીનિવાસી વચટ શેત્રવાળા મીસ્ત્રી નાથા, તેને ભાઈ નેતા, તેની ભાર્યા પુરાદે, ભત્રીજો લખમીદાસ. (૩૭) લે. ૩૯૮–મહારાવલ શ્રીઅક્ષયરાજજી (ના વિજયી રાજ્યમાં, સં. ૧૭૨૩ ના ફાગણ શુદિ ૪ને રવિવારે સિહીનિવાસી, વચૂટ મત્રવાળા મીસ્ત્રી લખમીદાસની યાત્રા સફળ છે. (૩૯૮) : For Personal & Private Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ લૂણવસહીના લેખે. (૪૦૩) " યાત્રા કર્યા સંબંધી તથા કારીગરોનાં નામો વગેરે સંબંધી જુદે જુદે સ્થળે ટુંકા ટુંકા છ લેખે દેલા છે તેને આ લેખાંકમાં સમાવેશ કરેલ છે. ૧-૨ નવચેકીમાને ત્રણ ચેવિશી-જિનને પટ્ટ કરાવનાર સંઘવણ બાઈ ચંપાઈએ, તેની નીચેના સભા મંડળના બે રસ્તંભ ઉપર આરસની સુંદર બે પૂતળીઓ કરાવી હોવાથી તે બન્ને પૂતળીઓ નીચે “બાઈ ચંપાઈએ કરાવી” આ મતલબનું વાક્ય લખેલું છે. ૩ સલાવટ કલા, સલાવટ ટાલા, સલાટપવઅણુ, એણે આરસને પાટડો ચડાબે-બેસાડ્યો. કારીગરે દેવરાજ, સતા, હરદાસ. ૪ સલાટ ટાહા, ઈસર અને કમા. ૫ સં. ૧૪૭૨ માં (લેખ અધુરે છેડી દીધું છે.) ૬ શ્રીકમલકલશસૂરિરાજા (” ” ” ” ). (૪૦૩ (૪૦૪ ) શ્રીવિમલવસહી તથા લુણવસહીમાં જુદે જુદે સાત સ્થળે કારીગરોનાં નામે વગેરે માટે થોડા થોડા અક્ષરો ખોદેલા છે, તેને આ લેખાંકમાં સમાવેશ કર્યો છે. ૧ સલાટ સહસા, નાથા, નાલા, ઠઠા. ૨ શ્રી કીશનલાલ. ૩ સલાટ જેસંધ, વાજા, નાથા. ૪ પસારી (ગાંધી) બનલાલ આગરાવાળા. For Personal & Private Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ ૭. ૫ કેયદા રાવણુ. ૬ કીશનજી, આગરાવાળા સ’. ૧૯૭૬ ની ભાદરવી પૂનમ. ૭ સિરાહીનિવાસી કાઠારી જવાહરચંદ અને તેના પરિવાર, તથા શા. વીરચંદ ભુતાજી અને તેની સંતિ. (૪૦૪ ) ( ૪૦૫ ) અવલાકન. આ લેખનું વિવેચન આગળ લેખક ૧૦-૧૧ ના વિવેચન પાસે અપાઇ ગયું છે. ( ૪૦૬ ) પારવાડજ્ઞાતીય વ્યાપારી ચાંડસીએ શ્રીનેમિનાથ ભગવાન્ની સપરિકર મૂત્તિ કરાવી. આ લેખ, શ્રી લૂણવસડી મંદિરની પાછળની ચાર દેરીએમાંની અંબાજીવાળી દેરીમાંની શ્રીઅંબિકાદેવીની મેાટી મૂર્ત્તિ નીચે ખોદેલા છે. આ મૂર્ત્તિ, શ્રીનેમિનાથ ભગવાની કોઈ પણ મૂર્ત્તિના પરિકરની ગાદીમાંથી છુટી પડી ગયેલ હશે એમ જણાય છે. ઉક્ત પરિકરની ગાદી પર વ્યાપારી ચાંડસી સંબંધી માટે લેખ કદાચ ' ખાદેલા હશે. જીમ મવતુ. : શ્રીપિત્તલહર મ ંદિર ( ભીમચૈત્ય ) ના લેખા. લૂણવસહી પછી પિત્તલહર મદિરના લેખા આપવામાં આવ્યા છે. આ મદિરમાં મૂળનાયકજી શ્રીઋષભદેવ ભગવાનની બહુ મને હર અને મેટી, ધાતુની ૧૦૮ મણુ વજનની પ્રતિમા હાવાથી આ મદિર પિત્તલહેર ' નામથી અને ઉક્ત મદિર પ્રારંભમાં ભીમાશાહે 6 " For Personal & Private Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ પિત્તલહરના લેખા. ૪ અંધાવેલુ હાવાથી ૬ ભીમાશાહનું મંદિર ' આ નામથી પણ પ્રસિદ્ધ છે. ભીમાશાહે આ મંદિર બંધાવ્યુ છે, છતાં તેમના એક પણ સ્વતંત્ર લેખ આ મંદિરમાં મૂત્તિ પર કે દીવાલમાં ખેાદાચેલે નથી. માત્ર જીŕદ્વાર સમયની ( હાલ વિદ્યમાન ) મૂળનાયકજીની મૂર્ત્તિપરના લેખામાં સા. મીમચૈત્યે અને નવ ચે કીઓના મેાટા ગોખલા પરના એ લેખામાં મીમલીપ્રાસાથે એમ લખેલુ છે. * આ ભીમાશાહ ગુર્જર વણિકજ્ઞાતિના હતા એમ લેખ સ’દેહના લેખાંક ૪૧૦-૧૧ થી જણાય છે. તે સિવાય તેની જન્મભૂમિ, ગોત્ર, અટક વગેરે સંબંધી તેમજ તેણે આ મંદિર કયા સવમાં બંધાવીને તેમની પ્રતિષ્ઠા કયારે, કેાની પાસે કરાવી ?–તે સંબંધી કંઇ પણ જાણી શકાયુ' નથી. પરંતુ આ લેખ સંદેહમાંના ખીજા લેખેા અને અખું ગિરિકલ્પ વગેરે ગ્રંથા ઉપરથી નીચેની ખાખતા નક્કી થઇ શકે છે કેઃ— • ૧ વિ. સ. ૧૩૭૩ અને ૧૪૮૯ ની વચ્ચે આ મંદિર બન્યુ હતું. + અર્થાત્ વ. સ. ૧૪૮૯ પહેલાં આ મ`દિર પ્રતિષ્ઠિત થઇ ચૂકયું હતું. ૨ આ મંદિરમાં મૂળનાયક તરીકે વિરાજમાન કરવા માટે શ્રીૠષભદેવ ભગવાન્ની ધાતુની માટી મૃત્તિ ભીમાશાહે નવી કરાવી હતી. × * જુએ લે. ૪૦૮, ૪૧૦ થી ૪૧૩, ૪૨૮, ૪૯. + ‘આબુ' ભાગ પહેલા, ગુજરાતી બીજી આવૃત્તિ, પૃષ્ઠ ૧૫૧ જુએ. × લેખાંક ૩૮૨ ની કુટનેટમાં જણાવ્યા પ્રમાણે; શ્રીનિશીથની For Personal & Private Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ ૭ર અવલોકન, - ૩ ભીમાશાહે આ મંદિરને પાય પુરી ભેંયતળિયા સુધીને બધા ભાગ તૈયાર કરી તેના ઉપર મૂળ ગભારો (ગર્ભાગાર) શિખર વિ. સં. ૧૫૭૧ માં લખાયેલી પ્રતિના અંતે, પાટણ પાસેના સંડેરકપુર (સાંડેરા ) ના રહેવાસી પિરવાડજ્ઞાતીય (સં. ૧૩૭૮ માં આબુના શ્રીનેમિનાથ ચિત્યને જીર્ણોદ્ધાર કરાવનાર ) પેથડશાહ અને તેના વંશ સંબંધી પ્રશસ્તિ આપેલી છે. તેમાં લખ્યું છે કે- “ ઉકત પેથડશાહે આબુ ઉપર, ભીમાશાહે કરાવતાં અપૂર્ણ રહેલ, શ્રી આદિનાથ ભ. ની ધાતુમય મૂર્તિની સાંધો વગેરે સનાથી ભરાવીને તે મૂર્તિને મજબુત અને મનોહર કરાવી. ” આ પ્રશસ્તિ અને બીજા ગ્રંથેથી આ પ્રશસ્તિનાયક પેથડશાહને સત્તાસમય ચૌદમી શતાબ્દીના ઉત્તરાર્ધ નિશ્ચિત થાય છે. યદ્યપિ આ પ્રશસ્તિ પેથડશાહ પછી લગભગ બસે વરસે લખાણી છે. પરંતુ એ એના વંશજ પર્વત અને ડુંગરે લખાવી અથવા તેના સમયમાં લખાણી હોવાથી વિશ્વસનીય માની શકાય. આ ઉપરથી, આ પિતલહર મંદિરનો ભાગ (મૂલ ગભારે આદિ ) અને મૂળનાયકજીની મૂર્તિ સં. ૧૩૭૨ થી ૧૪૦૦ સુધીમાં જરૂર બની ગયેલ હશે એમ લાગે છે. લે. ૩૮૨ ના અવલોકનની કુરનટમાં જણાવેલી ઉપર્યુક્ત સં. ૧૫૭૧ માં લખાયેલી શ્રીનિશીથચૂર્ણિની પ્રતિને અંતે લખેલી “ પેથડશાહ ની પ્રશસ્તિને, ( પુરાતત્વ પુ. ૧, અં ૧, પૃ. ૬૧ માં ) સારાંશ સાથે પ્રસિદ્ધ કરાવનાર વિધાન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, એ પ્રશસ્તિના આઠમા પદ્યમાંના ન વમાંના નેત્ર શબ્દનો અર્થ “વંશ” સમજ્યા લાગે છે, પરંતુ માત્ર શબ્દનો અર્થ “ પર્વત ” પણ થાય છે; અને અહીં “પર્વત” અર્થ જ લેવાને છે. તેના સાતમા પદ્યમાં “અબ્દગિરિ ની વાત છે. એટલે આ આઠમા પદ્યની હકીકત પણ “અબુદગિરિ માટે જ સમજવાની છે. For Personal & Private Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ પિત્તલહરના લેખા. ૪૭૩ સહિત તૈયાર કરાવીને તેમાં મૂત્તિ પધરાવી પ્રતિષ્ઠા કરાવી લીધી હતી. ૪ પછીથી ગૂઢમ’ડપ, છ ચાકી, ભમતીની દેરીએ અને તેમાં ભદ્ર પ્રાસાદો—ગભારા કરાવવાનું કામ શરૂ કરી દીધેલ, પરંતુ ગમે તે આકસ્મિક કારણને લીધે તે ખધું કામ અધૂરૂં' રહી ગયુ અને અહીંની મૂળનાયકજીની ધાતુની મૂર્તિ મેવાડમાં આવેલા કુ ભલમેરુ ( કુ ભલગઢ ) ના તપાગચ્છીય ચામુખજીનાં મંદિરમાં વિરાજમાન થઇ ગઈ. ૫ ગૂઢમ’ડપ અને છ ચાકી, શ્રીમાન્ સામસુંદરસૂરિજીના ઉપદેશથી તપાગચ્છીય શ્રીસદ્યે વિ. સ. ૧૪૯૪ માં કરાવેલ છે. જુઓ લે. ૪૩૦. ૬ આ મંદિરને ગમે તે કારણે પશુ ચેડાં વર્ષોમાં જ નુકશાન થયેલુ હાવુ જોઇએ કે જેથી સ’. ૧૫૦૦ ની લગભગ તેના જીજ્ઞે’દ્વાર કરાવવાની શ્રી સંઘને જરૂર પડી. આ જણે દ્ધાર થયા પછી, ૭ આ અમદાવાદનિવાસી સંઘવી મંત્રી સુંદર અને તેના પુત્ર સંઘવી મંત્રી ગદાએ X અમદાવાદથી × ગુર્જર શ્રીમાલજ્ઞાતીય મંત્રી સસ્પેંધવી ગદા–ગદરાજ, અમદાવાદને રહેવાસી અને તે સમયના અમદાવાદના સુલતાન મહમૂદ બેગડાના માનનીય મંત્રી હતા. તે અમદાવાદમાં વસતા ગુર્જર જ્ઞાતિના મહાજનામાં આગેવાન અને જૈનધમ ની પ્રભાવના—ઉન્નતિ કરવાવાળો શ્રાવક હતા, તે સરલભાવે ઘણાં વર્ષો સુધી પ્રત્યેક પાક્ષિક ( ચતુર્દશી)તે દિવસે ઉપવાસ કરી પારાને દિવસે લગભગ બસેા ત્રણસે। શ્રાવકને જમાડતા હતા, તેણે For Personal & Private Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ અવલોકન, મોટા સંઘ સાથે આબુ ઉપર જઈ, મોટા મહોત્સવ પૂર્વક તેની પ્રતિષ્ઠા કરાવી. મંત્રી સુંદર અને મંત્રી ગદાના, તેમણે ભરાવેલી સપરિકર મૂળનાયકજીની ધાતુની મૂર્તિ ઉપર સાત લે છે. ત્રા ( ગુજરાત )માં ત્રીસ હજાર દ્રમ્પ ( તે વખતે ચાલતે ચદિને એક જાતનો સિક્કો-રૂપીઓ ) ખર્ચને એક જિનાલય બંધાવ્યું હતું. તપાગચ્છનાયક શ્રી લક્ષ્મીકાગરસૂરિજીની આજ્ઞાથી શ્રીમાન સમદેવસૂરિજીએ ઉકત મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રસંગે મંત્રી ગદાના આગ્રહથી ઉકત સૂરિજીએ સાધુશુભરને ગણિને ઉપાધ્યાય પદવી આપી હતી. મંત્રી સુંદર અને મંત્રી ગદાએ આ-ભીમાશાહના મંદિરની પ્રતિષ્ઠા કરવા જતી વખતે અમદાવાદથી મેટો સંઘ કાઢયે હતે. સંધમાં હજારે માણસે, સેંકડે ઘેાડાઓ અને સાતસો ગાડાઓ હતા. સંધ લઇને આબુ જતાં માગમાં ઇડરના રાવ ભાણજી, સિરોહીના મહારાવ લાખા વગેરે રાજાઓએ સંધસહિત મત્રી ગદાને બહુ સહકાર કર્યો હતો. રસ્તામાંથી અને આબુ ઉપર આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પાટણ, ખંભાત, ઈર વગેરે ઘણું ગામોના સંઘે એકત્રિત થયા હતા. તે બધા સંઘની મંત્રી ગદાએ સધર્મિવાત્સલ્ય અને સુંદર વસ્ત્રોની પહેરામણી આદિથી ખૂબ ભકિત કરી હતી. આ પ્રસંગે મંત્રી ગદાના આગ્રહથી શ્રીમાન લક્ષ્મીસાગરસૂરિજીએ શ્રીજિનસમ વાચકને આચાર્યપદવી આપી હતી. એકંદરે આ મેટી ધામધૂમ પૂર્વકના પ્રતિષ્ઠા મહોત્સવમાં મંત્રી ગદાએ એક લાખ સોનામહોરે ખચી હતી. ઇત્યાદિ હકીકત શ્રીગુગુણરત્નાકર કાવ્યના ત્રીજા સર્ગના કલેક ૧૨-૧૩ તથા ૨૬ થી ૩૩ માં લખેલ છે. આ સિવાયની મંત્રી ગદાના કુટુંબીઓ વગેરેની કેટલીક હકીકત મૂળનાયકની મૂતિ પરના તેના સાત લેખોમાંથી જાણી શકાય છે. For Personal & Private Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫. ૪૭૫. પિત્તલહરના લેખે. મૂલ ગભારા ( ગર્ભાગાર ) ના લેખે (૪૦૭ થી ૪૧૩ ) મંત્રી સુંદર અને મંત્રી ગદાના આ સાત લે છે, તેમણે કરાવેલી શ્રીજયભદેવ ભગવાનની ધાતુની સપરિકર મૂર્તિ પર ખેદેલા છે, તેમાંને પ્રથમ લેખ મૂકનાયકની ગાયની બને બાજુમાં તથા પાછલા ભાગમાં બીજે લેખ મૂ. ના.જીની ગાદીના સન્મુખ ભાગમાં; ત્રીજો લેખ પરિકરની ગાદીની વચ્ચેની શ્રત (શારદા) દેવીની મૂર્તિ નીચે; લેખ મૂ. ના. જીના જમણે હાથ તરફના કાઉસગ્ગીયા તથા ઇદ્રની મૂર્તિ નીચે; પાંચમે લેખ મૂ. ના. જીના ડાબા હાથ તરફના કાઉસગીયા તથા ઇંદ્રની મૂર્તિ નીચે; છઠ્ઠો લેખ મૂ ના. જીની જમણી બાજુના કાઉસગ્ગીયાની ઉપરની બેઠેલી જિનમૂર્તિ નીચે અને સાતમે લેખ મૂ. ના. જીની ડાબી બાજુના કાઉસગ્ગીયાની ઉપરની બેઠેલી જિનમૂર્તિની નીચે ખેલ છે. આ સાતમના પ્રથમના બે લેખે મેટા હેઈ તેમાં મંત્રી સુંદર અને મંત્રી ગદા સંબંધી તથા પ્રતિષ્ઠા સંબંધી, વિસ્તારથી હકીકત આપેલી છે. ત્રીજા લેખમાં આ મૂર્તિ બનાવનાર મીસ્ત્રી કારીગરના કુટુંબીઓનાં નામે છે. છેલ્લા ચાર લેખમાં પ્રથમના બે લેખમાંની સારરૂપે દેવ દેવ હકીક્ત આપેલી છે. લે. ૪૦૯, ૪૧૨ અને ૪૧૩ વાળા લેખમાં યદ્યપિ સાલ-મિતિ આપેલી નથી, છતાં તે ત્રણે લેખ પણ લે. ૪૦૭, ૪૦૮, ૪૧૦ અને ૪૧૧ વાળા લેખમાં જે સાલ-મિતિ આપેલી છે, એ જ સાલ-મિતિના છે, કારણ કે આ સાતે લેખે મૂ ના. જીની સપરિકર એક જ મૂર્તિ પર જુદે જુદે ઠેકાણે બેઠેલા છે, અને તે (લે. ૪૦૯ સિવાયના) For Personal & Private Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ અવલોકન. બધા, મંત્રી સુંદર અને તેના પુત્ર મંત્રી ગદાના જ છે. ઉક્ત લેખેને સારાંશ આ પ્રમાણે છે – લે. ૪૦૭-૦૮ વિક્રમ સંવત્ ૧૫ર૫ ના ફાગણ શુદિ ૭ ને શનિવારે રે હણી નક્ષત્રમાં શ્રી અબુદગિરિ-આબુ ઉપર દેવડા રાજધર સાયર શ્રીડુંગરસિંહ ના રાજયમાં ગૂર્જર જ્ઞાતિના શાહ ભીમસિંહે બંધાવેલા મંદિરમાં ભીમચેત્યમાં) ગૂર્જર શ્રીમાલજ્ઞાતીય રાજમાન્ય મંત્રી રાજાની ભાર્યા સૂલ્લી તથા મંત્રી મંડન ભાય લેલી, તેના પુત્રે ૧ મંત્રી સગર અને ૨ મંત્રી સુંદર. તેમાંના મંત્રી સગરના પુત્રો ૧ નાથા અને ૨ ગહિલા. મંત્રી સુંદરની ભાય ૧ હાંશી તથા ૨ પદમાઈ, તેના પુત્ર રાજમાન્ય મંત્રી ગદાની ભાયી આસૂના પુત્રે ૧ શ્રીરંગ, ૨ વાઘા આદિ કુટુંબથી યુક્ત મંત્રી સુંદર અને ગદાએ; આબુના અધિપતિ–રાજા દેવડા શ્રીવીસાના પુત્ર કુંભાના પવિત્ર પુત્ર રાજધર સાયર દેવડા ચુંડા+ ના પુત્ર રાજધર ( અમદાવાદના સુલતાન) મહમુદ બેગડાએ જેને બહુમાન પૂર્વક “રાજાધિરાજ' બિરૂદ આપ્યું છે એવા રામદાસની મંજુરીથી ૧૦૮ મણ પ્રમાણ ધાતુની પ્રથમ તીર્થકર શ્રીષભદેવ ભગવાનની સપરિકર મનહર પ્રતિમા નવી કરાવીને; આબુના ઠાકર દેવડા ગુંડા તથા દેવડા ડુંગરસિંહ માટે લેખાંક ૨૪૮ ના અવલોકનની ફુટનેટ જુઓ. + શ્રી ગુરુગુણરત્નાકર વ્ય સ. ૩ શ્લો. ૨૮ (પ્ર. ય-વિ-જૈ ગ્રંથમાલા પૃષ્ઠ ૩૭)માં મંત્રી ગદાએ ધાતુની ૧૨૦ મણ પ્રમાણની પ્રથમ તીર્થંકરની મૂર્તિ કરાવીને આબુ ઉપર પધરાવ્યાનું લખ્યું છે. પરંતુ ખાસ એ જ મૂર્તિ પરના બે લેખોમાં ૧૦૮ મણ લખેલ હોવાથી એ વાત વધારે વિશ્વાસપાત્ર માની શકાય. For Personal & Private Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ પિત્તલહરના લેખ. પાટણ, અમદાવાદ, ખંભાત, ઈડર આદિ ઘણું ઘણું ગામના સંઘ સાથે અહીંની યાત્રા કરીને મોટા મહત્સવપૂર્વક અહીં વિરાજમાન કરીને તેની, તપાગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટાલંકાર સ્વરૂપ શ્રી સેમસુંદરસૂરિના પટ્ટધર શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટધર શ્રી જ્યચંદ્રસૂરિના પટ્ટધર શ્રી રત્નશેખરસૂરિના પદને દીપાવવામાં સૂર્યસમાન; શ્રીસુધાનંદનસૂરિ, શ્રી સોમજયસૂરિ, મહાપાધ્યાય શ્રી જિનસમગણી, પંડિત શ્રી સત્યરત્નગણિ પ્રમુખ સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ શ્રી સંઘના પરિવારથી યુક્ત એવા શ્રીમાનું લફર્મસાગરસૂરિજી પાસે કરાવી છે. શ્રી ચતુર્વિધ સંઘનું કલ્યાણ થાઓ. મહિસાણા (મહેસાણુ-ગુજરાત) નિવાસી મીમી દેવાના કલા-કૌશલ્યથી આ મૂર્તિ બની છે. (૪૦૭-૪૦૮). લે. ૪૦૯-મેવાડાસાતીય સુતાર–મસ્ત્રી મિહિપા (મંડન)ની ભાય નાગલના પુત્ર સુતાર દેવાની ભાર્યા કરમીના પુત્ર સુતાર ૧ હાલા, ૨ ગદા, ૩ હાપા, ૪ નાના, ૫ હાના, અને ૬ કલા; એ બધાથી યુક્ત સુતાર દેવાએ આ મૂર્તિ તૈયાર કરી છે. (૪૦૯) લે. ૪૧૦-ગુર્જરજ્ઞાતિના આભૂષણ સ્વરૂપ મંત્રી મંડનની ભાય લેલીના પુત્ર, રાજાધિરાજ શ્રીરામદાસમાન્ય મંત્રી સુંદરની ભાર્યા (કે જે દેસી રત્નાની ભાર્યા વિણીની પુત્રી થાય છે.) શ્રાવિકા(હાંસીએ?) ધાતુની ૪૧ આંગળાના પ્રમાણુવાળી મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિના પરિકરમાં શ્રી શીતલનાથ ભગવાનની ઉભી મૂત્તિ કરાવી. (૧૦) * શ્રીમાન દેવસુંદરસૂરિજીથી શ્રીમાન લક્ષ્મીસાગરસૂરિજી સુપીના ઉપર લખેલા આચાર્યો વગેરેનું શ્રીગુગુણરત્નાકર કાવ્યમાં વિસ્તારથી વર્ણન આપેલું છે. For Personal & Private Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ - ૪૭૮ અવકન. લે. ૪૧૧-મંત્રીશ્વર ગદાની ભાર્યા (કે જે શા. હીરાની ભાય મદીની પુત્રી થાય છે.) શ્રાવિકા આસૂએ મૂળનાયકજીના પરિકરમાં શ્રીવાસુપૂજ્ય ભ. ની ઉભી મૂર્તિ કરાવી. (૪૧૧) લે. ૪૧ર-મંત્રી ગદાની ભાર્યા આસૂના પુત્ર શ્રીરંગે મૂળનાયકજીના પરિકરમાં શ્રી અભિનંદન જિનની બેઠી મૂત્તિ કરાવી. (૪૧૨) લે. ૪૧૩-મંત્રી ગદાની ભાર્યા આસૂના પુત્ર મંત્રી વાઘાએ મૂળનાયકજીના પરિકરમાં શ્રી સંભવનાથ જિનની બેઠી મૂર્તિ કરાવી. ૩) છેલ્લા ચારે લેખોમાં પણ પ્રતિષ્ઠક તરીકે તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીનું નામ આપેલું છે. આ બધા લેખે ઉપરથી શ્રીમાન મંત્રી સુંદર અને મંત્રી ગદાનું વંશવૃક્ષ આ પ્રમાણે બને છે. ગુર્જર શ્રીમાલજ્ઞાતીય રાજા વંશવૃક્ષ નં. ૧૪, અમદાવાદ નિવાસી (મૂલ્લી) મંડન (લેલી) સગ૨ (માણિકદે) સુંદર (૧ હસી, ૨ પદમાઈ) મં, ગદા, ( આસૂ). નાથા મહિલા ધડ વાન (પુત્રી) શ્રીરંગ વાઘા For Personal & Private Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ પિત્તલહરના લેખે. ૪૭૯ (૪૧૪) સં. ૧૫૨૧ ના વૈશાખ શુદિ ૧૦ ને રવિવારે, સંઘવી રત્ના તથા સંઘવી ફતાએ શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ભરાવી. (૪૧૫) સં. ૧૫ર૩ ના વૈશાખ શુદિ ૧૩ ને ગુરુવારે, શાહ સુદાની ભાર્યા શ્રાવિકા સુહરદેવીએ શ્રીશીતલનાથ ભ. ની પ્રતિમા કરાવી અને તેની, ખરતરગચ્છીય શ્રીજિનહર્ષસૂરિજીએ તથા વિજયચંદ્ર પ્રતિષ્ઠા કરી છે. ગૂઢ મંડપના લેખો (૪૧૬) મંત્રી નાથા, મંત્રી ચંદ્ર ધનપતિના શ્રેય માટે શ્રી શીતલનાથ ભ. ની ધાતુની મેટી એકલ મૂર્તિ ભરાવી. (૪૧૭) સૌભાગ્યવતી શ્રાવિકા સુહડાદેવીએ શ્રી શાંતિનાથ ભ. ની ધાતુની મોટી એકલ મૂત્તિ ભરાવી અને તેની પ્રતિષ્ઠા શ્રીઉદયવલ્લભસૂરિજીએ કરી છે. લે. ૪૧૬-૧૭ વાળી મૂર્તિઓ આબુની નજીકના કોઈ પણ ગામમાંથી અહીં આવી હોય તેમ લાગે છે. (૪૧૮-૪૧૯) આ બન્ને લેખો, આ મંદિરના ગૂઢમંડપમાં ડાબી બાજુમાં વિરાજિત પંચતીર્થીના પરિકર સહિત સફેદ આરસની શ્રી આદિનાથ ભ. ની મોટી મનહર મૂત્તિના પદ્માસનપર ખેરાયેલા છે. તેમને પહેલો લેખ પદ્માસનની બન્ને બાજુમાં અને પાછલા ભાગમાં ખેદે For Personal & Private Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૦. અવલોકન. હોવાથી તે લેખની ચારે પંક્તિઓની વચ્ચે વચ્ચેને ભાગ દીવાલ લગતે હોવાથી વાંચી શકાયું નથી, બીજો લેખ પદ્માસનના સન્મુખ ભાગમાં દેલે છે. બને લેખ એક જ ધણીને, એક જ સંવના અને લગભગ સરખી હકીકતવાળા છે. તે બન્નેને સારાંશ આ પ્રમાણે છે – સંવત ૧૫૨૫ ના ફાગણ શુદિ ૭ ને દિવસે, પિરવાડજ્ઞાતીય વ્યાપારી પિદાના પુત્ર મંડણની ભાર્યા વજૂના પુત્રે ૧ સજન, ૨ સિંહા અને ૩ રત્ના. તેમાંના સજનની ભાર્યા ૧ ફાં તથા ૨ વયજૂ, તેને પુત્ર દુદા. વ્યા. સિંહાની ભાર્યા અર્ચના પુત્રે ૧ ગાંગા, ૨ ચાંદા અને ૩ ટીલ્ડા. વ્યા. રત્નાની ભાર્યા રાજલદેના પુત્ર.. ......વગેરે મોટા કુટુંબથી વિંટાયેલા સીરેહડી ગામના રહેવાસી વ્યા. સિંહા અને રત્નાએ શ્રી આદિનાથ ભ. નું બિંબ શ્રીમદેવસૂરિજીના ઉપદેશથી કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા; તપાગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિજીના પટ્ટધર શ્રી મુનિસુંદરસૂરિજીના પટ્ટધર શ્રી જયચંદ્રસૂરિજીના પટ્ટધર શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર અને સુધાનંદસૂરિ, શ્રી મજયસૂરિ, મહોપાધ્યાય શ્રીજિનસમગણિ પ્રમુખ પરિવારથી પરિવરિત એવા શ્રીમાન લક્ષ્મીસાગરસૂરિજીએ કરી છે, + આ સિરોહડી ગામ, આબુની આથમણી તલેટી પાસે આવેલા “હણુદ્રા’ ગામથી ઉત્તરમાં છ માઈલ દૂર અને “સિરોહી થી દક્ષિણમાં ૧૭ માઇલની દૂરી પર વિદ્યમાન છે. ત્યાં શ્રાવકેનાં ઘર, જિનાલય ઉપાશ્રય વગેરે છે. For Personal & Private Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ પિત્તલહરના લેખે. ૪૮૧ ( ૨૦ ) શ્રાવિકા બાઈ મણુકાઈએ શાંતિનાથ ભ. ની મૂર્તિ ભરાવી, તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૪૨૧ ) સં. ૧૪૯૫ માં, ઊકેશવંશ (ઓસવાલજ્ઞાતિ) અને દરડા ગોત્રવાળ ખડતરગચ્છીય સંઘવી મંડરિક, માલા અને મહિપતિ નામના શ્રાવકોએ શ્રીગૌતમસ્વામીની મૂર્તિ ભરાવી. ( ૪૨૨ ) સં. ૧૫૦૯ ના માગશર શુદિ ૭ ને દિવસે, શ્રીમાલજ્ઞાતિ અને ભડીયા ગેત્રવાળા શાહ છાડાની ભાય મેષના પુત્ર પ્રમદાએ પિતાના ભાઈ શાહ કાળાના શ્રેય માટે શ્રીઅંબિક દેવીની મૂત્તિ કરાવી અને તેની શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૪૨૩ ). સં. ૧૪૨૩ ના માગશર વદિ ૮ ને બુધવારે, શાહ થિરપાળની ભાય સલ્હાણુની પુત્રી બાઈ રૂપાએ આત્મકલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભ. ની મૂર્તિ ભરાવી અને તેની ગૂદા (ગુંદેચાયા?) શ્રીરત્નપ્રભુસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૪૨૪) સં. ૧૪૨૦ ના વૈશાખ શુદિ ૧૦ ને શુક્રવારે પિરવાડજ્ઞાતીય * સંઘવી મંડલિક વગેરે માટે લે. ૪૪૧ થી ૪૫૭ સુધીના લેખો અને લે. ૪૫૩ ના અનુવાદમાં આપેલું તેનું વંશવૃક્ષ જુઓ, ૩૧ For Personal & Private Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ અવલોકન. શેઠ લીંબાની ભાર્યા દેવલના પુત્ર દેપાલે પિતાનાં માતા-પિતા અને ભાઈના શ્રેય માટે શ્રી આદિનાથ ભનું બિંબ કરાવ્યું અને તેની પિપ્પલ ગચ્છના શ્રીવીરદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૪૨૫ ) સં. ૧૪૩૯ ના પિષ વદિ ૯ ને રવિવારે, પિરવાડજ્ઞાતીય વ્યાપારી સહડના પુત્ર જાણની ભાર્યા અનુપમદેના પુત્ર કાલુએ તમામ પૂર્વજોના કલ્યાણ માટે સાધુપૂર્ણિમાગછીય શ્રી ધર્મતિલકસૂરિના ઉપદેશથી શ્રી પદ્મપ્રભ ભ નું બિંબ ભરાવ્યું. લે. ૨૩ થી ૪૨૫ વાળા ત્રણે લેખો ધાતુની નાની એકતીથીઓ પરના છે. આ લેખ, આ મંદિરના ગૂઢમંડપમાંના ડાબી બાજુના થાંભલા પર ખેલે છે. લેખ વિ. સં. ૧૪૯૭ ના અષાડ શુદિ ૧૩ ને છે. અચુક શબ્દો સિવાય બાકીનો બધો ભાગ તે સમયની દેશી (જૂની મારવાડી) ભાષામાં છે. તેને સારાંશ આ છે – આબુના રાજધર રાવળ (રાજા); સેલહથે, શ્રીમાતાના પૂજારી તથા શ્રીસંઘે મળીને નકકી કર્યું છે કે–આ (પિત્તલહર) મંદિર ઉપર, રાજા, સેલહથ વગેરે કઈને કોઈ પણ જાતને લાગે (કર-ટેકસ) નથી. તેથી તે માટે કેઈએ ક –ઝઘડો કે ગઝગ કરવી નહીં. આ આજ્ઞાપત્ર મંત્રી ખેતસીએ લખ્યું છે. અર્થાત તેની નીચે તેણે સહી કરેલી છે. (૪૨૭) આ અક્ષરો, ઉપરના લેખની નીચે સ્તંભ પર કોતરેલ છે. For Personal & Private Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ પિત્તલહરના લેખે. ૪૮૩ સં. ૧૯૪૨ ના જેઠ શુદિ ૮ ને દિવસે, આ મંદિરમાં કોઈ નવી પ્રતિમા દાખલ કરી હોય અથવા તે મૂળનાયકજી વગેરે ધાતુની મૂત્તિઓને મશાલાથી ઘસી–ધોઈને સાફ કરી હોય તેમ લાગે છે. નવચેકીઓમાંના લેખે. (૪૨૮-૨૯) આ બન્ને લેખે, નવચેકીઓમાંના અનુક્રમે ડાબી તથા જમણી બાજુના શેખલાના છજાપર ખોદાયેલા વિ. સં. ૧૫૩૧ ના જેઠ શુદિ ૩ ગુરુવારને પુનર્વસુનક્ષત્રના માળવાદેશના ભિન્ન ભિન્ન ગામના શ્રાવકેના છે. બન્ને લેખમાં, પ્રતિષ્ઠા કરનાર તરીકે, તપાગચ્છનાયક શ્રી લક્ષ્મીસાગરસૂરિજીનું નામ છે. તેમના સમુદાયના સાધુ કૃતવીર ગણિએ કદાચ લેખ લખી આપ્યા હશે. બન્ને લેખેમાંની વિશેષ હકીકત આ પ્રમાણે છે. લે. ૪૨૮ માળવાદેશના જવાસિઆ ગામના વાસી પિરવાડજ્ઞાતીય શાહ સરવણની ભાર્યા પદ્મીના પ્રથમ પુત્ર ભુંભચની ભાર્યા પદ્દ, દ્વિતીય પુત્ર શાહ સૂદાની ભાર્યા રમાઈના પુત્રે ૧ તાંબા, ૨ સહજા, ૩ પાલ્લા. તૃતીય પુત્ર મદાની ભાર્યા ૧ નાઈ, ૨ જઈતૂ. ચતુર્થ પુત્ર હંસાની ભાર્યા હાલૂ ઈત્યાદિ કુટુંબથી યુક્ત ઉપર્યુક્ત શાહ સૂદા અને મદાએ પિતાની માતા શ્રાવિકા પચીના શ્રેય માટે શ્રી આબ ઉપર શાહ ભીમસિંહના મંદિરમાંની નવચેકીઓમાં ગોખલારૂપે દેવકુલિકા-દેરી કરાવી અને તેમાં શ્રીસુમતિનાથ ભ. નું બિંબ ભરાવ્યું. (૪૨૮) For Personal & Private Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ અવલોકન. લે. ૪૨૯–માળવાદેશના સીપુરા ગામનિવાસી પિરવાડજ્ઞાતીય શાહ ગુણપાલની ભાર્યા રાંઊના પુત્રને ૧ સંઘવી લીંબા, ૨ સં. ભડા, ૩ સં, મેલા. તેમાંના સં, લીંબાની ભાર્યા લીલાદેના પ્રથમ પુત્ર બડુઆની ભાર્યા જસુદે, દ્વિતીય પુત્ર કડુઆની ભાર્યા દેક. ઉપર્યુક્ત સંઘવી ભડાની ભાર્યા ૧ વરણી, ૨ જીવણના પુત્ર ઊદેસીની ભાર્યા ચંદ્રાવલીના પુત્ર રત્ન. ઉપર્યુક્ત સંઘવી મેલાની ભાર્યા ૧ સાંત્, ૨ વારૂને પુત્ર ઘાહરૂ વગેરે કુટુંબથી યુક્ત સંઘવી ભડા અને મેલાએ આબુ ઉપરના શા. ભીમસિંહના મંદિરની નવચેકીએમાં ગેખલારૂપે દેવકુલિકા કરાવી અને તેમાં શ્રી સુમતિનાથ ભીની પ્રતિમા ભરાવી. (૪૨૯). (૪૩૦) સં. ૧૪૪ માં, પિત્તલમય શ્રીકષભદેવના (પિત્તલહર) મંદિરને ત્રણ દરવાજાવાળો ગૂઢ મંડપ અને નવચેકીએ, શ્રીતગચ્છીય શ્રીમાન સેમસુંદરસૂરિજીના ઉપદેશથી તપાગચ્છીય શ્રીસંઘે કરાવેલ છે. (૪૩૧) સં. ૧૫૦૦ ના ફાગણ શુદિ ૨ ને દિવસે, ઊકેશ (એસવાલ) જ્ઞાતિ અને સૂરાણાગેત્રવાળા સંઘવી મૂલરાજના પુત્ર સંઘવી નરસિંહ આબુ ઉપર શ્રીષભદેવ ભીની યાત્રા કરી. મંત્રી હિસાકનું કલ્યાણ થાઓ. For Personal & Private Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ પિત્તલહરના લેખો. ૪૮૫ શ્રીસુવિધિનાથ ભગવાનના મંદિરોના તથા દેરીઓના લેખે (૪૩૨, ૪૩૪, ૪૩૫ ) આ ત્રણે લેખ, શ્રી સુવિધિનાથજીના શિખરબંધી મંદિરમાં ત્રણે દિશાઓમાં મૂળનાયકજી તરીકે વિરાજમાન શ્રી સુવિધિનાથજી, શ્રી સંભવનાથજી અને શ્રી ધર્મનાથજી ભગવાનની મૂર્તિઓની બેઠકની બન્ને બાજુએ તથા પાછળના ભાગમાં દેલા હોઈ તે દરેકનો વચ્ચે વચ્ચેનો ભાગ વાંચી શકાયું નથી. છતાં તેમને કેટલેક ભાગ ત્રણે લેખમાંથી અરસપરસ બેસત થઈ શકે છે તે પણ કંઇક તે અપૂર્ણતા રહી ગઈ હોય તેમ લાગે છે. આ શ્રી સુવિધિનાથજી ભ. નું મંદિર (ગભારો) કોણે બંધા?—તે ચક્કસ જાણવામાં આવ્યું નથી. (ભીમા શાહે બંધાવ્યાનું તે જરા પણ સંભવતું નથી.) પરંતુ આ ગભારાની અંદર ત્રણે બાજુમાંના મૂળનાયકજીના સ્થાને વિરાજમાન કરેલી ત્રણે મૂર્તિઓ સ્તંભતીર્થ નિવાસી શાહ ડુંગરે કરાવેલ હોવાથી કદાચ આ ગભારે એણે જ બંધાવ્ય હેય, એમ અનુમાન થઈ શકે છે. શાહ ડુંગરે આ ગભારામાં ફક્ત ત્રણ જ મૂર્તિઓ પધરાવેલી છે. બાકીની મૂર્તિઓ પાછળથી ભિન્ન ભિન્ન શ્રાવકેએ અહીં પધરાવી હોય અથવા બીજે સ્થળેથી લાવીને અહીં પધરાવવામાં આવી હોય એમ જણાય છે. આ મંદિર ( ગભારા ) ને હાલમાં લેકે શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર કહે છે. પણ વાસ્તવિક રીતે આ શ્રી સુવિધિનાથ ભ, નું મદિર છે. For Personal & Private Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન, GTERS આ ત્રણે લેખા એક જ સવ–મિતિના, એક જ ધણીના અને લગભગ સરખી હકીકતવાળા છે. તેના સારાંશ આ પ્રમાણે છે:લે. ૪૩૨–૨વત્ ૧૫૪૦ ના જે શુદિર ને સોમવારે, શ્રી સ્ત’ભતીર્થં વાસી શાહ સાદાનીં ભાર્યા વાછુના પુત્ર શાહ ડુંગરની ભાર્યાં દાડિમદેના પ્રથમ પુત્ર વાઘાની ભાર્યાં રાઇ; દ્વિતીય પુત્ર અર્જુનદેવ ( જિનદત્ત ) ની ભાર્યાં અપૂરાઈ ઇત્યાદિ કુટુંબથી યુક્ત શાહ ડુંગરે આબુ ઉપરના ભીમાશાહના મંદિરના ભદ્રપ્રાસાદ માં મૂળનાયક શ્રી સુવિધિનાથ ભ. નો મૂત્તિ ભરાવી અને તેની પ્રતિષ્ઠા, તપાગચ્છનાયક શ્રી સેામસુ ંદરસૂરિના સંતાનીય શ્રી લક્ષ્મીસાગરસૂરિના પટ્ટધર ( શ્રી ઇંદ્રનંદિસૂરિથી યુક્ત ) શ્રી સુમતિસાધુસૂરિજી પાસે કરાવી છે. ( ૪૩૨ ) ૪૮૬ લે. ૪૩૪–શાહ ડુંગરના પુત્ર વાઘાના કલ્યાણ માટે શ્રી સંભવનાથ ભ. નું ભિષ્મ ભરાવ્યું. ( ૪૩૪ ) લે. ૪૩૫ શાહ ડુંગરના પુત્ર અર્જુનદેવ ( જિનદત્ત )ના શ્રેય માટે શ્રી ધર્મનાથ ભ. ની પ્રતિમા ભરાવી. ( ૪૩૫ ) આ ત્રણે મૂર્ત્તિએ સલાટ સારગે ઘડી છે. લે. ૪૩૪ અને ૪૩૫ ની બીજી બધી હકીકત લે. ૪૩૨ પ્રમાણે જાણવી. 1. મૂળ મંદિરની ભમતીમાં જો બાવન જિનાલયની દેરીએ હાય તે તેમ, મૂળ મંદિરની બરાબર પાછળ અને મૂળ મંદિરના ગૂઢમ’ડપની બન્ને બાજુના દરવાનની ઠીક સામે, એમ ભમતીની દેરીખામાં ત્રણ ( ક્રાઇ કાઇ ઠેકાણે પાંચ પણ હાય છે. ) માટા ગભારા બનાવવામાં આવે છે તે અને મૂળ મંદિરની આસપાસ ખીજા ગભારા કે મોટી દેરીએ બનેલી હાય છે તે પણુ ભદ્રપ્રાસાદ્ઘ કહેવાય છે. For Personal & Private Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ પિત્તલહરના લેખે. ४८७ ( ૪૩૩ ) સં. ૧૩૯૪માં, સંઘવી શાહ આસરની ભાર્યા રત્નસિરીની પુત્રી, તે (સં. ૧૩૭૮ માં શ્રી વિમલવસહીને જીર્ણોદ્ધાર કરાવનાર) શાહ વિજડની ભાર્યા વીન્હણદેવી, તેના કલ્યાણ માટે (તેના પુત્ર પ્રથમસિંહે શ્રી પુંડરીકસ્વામીની મૂર્તિ ભરાવી અને તેની પ્રતિષ્ઠ, વિમલવસહી–લૂણવસહીના સં. ૧૩૭૮ ના જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા કરનાર શ્રીમાનું જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી છે. (૪૩૬-૪૩૭) આ બે લેખોમાંના પહેલા લેખમાં, શ્રીસુવિધિનાથજીના ગભારામાંની શ્રીસુવિધિનાથ ભ, શ્રીસંભવનાથ ભ, શ્રીધર્મનાથ ભ, આદિ પાંચ મૂર્તિઓની બેઠકો ઉપર, સમુખ ભાગમાં થોડા થોડા અક્ષરો ખેદેલા છે, તે આપેલા છે, અને બીજા લેખમાં, ભમતીની દેરીઓમાંની ચાર મૂર્તિઓની બેઠકોના સન્મુખ ભાગમાં ખેરાયેલા થોડા થોડા અક્ષરે આપ્યા છે. ( ૪૩૮ ). સં. ૧૩૯૪ માં, શા. લવણના પુત્ર શા.... .... ... શ્રી આદિનાથ ભ.ની પ્રતિમા ભરાવી, તેની શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૪૩૯ ) સં. ૧૫૪૭ ના શ્રીસ્તંભતીર્થ (ખંભાત)નિવાસી શ્રી શ્રીમાલજ્ઞાતીય શા. ઘીઘાના પુત્ર શા. કર્માની ભાર્યાના પુત્રો ૧ શા. મેષા, ૨ શા. માંઈઆ, ૩ શા. નરી આ. તેમાંના શા. મેષાની For Personal & Private Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ see અવલેાકન. ભાર્યાં થાખીના શ્રેય માટે તેની પુત્રી મણુકી, પુત્ર શા. વેજસિહની ભાર્યાં અથકૂ નામની શ્રાવિકાએ આ દેવકુલિકા કરાવી, તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રીમાન્ સુમતિસાધુસૂરિજીએ કરી છે. ( ૪૪૦ ) સીહા ગામના રહેવાસી શા. વીજાના પુત્ર ખીમાએ દેરી કરાવી. ખરતરવસહિના લેખા. આ ‘ ખરતરવસ િ નામનું ચૌમુખજીનું મંદિર ત્રણ માળનું શિખરબંધી છે. ત્રણે માળમાં ચોમુખજી તરીકે વિરાજમાન મૂળનાયકજીની ૧૨ મૂત્તિ એમાં ૧૦ મૃત્તિઓ શ્રીપાર્શ્વનાથ ભગવાની, ૧ આદિનાથ ભનો અને ૧ સુમતિનાથ ભ.ની છે. ત્રણે માળના મૂળનાયકજી વગેરે ઘણી મૂર્તિએ સંઘવી મંડલિકના એક જ કુટુંબની કરાવેલી હાવાથી ત્રણે માળના લેખાનું ભાષાન્તર જુદું' જુદું નહીં આપતાં એક સાથે જ આપવામાં આવ્યુ છે. દંતકથા અનુસારે લોકો આ મંદિરને ‘ કડીયાનુ દેરૂ' ' કહે છે. પરંતુ તે વાતના કોઇ પણ પ્રાચીન ગ્રંથા કે શિલાલેખામાં ઉલ્લેખ મળતા નથી, માટે આ મંદિર કડીયાનું' બંધાવેલુ નહીં પણ આમાં મૂળનાયકજી વગેરે ઘણી મૂત્તિ આ ભરાવનાર સંઘવી મ`ડિલકે જ ખંધાવ્યુ` હોય એમ લાગે છે. * આ માટે આયુ ગુજરાતી, પહેલા ભાગની ખીજી આવૃત્તિ પૂ. ૧૬૦ થી ૧૩ જુએ. * ' For Personal & Private Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ ખરતરવસહિના લેખા. (૪૪૧, ૪૪૨, ૪૪૩, ૪૪૪, ૪૪૭, ૪૪૮, ૨૪૯, ૪૫૦; ૪૫૪, ૪૫૫, ૪૫૬, ૪૫૭) આ ખારે લેખા, આ મંદિરના ત્રણે માળના ચારે દિશાના મૂળનાયક ભ.ની બેઠકાની અને બાજુમાં અને પાછળના ભાગેામાં ખાઢેલા હાવાથી સ્થાનની વિષમતાને લીધે તથા લેખેા દીવાલા સાથે અડકેલા હૈાવાથી, તે દરેક લેખાની પ્રાયઃ પ્રત્યેક પક્તિઓના વચ્ચે વચ્ચેના ભાગ ત્રૂટક રહ્યા છે. બહુ જ મુશ્કેલીથી પ્રત્યેક લેખાના વાંચી શકાય તેટલા ભાગ આ મારે લેખામાં અનુક્રમથી આપવામાં આવ્યે છે. આ ખાર લેખે માંના પ્રથમના ચાર લેખા નીચેના (પહેલા) માળના, ખીજા ચાર લેખા બીજા માળના અને ત્રીજા ચાર લેખા ત્રીજા માળના મૂળનાયકજીની એડકેાની બાજુએ માં તથા પાછળ ખાદેલા છે. પહેલા માળમાં ચારે પાર્શ્વનાથજી; ખીજા માળમાં ૧ પાર્શ્વનાથજી, ૨ આદિનાથજી, ૩ પાર્શ્વનાથજી અને ૪ સુમતિનાથજી તથા ત્રીજા માળમાં પણ ચારે પાર્શ્વનાથ ભગવાનની મૂર્ત્તિ મૂળનાયક તરીકે વિરાજમાન છે. ૪૮e ત્રીજા માળની મૂળનાયકની ચાર મૂર્ત્તિઓમાંથી ત્રણ મૂર્ત્તિએની બેઠકેાના લેખામાં ૮ નવફણા પાર્શ્વનાથ ’ એમ સ્પષ્ટ લખેલુ છે અને ચેાથા લેખમાંથી પાર્શ્વનાથ 'ની પહેલાંના થાડા અક્ષર વાંચી શકાયા નથી. એટલે ત્યાં પણ · નવ ' એમ લખેલું જ હેશે. મતલખ કે આ ચારે મૂર્ત્તિએ અસલમાં નવાવાળી કરાવેલી પણ હાલ એ ચારે મૂત્તિઓ ઉપર સર્પની ફણા નથી. એટલે એ ફણાઓ ખંડિત થવાથી પાછળથી કાઢી નાંખવામાં આવી હશે એમ જણાય છે. For Personal & Private Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન. આ ૧૨ મૂત્તિઓમાંની દસ મૂત્તિએ તે ( સંઘવી મ’ડિલકે ) કરાવેલી હાવાથી તે દસે એક જ ધણીના વિસ્તૃત લેખા છે. તેમ જ ૪૫૦ મા સંઘવી મંડલિકના નાના ભાઈ માલાની પત્ની ભરાવેલી છે. એટલે આ લેખ પણ સંઘવી મલિકના કુટુંબના જ ગણાય. ફ્ક્ત લે. ૪૪૮ વાળી મૂર્ત્તિ સુશ્રાવક ધન્નાએ ભરાવેલી છે. સુશ્રાવક ધન્ના અને સંઘવી મંડલિક જુદ! જુદા ગાત્રના પણ એક જ જ્ઞાતિના હતા, પરંતુ તે બન્નેને અરસપરસ ખાસ શું સંબંધ હતા તે જાણી શકાયુ નથો, છતાં તે બન્ને નજીકના સંબંધીએ અથવા ખાસ સ્નેહીઓ હશે એમ લાગે છે. ૪૦ આ મારે લેખા વિ. સં. ૧૫૧૫ ના અષાડ વિક્રે ૧ ને શુક્રવારના છે. આ ખારે મૂર્તિ એની; આ સિવાયની આ મંદિરની, ઉકત સાલ–મિતિના લેખાવાળી બધી અને લેખા વિનાની મૂર્ત્તિ આમાંથી પણ ઘણી ખરી મૂત્તિઓની, અને 'બિકાદેવીની મૂર્તિની પ્રતિષ્ઠા ખરતરગચ્છનાયક શ્રીજિનભદ્રસૂરિજીના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિજીએ કરી હતી. સંઘવી મ’ડિલકના દશે લેખાને સારાંશ આ પ્રમાણે છેઃ— રાજાધિરાજ શ્રીકુ ભકર્ણ ના+ વિજયવતા રાજ્યમાં, શ્રીઅણુ ઃગિરિમહાતી માં, ઉકેશ ( આસવાલ ) વંશ અને ઢરડાગેાત્રવાળા શાહ રિપાલની ભાર્યાં સીતાદેના પુત્ર શા. આસરાજની ભાર્યાં એક જ ધણીએ મૂત્તિએ પર એ લેખવાળી મૂત્તિ માં શ્રાવિકાએ + આ વખતે આયુ, મેવાડના મહારાણા કું ભકણું ( કુંભારાણા )ના અધિકારમાં હતા. For Personal & Private Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ ખરતરવસહીના લેખા. ૪૯૧ સાના પુત્રો ૧ પાલ્હા, ૨ દેલ્હા, ૩ આંટા, ૪ સ', મ`ડલિક, પ માલા, ૬ મહીપતિ, તેમાંના શા. પાલ્હાની ભાર્યાં સારૂના પુત્ર રત્નાના પુત્રા ૧ આંખડ, ૨ સધ્યરાજ, શા, માંટાની ભાર્યાં અમરીના પુત્રા ૧ શ્રીપાલ, ૨ ભીમસિંહ, સંઘાધિપતિ મંડલિકની ભા ૧ હીરાઇ, રહિણીના પુત્ર સાજણની ભાર્યાં સેાનાઇ, તથા શા. માલાની ભાર્યા માંના પુત્ર પામસિંહના પુત્રો ૧ સહસમલ્લ, ૨ વસ્તુપાલ ઇત્યાદિ અહેાળા કુટુંબ પરિવારથી યુક્ત સંઘપતિ શાહમ’ડિલકે નવાયુક્ત શ્રીપાર્શ્વનાથ ભ.ની પ્રતિમા ભરાવી. સંઘવી મ`ડિલકે આ દસે મૂત્તિ એ શ્રીપાર્શ્વનાથ ભ.ની જ કરાવી છે. સંઘવી મંડલિકના છ ભાઇઓમાંથી મોટા ભાઇ શાહ દેલ્હા અને નાના ભાઇ શાહ મહીપતિના સ્ત્રી-પુત્રાદિ પરિવારનાં નામેા કોઇ લેખમાં આપેલાં નથી, તેથી નાના ભાઇ મહીપતિનુ નાની વયમાં મૃત્યુ થઇ ગયું હશે, અને મોટા ભાઇ દેલ્હાએ નાની ઉમ્મરમાં જ દીક્ષા લીધી હશે, એમ લાગે છે. દીક્ષિત અવસ્થામાં તેમનું નામ ‘ જયસાગરજી ’ રાખવામાં આવ્યું હશે. પછીથી તેઓ ચાગ્યતા મેળવી મહાપાધ્યાય થયા હતા. એટલે જ સંઘવી મંડલિકના ઘણા લેખામાં “શ્રીનયનાર-મોપાધ્યાય વાંધવન ” એ પ્રમાણે લખેલું છે. અર્થાત્ મહાપાધ્યાય જયસાગરજી, સંઘવી મંડલિકના સંસારીપણામાં ભ્રાતા થતા હતા. લે. ૪૫૦-ઉપ ક્ત સ`ઘવી મંડલિકના નાના ભાઇ શા. માલાની પત્ની ( તે, શ્રાવિકા રત્નાદેની પુત્રી ) શ્રાવિકા માંબૂએ પાતાના કલ્યાણ માટે શ્રીસુતિનાથ ભ.ની મૂત્તિ ભરાવી. ( ૪૫૦ ). લે. ૪૪૮-આબુ મહાતી માં, ઊકેશવંશ અને કાંકરીયાગાત્ર For Personal & Private Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ અવલોકન. વાળા શા. સલષાના (પુત્ર) આમની ભાર્યા તેજલદેના પુત્ર સુશ્રાવક ધનાએ, પિતાની ભાર્યા.. ...................(ના પુત્રે) ૧ ગુણપતિ, ૨ જયતા, + ૩ સિંહા તથા પોત્રે શા. ૧ મોર, ૨ લખમશી, ૩ રત્નસિંહ, ૪ સદ્ધા, ૫ શિવદત્ત ઈત્યાદિ પુત્ર-પૌત્રાદિ પરિવારથી ચુત (શ્રાવક ધન્નાએ ) પિતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભીની પ્રતિમા ભરાવી. (૪૪૮). છેલલા બનને લેખોમાંની બીજી હકીકત ઉપર કહેવાઈ ગઈ છે. ( ૪૪પ ) આ લેખમાં, આ મંદિરના પ્રથમ માળના ચારે મૂળનાયકની બેઠકોના સન્મુખ ભાગમાં ખેદેલા ટુંકા ટુંકા લેખે આપવામાં આવ્યા છે. તેમાં ચારે પાર્શ્વનાથજીનાં જુદાં જુદાં નામ આપવામાં આવેલ છે. ૧ ખરતરગચ્છીય સંઘવી મંડલિકે કરાવેલ શ્રીમનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ. ૨ , , , , , શ્રીચિન્તામણિ પાર્શ્વનાથ. ૩ , , , , , શ્રીમંગલાકર , ૪ , , , , , , , આ ચોથી મૂર્તિપરના “પાર્શ્વનાથ”ની પહેલાંના અક્ષરે ઘસાઈ ગયેલા હોવાથી તેમનું ખાસ વિશેષ નામ જાણી શકાયું નથી. આ બધી મૂર્તિઓની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ કરેલ છે. S + બીજા માળની મૂળનાયકજી વિનાની બીજી મૂર્તિઓમાંથી બે મૂર્તિઓની બેઠકે પર શા. જયતાનું નામ દેલું છે. એટલે એ બે મૂત્તિઓ પણ, આ શા. જયતાએ જ કરાવી હશે. લે. ૪૫૩ જુઓ. For Personal & Private Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ ખરતરવસહીના લેખે. ( ૪૪૬ ) પ્રથમ માળની મૂળનાયક સિવાયની મૂત્તિઓમાંથી કેટલીક પર કરાવનારનાં, કેટલીક પર ભગવાનનાં અને કેટલીક પર તે બન્નેનાં નામે લખેલાં છે, તે અક્ષરને આ લેખમાં સમાવેશ કર્યો છે. આવા છેડા અક્ષરોવાળી ૯ મૂર્તિઓમાંની ત્રણ મૂર્તિઓ સંઘવી મંડલિકે અને એક મૂર્તિ તેના મોટા ભાઈ પાલ્લાની ભાર્યા સારૂએ કરાવેલ છે. આમાંની સં. મંડલિકના નામવાળી ત્રણ મૂર્તિઓની અને સવાર નામવાળી એક મૂત્તિની બેઠકેની બન્ને બાજુએ તથા પાછળના ભાગમાં લેખે ખોદેલા છે. પરંતુ ઘણુ મૂત્તિઓ જોડાજોડ અને દીવાલની લગોલગ વિરાજમાન હોવાથી તેમાંના થેડા અક્ષરે પણ વાંચી શકાતા નથી. આ માળમાં લેખના અક્ષરે સિવાયની બીજી ૮ મૂર્તિઓ છે. તે બધી અથવા તેમાંની થોડી ઘણી પણ સં. મંડલિકે કરાવી હશે, એમ જણાય છે. ( ૪૫૧ ) આ લેખમાં, બીજા માળના મૂળનાયજીની ચારે મૂત્તિઓની બેઠકોના સન્મુખ ભાગમાં થોડા થોડા અક્ષરે ખોદેલા છે તે આપેલા છે. ૧ બીજા માળમાં શ્રી પાર્શ્વનાથ ભ. (સં. મંડલિકે ભરાવેલ) ૨ કાંકરીયા શા. ઉન્ના શ્રાવકે શ્રી આદિનાથ ભ. નું બિંબ ભરાવ્યું. ૩ ખરતરગચ્છીય શા. માલાની ભાર્યા માં શ્રાવિકાએ શ્રી પાર્શ્વનાથ ભટ નું બિંબ ભરાવ્યું. (આ બિંબ માં શ્રાવિકાએ For Personal & Private Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ અલેકન, ભરાવ્યું તેમ અહીં લખ્યું છે, પણ એ જ મૂર્તિની બેઠકની બાજુના અને પાછલા ભાગના લેખમાં સંઘવી મંડલિકે કરાવ્યાનું લખેલ છે. સં. મંડલિકને માંજૂ ભાતૃ વધૂ થતી હોઈ બન્ને એક જ કુટુંબની વ્યક્તિઓ હોવાથી કંઈ કારણથી એક જ મૂર્તિ પર કરાવનાર તરીકે બે વ્યક્તિઓનાં નામો લખાયાં હશે.) માં નામની શ્રાવિકાએ શ્રી સુમતિનાથ ભ. નું બિંબ ભરાવ્યું. ( ૪પર ) સં. ૧૫૧૫ ના અષાડ વદિ ૧ ને શુકવારે ઉપયુકત પરિવાર યુક્ત સંઘવી મંડલિકે ચૌમુખજીના મંદિરમાં વિરાજમાન કરવા માટે શ્રી અંબિકાદેવીની મૂર્તિ કરાવી, તેની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રી જિનચંદ્રસૂરિજીએ કરી છે. ( ૪પ૩ ) બીજા માળની મૂળનાયકજી સિવાયની નામેવાળી ૧૪ મૂત્તિએમાંથી કેટલીક પર કરાવનારનાં, કેટલીક પર ભગવાનનાં અને કેટલીક પર તે બન્નેનાં નામોના થોડા થોડા અક્ષરે લખેલા છે. તેને આ લેખમાં સમાવેશ કર્યો છે. અક્ષરેવાળી મૂર્તિઓમાંથી બે મૂત્તિઓ ચોકકસ રીતે સં. મંડલિકના કુટુંબે કરાવેલી છે. નામના અક્ષરો સિવાયની બીજી આ માળમાં ૧૮ મૂતિઓ છે. તે બધી અથવા તેમાંની ઘણું ખરી સં. મંડલિકે કરાવી હશે, એમ લાગે છે. ઉપર જણાવેલા બધા લેખે ઉપરથી સંઘવી મંડલિકનું વંશ- વૃક્ષ આ પ્રમાણે બને છે – For Personal & Private Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ ખરતરવસહીના લેખો. ૪૯૫ ઊકેશજ્ઞાતીય દરડા ત્રીય - વંશવૃક્ષ નં. ૧૫ હરિપાલ (સીતાદે) આસરાજ (આસા) (સષ) પાહા દેહા (સારૂ) આંટા સં. મંડલિક માલા મહીપતિ (અમરી) (૧ હીરાઈ, ૨ રોહિણ) (માંજૂ) રત્ના (કીહટ) પિમસિંહ શ્રીપાલ ભીમસિંહ સાજણ આંબડ સદયરાજ (સોનાઈ) સહસમલ વસ્તુપાલ ઉપર્યુંકત સંઘવી મંડલિક, માલા અને મહીપતિ નામના શ્રાવકોએ વિ. સં. ૧૪૯૫ માં પ્રતિષ્ઠિત કરાવેલી પીળા રંગના આરસની શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ, ભીમાશાહના (પિત્તલહર) મંદિરના ગૂઢમંડપમાં વિદ્યમાન છે. આ મૂર્તિની બેઠકમાં ઉતસંવતને ટુંકે લેખ ખેદેલ છે. લેખાંક ૪૨૧ જુઓ. ( ૪૫૮) આ લેખમાં, ત્રીજા માળના મૂળનાયકની ચારે મૂર્તિઓની બેઠકોની સન્મુખ ભાગમાં લખેલા ચેડા થોડા અક્ષરે આપ્યા છે. (૪૫૯, ૪૬૦, ૪૬૧ ) આ ત્રણ લેખે, આ મંદિરમાં જુદી જુદી ત્રણ જગ્યાએ-દિવા For Personal & Private Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ અવલોકન. લમાં અને સ્તંભ પર ખેદેલા છે. આમાં સંવ—મિતિ ઉપરાંત ફકત કારીગરેનાં શેડાં થોડાં નામે લખેલાં છે. તે આ પ્રમાણે છે – લે. ૪૫૯સં. ૧૭૬૬ ના પિષ દિ ૩ ને મંગળવાર; સલાટ દોહાજી અને સવાટ માલાજી. ( ૪૫૯) લે. ૪૬૦-સં. ૧૬લ્પ નાવદિ ૫, ભાય ગ્યાસુ. (૪૬૦) લે. ૪૬૧-સં. ૧૭૪૦ ના જેઠ શુદિ ૩ ને બુધવારે, સલાટ જેસીંગની યાત્રા સફળ, સલાટ (૪૬૧) ( ૪૬૨ ) આ લેખ, દેલવાડામાં સડકના કિનારા પર આવેલા દિગંબર જૈન મંદિરના સભામંડપની દીવાલમાં બેઠેલા છે. આ લેખને વચ્ચેને છેડે ભાગ ઇરાદાપૂર્વક ઘસીને નષ્ટ કરી નાંખ્યું હોય એમ જણાય છે. આ લેખને સારાંશ આ છે – શ્રી તીર્થકરને નમસ્કાર હો. વિ. સં. ૧૪૯૪ ના વૈશાખ શુદિ ૧૩ ને ગુરુવારે શ્રી મૂલસંઘના બલાત્કારગણુ, સરસ્વતીગચ્છના ભટારક શ્રી પદ્મનંદીના પટ્ટધર ભટ્ટા. શુભચંદ્ર, સંઘવી ગેવિંદ તથા તેને ભાઈ દેવશી, દેશી કરણા, જિનદાસ, બાઈ (બહેન) સૂકહી, બહેન ગેઈ, ગાંધી ગોવિંદ, તેને ભાઈ બી વગેરે દિગંબર શ્રી સંઘસમસ્તે, શ્રી અબુદાચલ કે જે પહેલાંથી કવેતાંબરી તીર્થ છે, ત્યાં પાછળથી દિગંબરી મંદિર બંધાવ્યું..................... ત્યાં પહેલાં આદિનાથના મેટા મંદિરે–વિમલવસહીમાં, પછી શ્રીનેમિનાથ-લુણવસતીમાં, પછી પિત્તલહર-ભીમાશાહના મંદિરમાં અને ત્યારપછી પાછળથી એટલે ચેાથે નંબરે દિગંબરી મંદિરમાં; For Personal & Private Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ ખરતરવસહીના લેખે. એ રીતિ પ્રમાણે બ્લવણ-સ્નાત્રપૂજા, મહાપૂજા અને વિજા ચડાવવી વગેરે કરવું. ગામ ઊંબરણીમાં આબુના રાજા રાજધર દેવડા ચૂડા પાસે દેસી કરણા તથા સંઘવી ગોવિંદે આ અક્ષર વિધિ કરાવી (લેખ લખા) છે. માટે આ મંદિર તૈયાર થતાં કેઈએ કર–લાગા માટે માગણી, રગઝગ કે તકરાર કરવી નહીં. તેમ કેઈએ દેવદાય કે બાકાય (દેવના કે બ્રાહ્મણના ભાગ–દાન) તરીકે પણ કાંઈ માંગવું નહીં. જે કઈ કાંઈ માંગશે અને લાગા સંબંધી કેઈ કાંઈ તકરાર કરશે તે તે રાજશ્રી દેવડા ચૂંડા ભેગવશે. ગોવિંદ તથા કરણાને એની સાથે કોઈ સંબંધ નથી. આ વિધિ, સાક્ષીઓ પળાવશે. આટલું હાખ્યા પછી તેની નીચે દેવડા ચૂંડાના પાટવીપુત્ર દેવડા ડુંગરસી અને તેના નાના ભાઈઓ, દેવડા જાતિના તેમના કુટુંબીઓ, ઠાકર, સેલહથ, મુખી-પટેલ, વ્યાસ વગેરે રાજયના અને ગામના મુખ્ય મુખ્ય માણસોનાં સાક્ષી તરીકે નામે આપેલાં છે. એરાસા (ઓરીયા) ગામને લેખ દેલવાડાથી અચલગઢ જતાં લગભગ ત્રણ માઈલ ગયા પછી સડકને કીનારે પાણીની એક પરબ આવે છે. ત્યાંથી અરધે માઈલ નર એરીયા” નામનું નાનું ગામ છે. તે ગામની મધ્યમાં એક નાની જેવી ટેકરી પર એક જિનાલય છે. શ્રીમાન સેમસુંદરસૂરિજી ૪ ગામ કબરણી માટે લેખાંક ૨૫૧ ના અવલોકનની ફટનેટ જુઓ. + આબુના ઠાકોર રાજધર દેવડા ચૂંડા તથા તેના પુત્ર ડુંગરસિંહ રેવગે માટે લેખક ૨૪૮ ના અવલોકનની ફટનેટ જુઓ. For Personal & Private Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ અવલોકન. મહારાજે લગભગ સં. ૧૫૦૦ માં રચેલા શ્રી “અબુદગિરિ ક૫” માં લખ્યું છે કે-“એરાસા (એરીયા) ગામમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભટ નું નૂતન મંદિર હાલમાં શ્રીસંઘે બંધાવ્યું છે. એટલે તે વખતે આ મંદિરમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાન વિરાજમાન હશે. ત્યારપછી જીર્ણોદ્ધાર વખતે અહીં મૂળનાયકજીને સ્થાને શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ વિરાજમાન કરી હશે, તેથી (અત્યારે અહીં મૂળનાયકજીના સ્થાને શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ વિરાજમાન હોવા છતાં) આ મંદિર હજુ પણ શ્રી મહાવીરસ્વામીના મંદિર તરીકે ઓળખાય છે. વિ. સં. ૧૭૫૫ માં શ્રીમાનું જ્ઞાનવિમલસૂરિજીએ રચેલી તીર્થમાલાની ૬૪મી કડીમાં લખ્યું છે કે“અહીં (ઓરાસામાં) એક જિનમંદિર છે અને તેમાં આરસની અનેક જિનમૂત્તિઓ વિરાજમાન છે.” અત્યારે તે અહીં ફક્ત ત્રણ જ મૂત્તિઓ છે. તેમાંની મૂળનાયકની બાજુની ફક્ત એક જ મૂર્તિની બેઠક પર ચેડા અક્ષરે ખોદેલા છે. તે નીચેના લેખમાં આપવામાં આવ્યા છે. બીજી બે મૂત્તિઓ પર લેખો નથી. ( ૪૬૩) વ્યાપારી (શેઠ) ઊજલે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી. For Personal & Private Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ અચલગઢ શ્રીઆદીશ્વર ભગવાન્ (ચામુખજી)ના મંદિરના લેખા. અચલગઢના એક ઊંચા શિખરપર આવેલુ શ્રી આદિનાથ ભગવાનનું એ માળનું આ ગગનચુંમી વિશાળ ચતુર્મુખ ( ચાર દ્વારવાળુ) મંદિર, રાણકપુરનુ અતિવિશાળ મંદિર બંધાવનાર માંડવગનેિવાસી પેારવાડજ્ઞાતીય ધરણા શાહના મેાટા ભાઇ સંઘવી રતનાના પુત્ર સંઘવી સાલિંગના પુત્ર સહસાએ બંધાવીને વિ, સ ૧૫૬૬ માં પ્રતિષ્ઠિત કરાવ્યું છે. આ સ્થાન અને મંદિર અતિ રમણીય અને યાત્રા કરવા લાયક છે. આ મદિર સધી લેાકેામાં અનેક પ્રકારની દંતકથાએ ચાલે છે. જેવી કે—૧ આ મંદિર બાદશાહે બંધાવ્યું છે. ૨ મેવાડાધિપતિ કુંભારાણા, અચલગઢના કીલ્લામાંના પેાતાના મહેલમાં બેસીને ચૌમુખજીના બીજા માળના મૂનાજીનાં દર્શન કરે એ હિસાબે આ મંદિર તેના પ્રધાને બંધાવ્યુ છે. ૩ આ મંદિરના નીચેના માળના મૂળના॰જીની ચારે મૂર્ત્તિ સાવ સાનાની છે. ૪ તે ચારે મૂર્ત્તિ આ ૧૪૪૪ મણુ વજનની છે. પ આ મંદિરમાંની ધાતુની ખાર અથવા ચૌદ મૂર્ત્તિઓનુ` મળીને ૧૪૪૪ મણુ વજન છે. હું આ મ ંદિર બંધાવનાર સ'. સહુસાએ એ વખતે ધાતુની આઠે ઉભી અને ચાર બેડી મળીને ખાર મૂત્તિઓ કરાવી હતી વગેરે. આમાં કેટલી સત્ય છે, કેટલી અસત્ય અને કેટલી મિશ્ર -તે નિશ્ચિતરૂપે કહેવું મુશ્કેલ છે. તેમ તેની ચર્ચા કરવાનુ For Personal & Private Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ અવલોકન. સ્થાન નથી. એટલે એ વાતને બાજુ પર રાખી આપણે મૂળ વિષય પર આવીએ. આ મંદિરના બને માળમાં ધાતુ અને આરસની બેઠી તથા ઉભી મળીને કુલ ૨૫ જિનમૂર્તિઓ છે. તેમાં બેઠી તથા ઉભી મળીને ધાતુની ૧૪ અને આરસની ૧૧ મૂત્તિઓ છે. ધાતુની ૧૪ મૂત્તિઓમાંથી ૭ મૂર્તિઓ પર સં. ૧૫૬૬ના ફા. શુ. ૧૦ ના લેખે છે. અર્થાત એ સાત મૂર્તિએ આ મંદિરની પ્રતિષ્ઠા વખતે ખાસ નવી બનેલ છે. બાકીની ૭ મૂર્તિઓ બહારગામથી આવેલ છે. આરસની બધી મૂર્તિઓ બહારગામથી આવેલી છે અથવા તે તેમાંથી થોડીક પાછળથી અન્ય ગામના શ્રાવકેએ અહીં પધરાવેલ છે. કુલ ૨૫ મૂત્તિઓમાંથી એકવીશ પર લેખે છે, ચાર પર લેખે નથી. પ્રતિષ્ઠા સમયના (૧૫૬૬ના) લેખવાળી સાત મૂર્તિઓમાંથી પણ સંઘવી સહસાએ તે ફક્ત એક જ મૂર્તિ કરાવી હોય તેમ લાગે છે, બાકીની મૂર્તિઓ અન્ય ગૃડાએ અને સંઘ કરાવી છે. સં. સહસાએ કદાચ વધારે કરાવી હશે તે પાછળથી વ્યવસ્થાપકેએ કોઈ કારણસર બહારગામ આપી દીધી હશે, અને સગવશાત્ ૪ આ વિષે મારો નમ્ર મત જાણવા ઈચ્છનારે, “આબુ પ્રથમ ભાગ, બીજી આવૃતિ (ગુજરાતી)માં પૃષ્ઠ ૧૭૮ થી ૧૮૩ સુધીનું આ મંદિરનું વર્ણન વાંચવું. આની વિશેષ ચર્ચા, આબુના પહેલા ભાગમાં આપેલા પુટનેટના નંબરવાળા હવે પછી પ્રગટ થનારા ભાગમાં કરવામાં આવશે. I + “ શ્રીગુગુણરત્નાકર કાવ્ય” સર્ગ–૩, લેક છ૭માં લખ્યું છે કે સં. સહસાએ અચલગઢના ચતુર્મુખપ્રાસાદના મુખ્ય (ઉત્તર દિશાના) મૂળ નાયકજીને સ્થાને વિરાજમાન કરવા માટે ૧૨૦ મણ ધાતુની એક મોટી For Personal & Private Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ અચલગઢના લેખે. ૫૦૧ કાળક્રમે, બહારગામની મૂર્તિઓ અહીં આવી હશે. આ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ બહુ જ ધામધૂમથી થયું હતું, એટલે સંઘવી સહસાએ તે સમયે વિશેષ સંખ્યામાં મૂર્તિઓ કરાવી હશે એવી સંભાવના થઈ શકે છે. સંઘવી સહસાએ આ મંદિરમાં મૂળનાયક તરીકે સ્થાપન કરવા માટે ધાતુમય, મેટી અને અતિ મનેહર મૂત્તિ કરાવી હતી, તે આ મંદિરના મુખ્ય (ઉત્તર દિશાના) દ્વારમાં મૂ. ના.જીને સ્થાને વિરાજમાન છે. સં. સહસાના કુટુંબ આદિની માહિતી માટે આ મૂર્તિ પરના લેખ સિવાય બીજો એકે લેખ નથી. ( ૪૬૪) સંવત્ ૧૫૬૬ ના ફાગણ શુદિ ૧૦ ને સોમવારે; આબુ ઉપર અચલગઢમાં, રાજાધિરાજ શ્રી જગમાલ ના વિજયવંતા રાજ્યમાં મનોહર મૂતિ નવી કરાવી હતી, અને બાકીનાં ત્રણ દારોમાં વિરાજમાન કરવા માટે એના જેવડી બીજી ત્રણ મૂર્તિઓ બહારગામથી લાવવામાં આવી હતી. પરંતુ આ વક્તવ્ય કદાચ મૂળનાયકની ચાર મૂર્તિઓના અંગે જ હોય એમ લાગે છે. જો એમ હોય તો સં. સહસાએ એ વખતે બીજી (મૂળનાયક સિવાયની) મૂર્તિઓ કરાવી હોય તે તે અસંભવિત ગણી ન શકાય. - સિનેહી ( રાજપુતાના ) ના મહારાવ લાખાના પુત્ર મહારાવ જગમાલ વિ. સં. ૧૫૪૦ માં સિરોહીની ગાદીએ બેઠા હતા, અને તે ૧૫૮૦ માં પરફેકવાસી થયેલ. એટલે તેમણે ૪૦ વર્ષ રાજ્ય કર્યું હતું. તેમને ૧ હમીર, ૨ ઊદા, ૩ શંકર, ૪ પૃથ્વીરાજ, ૫ માંડણ અને ૬ રાણેવ નામના છ ભાઈઓ હતા. તેમની બહેન ચંપાકુંવરીને મેવાડના મહારાણુ રાયમલ સાથે વિવાહિત કરી હતી. મહારાવ જગમાલને પાંચ For Personal & Private Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૨. અવલોકન, પિરવાડજ્ઞાતીય સંઘવી કુંવરપાલના પુત્રે ૧ સં. રતના, ૨ સં. ધરણા. તેમાંના સં. રતનાના પુત્ર ૧ સં. લાખા, ૨ સં. સલખા, ૩ સં. સજા, 6 સં. સેના અને ૫ સં. સાલિગ. તેમાંના સં. સાલિગની ભાર્યા સુહાગદેના પુત્ર સં. સહસાએ; પિતાની પ્રથમ ભાય રાણીઓ હતી, તેમાં એક મેવાડના મહારાણા રાયમલની કુંવરી આણુંદી. બાઈ પણ હતી. મહારાવ જગમાલ, પિતાના ભાઇઓ ઉપર પ્રેમ રાખનાર તેમજ ઉદાર પ્રકૃતિના હતા. તેમને ૧ અખયરાજ, ૨ મહાજલ, ૩ દેતા, નામના ત્રણ પુત્રો અને પદ્માવતી નામની એક પુત્રી હતી, કે જેને વિવાહ જોધપુરના મહારાવ ગાંગા સાથે કર્યો હતો. મહારાવ જગમાલની પછી તેમના જ્યેષ્ઠ પુત્ર મહારાવ અખયરાજજી ( પ્રથમ ) ગાદીએ બેઠા હતા. + આ ધરણશાહ ( ધરણાક ) બહુ ઉદાર દિલને ધર્માત્મા શ્રાવક હવા સાથે મેવાડના મહાપ્રતાપી મહારાણા કુંભકર્ણના તથા બીજા પણ કેટલાર રાજાઓના સન્માનને પાત્ર હતા. તેણે મોટો સંઘ કાઢીને શત્રુજયાદિતીર્થની યાત્રા કરી હતી. સિરોહી રાજ્યમાં આવેલા, અજાહરી (અજારી) અને પિંડરવાટક ( પીંડવાડા ) તેમજ મેવાડમાં આવેલા સોલેરા ગામોમાં તેણે જિનાલય બંધાવ્યાં હતાં. તે ઉપરાંત તેણે બીજાં પણ કેટલાંક જીર્ણોદ્ધાર, પદ–સ્થાપના મહેન્સ, દુષ્કાળમાં દાનશાળા, તીર્થયાત્રા, સંઘ ભક્તિ અદિ અનેક ધર્મકૃત્ય કર્યા હતાં. તથા તેણે, મહારાણા કુંભકણે વસાવેલા રાણપુર ( રાણપુર ) નામના નગરમાં, ઉક્ત મહારાણાની આજ્ઞા-સંમતિથી, પુષ્કળ દ્રવ્ય ખર્ચીને અતિ વિશાળ ( વિશાળતામાં હિંદુસ્થાનનું બીજું કોઈ પણ જૈનમંદિર તેની બરાબરી કરી શકતું નથી. ) અને મનહર કૈલોક્ય દીપક નામનું શ્રી ઋષભદેવ ભગવાનનું ચતુર્મુખ મંદિર વિ. સં. ૧૪૯૬ માં બંધાવ્યું છે. તેની પ્રતિષ્ઠા તપગચ્છનાયક શ્રીમાન સોમસુંદરસૂરિજી મહારાજે કરી છે. For Personal & Private Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ અચલગઢના લેખે. ૫૦ સંસારચેના પુત્ર ખીમરાજની ભાર્યા ૧ રમાદે ૨ કપૂના પુત્રે ૧ જયમલ્લ અને ૨ મનજી, બીજી ભાર્યા અનુપમાદેના પુત્ર દેવરાજ વગેરે. કુટુંબથી યુક્ત (તે સંઘવી સહસાએ); પિતે કરાવેલા આ * સંઘવી સહસા, જ્ઞાતિથી વિશા પિરવાડ અને સરહડીયા ગોત્રને હતો. “ગુજર કવિઓ ભાગ બીજો અને શ્રી શીતવિજયજીકૃત તીર્થમાળામાં લખવા પ્રમાણે તે માળવામાં આવેલ માંડવગઢને રહેવાસી હતા. સંઘવી સહસા દાનવીર, શૂરવીર અને ધર્મવીર હતો. તેને, તે વખતના માળવાધિપતિ ગ્યાસુદિને પિતાના ધર્માધિક મંત્રીઓમાં અગ્રણી મુખ્ય મંત્રી બનાવ્યો હતો. તેમ છતાં તે ધર્મકાર્યોમાં પણ હમેશા તત્પર રહેતો હતો. તેના પિતા સંઘવી સાલિગે વંશવાલ ( ? ) નામક ગામમાં જિનાલય બંધાવ્યું હતું. “ગુર્જર કવિઓ'ના બીજા ભાગના પૃષ્ઠ ૭૨૨ ને ટિપ્પણમાં તેના વિદ્વાન સંપાદકે શ્રી વીરવંશાવળીના આધારે લખ્યું છે કે “સા. સહસાએ અબુદગિરિ ઉપર અચલગઢમાં પાંચ લાખ મનુષ્યને સંધ લઈ જઈ ઋષભદેવનો ચતુર્મુખ પ્રાસાદ નિપજાવી તેમાં ચાર ( બાર ) બિંબ કરાવ્યાં, તેમાં ૮ બિંબ કાઉસગ્ગીયા ને ૪ બિંબ ચતુર્મુખ પ્રાસાદના. સં. ૧૪૫૪ ( ? ૧૫૪૪ )માં સુમતિસાધુસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. ” આમાં પાંચ લાખ માણસોને સંઘ કાઢવાનું લખ્યું છે, પણ પાંચ લાખ મનુષ્યને. સંધ કાઢો તથા અચલગઢમાં અને દેલવાડા સુધીની બધી સપાટ જમીનમાં પણ પાંચ લાખ માણસોને સમાવેશ થવો તે અસંભવિત ' જણાય છે. વળી સં. સહસાએ ત્યાં ૧૨ જિનબિંબો ( ૮ કાઉસગ્ગીયા, ૪ બેઠી મૂર્તાિઓ) કરાવ્યાનું, તેની સં. ૧૪૫૪ (૧૧૫૪૪)માં પ્રતિષ્ઠા થયાનું અને સુમતિસાધુસૂરિજીએ પ્રતિષ્ઠા કર્યાનું લખ્યું છે, તે બધું ય ભૂલ ભરેલું છે. સં. સહસાએ બાર નહીં પણ ફક્ત એક જ મૂર્તિ For Personal & Private Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ પ૦૪ અવલોકન. ચતુર્મુખ મંદિરના ઉત્તર દ્વારમાં વિરાજમાન કરવા માટે મૂળનાયક (મુખ્ય મૂળનાયકની) કરાવી હોય તેમ લાગે છે. તેના લેખવાળી અહીં ફક્ત એક જ મૂર્તિ છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૫૬૬ માં થઈ છે અને શ્રીજયકલ્યાણસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ બધી વાતે, ઉપર આપેલા એ જ મૂળનાયકના લેખથી સુસ્પષ્ટ રીતે જાણી શકાય છે. ગુ. ગુ. ૨. કા, સર્ગ ૩, લે. ૭૭ માં પણ લખ્યું છે કે-સં. સહસાએ અચલગઢમાં ૧૨૦ મણ ધાતુની મુખ્ય મૂળનાયકની એક મૂર્તિ નવી કરાવી હતી. અને બીજાં દ્વારેનાં મૂળનાયક માટે ત્રણ મૂર્તિઓ બીજે ઠેકાણેથી લાવ્યા હતા, વિશેષમાં ગુ. ગુ. ૨. કા, સર્ગ ૩ માં લખ્યું છે કે-“ સં. સહસાએ શ્રીસુમતિસુંદરસૂરિજીના ઉપદેશને હૃદયમાં ધારણ કરીને, ન્યાયથી ઉપાર્જન કરેલા પિતાના દ્રવ્ય વડે સિરોહીના મહારાવ લાખા (મહારાવ લાખાને બદલે તેમના પુત્ર મહારાવ જગમાલ જોઈએ કેમકે સં. ૧૫૪૦ થી ૧૫૮૦ સુધી મહારાવ જગમાલ સિરોહીની ગાદી પર હતા અને આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૫૬૬ માં થઈ હતી. ) ની અનુમતિ લઈને અચલગઢમાં ચૌમુખજીનું મંદિર બંધાવ્યું. ” સંધવી સહસાબે લાખ રૂપિયા ખર્ચીને આ મંદિર બંધાવવા ઉપરાંત તેની પ્રતિષ્ઠા વખતે હજારો માણસને, મોટા ઠાઠ સાથેને, સંધ કાઢી, અચલગઢ આવી મોટી ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કરી તેમાં લાખ રૂપિયા કે સેનામહોરે ખર્ચા હતી, એ નિઃસંદેહ વાત છે. સં. ૧૭૪૬માં શ્રીશીલ વિજયજીએ રચેલ તીર્થમાલાની કડી ૪૫ માં લખ્યું છે કે-સં. સહસાએ આ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે સેવકે ( સેવક, ભોજક આદિ યાચકે )ને એક લાખ દ્રવ્ય દાનમાં દીધું. આ ઉપરથી એ સહેજે સમજી શકાશે કે સં. સહકાએ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે કેટલું ધન ખર્ચ્યુ હશે અને તે કેટલો ઉદાર-દાનવીર હશે? તેમજ સં. સહસાએ અચલગઢ. For Personal & Private Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ અચલગઢના લેખા. ૫૦૫ શ્રી આદિનાથ ભગવાન્ની ધાતુમય આ પ્રતિમા કરાવી અને તેની; તપાગચ્છીય શ્રીમાન્ સેામસુંદરસૂરિજીના પટ્ટધર ૧ શ્રી મુનિસુ ંદરસૂરિજી, ૨ શ્રી જયચંદ્રસૂરિજી ( તેમાંના શ્રી જયચંદ્રસૂરિજી ) ના પટ્ટધર શ્રી વિશાલરાજસૂરિ, ( શ્રી મુનિસુ ંદરસૂરિજીના ) પટ્ટધર શ્રી રત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિજી ( શ્રી સામસુંદરસૂરિજીના શિષ્ય ) શ્રી સામદેવસૂરિજીના શિષ્ય શ્રી સુમતિસુંદરસૂરિ શિષ્ય ( કમલકલશ નામક પેાતાની શાખાના) ગચ્છનાયક શ્રી કમલકલશસૂરિજીના શિષ્ય સાંપ્રતકાળમાં વિજયવ'તા (વિદ્યમાન) ગચ્છનાયક, અને પેાતાના શિષ્ય-પટ્ટધર શ્રી ચરણુસુ ંદરસૂરિ વગેરે પરિવારથી યુક્ત એવા શ્રી જયકલ્યાણુસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ઉપર્યુક્ત સંઘવી સેાનાના પુત્ર સં. જીણાના નાના ભાઇ ( પેાતાની ભાર્યાં આસલદે અને પુત્ર સત્તથી યુક્ત ) સં. આશાએ આ પ્રતિષ્ઠા મહાત્સવ કર્યાં હતા. આ ભવ્ય મૂર્ત્તિ સુતાર–મીશ્રી વાછાના પુત્ર દેપાના પુત્ર અરજીદના પુત્ર મીસ્ત્રી હરદાસે તૈયાર કરી છે. માંના એક ઊંચા શિખર પર આ અતિ વિશાળ ગગનચુંબી મંદિર બંધાવવામાં કેટલું દ્રવ્ય ખચ્યું હશે ?-તેનું અનુમાન આ મદિરતે નજરે નિહાળનાર સહેજે કરી શકે તેમ છે. For Personal & Private Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬. અવલોકન. માંડવગઢનિવાસી પિરવાડજ્ઞાતીય માંગણ વંશવૃક્ષ નં. ૧૬ . સંઘવી કુંવરપાલ (કામદે) સં. રતના ( રત્નસિંહ) ( રત્નાદે) સં. ધરણા રાણકપુરજીમાં (ધારલદે) ચૌ મુખ જીનું મંદિર બંધા નાર. જાવડ લાખા સલખા સજા સોના સં. સાલિગ (૧ સુહાગદે-૨ નાયકદે) જીણા આસા સં. સહસા (આસલદે) (૧ સંસાર–૨ અનુપમાદે) સત્ત ખીમરાજ દેવરાજ ૧ રમાદે–૨ કપૂ જયમલ મનજી ( ૪૬૫-૬૬ ) આ બને લેખો, ઉપર્યુક્ત ઉત્તર દિશાના મૂળનાયકજીની બને બાજુમાં વિરાજમાન ધાતુમય મનહર પ્રાચીન ઉભી મૂર્તિઓ For Personal & Private Use Only Page #628 -------------------------------------------------------------------------- ________________ અચલપઢના લેખ. ૫૦૭ (કાઉસગ્ગીયા)ની બેઠક પર બેઠેલા છે. લેખ પ્રાચીન હોવાથી બન્ને લેખની નીચે નીચેની બધી પંક્તિઓમાંથી થોડા થોડા અક્ષરો સાવ ઘસાઈ ગયા છે. આ બન્ને કાઉસગ્ગીયા સત્યપુર (સાર)થી અહીંઆ આવેલા જણાય છે. બન્ને મૂર્તિઓ પર ભિન્ન ભિન્ન સંવના બે બે લેખે છે. તે ઉપરથી લાગે છે કે એ બન્ને મૂર્તિઓ બન્યા બાદ એક સૈકા પછી તેને ભંગ થયે હશે અથવા તેને થોડું નુકશાન થયું હશે, તેથી બીજા ગૃહસ્થ તેને જીર્ણોદ્ધાર કરાવ્યું હશે. એજ કારણથી દરેક પર બબે લેખ હશે એમ લાગે છે. એ બને મૂર્તિઓ એક જ ધણીએ કરાવી છે તેમ તેને જીર્ણોદ્ધાર પણ એક જ ધણીએ કરાવ્યું છે. અને મૂર્તિઓ પરના લેખમાં કુટુંબીઓનાં ચેડાં નામેના હેરફેર સિવાય સાલ-મિતિ વગેરે બીજી બધી હકીકત એક સરખી જ છે. અને તેને પાછલે ભાગ તૂટક હોવાથી તેમાં આપેલાં નામને અરસપરસ શું સંબંધ છે, તે જાણી શકાયું નથી. બને લેખને સારાંશ આ પ્રમાણે છે – લે. ૪૬૫–સં. ૧૧૩૪ના ફાગણ શુદિ ૭ ને ગુરુવારે, શ્રીસત્યપુર (સાર) નગરમાંના શ્રી બ્રાહ્મણગચ્છીય શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં વિરાજમાન કરવા માટે, શ્રીયશોભદ્રસૂરિની આમ્નાયવાળા, શેઠ વીરમદેવની સંતતિમાં ઉત્પન્ન થયેલા વહા (વ્યાપારી?) શ્રીવચ્છ વગેરે શ્રાવકેએ આ મંદિરને ભંગ થયા પછી, શ્રીમહાવીરસ્વામીની બે ઉભી મૂર્તિઓ કરાવી. સં. ૧૨૩૬ના માહશુદિ ૧૦ ને બુધવારે, બ્રહ્માણગચ્છીય શ્રીપ્રદ્યુમ્નસૂરિની આમ્નાયવાળા ગેઝિક (જિનમંદિરના કાર્યવાહક ), નાગૅદ્રના પુત્ર . પુનાના પુત્રે ૧ આવટિ, ૨ દેપમા For Personal & Private Use Only Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ અવલોકન. ૩ જસણ -પુત્ર ગહન, લખમણુને પુત્ર વટદિ, વેલાને પુત્ર દેવા....................એ શ્રીમહાવીરસ્વામીની બે ઉભી મૂર્તિઓ કરાવી. (૪૬૫) લે. ૪૬૬માં શ્રી મહાવીર ભ. ને બદલે શ્રી આદીશ્વર ભ.ની બે ઉભી મૂર્તિઓ કરાવ્યાનું લખ્યું છે. બાકી કુટુંબીઓનાં થોડાંક નામેના હેરફેર સિવાય બીજી બધી હકીકત ઉપર પ્રમાણે જ છે.(૪૬૬) (૪૭) સં. ૧૫૧૮ ના વૈશાખ વદિ ૪ ને શનિવારે, મેદપાટ (મેવાડ) દેશના કુંભલમેરૂ (કુંભલગઢ) નામના મેટા કિલામાં, રાજાધિરાજ શ્રી કુંભકર્ણના વિજયવંતા રાજ્યમાં, તપાગચ્છીય શ્રીસંઘે બંધાવેલા ચતુર્મુખ-ચૌમુખ મંદિર કે જેના મુખ્ય દ્વારમાં આબુથી લાવેલ શ્રી આદિનાથ ભગવાનની ધાતુની મોટી પ્રતિમા વિરાજમાન છે, તે મંદિરનાં બીજાં દ્વારમાં વિરાજમાન કરવા માટે કુંભલગઢના તપાગચ્છીય શ્રીસંઘે શ્રી ઋષભદેવ ભગવાનની નૂતન પ્રતિમા કરાવીને તેની; ડુંગરપુરનગરમાં રાવળ-રાજા શ્રી સોમદાસના રાજ્યમાં, એસવાલજ્ઞાતીય શાહ સાભાની ભાર્યાં કર્માદેના પુત્રો ૧ શાહ માલા તથા (રાજા સેમદાસને પ્રધાન) ૨ શાહ સાહ્યા. તેમાંના શાહ સાહાએ કરાવેલા આશ્ચર્ય પમાડે એવા મહાપ્રતિષ્ઠા મહોત્સવમાં, તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિના પટ્ટધર ૧ શ્રીમુનિસુંદરસૂરિ, ૨ શ્રીજયચંદ્રસૂરિ. = આબુન્દેલવાડામાંના ભીમાશાહના ( પિત્તલહર ) મંદિરના મૂળનાયકજીની મૂર્તિ (કે જે ભીમાશાહે કરાવી હતી. ) આબુ પરથી કુંભલગઢ લઈ જવામાં આવી હશે, એમ લાગે છે. For Personal & Private Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ અચલગઢના લેખે. ૫૦૦તેમાંના શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટધર શ્રી રત્નશેખરસૂરિના પટ્ટધર (શ્રી સોમદેવસૂરિ પ્રમુખ પરિવારથી પરિવરિત એવા) શ્રી લક્ષ્મીસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ડુંગરપુરના શ્રી સંઘના મૂત્તિઓ બનાવરાવવાના પ્રારંભ–પ્રયાસ પ્રસંગે આ મૂર્તિ મીસ્ત્રી લંભા અને લાંપા વગેરેએ તૈયાર કરી છે. આ મૂર્તિ કુંભલગઢથી અહીં લાવીને અચલગઢના આ મંદિરના પૂર્વ દિશાના દ્વારમાં મૂળનાયક તરીકે વિરાજમાન કરવામાં આવી છે. ( ૪૬૮) સં. ૧૩૦૨ ના ફાગણ શુદિ ૩ ને સોમવારે, વ્યાપારી માહારણના પુત્ર સાવંતના પુત્રો ૧ હાસે, ૨ હલધુ, ૩ ધાંધલ. (તેમાંના ધાંધલના પુત્ર ?) વ્યાપારી કુંવરસિંહે પિતાના કલ્યાણ માટે આરસની સુંદર ઉભી મૂર્તિઓની જોડી કરાવી, તેની શ્રી જયદેવ સૂરિજીના શિષ્ય શ્રી અમરચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. સમાન આકૃતિવાળી આ બન્ને ભવ્ય ઉભી મૂત્તિઓ ઉપર્યુક્ત પૂર્વ દિશાના દ્વારના મૂ. ના. જીની બન્ને બાજુમાં વિરાજમાન છે. તેમાંની બીજી મૂર્તિ પર લેખ નથી. સં. ૧૫૧૮ ના વૈશાખ વદિ ૪ ને શનિવારે, શ્રીડુંગરપુર નગરમાં, રાવળ સેમદાસના વિજયવંતા રાજ્યમાં, ઓસવાલ જ્ઞાતિ અને ચક્રેશ્વરીગેત્રવાળા શાહ ભુંભચની ભાર્યા પાતૂના પુત્ર શા. સાભાની ભાય કમદે નામની શ્રાવિકાએ પિતાના પતિ શા. સાભાના. For Personal & Private Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ -૫૧૦ અવલેાકન. * શ્રેયમાટે શ્રીશાંતિનાથ ભ.નો ( ધાતુમય મનેાહર આ ) મૂર્તિ કરાવી, અને તપાગચ્છોય શ્રીસામસુંદરસૂરિજીના પટ્ટધર ૧ શ્રીમુનિસુંદરસૂરિ, ૨ શ્રીજયચંદ્રસૂરિ. તેમના પટ્ટધર શ્રીરત્નશેખરસૂરિની પાટને દીપાવનારા અને શ્રીસોમદેવસૂરિવયં આદિ પરિવારથી યુક્ત એવા શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ ઉક્ત પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે. શ્રીડુંગરપુરના શ્રીસ ઘે મૂર્તિઓ બનાવરાવવાનું શરૂ કર્યું. તે વખતે આ મૂત્તિ મીસ્ત્રી નાથા અને લુંભા વગેરેએ તૈયાર કરી છે. સ ૧૫૧૮ ના વૈશાખ માસમાં શાહ આભાના પુત્ર શાહ સાલ્હાએ કરેલા આશ્ચર્યજનક મહાત્સવમાં લે. ૪૬૭, ૪૬૯, ૪૭૫ વાળી મૂર્તિએ ઉપરાંત બીજી ઘણી મૂર્તિઓની પ્રતિષ્ઠા થઇ હશે એમ ણાય છે. (૪૭૦ ) સ. ૧૫૩૭ ના વૈશાખ શુદિ ૮ ને દિવસે, શાહ લાખાની ભાર્યા ૧ સંઘવણ સકદે, ૨ કુતિ..............ઘવી ભાડાની ભાર્યાં ભાવલદેના પુત્રા ૧ સંઘવી સામા, ૨ સંઘવી પાસાએ શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ॰નું બિંબ ભરાવ્યુ અને તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (6 * ગુરુગુણરત્નાકરકાવ્ય, ” સ ૩, àા. ૪ માં લખ્યુ છે કેશાહ સાભાના પુત્ર, ડુંગરપુરના મહારાજા રામદાસના પ્રધાન શાહ સાહાએ ૧૨૦ મણ ધાતુની એક મનેાહર મૂર્તિ ડુંગરપુરમાં કરાવી, તેની શ્રીમાન્ લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. આ એ જ મૂર્તિ પાછળથી ડુંગરપુરથી અહીં લાવીને વિરાજમાન કરવામાં આવી હેાય એમ જણાયછે. For Personal & Private Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ અચલગઢના લેખ. (૪૭૨) સં. ૧૫૨૯ના વૈશાખ વદિ ૪ને શુકવારે, શ્રીડુંગરપુર નગરમાં રાજા શ્રીમદાસના વિજયવંતા રાજ્યમાં, તેના પ્રધાનેમાં મહાપ્રતાપી મુખ્ય પ્રધાન શાહ સાહા વગેરે શ્રીસંઘના પ્રયાસથી આ ધાતુમય મનહર ) શ્રી આદિનાથ ભ. ની મૂર્તિ બની અને તેની તપાગચ્છનાયક શ્રી સેમસુંદરસૂરિજીના પટ્ટધરે ૧ શ્રી મુનિસુંદરસૂરિ, ૨ શ્રી જયચંદ્રસૂરિ, તેમના પટ્ટધર શ્રી રત્નશેખરસૂરિજીના પધર અને શ્રી સમજયસૂરિ, મહોપાધ્યાય શ્રી જિનહિંસગણ, શ્રી સુમતિસુંદરગણે આદિ પરિવારથી પરિવરિત એવા શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ઉપર્યુક્ત શાહ સાહાએ સં. ૧૫૧૮ ના વૈશાખ માસમાં આશ્ચર્યજનક પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતે. તેમાં પિતાના પિતાના કલ્યાણ માટે કરાવેલ લે. ૪૬૯ વાળી મૂર્તિ વગેરે અનેક બિંબની પ્રતિષ્ઠા થઈ હતી. આ સં. ૧૫૨૯ ના વૈશાખ માસના પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ તેને આગેવાની ભરેલો હિસ્સો હોય તેમ જણાય છે. લે. ૪૬૯ અને ૪૭૨ વાળી ધાતુની મને હર મૂત્તિઓ ડુંગરપુરથી લાવીને અચલગઢના આ ચૌમુખજીના મંદિરના અનુક્રમે દક્ષિણ તથા પશ્ચિમ દિશામાં કારમાં મૂળનાયકના રથાન પર વિરાજમાન કરવામાં આવેલ છે. ( ૪૭૫ ) - સં. ૧૫૧૮ ના વૈશાખ વદિ ૪ ને શનિવારે. પિરવાડજ્ઞાતીય દેસી ડુંગરની ભાય ધાપુરીના પુત્રો દેશી ૧ કમ, ૨ કરણા, ૩ ગોવિંદ For Personal & Private Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ પર અવેલેકન. તેમાંના દેશી કર્માની ભાર્યા કરાણના પુત્રો ૧ આશા, ૨ અખા, ૩ અદા. દેશી કરણાની ભાર્યા કઉતિગદેને પુત્ર સીધર. દેસી ગોવિંદની ભાર્યા જયતૂના પુત્ર વાછા આદિ કુટુંબથી યુક્ત દેસી ગોવિંદે પોતાની માતા અને ભાઈઓના શ્રેય માટે ધાતુની મનહર આ શ્રી નેમિનાથ ભીની મૂત્તિ કરાવી અને તેની, તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી છે. આ મૂર્તિ શ્રીકુંભલમેરૂ (કુંભલગઢ)ના મંદિરમાં સ્થાપન કરવા માટે બની છે. કદાચ આ મૂર્તિ ભરાવનાર શ્રાવક કુંભલગઢને રહેવાસી હશે. આ મૂર્તિ કુંભલગઢથી અહીં લાવવામાં આવી છે અને હાલ આ મંદિરના સભા મંડપમાંની ડાબી બાજુની દેરીમાં મૂળનાયકજીના સ્થાને વિરાજમાન છે. ( ૪૭૧, ૪૭૩, ૪૪, ૪૮૨, ૪૮૩, ૪૮૪ ) આ છએ લે, આ મદિરની પ્રતિષ્ઠા વખતે પ્રતિષ્ઠિત થયેલ ધાતુની મનહર મૂર્તિઓની બેઠક પર ખોદેલા છે. આમાંની લે. ૪૭૧ વાળી મૂર્તિ, દક્ષિણ દિશાના મૂનાની ડાબી બાજુએ; લે. ૪૭૩-૭૪ વાળી મૂર્તિઓ, પશ્ચિમ દિશાના મૂ ના.જીની અનુક્રમે જમણી તથા ડાબી બાજુએ અને લે. ૪૮૨-૮૩-૮૪ વાળી મૂર્તિઓ બીજા માળમાં ત્રણ દિશામાં મૂળનાયકજીને સ્થાને સ્થાપન કરેલ છે. બીજા માળના ચોથા દ્વારના મૂળનાયકજીની મૂર્તિ પર લેખ નથી, પણ તે વધારે પ્રાચીન હશે એમ લાગે છે. આ છએ લેખમાં, ફક્ત ભગવાન અને કરાવનાર ધણીના નામ સિવાયની બીજી બધી હકીકત લગભગ સરખી છે. આ બધા લેઓને સાર આ પ્રમાણે છે – For Personal & Private Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ અચલગઢના લેખે. ૫૧૪ વિ. સં. ૧૫૬૬ ના ફાગણ શુદિ ૧૦ ને સેમવારે શ્રીઅચલગઢ મહાદુર્ગ (કીલ્લા) માં, મહારાજાધિરાજ શ્રીજગમાલના વિજયવંતા રાજ્યમાં, સંઘવી સાલિગના પુત્ર સંઘવી સહસા એ કરાવેલ શ્રી ચતુર્મુખમંદિરમાં અમુક ધણીએ કરાવેલ અમુક બિંબની, તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિસંતાનીય શ્રીકમલકલશસૂરિજીના શિષ્ય અને ભટ્ટારક, શ્રીચરણસુંદરસૂરિ પ્રમુખ પરિવારથી યુકત એવા શ્રીજયકલ્યાણસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આમાંના પ્રથમના ત્રણ લેખમાં તે તે મૂર્તિ ઘડનાર તરીકે મીસ્ત્રી હરદાસનું નામ લખેલ છે કે જેણે આ મંદિરના મુખ્ય મૂળનાયકજીની મૂર્તિ પણ ઘડી છે. પાછળના ત્રણ લેખમાં મીસ્ત્રીનું નામ લખેલ નથી. છતાં એ પણ કદાચ એણે જ ઘડી હશે. એ છ લેખમાંની વિશેષ હકીકત આ પ્રમાણે છે – લે. ૪૭૧-ભદ્રપ્રસાદમાં શ્રી સુપાર્શ્વબિંબ ત્રીસંઘે કરાવ્યું. (૪૭૧) લે. ૪૭૩- , શ્રી આદિનાથબિંબ સંઘવી શ્રીપતિએ કરાવ્યું. (૪૩) લે. ૪૭૪- , , સાલિગની બીજી ભાય નાયકદેએ કરાવ્યું. (૪૭૪) લે. ૪૮૨– by શ્રી પાર્શ્વનાથબિંબ સમસ્તસ ઘે કરાવ્યું. (૪૮૨) શ્રી આદિનાથબિંબ સંઘવી કૂપા તથા ચાંડાએ કરાવ્યું. (૪૮૩) ૪૮૪- , શ્રી આદિનાથબિંબ સંઘવી કુપા તથા ચાંડાએ કરાવ્યું. (૪૮) ** ૪૮૩- , * For Personal & Private Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ અવલોકન. (૪૭૬, ૪૭૭, ૪૭૮, ૪૭૯, ૪૮૦) આ લેખેવાળી આરસની પ જિન-મૂર્તિઓ ચૌમુખજીના મંદિરના સભામંડપમાંના બન્ને બાજુના બે ગભારામાં વિરાજમાન છે. આ પાંચે લેખે એક જ કુટુંબના, એક જ સાલ-મિતિના અને લગભગ સરખી હકીકતવાળા છે. ફક્ત ભગવાનનાં નામે અને તે જેના શ્રેય માટે કરાવવામાં આવેલ છે, તેમનાં નામમાં ફેરફાર છે. પાંચે લેખને સારાંશ આ છે – સંવત્ ૧૬૯૮ ના પિષ શુદિ ૧૫ ગુરુવારને પુષ્ય નક્ષત્રમાં, (સિદેહીના ) મહારાવ અક્ષયરાજજીના રાજ્યકાળ અને કુમાર શ્રીઉદયભાણજીના યુવરાજકાળમાં, શ્રીસિહીનિવાસી વિશાપોરવાડજ્ઞાતીય શાહ ગાગાની ભાર્યા મનરંગદેના પુત્ર શા. વણવીરની જાય * સિરોહીના મહારાવ રાજસિંહના પુત્ર અક્ષયરાજજી (અખેરાજજી બીજા )ને સં. ૧૬૭૪ ના કારતક વદિ ૧૦ ને દિવસે જન્મ થયો હતે. તેમના પિતાનું એક કુટુંબના હાથે અચાનક મૃત્યુ થવાથી રાા વર્ષની ઉમ્મરે સં. ૧૬૭૭ માં તેમને ગાદી મળી હતી. તેમને ૧ ઉદયભાણ અને ૨ ઉદયસિંહ નામના બે પુત્રો હતા. તેમના ઉદયભાણે રાજયના લોભથી પિતાના પિતાને કેદ કરીને પિતે સ. ૧૭૨૦ માં ગાદીએ બેસી ગયો. પરંતુ ઉદયપુરના મહારાણા રાજસિંહની કે જે તેને ભગાડીને, મહારાવ અખયરાજજીને કેદથી છુટા કર્યા. અખયરાજજીએ ફરીવાર ગાદી પર બેસીને તરત જ પોતાના દુશ્મન બનેલા પુત્ર ઉદયભાણ અને તેના એક પુત્રને મારી નખા. મહારાવ અખયરાજજી શુરવીર હતા. તેમને ૧૧ રાણીઓ હતી. તેમણે ૫૩ વર્ષ રાજ્ય કર્યું. તેમના મૃત્યુ પછી વિ. સં. ૧૭૩૦ માં તેમને બીજો પુત્ર ઉદયસિંહ તેમની ગાદીએ બેઠે હતો. For Personal & Private Use Only Page #636 -------------------------------------------------------------------------- ________________ અચલગઢના લેખ. ૫૧૫ પસાદેના પુત્રો ૧ શા. રાઉત, ૨ શા. લખમણ, ૩ શા. કર્મચંદ, ઇશા. હિચંદ. તેમાંના શા. રાઉતની ભાર્યા ૧ સાહિબકે ૨ નાપૂગના પુત્રો ૧ શાહ ધર્મા, ૨ હાસા, ૩ ધનરાજ. ઉપર્યુક્ત શાહ લખમણની ભાર્યા લખમાદેના પુત્રો ૧ શાહ ભીમજી, ૨ શા. હરિચંદ. ઉપર્યુક્ત શાહ કર્મચંદની ભાર્યા અજાબદે. આ કુટુંબની ભિન્ન ભિન્ન વ્યક્તિઓએ આ પાંચ જિનમૂત્તિઓ ભરાવી છે અને તેની; તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિજીના પટ્ટધર શ્રીવિજયસેનસૂરિજીના પટ્ટધર શ્રીવિજયતિકસૂરિજીના પટ્ટધર (અને પંડિત માનવિજય ગણીના શિષ્ય ઉપાધ્યાય શ્રીઅમૃતવિજય ગણી આદિ પરિવારથી યુક્ત એવા) શ્રીવિજયાણંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ પાંચે લેખમાં વિશેષ હકીકત આ પ્રમાણે છે – લે. ૪૭૬ શા. લખમણની ભાર્યા લખમાદેના પુત્ર શાહ હરિચંદ્ર શ્રી આદિનાથ ભ. નું બિંબ ભરાવ્યું. (૪૭૬) લે. ૪૭૭ શા. રાઉતની ભાર્યા ૧ સાહિબદે, ૨ નાપૂગના પુત્ર ...ધનરાજના પુત્ર શ્રીકુંથુનાથ ભટ નું બિંબ ભરાવ્યું. (૭૭) લે. ૪૭૮ શા. રાઉતે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું. (૪૭૮). લે. ક૭૯ શાહ લખમણે શ્રી શાંતિનાથ ભટ નું બિંબ ભરાવ્યું. (૪૭૯) લે. ૪૮૦ શાહ કર્મચંદની ભાયી અજબદેએ શ્રી નેમિનાથ ભ. નું બિંબ ભરાવ્યું. (૪૮૦) For Personal & Private Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ અવલોકન, સિહીનિવાસી વિશાપોરવાડજ્ઞાતીય વંશવૃક્ષ નં. ૧૭ શાહ ગાગા (મનરંગદે) વણવીર (પસાદે) રાઉત લખમણ કર્મચંદ હિચંદ (લખમાદે) (અજાબ) ૧ સાહિબદે–૨ નાપુગ _| ભીમજી હરિચંદ ધર્મા પાસા ધનરાજ ( ૪૮૧ ) ચૌમુખજીના મંદિરની ભમતીમાં “શ્રીરૂપવિજયજીની દેરી” એ નામથી પ્રસિદ્ધ થયેલી દેવકુલિકામાં નવ જેડી પગલાંવાળા પાદુકાપટ્ટપર આ લેખ ખેદે છે. - સં. ૧૮૮૮ ના માઘ શુદિ ૫ ને સોમવારે, શ્રીઅર્બદ તીર્થમાં, શ્રીઅચલગઢમાં (ચતુર્મુખ મંદિરની ભમતીમાં) શ્રીજબૂસ્વામીની પાદુકા કરાવી. આ પાદુકાપટ્ટમાં વચ્ચે શ્રીજબૂસ્વામીની પાદુકા છે, તેની આસપાસ નીચેનાં નામની આઠ પાદુકા જે છે. ૧ શ્રીવિજયદેવસૂરિની પાદુકા, ૨ શ્રીવિજયસિંહસૂરિની પાદુકા, કપંન્યાસ શ્રી સત્યવિજય ગણીની પાદુકા, ૪ પં. શ્રીકપૂરવિજય ગણુની પાદુકા, ૫ પં. શ્રીક્ષમાવિજય ગણુની પાદુકા, પં. શ્રીજિનવિજય For Personal & Private Use Only Page #638 -------------------------------------------------------------------------- ________________ અચલગઢના લેખ. ગણીની પાદુકા, ૭ પં. શ્રીઉત્તમવિજય ગણીની પાદુકા અને ૮ પં. શ્રીપદ્મવિજય ગણીની પાદુકા. આ પાદુકાપટ્ટની પંન્યાસ શ્રીરૂપવિજયજી ગણીએ પ્રતિષ્ઠા કરી છે. શ્રીષભદેવ ભ. ના (નાના) મંદિરના લેખે (૪૮૫) સં. ૧૭૨૧ ના જેઠ શુદિ ૩ ને રવિવારે, મહારાજાધિરાજ મહારાવ શ્રી અક્ષયરાજજીના વિજયવંતા રાજ્યમાં, અમદાવાદ લેખસંદેહના નં. ૬ ૬૪ વાળા વિ. સં. ૧૬૩૪ ના લેખમાં તથા શ્રી. યુ. વિ. જનગ્રંથમાલા ( ભાવનગર )થી પ્રકાશિત “ પ્રાચીન જનતીર્થમાલા સગ્રહ ” ભાગ પહેલામાં પ્રગટ થયેલ પં. મહિમાકૃત “ચય પરિપાટી ”ની ચેથી ઢાળની એથી–પાંચમી કડીમાં પણ અચલગઢમાં ત્રણ જિનમંદિર હોવાનું લખ્યું છે. ( આ ચૈત્યપરિપાટી વિ. સં. ૧૭૨૨ માં રચાણી છે. પણ તેના કર્તાએ બે ચાર વર્ષ પહેલાં અહીંની યાત્રા કરી હશે. પછી ૧૨૨ માં ચૈત્યપરિપાટી રચી પૂર્ણ કરી હશે ). આ ઉપરથી એમ ચોક્કસ થઈ શકે છે કે-શ્રી ઋષભદેવ ભગવાનનું આ ( લઘુ ) મંદિર વિ. સં. ૧૭૨૩ નો આસપાસમાં નવું બન્યું અને આ મંદિરના મળનાયકજીની મત્તિની અંજનશલાકા થઇ એ જ દિવસે ( સં. ૧૭૨૧ ના જેઠ શુદિ ૩ રવિવારે ) પ્રતિષ્ઠિત થયું. આ મંદિરની પાછળ ચાર છત્રીઓ બનેલી છે. એ, કદાચ એ જ વખતે બની હોય કે તેની પછી અથવા તે પહેલાંની પણ હોય, પરંતુ તેની આસપાસ જે ૨૪ દેરીઓ બની છે, એ તો હાલમાં જ એટલે સં. ૧૯૬૦ ની આસપાસમાં બની છે અને તેની સં. ૧૯૬૩ માં પ્રતિષ્ઠા થઈ છે. For Personal & Private Use Only Page #639 -------------------------------------------------------------------------- ________________ અવલાકન. ૫૧૮ નિવાસી વિશાશ્રીમાલી જ્ઞાતિના દાસી પનીયાના પુત્ર દાસી મનીયાની ભાર્યો મનર ગર્દના પુત્ર દાસી શાંતિદાસે ( આ મંદિરના મૂળનાયક ) શ્રીઆદિનાથ ભ. નું ખિંખ ભરાવ્યું. તેની તપાગચ્છીય ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિના પટ્ટધર ભ. શ્રીવિજયસેનસૂરિના પટ્ટધર ભ. શ્રીવિજયતિલકસૂરિના પટ્ટને શૅાભાવનાર ભ. શ્રીવિજયાણુ દસૂરિના પટ્ટને પ્રકાશિત કરનાર ભટ્ટારક શ્રી વિજયરાજસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૪૮૬ ) શ્રીશાંતિનાથ ભ॰ની મૂર્ત્તિ પ્રતિષ્ઠા કરનાર શ્રીજયકલ્યાણુસૂરિજી. ( આ મૂર્ત્તિની પ્રતિષ્ઠા કદાચ સ. ૧૫૬૬ના ફાગણુ શુદ્ધિ ૧૦ ને સામવારે થઇ હશે. ) (૪૮૭ ) સ’. ૧૩૮૦ ના.............આત્મ કલ્યાણ માટે શ્રીકુંથુનાથ ભ॰ની પ્રતિમા ભરાવી. (૪૮૮ ) સ’, ૧૫૫૮ના કારતક વદિ ૧૩ ને દિવસે, શ્રીતપાગચ્છનાયક શ્રીકમલકલશસૂરિરાજના શિષ્ય પન્યાસ કુલાદયગણિના ઉપદેશથી, અચલગઢનિવાસી, વ્યાપારી રત્નાની ભા* રાંકુના પુત્રો ૧ વ્યવહારી ચૂડા ભાર્યાં દેસ, ૨ જગમાલ ભાર્યાં કરણ, ૩ રાજા ભાર્યાં રૂખમિણી. તેમાંના ન્ય. રાજાના પુત્રો ૧ તાલ્હા અને ૨ સામાએ ( આરસના ) આ શ્રીસિદ્ધચક્રયંત્ર કરાવ્યેા. મીસ્ત્રી વીકાએ તૈયાર કર્યાં, (૪૮૯) વિક્રમસંવત્ ૧૮૩૮, શક સંવત્ ૧૯૦૩ ના માગસર વિદ ૧ For Personal & Private Use Only Page #640 -------------------------------------------------------------------------- ________________ અચલગઢના લેખે. ૫૧૮ ને શુક્રવારે શ્રીતપાગચ્છની કમલકલશ શાખાના ભટ્ટરક શ્રીહર્ષરત્નસૂરિના (શિષ્ય) પંન્યાસ શ્રીસુંદરવિજયગણિની પાદુકાની તેમના શિષ્ય પં. જીવણવિજયે (સિદેહીના મહારાવ) શ્રી તખતસિંહજીના વિજયવંતા રાજ્યમાં પ્રતિષ્ઠા કરી. (૪૦) સં. ૧૯૬૩ના વૈશાખ શુદિ ૧૧ ને શુક્રવારે, શ્રીતપાગચ્છની શ્રીકમલકલશ શાખાના ભ. શ્રીયશોભદ્રસૂરિજીની તથા પિતાની (શ્રીમહેન્દ્રસૂરિજીની) પણ પાદુકાની પ્રતિષ્ઠા ભટ્ટારક શ્રીવિજયમહેન્દ્રસૂરિજીએ શ્રીસિરોહી દેશમાં શ્રી કેશરીસિંહજીના રાજ્યમાં, શ્રીઅચલગઢ મહાદુર્ગમાં કરી છે. બે જોડી પગલાંવાળા પાદુકાપટ્ટપર આ લેખ ખોદેલે છે. આ શ્રી પૂજ્ય ભ. શ્રી વિજય મહેન્દ્રસૂરિજી હાલ વિદ્યમાન છે. તેમની ગાદી આબુ રોડ પાસેના ધનારી ગામમાં છે. શ્રીકુંથુનાથ ભ. ના મંદિરનો લેખ. ( ૪૧ ) સં. ૧૫ર૭ ના વૈશાખ શુદિ ૮ ને દિવસે, પિરવાડ જ્ઞાતિના સંઘવી દેવાની ભાર્યા નાગૂના પુત્રો ૧ સંઘવી સિંહા ભાર્યા સાહીયા, * લે. ૪૮૫ ની ફુરનેટમાં જણાવ્યા પ્રમાણે લેખસંદેહના નં. ૬૬૪ ના વિ. સં. ૧૬૩૪ ના લેખમાં તથા ૫. મહિમાકૃત ચિત્યપરિપાટી’ ( રમ્યા સં. ૧૭૨૨ )ની ચોથી ઢાળની ચેથીપાંચમી કડીમાં પણ For Personal & Private Use Only Page #641 -------------------------------------------------------------------------- ________________ પર ૦ અવલેાકન. ૨ શાહ કર્યાં ભાર્યાં ધર્મણી. તેમાંના શા. કર્મોના પુત્ર શાહે સપદ્માની ભાર્યાં જિસૂના પુત્રો ૧ સંઘવી ખેતા ભાર્યાં ખેતદે, ૨ સંઘવી ગાવિન્દ્વ ભાર્યાં ૧ ગોગાદે, ર સુહવઢે. તેમાંના સં, ગાવિંદના પુત્ર શાહ સચવીરની ભાર્યાં ૧ પદ્મમાઈ, ૨ પ્રીમલદે વગેરે કુટુ એ ( આ મંદિરમાં હાલ મૂળનાયકજીના સ્થાનમાં વિરાજમાન છે તે ધાતુમય સુંદર ) શ્રીકુંથુનાથ ભ. ની પ્રતિમા કરાવી, અને તેની પ્રતિષ્ઠા, શ્રીતપાગચ્છાધિપતિ શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ કરી છે. આ મૂત્તિ ( મડ઼ેસાણાનિવાસી ) મીસ્ત્રી દેવા ( ની ભાર્યાં કરમી ) ના પુત્રો મીસ્ત્રી હાજા તથા કાળાએ તૈયાર કરી છે. અચલગઢમાં ત્રણ જિનમંદિરી હાવાનું લખ્યું છું. તેમજ લે. ૬૪ વાળા ગધૈયાના પથ્થર આ મંદિરની બહારના જમણી બાજુના ચોતરા ઉપર એક ખુણામાં દીવાલની લગાલગ ઉભા કરેલા છે. એટલે તેમાં લખેલાં ત્રણ જિનમંદિરમાં તે વખતે આ મંદિર પણ અવશ્ય વિદ્યમાન હેાવુ જોઇએ. મતલબ કે ચૌમુખજીનું, શ્રીકુંથુનાથજીનુ' અને શ્રીશાંતિનાથજીનુ એમ ત્રણ મદિરા તે વખતે વિદ્યમાન હતાં અને શ્રૠભદેવજીનુ ( નાનું ) મંદિર પાછળથી એટલે સ. ૧૭૨૧ માં નવું બન્યું હાય તેમ લાગે છે. પરંતુ ય. વિ. જૈનગ્રંથમાલા ( ભાવનગર )થી પ્રકાશિત - પ્રાચીન જૈનતી માલા પ્રથમ ભાગમાં પ્રસિદ્ધ થયેલ શ્રીજ્ઞાનવિમલસૂરિજીરચિત તીમાલા ( રચ્યા સંવત્ ૧૭૫૫, પૃ. ૧૩૯ ) માં, અચલગઢ ગામમાં શ્રીશાંતિનાથ ભ॰નુ` મંદિર હાવાનુ લખ્યુ છે. અને સ. ૧૮૭૯ માં રચાયેલી અપ્રકટ આબુ તીમાલામાં અચલગઢ ગામના મંદિરમાં શ્રીકુ છુનાથ ભગવાનની મૂર્ત્તિ મૂળનાયક હાવાનુ લખ્યુ છે. એટલે પહેલાં અહીં શ્રીશાંતિનાથ ભ॰ મૂળનાયક હશે અને સ. ૧૭૫૫ પછી ( સં ૧૮૭૯ પહેલાં ) શ્રીકુંથુનાથ ભગવાનની આ મૂર્ત્તિ ક્રાઇ ઠેકાણેથી લાવીને અહીં વિરાજમાન કરવામાં આવી હશે, એમ જણાય છે. , For Personal & Private Use Only Page #642 -------------------------------------------------------------------------- ________________ અચલગઢના લેખો. . પર૧ - શ્રી શાન્તિનાથદેવના મંદિરને લેખ. (૪૯૨) સં. ૧૩૦૨ના જેઠ સુદિ ૯ને શુકવારે, શ્રીઅબુદાચલ તીર્થમાં, શ્રી બ્રહ્માણગચ્છીય શ્રીઅરિષ્ટનેમિનાથદેવના મંદિરમાં વિરાજ + મૂ ના. શ્રી શાંતિનાથ ભગવાનનું આ વિશાળ, મનોહર અને ગગનચુંબી મંદિર અચલગઢની તલેટીમાં, અચલેશ્વરના મંદિરની પહેલાં, અચલગઢ જતાં સડકથી જમણા હાથ તરફ ( પશ્ચિમ દિશામાં ) જરા દર એક નાની જેવી ઊંચી ટેકરી પર પૂર્વ સન્મુખ આવેલું છે. આની વિશાળતા, શિલ્પના થરે વગેરે જોતાં આબુ ઉપર મહારાજા કુમારપાલે જે એક જિનાલય બંધાવ્યું છે, તે આ જ હોવું જોઈએ. આના સિવાય કરાવનારના લેખો વિનાનું એવું બીજું એક પણ વિશાળ જિનમંદિર આબુ ઉપર નથી કે જે મહારાજા કુમારપાલે બંધાવ્યું હોય, એવું અનુમાન કરી શકાય. જેનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ના ટિપ્પણ ૨૯૯ માં “મહારાજા કુમારપાલે આબુ ઉપર બંધાવેલું જિનાલય હાલ એરીયા ગામમાં છે. તે હોઈ શકે.” એમ લખ્યું છે, પણ એ ઠીક નથી. ઉપર્યુક્ત મંદિર કે જેમાં હાલ મૂ. ના, શ્રી શાંતિનાથ ભગવાન છે, એ જ મંદિર મહારાજા કમારપાલનું બંધાવેલું યુક્તિયુકત-ઠીક લાગે છે. લે. ૪૬ ૩ ના અવલોકનમાં જણાવવા પ્રમાણે શ્રીમાન સેમસુંદરસૂરિજીએ વિ. સં. ૧૫૦૦ ની આસપાસમાં રચેલા “શ્રીઅબુદગિરિક૯૫’માં લખ્યું છે કે “ ઓરાસા (એરીયા) ગામમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાન નું મંદિર હાલમાં શ્રીસંઘે બંધાવ્યું છે.” આ ઉપરથી જણાય છે કે એરીયાનું જિનમંદિર કે જે હાલ વિદ્યમાન છે, સં. ૧૫૦૦ ની આસપાસમાં બન્યું છે. (તે વખતે તેમાં For Personal & Private Use Only Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ અવકન. માન કરવા માટે, પલ્લીવાલજ્ઞાતીય ભંડારી ધનદેવની ભાર્યા ધનદેવી, એ બન્નેના પુત્ર ભંડારી વાગડની ભાર્યા . મૂ. ન. શ્રી શાંતિનાથ ભ. હતા. પછી કાલાન્તરે મૂ. ના. તરીકે શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ સ્થાપના કરી હશે. તેથી તે હાલમાં મહાવીરસ્વામીના મંદિર તરીકે ઓળખાય છે. પરંતુ હાલ તે મંદિરમાં મૂ ના. તરીકે શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. ) એટલે મહારાજા કુમારપાળે આબુ ઉપર મંદિર બંધાવ્યું છે, તે એરીયા ગામમાં છે, તે નહીં, પણ અચલગઢની તલેટીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે, એ જ હોવું જોઈએ. શ્રીજિનપ્રભસૂરિજીએ સં. ૧૩૮૦ ની આસપાસમાં રચેલા “અન્દાદ્રિક૯૫ માં તથા શ્રીસેમસુંદરસૂરિજીએ સં. ૧૫૦૦ ની લગભગમાં રચેલા શ્રી અબુંદગિરિ કલ્પ માં ( મહારાજા કુમારપાલે બંધાવેલા ) અચલગઢના આ મંદિરમાં મૂ. ન. શ્રીમહાવીરસ્વામી હોવાનું લખ્યું છે, તેમજ શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ સં. ૧૭૫૫ માં રચેલ “ તીર્થમાલા માં અચલગઢ ગામની બહાર મહારાજા કુમારપાલે બંધાવેલા મંદિરમાં મૂ. ન. શ્રીમહાવીરસ્વામી હોવાનું તથા એ મંદિર જિનબિંબથી ભરેલું હોવાનું લખ્યું છે; જ્યારે સં. ૧૮૭૯ માં બનેલ એક અપકટ તીર્થમાલમાં, અચલગઢના આ મંદિરમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાન અને તેમની બાજુમાં શ્રી મહાવીર ભગવાનની ધાતુની એક મતિ વિરાજમાન હવાનું લખ્યું છે. એટલે વિ. સં. ૧૭૫૫ અને ૧૮૭૯ ની વચ્ચેના વખતમાં આ મંદિરમાં મૂ. ના. તરીકે શ્રી શાંતિનાથ ભગવાને વિરાજમાન કર્યા હશે એમ જણાય છે. શ્રી શીતવિજયજીએ વિ. સં. ૧૭૪૬ માં રચેલી તીર્થમાલાની * કડી * આ તીર્થમાલા, શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાલા (ભાવનગર) થી પ્રગટ થયેલ “ શ્રી પ્રાચીન તીર્થમાલા સંગ્રહ ” ભાગ પહેલાના પૃષ્ઠ ૧૦૧ માં પ્રગટ થયેલ છે. For Personal & Private Use Only Page #644 -------------------------------------------------------------------------- ________________ અચલગઢના લેખ. પર૩. આ લેખના બાકીના ભાગ ચણતરમાં દબાયેલે હાવાથી વાંચી શકાયા નથી. આ લેખ, આરસની સુંદર માટી ઉભી મૂત્તિ ( કાઉસગીયા )ના આસન પર ખાદેલે છે. આની જોડીની બીજી એક આરસની સુંદર ઉભી મૂત્તિ એ જ સભામંડપમાં ડાબા હાથ તરફ વિરાજમાન છે. આની નીચે લેખ નથી. પણ આ બન્ને મૂત્તિ એક જોડીની હાઇ એક જ ધણીએ કરાવેલી હશે, એમ લાગે છે. આ બન્ને કાઉસગ્ગીયા, દેલવાડામાંના શ્રીનેમિનાથદેવના મંદિરમાં સૌથી પ્રથમ, પધરાવવામાં આવ્યા હñ અને પછી ત્યાંથી અહીં લાવવામાં આવ્યા હશે એવી કલ્પનાને અવકાશ નથી. કેમકે ઢેલવાડાનુ' શ્રીનેમિનાથ ભ.નુ ( લૂણવસહિ )મંદિર બ્રહ્માણુગચ્છવાળાનુ નથી. માટે અચલગઢના આ મંદિરમાં અથવા શ્રીનેમિનાથજીના કોઇ અન્ય મંદિરમાં પધરાવવા માટે કરાવવામાં આવ્યા હોય તેમ લાગે છે. ' • ૪૬ માં, અચલગઢમાં મહારાજા કુમારપાળે બંધાવેલા મ ંદિરનું નામ ભાવસહી તથા તેમાં મૂ. ના. શ્રીનેમિનાથ ભ, હાવાનુ લખ્યુ છે. લે. ૪૯૨ વાળા ( આ મંદિરમાં સ્થિત કાઉસગ્ગીયા પરના ) લેખમાં પણું આખુ ઉપરના શ્રીહ્માણુગચ્છીય શ્રીઅરિષ્ટનેમિનાથદેવના મંદિરમાં આ કાઉસગ્ગીયા પધરાવ્યાનું લખ્યું છે. તે ઉપરથી જણાય છે કે-આ મંદિરમાં સૌથી પ્રથમ મૂ. ના. શ્રીનેમિનાથ ભ. હશે, ત્યારપછી ( સં. ૧૩૮૦ પહેલાં ) તેમાં મૂ, ના. ના સ્થાને શ્રીમહાવીરસ્વામી પધરાવેલ હશે, અથવા તેા અહીં ( અચલગઢમાં ) એક જુદું' જ શ્રીનેમિનાથ લનું મંદિર ક્રાપ્ત સમયમાં હશે. અચલેશ્વર મહાદેવના મ ંદિરના મુખ્ય દરવાજાની સામેના એક નાના શિવાલયમાં; મગલમૂર્ત્તિ તરીકે શ્રી તીથ કર ભગવાનની મૂર્ત્તિ જેમાં ખાડેલી છે એવા પત્થરના એક દરવાજો લાગેલા. વિદ્યમાન છે. For Personal & Private Use Only Page #645 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ અવલોકન. (૪૯૩-૯૪-૪૫) શોઅચલગઢના જૈન શ્વેતાંબર કાર્યાલય (શેઠ અચલશી અને મરશી)ની પેઢીના મકાનમાંની શ્રી આદીશ્વર ભગવાનની છત્રીની પાસે હથીયારે અને છત્રયુકત સવારોવાળા પિત્તલના ત્રણ પૈડા છે. તે ત્રણે ઘોડાઓના આસન પર આ ત્રણ લેખો ખોદેલા છે. આ ત્રણે ઘેડા સં. ૧૫૬૬ માં બનેલા છે. તેમાંના પહેલા લેખમાં મિતિ આપી છે, બીજા બેમાં મિતિ આપી નથી. છતાં આકૃતિ વગેરે ઉપરથી એ ત્રણે ઘેડા ડુંગરપુરમાં એક સાથે બન્યા હોય તેમ જણાય છેછેલ્લા બે તે અવશ્ય સાથે જ અને એક જ કારીગરના હાથે બન્યા છે. આ ત્રણે લેખોને સારાંશ આ પ્રમાણે છે – લે. ૪૯૩-સં. ૧૫૬૬ ના માગશર શુદિ ૧૫ ને દિવસે, શ્રીમેદપાટ-મેવાડ દેશના કુંભલમેરૂ (કુંભલગઢ) નામના મોટા કિલ્લામાં, મહારાણું શ્રીકુંભકરણના વિજયવંતા રાજ્યમાં, કલકી કલકી અવતારના પુત્ર “ધર્મરાજ' ઉપનામવાળા દત્ત રાજાને આ ઘેડા, કુંભલગઢના ચૌમુખજી (શ્રીષભદેવ ભ.) ને પૂજનાર શા. પનાની ભાર્યા છતૂના પુત્ર શાર્દૂલે કરાવ્યો (૪૯૩) લે. ૪૯૪-કલ્પ–વિ. સં. ૧૫૬૬ માં અઢી અઢી મણના વજનના આ બન્ને ઘેડા ડુંગરપુરના કંસારા જગમાલે તૈયાર કર્યા છે. તેમાંને પહેલો ઘેડે કરાવવામાં એકસો પા (૧૦૦) તથા બીજે ઘેડ કરાવવામાં એક મહમુદી (તે વખતે ચાલતે ચાંદીનો સિક્કો-રૂપિ) લાગ્યા છે–ખર્ચાયા છે. તેમને પહેલે For Personal & Private Use Only Page #646 -------------------------------------------------------------------------- ________________ અચલગઢના લેખ. ૫૨૫ ઘેડે રાજા હંસરાજ (સિરોહીન કેઈ ક્ષત્રિય અથવા કદાચ પાડીવ ગામને રાજા) ને અને બીજે ઘોડો દગરાજ (સિહીના રાજાને ભાયાત અથવા કેઈ ક્ષત્રિય-રાજપુત્ર) નો છે. સિરોહીના કેઈ ક્ષત્રિય રાજા-રાજપુત્ર (અચલગઢમાં) ખાસ આ ઘોડાઓ માટે જ એક નાનું દેરાસર-દેરી કરાવીને તેમાં આ બન્ને ઘેડા મૂક્યા હતા, ઉપરાંત, લેખમાં તેની સંભાળ રાખનાર અને પૂજારીનાં નામે લખ્યાં છે. (૪૯-૪૯૫). ( ૪૯૬) યુરેપીયન–અમેરિકન આદિ લેકે ચામડાના બુટ પહેરીને તથા ચામડાની ચીજ સાથે રાખીને (આબુ ઉપરના દેલવાડા અને અચલગઢના) જૈન મંદિરમાં, નિઃશકપણે ફરતા હતા, તેથી મોટી અશાતના અને ભકત લોક-જૈન સંઘના લોકેનાં મનમાં અત્યંત દુઃખ થતું હતું. તે જોઈને, તપાગચ્છોય શ્રીહીરવિજયસૂરોશ્વરજી મહારાજના સંતાનીય અને (મુખ્ય) ચાર શાખાઓથી જેમના વંશનીપરિવારની શોભાની વૃદ્ધિ થઈ છે એવા શ્રીમાન બુદ્ધિવિજયજી (બુટેરાયજી)મહારાજના શિષ્યરત્ન શાંતમૂર્તિ શ્રીમાન વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી) મહારાજના શિષ્યરત્ન (હિંદુસ્થાન બહારના યુરોપ અમેરિકા આદિ દેશોમાં જૈનધર્મને પ્રચાર કરનાર, નગયુગ પ્રવર્તક), જગપૂજય, શાસ્ત્રવિશારદ, જૈનચાર્ય, શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે અનેક પ્રયત્ન કરીને હિંદુસ્થાનની ગવર્નમેન્ટ સરકાર * પાડીવ ગામ શિહીથી વાયવ્ય ખુણામાં છ માઈલ દૂર આવેલું છે. પાડીવના જાગીરદાર -ઠાકર, સિરોહીના પ્રથમ શ્રેણિના સામંતોમાં મુખ્ય-ટીલાત છે. For Personal & Private Use Only Page #647 -------------------------------------------------------------------------- ________________ પર અવલેાકન. ( વાઇસરાય ) ના હુકમ મેળવીને વિ. સં. ૧૯૭૦ થી ચામડાના બુટ પહેરીને તથા ચામડાની વસ્તુએ સાથે લઇને આખુ ઉપરના જૈન મંદિશમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઇ કરાવી છે. ( એટલે સં. ૧૯૭૦ થી આ માટી અશાતના ખંધ થઈ છે. ) ઉપર્યુકત સ્વસ્થ આચાર્યશ્રીના લઘુતમ શિષ્ય મુનિ જયન્તવિજયે વિ. સ. ૧૯૮૭ના વૈશાખ શુક્ર ૧૫ ને સેામવારે આ લેખ લખ્યા છે. અર્જુđગિરિ ઉપરના દેલવાડા ગામના જૈનમંદિરના આ લેખ છે. ( ૪૯૭ ) વિક્રમ સંવત્ ૧૯૮૭ ના વૈશાખ શુદિ ૧૫ ને સોમવારે, શ્રીતપાગચ્છીય, જગદ્ગુરુ, શાસ્ત્રવિશારદ,–જૈનાચાય શ્રીમાન વિજયધમ સૂરીશ્વરજી મહારાજના લઘુતમ શિષ્ય મુનિશ્રી જયંતવિજયે લખેલ "" આખ્ નામના પુસ્તકમાં આપેલા ભાવે દક્ષ્ચાની રચનાના તથા દેરીઓના અનુક્રમના અંકાન ખરા અનુસારે; પ્રેક્ષક–જોનારાઓની અનુકૂળતાને માટે, શ્રીવિમલવસહિકા અને લૂણવસહિકા નામના બન્ને મદિરામાં દેવનાગરી–હિંદી તથા અંગ્રેજી લિપીમાં નંબરે અહીંની વ્યવસ્થાપક-મેનેજીંગ કમીટીએ ઉપર્યું ત દિવસે ખાદાવ્યા છે. } For Personal & Private Use Only Page #648 -------------------------------------------------------------------------- ________________ अर्बुद-भाचीन जैनलेखसन्दोहस्य अनुपूर्तिः। ( ४९८ ) ॥ ॐ ॥ सं० १५२५ वर्षे फागुण सुदि ७ शनौ श्रीमालज्ञा० सं० उदयराज भा० शृंगारदे पुत्र साह राजपाल भार्या वयजलदे प्र० कुटुंबयुतेन स्वपितृमातृश्रेयोर्थ श्रीपार्श्वनाथबिं० प्र० खरतर श्रीजिनचंद्रमूरिभिः। सा० राजपाल ( ४९९) ॥ ॐ ॥ संवत् १५२५ वर्षे फागुण सुदि ७ शनौ गूर्जर श्रीमालज्ञातीय साह राजपाल भा० वानू नाम्न्या स्वजनक म..... (सु)हं सगर भार्या माणिकदे पु०........( धोड ) श्रेयोर्थ श्रीसंभवनाथबिंब कारितं प्रति श्रीखरतरग० श्रीजिनचंद्रमूरिभिः धोड श्रीसंभवनाथ (५००) संवत् १५१५ वर्षे आषाढवदि १ ब्राह्मण सुशर्म पुत्री देवसिरि कारि० श्रीअनितनाथः प्र० श्रीखरतर श्रीजिनचंद्रमूरिभिः देवसिरि For Personal & Private Use Only Page #649 -------------------------------------------------------------------------- ________________ ५२८ अनुपूर्ति-लेखा : (५०१) ....द तदंगज ठ० श्रीसोम तत्सुत ठ० श्रीआसराज तद्भार्या ठ० श्रीकुम(मा)रदेवी कुक्षिसमू...........श्रीऊदलयोर्भगिनी महं श्री तेजपाल भार्या महं श्रीअनुपमदेवी तत्सुत ठ०............सूरि शिष्यैः श्रीविजयसेनमूरिभिः ॥ ६ ॥ ( ५०२) ॥ सं० १५१० वर्षे माघसुदि ५ शुक्रे श्रीश्रीमालज्ञातीय व्य० भूपाल भार्या भरमादे पु० जोगा भा० जामू पु० तेजपालेन वृद्धभ्रातृ गोला पेथा सहितेन भा० रामति पुत्र धना सहितेन श्रीअंचलगछनायक श्रीजयकेसरिमूरोणामुपदेशेन निनश्रेयसे श्रीपार्श्वनाथचतुविशतिपट्टः कारितः प्रतिष्टितः श्रीसंघेन (५०३ ) . : सं० १५२० वर्षे आ• शु० २ प्राग्वाटज्ञातीय व्य० सादा भा० रूपी सुत काजाकेन भा० रूपिणि सुत सोभा देभा वीकम दिकुटुंबयुतेन श्रीमुनिसुव्रतनाथबिंब का० प्र० श्रीतपागच्छनायक श्रीलक्ष्मीसागरमूरिभिः ॥ चुरावास्तव्य : ___सं० १५४९ वर्षे ज्य० (ज्ये०) व० १ दी० गु० चांडालीया गोत्रे......... . . . . . . . . . . For Personal & Private Use Only Page #650 -------------------------------------------------------------------------- ________________ अनुपूर्ति-लेखा : ५२९ (५०५ ) संवत १८७७ ना वईसाक वदी वार सुकरे श्रीकछदेस मधे मांडवी बंदर थकी संघवी वरधमान वीकमसी सपरिवार सहेत संघ लईने जातरा करी छे तथा वईसाक शुदिने दने श्रीतारंगाजीनी जातरा करीने श्रीआरबदाचल आया छे तेनी जातरा वईसाक वंदीनी थई छे सामीवछरल थआ छे श्रीराधनपरनो संघ तथा श्रीपालणपरनो संघ तथा वीसनगरनो संघ सरवेने भेगो करीने जतरा करावी छे. श्रीषडतरगछना संघवी छे श्री देलवाडा मधे पुजा अटकी हती ते आज (चालु) पुजारी जणा २ तथा पखारनो जण १ गणी जमले जण ३ तथा केसर सुकड सरवे थईने रूपीआ १२५) अखरे एकसो पचवीस वरसपरते पोचाडवा टे रीत ठराव करीने पूजा चलु कीदी छे मुनि कुअरवजेजी ठाणा ४ संघाते जतरा करी छे मुनी कुअरवजेजी उपदेस थकी संघ नीप्सरो छे तथा पूजानो काम चालतो वेओ । .. (५०६ ) ( १ ) श्रीविमलनाथबंब (२) ............श्रीसुमतिनाथः ॥ (५०७ ) त्रितीर्थी ॐ ॥ संवत् १११२ सोमा सुतेन वनदेवेन प्रतिमा कारिता । ३४ For Personal & Private Use Only Page #651 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( ५०८ ) एकतीर्थी ॐ संवत् ११२८ ज्येष्ट ( 2 ) सु १० मालिक संवीपुल सुत सूहव भार्या गृह प्रतिम (मा) श्रीवीरम कारापिताः ( ५०९ ) एकतीर्थी संवत् १९४५ माघसुदि.... ( वीरसली) पुत्रेण पामिलेन कारिता । (११० ) एकतीर्थी सं० १९९१ मार्ग व ० ५ मडाहडस्थाने थारा० आसाकेन आत्मार्थं कारिता || भार्या जसल.... ५३० ( ५११ ) एकतीर्थी सं० १९९१ माघसुदि । त्रयोदश्यां सोमे सागर श्राव० शांतिनाथप्रतिमा कारता ( ५१२ ) त्रितीर्थी ॐ संवत् १९९२ माघसुदि १० श्री ब्रह्माणगच्छे माडाहृते पासड भार्या पउमसिरि पुत्र नाउअ प्रतिमा कारिता ( ११३ ) त्रितीर्थी संवत् ११९३ ज्येष्ठवदि ३ रविदिने जेहव जिणदत ददू जिणमति श्राविका कारिता For Personal & Private Use Only Page #652 -------------------------------------------------------------------------- ________________ अनुपूर्ति-लेखा : ५३१ ( ५१४ ) एकतीर्थी - सं० ८७ फागुण सु. ९ श्रीभावमूरिगच्छे जसचंद्रवोरिच्छाभ्यांकारिता (५१५ ) एकतीर्थी ॐ सं० १२०३ मंः रानसीह भा० राजलदे पु०.......भा० सुहव पु. कुरपाल धिरण........मातृपितृश्रेयसे श्रीपार्श्वबिंबं श्रीमडाहडीय श्रीयशोदेवसूरिपट्टे श्रीशांतिसरिभिः ( ५१६ ) एकतीर्थी ॐ संवत् १२२ १ द्वितीय ज(ज्ये)ष्ठ सुदी १४ स(श)नौ साधारण भार्या साल्लि सुत सठि श्रेया(यो)यं श्रीवीरनाथप्रतिमा कारा[पि)तां(ता) श्रीविजयसिंह प्रतिष्ठिता (५१७ ) एकतीर्थी . ॐ सं० १२८ १ वैसाष(ख) सु० ३ शनो देवचंद्र सुत पूमसीह श्रयोर्थ वयजुका श्रीपार्श्वनाथविवं कारिपितं ॥ प्रतिष्ठितं ॥............ (५१८ ) त्रितीर्थी ॐ सं० १२८७ पोसवदि ५ सो० श्रा[]वीसल आत्मश्रेयोर्थ श्रीपार्श्वप्रतिमा कारिता ॥ (५१९ ) एकतीर्थी ॐ सं० १२९० चैत्र वदि ५ भोमे छीता(श्वेतां)बरगच्छे For Personal & Private Use Only Page #653 -------------------------------------------------------------------------- ________________ .... ... .. .. .... .... . ५.३२ अ. प्रा. जैनलेखसन्दोहे श्रीजिनेस........तावेदि........स(सु)त नाहर जिणि सुत सा पाल्हण श्रीपार्श्वनाथबिंब कारितं ॥ ( ५२० ) एकतीर्थी सं० १२९२ फागु० सुदि ११ सोमे...... .............सेनसूरिभिः (५२१ ) पंचतीर्थी संवत् १२९२ वर्षे आषाढवदि ८ सोमे श्रीषंडेरकगच्छे विमल पु० मना भार्या धीरी पुत्र जगसीह श्रीमहावीरवि कारितं (५२२ ) चतुर्विशतिपट्ट सं. १२९३ फागुण वदि ५ सोमे लेऊअगच्छे प्राग्वाटज्ञातीय श्रे० रावदेव सुत महं देवचंद्र भार्या अयहव द्वयोः आत्मश्रेयोर्थ चतुविशति जिनपट्टः कारापितः प्रतिष्ठितः श्रीआमदेवसरिभिः (५२३ ) त्रितीर्थी सं० १२...६ वैशाष ख) शु० १० श्रीमालीय व्य० आसपाल भार्या आसदेवी अनयोः पुण्यार्थं गुनासहि........(तया आ)सदेव्या बिबं कारितं प्रतिष्ठितं श्रीधर्मचंद्रसूरिभिः ( ५२४ ) एकतीर्थी .. ॐ संवत् १२९६ वैशाख शुदि ११ गुरौ धवल पुत्रेण श्रीवसे For Personal & Private Use Only Page #654 -------------------------------------------------------------------------- ________________ अनुपूर्ति - लेखा : ५३३ (त्से) न आत्मश्रेयोर्थ अरिनेमिनिं कारितं प्रतिष्टि ष्ठि) तं श्रीमानदेवसूरि संताने श्रीपद्मदेवसूरिभिः || ( ५२५ ) एकतीर्थी सं' १२............वदि ३ शन (नौ) झाजू श्राविकया आत्मीयपू (पु)या श्री पार्श्वनाथवि कारित प्रतिक्षित श्रीनरचंद्रसूरिभिः । ( ५२६ ) एकतीर्थी सं. १३०० वर्षे वैशाप ( ख ) वदि ५ श्रीजीवदेवसूरि संताने श्रे० लाषा श्रेयोर्थ पार्श्वनाथविवं कारितं ॥ ( ९२८ ) पंचतीर्थी सं० १३१९ वर्ष चैत्र वदि तूणा भा० रूपल लापण ख ( क ? ) लत्रेण. श्रीशांतिनाथ प्र० सिद्धसेनसूरिभि: ॥ ७४ ( ५२७ ) एकतीर्थी ॐ संवत् १३०९ मार्गशीर्ष वदि ५ श्रीजिनचंद्रसूरिशिष्यैः श्री जिनकुशलसूरिभिः श्रीमहावीरदेवविवं प्रतिष्ठितं कारितं च स्वश्रेइ (य) से भण० गांगा सुतेन भण० वयरा सुश्रावकेण पुत्र सोनपाल सहितेन ॥ बुधे श्रीवायडीयगच्छे श्रे जयताकेन श्री و For Personal & Private Use Only ५ गुरौ ओसवालज्ञातीय व्य० श्र भांण श्रे • Page #655 -------------------------------------------------------------------------- ________________ ५३४ अ. प्रा. जैनलेखसन्दोहे ( ५२९ ) एकतीर्थी संवत् १३२१ चैत्र शुदि ३ शुक्र चैत्रवालगच्छे सा० वीरचंद्र भार्याया विजयगति(मत्याः) श्रेयोर्थ पुत्र हरिपालेन रि(ऋषभदेव विबं कारितं प्रतिष्टि(ष्ठि)तं श्रीशालिभद्रमरिभिः ।। (५३० ) एकतीर्थी सं० १३२१ वैशाख सुदि ७ शुक्रे श्रे० अभयचंद्र सुत रानडेन पितृव्य पासचंद्र भ्रातृ मटन निमित्तं श्री शांतिनाथबिंबं पूर्णिणमापक्षीय चतुर्दशी] शाषा खा)यां श्रीदेवेंद्रसरिउपदेशेन कारिता प्र० सूरिभिः ॥ छ (५३१ ) एकतीर्थी सं० १३२५ वर्षे फागुण सुदि ४ बुधे श्रे०........भार्या रुपिणि पुतेन कर्मणेन पित्रो[:] श्रे० श्रीशांतिनाथविब(बिंबं) कारितं प्र० श्रीगुणचंद्रसूरिभि [] ( ५३२ ) एकतीर्थी सं०] १३२५ वर्षे............णदा भार्या सामसि (५३३) एकतीर्थी संवत् १३२६ वर्षे...........केन मात्रि(त)पित्रि(त) श्रेयसे श्रीपाश्वनाथबिंब कारितं प्र० श्रीभावदेवसूरिभिः For Personal & Private Use Only Page #656 -------------------------------------------------------------------------- ________________ अनुपर्ति-लेखा : ५३५ ( ५३४ ) एकतीर्थी सं० १३३४ वर्षे वैशाष(ख)शु० ११ भोमे ऊके राज्ञातीय........ ..............भार्या साणी पुत्र गाल्हाकेन आदिनाथबिंब कारितं श्रीसिद्धाचा० प्रत० (ति०) श्रीसरिभिः (५३५ ) एकतीर्थी सं० १३३८ श्रीचैत्रगच्छे भतपुरीय सा० खुनिया भा० होली पु० हरपा केशव वाण रावण वेल पु० नरसिंह खीमड हरिचंद्रेण निजपूर्वजपित्रोः श्रेयोर्थ श्रीशांतिनाथविवं का० श्रीवर्धमानमरिभिः ( ५३६ ) एकतीर्थी सं० १३३९ फागुणसु० श्रीनाणकीयगच्छे श्रे० धीणा भार्या भमरा तेजा कुंमर श्रेयसे श्रीमहावीरबिंबं कारितं समरेण प्रति श्रीमहेंद्रसूरिभिः (५३७ ) एकतीर्थी सं० १३४५................श्रेष्टि(ष्ठि) आकाकेन स्वश्रेयसे श्रीशांतिनाथबिंबं कारापित प्र० ............यश्री...........सूरिभिः ( ५३८ ) एकतीर्थी ॐ संवत् १३४६ वर्षे फागुणशुदि २ सोमे व्य० पासदेव पु० पाताकेन श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्टि(ष्ठि)तं ॥ . For Personal & Private Use Only Page #657 -------------------------------------------------------------------------- ________________ ६३६ अ. प्रा. जैनलेखसन्दोहे (५३९ ) एकतीर्थी संवत् ] १३६२ वैशाष(ख)............अरसीह भा० नयणादे पु० तेजाकेन श्रीवीरबिंबं का० प्र० मडाहडोय श्रीपासदेवमरिभिः (५४० ) एकतीर्थी १३६८ वर्षे] प्राग्वाट श्रे आसा भा० पाईण पु० अभइ वीकम गोहण तेजादिभिः पितुः निमित(तं) श्रीआदिनाथ का० प्रति श्रीआनंदमूरिपट्टे श्रीहेमप्रभमूरिभिः (५४१ ) एकतीर्थी सं० १३६९ वर्षे फा० शुदि ९ सोमे श्रीमालज्ञातीय पितृ देवड मातृ देवल श्रेयोर्थ सुत वीजडेन श्रीशांतिनाथविवं कारितं प्रतिष्ठितं सूरिभिः (५४२ ) ए तीर्थी सं० १३७० वर्षे पोपवदि ५ सोमे श्रीमालज्ञातीय पाइ(?) नगरवास्तव्य महं भीमट भार्या कपूरदेवि(वी) पु० रामतसीहेन श्रीआदिनायविंचं का० प्र० श्रीब्रह्माणगच्छे श्रीमुनिचंद्रसूरिभिः (५४३ ) एकतीर्थी ॐ सं० [१]३७१ वर्षे मडा हडीयगच्छे श्रे० लषा भा० ही पु० केल्हाकेन आत्मश्रेयसे श्रीमहावीरविंबं कारितं प्रतिष्टि(ष्ठितं श्रीयशोदेवमूरिपट्टे श्रीशांतिसूरिभिः For Personal & Private Use Only Page #658 -------------------------------------------------------------------------- ________________ अनुपूर्ति-लेखा : ( ५४४ ) एकतीर्थी ॐ सं० १३७४ वैशाष(ख) सुदि ४ बुधवारे सांपुला सा सलपणसीह भार्या सहजश्री पुत्र पातलदेपालास्यां पिता(तृ)श्रेयोर्थ श्रीशांतिनाथविवं कातिं श्रीधर्मघो[प]सरिपट्टे श्रीअमरप्रभ[स] रिशिष्यैः प्र. श्रीज्ञानचंद्रसूरिभिः (५४५ ) चतुर्विशतिपट्ट सं० १३७४ वर्षे ज्येष्ट(ठ) शुदि १० बुधे प्राग्वाटज्ञातीय ठ० भमरपाल सुत ठ० अभयसिंह श्रेयोर्थ सुत आमाकेन चतुर्विशतिजिनप्रतिमा कारिता प्र० श्रीसूरिभिः ॥ श्रीः ॥ (५४६ ) एकतीर्थी सं०] १३७५ माववदि ११ प्रा० वीरपाल भार्या मूंघी पुत्र सोनाकेन मातृपितृश्रेयसे श्रीआदिनाथविवं का० प्र० श्रीभावदेवमूरिभिः (५४७ ) एकतीर्थी सं० १३७६ वर्षे म(मा)ववदि १२ बुधे प्राग्वाटज्ञातीय व्य० जसचंद्र भा० नायक पु० काला भा० कपूरदेवि(वी) धणा भा० बलालदेवि(वी) पित्रोः श्रेयसे श्रीमहावीरबिंब कारितं श्रीजिनसिंघ(द) सरीणामुपदेशेन प्रतिष्टि(ष्ठि)तं सूरिभिः ॥ (५४८ ) एकतीर्थी सं० १३७९ वर्षे वैशाष(ख)वदि १० सोमे प्राग्वाटज्ञातीय था For Personal & Private Use Only Page #659 -------------------------------------------------------------------------- ________________ ५३८ अ. प्रा. जैनलेखसन्दोहे व्य० जगपाल भा० लषादे पुत्ररत्न मेघेन श्रीशांतिनाथबिंब श्रीअभयचंद्रसू........... (५४९ ) पंचतीर्थी १३७९ ज्येष्ट(ठ) सु. ८ शनौ प्रा० श्रे सोला भार्या सलूजलदेवि(वी) तयोः श्रेयोर्थ सुत................श्रीआदिनाथपंचतीर्थीबिंब कोरितं प्रति श्रीपासदेवभूरिभिः (५५० ) एकतीर्थी सं. १३८० वर्षे वैशाप(ख) शुदि १५ शनो व्य० आभा भार्या नयणादे पुत्र गाल्हा गोविंद गाल्हा भार्या गाल्हणदे पुत्र सिंहेन पितृमातृश्रे०...........श्रीपार्श्वनाथविवं का० प्र० श्रीसालगणसूरािभः (५५१ ) एकतीर्थी सं० १३८१ वर्षे वैशाष(ख) वदि ८ गुरु श्रे० जगसीह भार्या लीबिणि पुत्र रामसी श्रीआदिनाथविवं कारितं ॥ मडाहडा श्रीहेपसूरिभिः ( १५२ ) पंचतीर्थी संवत् १३८२ वर्षे वैशाप(ख)व दि ८ गुरौ प्राग्वाटज्ञातोय व्यव[0] धणपाल भार्या धाधलदेवि(वी) वधू चाहिणदेवि(वी) निजभर्तृ चाचाश्रेयसे श्रीपार्श्वबिंब कारितं प्रतिष्ठितं श्रीनागेंद्रगच्छे श्रीपद्मचंद्रसरिभिः For Personal & Private Use Only Page #660 -------------------------------------------------------------------------- ________________ अनुपूर्ति - लेखा : ( ५५३ ) एकतीर्थी ओसरा (वा) लज्ञातीय सं० १३८३ वर्षे श्रीभावडारगच्छे व्य० जयतपाल भार्या मोषल श्रेयसे सुत सहजपालकेन श्रीशांतिनाथ बिं० कारितं प्र० श्रीजिनदेवमूरि ( १९४ ) एकतीर्थी सं० १३८५ वर्षे फा० शुदि ८ बु० श्रे० वीकल भार्या वयजलदे पुत्र हेमाकेन श्रीमहावीरबिंबं का० प्र० अउठवे (टचैत्य श्री - माणिक्यसूरिपट्टे वा वयरसेणिणा ५३९ ( ५५५ ) पंचतीर्थी सं० १३८५ वर्षे वैशाष (ख) वदि ५ बुधे हुंबडज्ञातीय श्रे० अरसीह सुत सांगा......उगण मला ॥ श्रेयसे आदिनाथविंब साल्हाकेन कारितं प्रति० श्रीसर्वदेवसूरिभिः ( ५५६ ) एकतीर्थी सं० १३८७ वर्षे ज्येष्ट(४) वदि १९ सोमे श्रीकोरिंटकगच्छे श्रावक कान्हा सुत नरा भार्या भांत पुत्र रतनाकेन मातृपितृश्रेयार्थी श्रीपार्श्वबिंबं कारितं प्र० श्री नन्नसूरिभिः ( ५५७ ) एकतीर्थी ॐ संवत(त्) १३८९ वर्षे फागुण शुद्धि ८ सोमे महं पूना भार्या For Personal & Private Use Only Page #661 -------------------------------------------------------------------------- ________________ ५४० अ. प्रा. जैनलेखसन्दोहे पुनसिरि तत्पुत्र महं लूणाकेन पित्रोः श्रेयसे श्रीपार्श्वनाथबिंब कारितं श्रीकनकप्रभसूरीणां पट्टे श्रीगुणचंद्रमरीणामुप. (५५८ ) एकतीर्थी सं० १३८९ वर्षे फागु शुदि । सोमे प्रा० श्रे० पनसीह भा० नयणी पुत्र देपालेन पित्रोः श्रे० श्रीशांतिनाथविंबं का प्र० मडा० श्रीरन(३) सागरसूरिभिः ॥ ०२. (५५९ ) एकतीर्थी सं० १३८९ वर्षे श्रे, वयसीह भा० जासलदेवि(वी) पुत्र छाडाकेन पितुः पितृव्य पाषण निमित्तं श्रीपार्श्वनाथबिंब कारितं प्रति० मडाहहीय श्रीधर्मदेवसूरिप? श्रीदेवसूरिभिः । (५६०) एकतीर्थी सं० १३९२ वर्षे फागुण वदि ८ श्रीकोरेटकगच्छे....(खो)डा भा० मोहिणि सुत सगधरेण भा० तिहण सिरि सुत झाझा सहितेन श्रीपार्श्वविवं कारितं प्र० श्री नन्नसूरिपट्टे श्रीकक्कमूरिभिः ।। (५६१ ) एकतीर्थी सं० १३९३ फागु० व० ७ उसवाल ज्ञा० श्रे० सीहड भा० अणपम पु० वेलाकेन पितृव्य लाषा निमित्तं श्री रि(ऋषभ वि० का० प्र० श्रीसिद्धसै(से)नसूरिभिः. For Personal & Private Use Only Page #662 -------------------------------------------------------------------------- ________________ अनुपूर्ति-लेखा : ( ५६२ ) एकतीर्थी सं. १३९३ कासहूदगच्छे श्रे० नरसीह भा० वरजी पु० धरणिगेन पित्रोः श्रेयसे श्री शांतिनाथ वि० का० प्र० श्री सिंहमूरिभिः (५६३ ) एकतीर्थी सं० १३९४ वैशाष(ख) वदि ५ श्रीहारोजगच्छे ओसि सवाल ज्ञातीय श्रे० सहना भार्या वांकलदेवि(वी) सुत अभयसीह नानाभ्यां मातृपित्रो[:] श्रेयोर्थ श्रीउ (ऋ) [प] भदेवबिंब कारापितं प्रति ०. श्री.... (सिं)हदत्तसरिभि [:] (५६४ ) एकतीर्थी संवत् १३९९ वर्षे चैत्रशुदि १० शुक्रदिने श्रीनाणकीयगच्छे ऊ० कुयर भार्या ऊ० कुरदेवि(वी) पुत्र.......पितु मातु श्रेयसे श्रीपार्श्वनाथबि[ ०] प्र. श्रीसिद्धसेणसूरिभिः ।। (५६५ ) एकतीर्थी सं० १३................सीह भार्या कपुरदेवि(वी) पुत्र पांचाकेन पितृमातृश्रेयसे श्रीशांतिनाथवि कारित प्र० पू० श्रीगुणचंद्रमरीणामुपदेशेन (५६६ ) एकतीर्थी ... सं० १३........माघशुदि ५ गुरौ महणसिहेन श्रीपार्श्वनाथविकः । ................कारितं प्रतिष्टितं श्रीसोमप्रभमूरिभिः ॥ For Personal & Private Use Only Page #663 -------------------------------------------------------------------------- ________________ ५४२ अ. प्रा. जैनलेखसन्दोहे ( ५६७ ) एकतीर्थी सं० १४०० वैशा[ख] शु[0] ३ बुधे प्राग्वाटज्ञा । ........ श्रीआदिनाथबिंब............प्र. श्रीमाणिकमसूरीणामुपदेशेन ॥ ७४ (५६८ ) एकतीर्थी सं० १ ४ ०४ वै० शुदि १२ श्रीप्राज्ञ० व्य............ पुत्र हानाकेन पित्रोः श्रेयसे श्रीअजितनाथविवं कारितं श्रीसोमसेगसरीणामुपदेशेन (५६९ ) एकतीर्थी सं. १४०६ वर्षे ज्येष्ट(ठ) वदि ९ रवौ प्रा० ज्ञातीय श्रे० छारा भार्या रामल सुत लूंपाकेन पितृमातृ श्रेयसे श्रीकुंथुनाथविंबं साधुपूर्णिमा. पक्षे श्रीजिनसिंहसूरीणामुपदेशेन कारित (५७० ) एकतीर्थी सं० १४०९ ज्ये० शु. १० सोमे श्रीभावडारगच्छे श्रीश्रीमाल ज्ञा• व्य० वीदा भा० कडू सुत रामाकेन पि० श्रे० श्रीशांतिनाथबिंबं का० प्र० श्रीजिनदेवरिः(रिभिः) ॥ (५७१ ) पंचतीर्थी सं. १ ४ १२ ज्येष्ठ शु० १२ उपकेस(श) ज्ञा० महं० वागा भा• मेघी भ्रातृ सामत जयता घेता गोना पितृपितृव्यश्रेयसे जसाविजाभ्यां श्रीशांतिनाथ का प्र० छ० श्रीगुणप्रभसूरिभिः For Personal & Private Use Only Page #664 -------------------------------------------------------------------------- ________________ अनुपूर्ति - लेखा : (५७२ ) एकतीर्थी ० १४१४ वर्षे वैशाष (ख) शुदि १० प्रा० व्य० आसपाल भा० लषमादे पुत्र | झाझ मातृपितृश्रे० श्रीमा (म) हावीरबिंबं का प्र० श्री सोमतिलकसूरि[भिः ] सं० ( ५७३ ) एकतीर्थी सं० १४१४ वैशाखशुदि ११ शुक्रे मोढज्ञा पितृ वीकल मातृ शंभू श्रे० सुत जयतसीहेन श्रीपार्श्वनाथवि का ० प्र० नागेन्द्रगछे श्रीकमलप्रसूरिभिः ५४३ ن ( ५७४ ) एकतीर्थी सं १४१८ वर्षे वैशा' शु० ७. • श्रीमालज्ञा श्र डा भार्या भाऊ पुत्र) रणसीहेन श्रीपार्श्वनाथबिवं कारा प्रतिष्ठितं वृ (बृ)हृद्गच्छेश श्रीहेमरत्नसूरिपट्टे शिष्य श्रीरत्नशेष ख ) रसरीणामुपदेशेन ( ५७५ ) एकतीर्थी सं० १४२० वर्षे वैशाष (ख) शुदि १० बुधे प्रावाट ज्ञा श्र० कर्मसीह भा॰ माल्हणदे पु० सोनपालेन भा० पूनी सहितेन पित्रोः श्रेयसे श्रीपार्श्वनाथविवं मडाहडीयगच्छे श्री पूर्णचंद्रसूरिभिः कारितं प्रतिष्टि (ष्ठित ॥ (५७६ ) पंचतीर्थी सं० १४२० व० बैशाष(ख) शुदि १० बुदे (धे ) श्रीमाल ज्ञा For Personal & Private Use Only Page #665 -------------------------------------------------------------------------- ________________ ५४४ अ. प्रा. जैनलेखसन्दोहे पितृ राणा भा० राणादे पि ० वीरपाल मोकल सहजा हादा श्रेयोर्थ सुत लाबाकेन शांतिनाथपंचतीर्थी का० श्रीपूर्णिमाप० धर्मचंद्रसूरीणामुप० ब्रह्माणमच्छे प्र० ( ५७७ ) एकतीर्थी संव० १४२१ वर्षे माघ वदि ११ सोमे श्रे० लाषण सुत दउमडेन पितृमातृश्रेयोर्थं श्री महावीरवि कारितं साधु श्रीजिनसिंघ (ह) सूरीणामुपदेशेन ॥ ७४ ( १७८ ) एकतीर्थी सं० १४२१ वर्षे माघ शु० ११ सामे उपकेशज्ञातीय व्य० काला तद्भार्या षीमलदेवि (वी) श्रेयसे सुत मांडणेन श्रीशांतिनाथ बिंबं कारितं श्री नेमिचंसूरिपट्टे श्रीदेव चंद्रसूरीणामुपदेशेन प्रति० श्रीसूरिभिः ( १७९ ) एकतीर्थी ॐ संव० १४२१ वर्षे वैशाष ( ख ) वदि ५ शनौ व्यव० सा (सो) मा भार्या सोमलदे तत्पुत्र गेहाकेन पित्रोः श्रेयसे श्रीमहावीरबिंबं कारितं साधुपूणिमापक्षीय श्रीधर्मचंद्र सूरीणामुपदेशेन ( १८० ) पंचतीर्थी स[०] १४२२ वैशाखशुदि ५ गुरौ श्रीमालज्ञातीयः श्रे० सालिः निजपितृ जऐ (य) ता मातृ जयतलदे पितृव्य सामत भ्रातृव्य श्रे० आंबड श्रेयसे श्रीआदिनाथ कारितः For Personal & Private Use Only Page #666 -------------------------------------------------------------------------- ________________ अनुपूर्ति - लेखा : ( १८१ ) एकतीर्थी सं[०] १४२३ वर्षे० ... ज्ञा० श्रे रणसी भा० ....क नाथबिंबं का ० प्रति० नडी० गच्छे श्री .... सदेवसूरिभिः ( ५८२ ) एकतीर्थी (ज्येष्ठ) सृदि ९ शनौ प्रा० पु० भीमसीहेन पितृमातृश्रे० श्रीशांति सं० १४२४ अषाढ सु६ गुरौ श्रे सामत भार्या गुरदेवि (वी) पुत्र समरान मातृ पितृ श्रेयो० श्री आदिनाथबिंबं का० भट्टारक श्री देवेन्द्रसूरिउपदेशे० सं० १४२६ वर्षे वै० शु० १० ...... देव पित्रोः ठ० आना पीमिणि प्र० श्रीसूरिभिः ५४५ د ( ५८३ ) एकतीर्थी संवत् १४२५ वशाष (ख) सुदि १० बुधे प्रा० श्रे० तिहुणसीह भा० मुक्तादे पु० जालाकेन पितृमातृश्रेयोर्थ श्रीपार्श्वनाथविवं का० प्र० श्रीजयप्रभसूरिपट्टे श्री हेमचंद्रसूरिभिः (१८४ ) पंचतीर्थी ... खौ श्री. रखौ श्री........... श्रेयसे श्री आदिनाथबिंबं का (१८५ ) पंचतीर्थी संवत् १४२६ वै[०]शुदि १० रवौ माग ( ग्) वाटज्ञातीय पितृ ૩૫ For Personal & Private Use Only Page #667 -------------------------------------------------------------------------- ________________ ५४६ अ. प्रा. जैनलेखसन्दोहे श्रे० सहजा मातृ सोमलदे पितृव्य कुंयर भ्रातृ डुगर अन्य [ : ] कोपि यः पीडां करोति तेषां श्रेयोर्थ श्रे० राणाकेन श्रीशांतिनाथ बिंबं कारापितं प्रतिष्टि ष्ठि)तं श्रीसूरिभिः ( १८६ ) पंचतीर्थी संवत् १४२९ वर्षे ज्येष्ट ( ४ ) वदि २ सोमे प्राग्वा० ज्ञा० श्रेष्टि (ष्ठि) वसारा भार्या पूनी पु....... ( ५८७ ) एकतीर्थी सं० १४३२ वर्षे वैशाष ( ख ) वदि १९ सोमे नाहरगौत्रे सा० रामदेव पु० कालू भार्या जेउ पु० देवसिंघेन पितृ काल पितृव्य सदा भ्रातृ पादा श्रेयसे श्रीआदिनाथचिव कारितं प्र० श्रीधर्मघोषगच्छे श्री सागर चंद्रसूरिभि (भिः) ॥ ( ५८८ ) धोवीशी संवत् १४३२ वर्षे वैशाख सुदि १२ गुरौ श्रीब्रह्माणगच्छे श्रीश्रीमालीज्ञातीय पितृ सहजपाल मातृ बाजू श्रेयसे सन (सुत) लाषा श्रीशांतिनाथादिचतुर्विंशतिपडी (ट्टः) कारतः प्रति लीबाभ्यां श्रीदेवचंद्रसूरिभिः (१८९ ) एकतीर्थी सं[०] १४३३ वर्षे आषाढ शुदि १० बुधे संडेरज ( क हुंबड जा (ज्ञा )तीय । मोषा भार्या राभृ प ( पुत्र मृजाकेन पि ० For Personal & Private Use Only C ) गोत्रे । षीमा । Page #668 -------------------------------------------------------------------------- ________________ अनुपूर्ति-लेखा : मंडिलिक जड़ता । समस्त पूर्वज निमित (तं ) ॥ श्रीपार्श्वनाथबिंबं कारापितं प्रतिष्टि (ष्ठित पास सूरिभिः ( १९० ) पंचतीर्थो सं[०] १४३३ अषाढ शुदि १० हुंबड ज्ञा० पितृ छाडा भा० गउरदे लाषण श्रेयसे श्री संभवबिंबं का प्रतिष्ठितं श्रीसर्वाणिदसूरिभिः ( १९१ ) पंचतीर्थी ५४७ सं० १४३४ वर्षे मग ( मार्ग ० ) वदि ३ सोमे श्रीमालज्ञातीय श्रे० ० जयतल भा० रतनादे तयोः सुते [न] पाल्ह भा० पाल्हणदे तेषां श्रा० द्वि० भार्या माऊ श्रीसंभवबिंबं का० प्र० सूरिभिः C ( १९२ ) एकतीर्थी संव० १४३४ वर्षे वैशाष ( ख ) वदि २ बुधे ओशवाल ज्ञा० महं छाह पुत्र देल्हा भार्या देल्हणदे पुत्राभ्यां काला केल्हाभ्यां पित्रोः पितृव्य हरपाल श्रेयसे श्रीमहावीरबिंबं कारितं प्र० ब्रह्माणीय श्री - हेमतिलकसूरिभिः ( १९३ ) पंचतीर्थी सं० १४३४ वर्षे वै ० वदि २ बुधे श्रीब्रह्माणगळे (च्छे) श्रीमालज्ञातीय पि० सलया मातृ देवल पितृव्य रनाईत प्रभृ० सु० देवसीहेन श्रीयुगादिदेवपंच ० का ० प्रति० सलषणपुरीय श्रीमुनिचंद्रसूरिभिः For Personal & Private Use Only Page #669 -------------------------------------------------------------------------- ________________ ५४८ अ. प्रा. जैनलेखसन्दोहे ( ५९४ ) पंचतीर्थी सं[ 0] १४३६ वैशाष(ख) वदि ११ भौ(भो)मे प्राग्वाटज्ञातोय श्रे० धणपाल भार्या पूजी पुत्र राणाकेन पितृ भ्रातृ रामा निमित्तं श्रीशांतिनाथपंचतीर्थी कारिता० प्र० श्रीरत्नप्रभसूरीणामुपदेशेन (५९५ ) पंचतीर्थी सं० १४३६ वर्षे वैशाष(ख) व० ११ भोमे प्राग्वाटज्ञा० व्य । चहथ भार्या चाहणदेवि(वी) पुत्र संग्रामसीहेन पित्रोः श्रेयसे श्रीआदिनाथपंच तीर्थी] का० प्रति........दु. श्रीविजयसिंहमूरिभिः ॥ (५९६ ) एकतीर्थी सं० १४४० पोप सुदि १२ प्राग्वाटज्ञा० व्यव नींदा भार्या सुमलदे पुत्र झाटाकेन पित्रोः श्रेयसे श्रीआदिनाथविवं कारि० प्र० पडाहडीय श्रीसोनचंद्रमरिभिः ।। छ ।। (५९७ ) एकतीर्थी सं १४४० वैशाखवदि ३ सोमे प्राबाटज्ञाती[य]........भार्या पालू श्रेयोर्थ सुत पाकेन श्री....नाथवि कारितं प्र.....गच्छे श्रीकमल चंद्रसूरिभिः ॥ ( ५९८ ) पंचतीर्थी संवत् १४ ४ ० वैशाख शुदि २ शनौ श्रीनाणकीयगच्छे ठकुर पाळ श्रोथ सुत पावन श्री. For Personal & Private Use Only Page #670 -------------------------------------------------------------------------- ________________ अनुपूर्ति-लेखा : ५४९ गोत्रे व्य० भीमा भार्या सलषणदे पुत्र वइजलेन माति] पि[४] श्रेयसे श्रीवास(सु)पूज्यबिंब का० प्र० श्रीमहेंद्रसरि[भिः] (५९९ ) एकतीर्थी सं[०] १४ ४ १ वर्षे फागुणसुदि १० सोमे प्राग्वाटज्ञा० व्य० सहन भार्या गांगी पुत्र झांझा पांचा दापर प्रभृतिभिः पितृभा(भ्रातृ हेमानिमित्त श्रीशांतिनाथबिंब का० प्रतिष्टितं मडाहडीय श्रीपूर्णचंद्रसुरिपट्टे श्रीहरिभद्रसूरिभिः । ( ६०० ) पंचतीर्थी सं० १४४२ वैशाष(ख) सु. ३ सोमे ऊकेस(श) ज्ञातीय सा० वयरा भार्या वयजलदे पु० नाना भार्या साल्हू पु० हाला रतना डूंगर प्रभृतिभिः) मातृपितृश्रेयस श्रीआदिनाथपंचतीर्थी का० श्रीसंडेरगच्छे श्रीयशोभद्रसूरिसंताने प्र• श्रीसुमतिसूरिभिः ।। (६०१ ) एकतीर्थी सं० १४४५ वर्षे फागुण वदि ११ रवौ श्रीश्रीमालज्ञातीय महं लाषा भा० लाषणदे श्रेयोर्थ पौत्र कर्मणेन श्रीशांतिनाथबिंब कारितं श्री पू० श्रीलल(लि)तप्रभसूरीणामुपदेशेन प्र० श्रीसूरिभिः (६०२ ) पंचतीर्थी सं[0] १४ ४६ वैशाष(ख) वदि ३ सोमे प्राग्वाट ज्ञा० श्रे० घेता For Personal & Private Use Only Page #671 -------------------------------------------------------------------------- ________________ १५० अ. प्रा. जैनलेखसन्दोहे भार्या घेतलदे पुत्र रणसिंहेन श्रीशांतिनाथबिंबं का० प्र० मडाहडीय श्रीमुनिप्रभसूरिभिः ॥ (६०३ ) एकतीर्थी सं[०] १४४९ वर्षे वैशाख सु० ६ शुक्रे प्राग्वाटज्ञातीय व्य० चाहड भा० चापलदे सुत जइसलेन निजमातृनिमित्तं श्रीपद्मप्रभबिंब का० प्र० जीरापलीगच्छे श्रीशालिभद्रसरिभिः (६०४ ) पंचतीर्थी संवत् १४५२ वर्षे वैशाख शुदि ५ सोमे प्राग्वाटज्ञातीय व्यव[.] जीदा भा० फलू पु० मालाकेन मातुः(तृ) पित्रोनिमित्तं श्रीशांतिनाथबिंब कारितं प्रतिष्टि(ष्ठि)तं श्रीदेवसुंदरसूरिभिः॥ (६०५ ) एकतीर्थी सं० १४५३ वर्षे वैशाख सुदि ३ शनौ ऊकेशज्ञातीय व्य० साला भायो भावलदेवि(वी) तयोः पित्रोः श्रेयसे श्रीपार्श्वनाथवि कारितं प्रतिष्टि(ष्ठि)त स से)द्धातिकगच्छे श्रीअजितदेवसरिभिः ॥ (६०६ ) पंचतीर्थी सं० १४५३ वर्षे फाल्गुन शुदि ५ शुक्रे प्रा० व्य० सोमा भा० सोनलदे पु० माठवि। धवल । मसा निमित्तं श्रीवास(सु)पूज्यमुष्य(ख्य) पंचतीर्थी कारिता साधु पू० श्रीधर्मतिलकसूरिउपदेशेन] For Personal & Private Use Only Page #672 -------------------------------------------------------------------------- ________________ अनुपूर्ति-लेखा : ५५१ (६०७ ) पंचतीर्थी सं० १४५८ वर्षे वै० शुदि २ बुधेि] प्रा० सा० मामत सुत सा० पाता भार्या पामिणि श्रेयोर्थ सा० जेसाकेन भा० पदमिाण युतेन तपापक्षी[य] श्रीदेवसुंदरमरिण मुपदेशेन श्रीआदिनाथविवं कारित प्रतिष्टि(ठि)तं श्रीसूरिभिः (६०८ ) एकतीर्थी , १४९८ अर्षे वैशाष(ख) शु० ५ गुरौ प्रा० जा० म० कुरसीह भा० जयतूदेवी पुत्र रूपा कोला कडूया श्रेयसे श्रीपार्श्वनाथ वाला आकाकेन श्रीसोमसेनसरिउप[देशेन] (६०९ ) पंचतीर्थी संवत् १४६१ वर्षे ज्येष्ट(ष्ठ) सुदि १० शुक्रे प्राग्वाटज्ञातीय श्रे० राम भार्या राजलदे पु० साल्हाकेन स्वपित्रो श्रे० अ....भ्रातृ वनझला श्रेयोथै श्रीआदिनाथपंचतीर्थी का० प्र०] श्रीपासचंद्रसरि[भिः] (६१० ) पंचतीर्थी सं० १४६७ वर्षे माह सुदि ५ शुक्रे प्रा० व्य० डीडा भा० रयणी पुत्री मेची आत्मश्रेयसे श्रीशांतिनाथबिंब का० प्र० अंचलगच्छे श्रीमेरुतुंगसूरिभिः उपदेशेन For Personal & Private Use Only Page #673 -------------------------------------------------------------------------- ________________ ६६२ अ. प्रा. जैनलेखसन्दोहे (६११ ) पंचतीर्थी सं० १४७३ वर्षे मार्गसर शुदि ६ शुक्र श्रीश्रीमालज्ञातीय वसाह जोगा भा० हीरादे सु० विजा भा० कपूरी सु० कर्मण डुंगरेन(ण) निजमातृश्रेयोर्थ श्रीमुनिसुव्रतस्वामिबिंब कारितं प्रतिष्ठितं श्रीसोमसुंदरसूरिभिः तपागच्छे ॥:॥ (६१२ ) पंचतीर्थी संवत् १४७३ वर्षे वैशाष(ख) शुदि ५ बुधे श्रीश्रीमालज्ञातीय व्य० रांमण भा० मेघू श्रे० भ्रा० व्य० पद्माकेन श्रीपद्मप्रभु(भ) प्र. पंचतीर्थी का० प्र० श्रीपूणिमा० श्रीमुनितिलकसूरीणामुपदे० षीमसीनि (६१३ ) पंचतीर्थी संवत् १४७४ वष ज्येष्ट(8) सुदि २ शनौ प्रा० श्रे० जसा भा० राऊ पुत्र हीरा भा० चांदू(ना) पतिः(ति) श्रेयोथै श्रीनेमिनाथबिबं का प्र० सा पूर्णिमापक्षी० श्रीपासचंद्रमूरीणामुपदेसे(शे)न (६१४ ) पंचतीर्थी सं० १४७७ मार्ग व. ४ प्रा० श्रे० झांझण भा० जालू सुत धरणाकेन स्वश्रेयसें श्रीशांतिनाथबिवं कारितं ॥ प्रतिष्ठितं श्रीदेवगपति(गुप्ति?)सरिभिरिति भद्रं० For Personal & Private Use Only Page #674 -------------------------------------------------------------------------- ________________ अनुपर्ति-लेखा : ५५३ ( ६१५ ) पंचतीर्थी - सं० १४७७ वर्षे मार्ग[0] व० ४ प्राग्वाटज्ञातीय श्रे० धरणा भा० पूनी सुत श्रे० खेता भा० हासलदे सुतेन व्य० सुरसीहेन भा० रूपी युतेन श्रेयोर्थ श्रीसुपार्श्वबिंब कारितं । प्र० तपागच्छे श्रीदेवसुन्दरमृरिपट्टे श्रीसोमसुंदरसूरिभिः श्रीः (६१६ ) पंचतीर्थी सं० १४७७ वर्षे ज्येष्ठसुदि ४ प्रा० ज्ञातीय सा० कर्मसी भा० धारू पुत्र सवलडेन भार्या वईजलदे पुत्र शिवादिकुटं(टुं)बयुतेन श्रीकुंथु. नाथबिंब का० प्र० श्रीसोमसुंदरसूरिभिः (६१७ ) चतुर्विशतिपट्ट संवत् १४७८ वर्षे माघ शुदि ९ प्राग्वाटज्ञातीय श्रे० सिरिचंद भार्या सोढी पुत्र सीहाकेन भार्या जसमादे सुत वीसल वीमल देसल प्रमुखकुटुंबयुतेन निजश्रेयसे श्रीसुपार्श्वचतुर्विशतिकापट्ट(ट्टः) कारितः प्रतिष्ठितस्तपागच्छे श्रीसोमसुंदरसूरिभि० (भिः) श्रीः श्रीः ___ (६१८ ) एकतीर्थो संवत् १४८० वर्षे फा० व १० बुधे उपकेशज्ञा० पाटडगोत्रे महं जयता भा० गंगादे पु० भादाकेन प(पि)त्रो आत्मश्रेयसे श्रीचंद्रप्रभस्वामिविबं कारापितं प्रातष्टत(ष्ठितं) धम्मघोषगच्छे श्रीपद्मशेषरसरिभिः For Personal & Private Use Only Page #675 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा. जैनलेखसन्दोहे ( ६१९ ) पंचतीर्थी संवत् १४८९ वर्षे प्राग्वाटज्ञातीय व्य० सुत शेषाकेन भार्या शाणी सुत कुजा सहितेन नाथबिंबं कारितं प्रतिष्टितं श्रीतपागच्छे भट्टा० श्रीसोमसुंदर सूरिभिः जंघुरालवास्तव्यः ॥ ५५४ ( ६२० ) पंचतीर्थी सं० १४८२ वर्षे माघ वदि ९ बुधे उपकेशज्ञातीय सा० पाता मा० णे (पो ) मादे पु० बूल्हाकेन पित्रोः श्रेयसे श्रीशांतिनाथबिंबं कारितं प्र० श्रीबृहद्गच्छे श्रीमहेन्द्रसूरिपट्टे म० श्रीकमलचंद्रसूरिभिः (६२१ ) एक तीर्थी सं० १४८२ फा० शु० ३ प्राग्वाट सा० सामंत पुत्र मेघा भार्या मेघी सुत झीजा सा० मलानुज रणसीहेन निजपितृश्रेयसे श्रीकुंयुवि का० प्र० श्री सोमसुंदर सूरिभिः गोवा भार्या माणिकदे पितृश्रेयोर्थ श्रीआदि ( ६२२ ) पंचतीर्थी संवत् १४८६ वर्षे वैशाख सु० ५ गुरौ उकेश मं० पेतसी भा० हां सु० देवसी हा टोसा मेघाद्यैः पितृमातृश्रेयसे श्रीविमलनाथ बिब कारितं श्रीऊकेशगच्छे श्री सिद्धाचार्य संताने मड्डारीय प्रतिष्ठितं श्रीदेवगुप्तसूरिभिः ॥ छ ॥ For Personal & Private Use Only Page #676 -------------------------------------------------------------------------- ________________ अनुपर्ति-लेखा : ५५५ ( ६२३ ) एकतीर्थी सं० १४८७ वर्षे आसा(षा)ढ वदि ५ ऊ० ज्ञा० व्य० कर्मसीह भा० कर्मादे पु० आकाकेन भा० अहिवदे सहितेन पितृमातृश्रि(श्रे)योथ श्रीचंद्रप्रभस्वामिबिंबं का० प्र० श्रीगुणप्रभसूरिभिः॥ (६२४ ) एकतीर्थी सं० १४८८ ज्येष्ट(छ) व० १० सोमे उपकेशज्ञा० पितृ बाहड माता चाहिणिदेवि(वी) श्रेयोर्थ पु० हेमाकेन श्रीशांतिनाथविवं का० प्र० श्रीशांतिमूरिभिः ॥ (६२५ ) एकतीर्थी सं० १४९१ वर्षे माघ सुदि ५ बुधे प्राग्वा० ज्ञा० व्य० नयणा भार्या कांऊ पुत्र दादा वाछाभ्यां समस्तपूर्वज तथात्म श्रे० श्रीअभिनंदनवि का० प्र० श्रीसाधुपू० श्रीधर्मतिलकसूरिपट्टे श्रीहीराणंदसूरीणामुपदेशेन ॥ (६२६ ) चोवीशी सं० १४९१ वर्षे माह सुदि ५ बु० प्राग्वाटज्ञातीय पंचायणागोत्रे सा० मांडण पुत्र ईसरेण पुण्यार्थ श्रीमहावीरबिंबं का० प्र० श्री जिनसागरसूरिभिः ॥ (६२७ ) पंचतीर्थी सं० १४९२ वर्षे फागुण सुदि ९ सोमे प्रा० सा० मोहण भा० For Personal & Private Use Only Page #677 -------------------------------------------------------------------------- ________________ ५५६ अ. प्रा. जैनलेखसन्दोहे माणिकदे पु० धागा भा० टबी पितुः श्रेयसे श्रीशांतिनाथ बिं० का० प्रतिष्ठितं गुंदा० भ० श्रीरत्नप्र[भ] सूरिः ( ६२८ ) एकतीर्थी सं[0] १४९२ वर्षे वैशाख वदि ५ शुक्रे प्रा० व्यव[ 0] राणा भा० रयणादे पु० लूणाकेन आत्मश्रे० श्रीशांतिनाथविवं का० प्र० कछोलीवालगच्छे भ० श्रीसर्वाणंदसूरीणामुपदेशेन पूर्णी(णि)मापक्षे. (६२९ ) पंचतीर्थी सं. १४९६ वर्षे ऊंबरणी वासि प्राग्वाट सा० लाषा भार्या राजी पुत्र सा० पांचाकेन भार्या सीतू पुत्र सामंतादियुतेन भार्या माधू श्रेयसे श्रीमहावीरबिंबं का० प्र० तपा श्रीसोमसुंदरसारिभिः।। (६३० ) एकतीर्थी १४९९ मार्ग शु० २ प्राग्वाट व्य० गोहा भार्या पूनी पुत्र हेमा भा० चारु सुत वीरमादियुतेन श्रीअनंतबिंब पितृव्य सामल श्रेयोर्थ का० प्रति० तपा श्रीसोमसुंदरमूरिभिः । (६३१ ) पंचतीर्थो सं० १५०२ वर्षे मार्ग[ ०] व. ९ मा० व्य० विजेसी भा• वीरू पु० देपाकेन भा० पुरी वीरी पु० काहा रामा साजर सवादिसकुटुंबेन For Personal & Private Use Only Page #678 -------------------------------------------------------------------------- ________________ अनुपूर्ति-लेखा : ५५७ स्वश्रेयोर्थ श्रीविमलनाथबिंब कारितं प्रतिष्ठितं तपागच्छेश श्रीजयचंद्रसूरिभिः ॥ श्रीः ॥ (६३२ ) पंचतीर्थी सं० १५०२ वर्षे प्राग्वाट. देवड भा० भली पुत्री श्रा० रही नाम्न्या स्वश्रेयसे श्रीकुंथुनाथबिंबं कारितं प्रतिष्टि(ष्ठि)त तपागच्छनायक श्रीजयचंद्रसरिभिः ॥ छ । (६३३ ) पंचतीर्थी ।। सं० १५० ३ वर्षे मार्ग[0] शु० २ प्रा० मं० लूणा भाऊ तेजू पुत्र मं० चांपाकेन भा० चांपलदे पु० भीडा सांडा जेसा पु. खेटू पौ० वीसल नाभा राघवादि कुटुंबपुजास्वश्रेयसे श्रीधर्मनाथबिंब का प्रतिष्टि(ष्ठितं तपागच्छेशभट्टारक श्रीजयचंद्रसूरिभिः (६३४ ) पंचतीर्थी सं० १५०३ फा० वदि २ प्रा० ज्ञा० व्य० लाला भा० सूदी पु० छाडाकेन भा०........कुटुंबयुतेन श्रीशांतिबिंब का० प्र० तपा श्रीजयचंद्रसरिभिः (६३५ ) पंचतीर्थी ॥ सं० १५०३ वर्षे ज्येष्ट(ष्ठ) सु० ११ शु० ऊ० ज्ञा० भंडारी For Personal & Private Use Only Page #679 -------------------------------------------------------------------------- ________________ ५५८ अ. प्रा. जैनलेखसन्दोहे गो० बहडा शाखायां सा० सामल पु० धना भा० धांधलदे पु० गलाकेन भा० रूपी पु० छीगिर लाषा सहितेन पुर्वि(व)ज पुण्यार्थ स्वश्रेयसे श्रीनमिनाथवि० कारितं प्र० श्रीसंमे(डे?)रगच्छे श्रीशांति. सरिभिः शुभं भवतु ॥ (६३६ ) पंचतीर्थी सं० १५०३ वर्षे उससे(शे) छाजहडगोत्रे सा० देवराज पुत्र मंडलिक भा० रागादे पु० करमसीहेन आत्मश्रेयसे श्रीनमिनाथबिंब कारित प्रतिष्टि(छि)तं श्रीपल्लिकीयगच्छे श्रीयशोदेवमूरिभिः ॥ ( ६३७ ) पंचतीर्थी सं. १९०४ प्राग्वाट श्रे० आचा भार्या लषमादे पुत्र हरिभ्रमेण भार्या लांबी भ्रातृ डूंगरादि कुटुंबयुतेन श्रीअभिनंदनबिंब का प्रति० श्रीसूरिभिः ॥ श्री ॥ बां छत्रदे ( ६३८ ) पंचतीर्थी __संवत् १५०६ वर्षे फा० सु० ९ शुक्रे प्रा० श्रे० रामसी भा० वर्ड्स पु० हेमाकेन भा० पांचू सहितेन स्वमातृपितृश्रेयसे श्रीअजितनाथबिंब कारितं । श्रीऊएसगच्छे श्रीसिद्धाचार्यसंताने प्र० श्रीश्रीश्री कक्कसूरिभिः ॥ छ । (६३९ ) पंचतीर्थी ॥ संवत् १५०६ वैशाख वेलगरीवासि प्रा० श्रे० टेदा भा० For Personal & Private Use Only Page #680 -------------------------------------------------------------------------- ________________ ५५९ अनुपूर्ति-लेखा : वामादे सुत श्रे० भीलाकेन भा. हांसलदेव्यादिकुटुंबयुतेन श्रीसुविधिबिंबं का प्र० तपागच्छ नायक प्रभु श्रीरत्नशेखरसूरिपादैः ॥ ( ६४० ) पंचतीर्थी सं० १५०७ चै० व० ५ ारणावास्तव्य प्रा० व्य० वीका भा• हांसू पुत्र खेताकेन भा० लाडी पु० पर्वतादिकटं(कुटुं)वयुतेन स्वपितृश्रेयसे श्रीसुव्रतबिंबं का० प्र० श्रीसोमसुंदरसरिशिष्य तपा श्रीश्रीश्रीरत्नशेखरसूरिभिः (६४१ ) पंचतीर्थी सं० १५०८ वर्षे मा० वदि २ प्राग्वाट वीसलनगरवासि श्रे० वीसल भा० वजू सुत श्रे० आका महिपा जेसिंगैः क्रमाद्भार्या मरगद(दे) कमी बाजू पुत्र भजादियुतैः स्वश्रेयसे श्रीवासुपुज्यबिंब का० प्र० तपा श्रीरत्नशेखरसूरिभिः ॥ (६४२ ) पंचतीर्थी स० १५०८ वै० शु० ५ सोमे प्राग्वाट व्य० वस्ता भा. सरसइ पुत्र व्य० हापाकेन भा० सोनाई प्रमुखकुटुंबयुतेन श्रीअभिनंदनः का पितृश्रेयसे प्र० तपा श्रीसोमसुंदरसूरिशिष्य श्रीरत्नशेखरसरिभिः ॥ (६४३ ) पंचतीर्थी संवत् १५१९ वर्षे ज्येष्ट(ष्ठ) सुदि ९ शुक्रे माग्वाट ज्ञा० व्य. For Personal & Private Use Only Page #681 -------------------------------------------------------------------------- ________________ ५६० अ. प्रा. जैनलेखसन्दोहे नरपाल भा० भामलदे पुत्र रामाकेन भा० रामादे सुत सालिग जेसासहिः श्रीसुमतिनाथपंचती० वि० प्र० (बृहद्ग० ब्रह्माणीय श्रीश्रीउदयप्रभसूरिभिः ( ६४४ ) पंचतीर्थी सं० १५२० वर्षे ज्ये० शु० १३ प्रा० ज्ञा० नाव(नीत) उद्रावासि व्य० डूंडा भा० मधू पु० भाडाकेन भा० हीरू पु० लींबादिकुटुंबयुतेन स्वपितृश्रेयसे श्रीसुविधिबिंबं का. प्रतिष्ठितं तपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ (६४५ ) चोवीशी ॐ सं० १५२० वर्षे प्रारबाट सं० राउल भार्या पाल्हणदे सुत सं० वीरमेण भा० स० चांपलदे सुत सोना पाता सांवल लोलादिकुटुंबयुतेन श्रीशं(सं)भवनाथचतुर्विंशतिपट्टः स्वश्रेयोर्थ कारितः प्र० तपागच्छेश श्रीलक्षोसागरसूरि श्रीमोमदेवसूरिभिः ॥ पालडी ग्रामे ॥ श्रीः ॥ (६४६ ) पंचतीर्थों ___ सं० १५२५ वर्षे मा० व० ६ ऊ० कुरपाल भा० कामलदे पु० झौलाकेन भा० घेतलदे पुत्र जावडादियुतेन श्रीधर्मबिंबं का० प्र० श्रीसूरिभिः ॥ For Personal & Private Use Only Page #682 -------------------------------------------------------------------------- ________________ अनु ति-लेखा : (६४७ ) पंचतीर्थी ॥ सं० १५२५ फा० शु० ७ उसवाल व्य० सांडा देवलदे पुत्र व्य० खेता रत्नादे पुत्र व्य० लाषा भा० लाषणदे पुत्र व्य. गोगनेन व्यः सायर बलरान हासा भा० गंगादे सिरियादे लीलादे मरगाई भ्रातृन कुंरपालादि स्वपितृव्य कुटा माई पुत्र कीका श्रेयसे श्रीधर्मनाथबिंब का० प्र० तपा श्रीरत्नशेखरसारिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ ईडरनगरे ॥ (६४८ ) पंचतीर्थी ॥ सं० १५२५ फा० शु० ७ प्रारबाट व्य० वीरा भार्या सलवू पुत्र वाछाकेन भार्या हीरू प्रमुखकुटुंबयुतेन स्वश्रेयार्थ श्रीशं(सं)भवनाथबिंब का० प्र० तपागछे(च्छे) श्रीरत्नशेखरसूरिपट्टे श्रीश्रीश्रीलक्ष्मीसागरमूरिभिः वासहूदाग्रामे ॥ (६४९ ) पंचतीर्थी .. संव० १५२८ वर्षे ज्येस्ट(ष्ठ) वदि ११ प्राग्वाटज्ञा ० व्य० डाहा भा० माधू सु० बडूआकेन भा० मेही सुत पीमा प्रमुखकुट(टुं)बयुतेन व्य० छालाकस्य श्रेयसे श्रीविमलबिंब कारितं प्रतिष्टि(ष्ठि)तं तपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ श्री (६५० ) पंचतीर्थी संवत् १५३० वर्षे आषाढसुदि २ दिने ऊकेशवंशे चंडालिया गोत्रे सं० संग्राम भार्या कउतिकदे तत्पुत्र सं० पासा सुश्रा[व] केन(ण) 38 For Personal & Private Use Only Page #683 -------------------------------------------------------------------------- ________________ ५६२ अ. प्रा. जैनलेखसन्दोहे भार्या तसरि पुत्र धरणादिपरिवारपरिवृतेन स्वपुण्यार्थ श्रीवासुपूज्यबिंबं कारितं प्रतिष्ठितं च श्रीखरतरगच्छे श्रीजिन सुंदरसूरिपट्टे श्रीजिनचंद्रसूरि. .... ( ६५१ ) पंचतीर्थी सं० ० १५३२ वर्षे जेठसुदि २ रवे (वौ) सांगवाडावासि प्राग्वाट व्य० गोसल भा० कर्मादे सुत व्य० तोला भा० चाहिणदे पुत्र व्य० वनाकेन भा० अमरी पुत्र केल्हा प्रमुखकुटुंबयुतेन स्वश्रेयसे श्रीसंभवनाथ - बिंबं कारितं प्र० तपागच्छे श्रीसोमसुंदरमूरिसंताने श्रीलक्ष्मीसागरसूरिभिः श्रीरस्तु ( ६५२ ) पंचतीर्थी सं० १५३२ वर्षे नीतोडावासि प्रा० मं० लुगा सुत मं० लांपा भो० वइजू सु० मं० धर्माकेन भा० (भ्रा ) सालिग डूंगर पुत्र राणा विमलदास कर्मसी हीरा वीरा ठाकुरसी होलादिकुटुंबयुतेन श्रीशीतलनाथबिंबं का० प्र० तपागच्छे श्री सोमसुंदरसूरि संताने श्रीलक्ष्मीसागरमूरिभिः ॥ श्रीरस्तु (६५३ ) पंचतीर्थी ॥ सं० १५३३ वर्षे मग (मार्ग) सुदि २ भू ( भो ) मे उ० पाटडगोत्रे सा० ऊदा भार्या सत्यदे पुत्र साह आपा भार्या कपूरदे पुत्र........... श्रेयसे श्रीशांतिनाथ बिंबं कारापितं प्र० श्रीष (ख) रतरगच्छे श्रीजिन चंद्रमूरिभिः For Personal & Private Use Only Page #684 -------------------------------------------------------------------------- ________________ अनु पूर्ति-लेखा : ( ६५४ ) पंचतीर्थी सं० १९३३ वर्षे फा० ६ दिने प्रा० व्य० डुंगर भा० मेही पु० आसाकेन भा० गांगी पुत्र धारा भा० (भ्रा० ) जेसा धनादिकुटुंब - युतेन स्वश्रेयोर्थ श्रीवास (सु) पूज्यबिंबं का० प्र० श्रीतपागच्छेश श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः || ( ६५५ ) पंचतीर्थी सं० १५३५ वर्षे माघवदि ६ भोमे उप० धीरा भा० धारलदे पुत्र भाडा भा० सरूपदे पु० जावड घीमा सह सुमतिनाथबिंबं भाडाकेन का० प्रति० मडाहडगच्छे जाडीया भ० श्रीश्रीश्री कमलचंद्रसूरीणामुपदेशेन || (६५६ ) पंचतीर्थी ............... ॥ सं० १५३६ वर्षे प्राग्वाट व्यव[ ० ] सिवा भा० पूरी सु० व्य ० सोमा ..... भादीप्रमुख कुटुंबयुतेन स्वश्रेयसे श्री आदिनाथबिंबं कारितं चैत्रवदि ५ गुरौ प्रतिष्टि (ष्ठि) तं तपागळे (च्छे) श्रीलक्ष्मीसागरसूरिभिः || आकुलीग्रामे || (६५७ ) पंचतीर्थी ५६३ सं० १५४२ वर्षे वै० व० ११ प्राग्वाट व्य० मचकूसुत हीरा भा० आपू पुत्र अदाकेन भार्या ० युतेन पूर्वजश्रेयोर्थ श्रीवासुपूज्यबिंबं का० प्र० सूरिभिः || धनेरीग्रामे For Personal & Private Use Only हेमा भा० चमकू प्रमुख कुटुंबश्रीलक्ष्मीसागर Page #685 -------------------------------------------------------------------------- ________________ अ. प्रा जैनलेखसन्दोहे ( ६५८ ) पंचतीर्थी ॥ संवत ( त्) १५ ।५ १ वर्षे माहशुदि ५ दिने शनौ अश्विन्यां प्राग्वाटज्ञातीय व्य० खीमा भीमादिकुटुंब श्रेयोर्थ श्रीमुनिसुव्रतबिंबं का ० श्रीसूरिभिः १६४ По ( ६५९ ) एकतीर्थी सं० १५५४ पौषशुदि १२ सोमे हरिसउरागोरू (?) सा० पुनापुत्राभ्यां कीका डूंगराभ्यां पितृश्रे० श्री आदिनाथबिंबं कारितं प्रति० भलधारिगच्छे श्रीमनि (ति ? ) सागरसूरिभिः (६६० ) पंचतीर्थी संवत (तू) ७८ वर्षे वैशाष ( ख ) सुदि ६ सोमे उ० ज्ञातीय सा० धांधल पुत्र पाता भार्या कउतिगदे सहितेन भ्रातृ जड़ता जिमत श्रीपार्श्वनाथविवं का० प्र० श्री चैत्रगच्छे भ० श्रीजयानन्दसूरिभिः ॥ (६६१ ) एकतीर्थी संवत्........ वर्षे रावशुदि ६ षष्ठ्यां बुधवारे श्रीश्रीमालज्ञाताय पितु (तृ) गुहडा मातृ रांभलदेव्याः . श्रीआदिनाथ बिब कारितं प्र० श्रीसूरिभिः .................. ( ६६२ ) पंचतीर्थी सं०........ वैशाष (ख) व ० ११ भोमे श्रीभावडारगच्छे श्रीश्रीमाल For Personal & Private Use Only Page #686 -------------------------------------------------------------------------- ________________ अनुपर्ति-लेखाः ५६५ ज्ञा व्य० धरणिग भा०............पुत्र व्य०............पित्रोः श्रेयसे श्रीविमलनाथविबं का० प्र. श्रीभावदेवसूरिभिः । ( ६६३ ) एकतीर्थी संव..............व्य कान्हा भा० धरण सुत व्य० लालाकंन स्वपितृश्रेयोर्थ श्रीवासून्यबिंब कारितं प्रतिष्ठितं श्रीमरिभिः ( ६६४) ( १ ) महाराज श्रीसरज्यराव वजे (२) ॐ श्रीरुषभ अचलदेव देहरारस । (३) संवत १६३४ वरषे ( ४ ) चेत्रवदि ३ दने । देह ( ५ ) रा ३ पौसाला २ रटसत व) अ (६) रलगघड रजपत................ (७) वरसपरते.... . AAV For Personal & Private Use Only Page #687 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #688 -------------------------------------------------------------------------- ________________ અનપર્તિના લેખને અનુવાદ અને અવલોકન (૪૯૮) સં. ૧૫૫ ના ફાગણ શુદિ ૭ ને શનિવારે, શ્રીમાલજ્ઞાતીય સંઘવી ઉદયરાજની ભાર્યા ગંગાદેના પુત્ર શાહ રાજ, તેની ભાય વેજલદે આદિ કુટુંબ સાથે પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું, તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૪૯) સં. ૧૫૨૫ ના ફાગણ શુદિ ૭ ને શનિવારે, ગુર્જર શ્રીમાળી જ્ઞાતિના શાહ રાજપાળની ભાર્યા વાનએ, પિતાના પિતા મંત્રી સગરની ભાર્યા માણિકદેના પુત્ર ઘેડના શ્રેય માટે શ્રીસંભવનાથ ભ. નું બિંબ ભરાવ્યું, તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૫૦૦) સં. ૧૫૧૫ ના અષાડ વદિ ૧ ને દિવસે, બ્રાહ્મણ સુશર્માની પુત્રી દેવસિરિએ શ્રી અજિતનાથ ભ. ની મૂર્તિ ભરાવી, તેની ખરતર ગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. ઉપરના ત્રણે લેખે લુણવસહી મંદિરના એક ભેંયરામાં સ્થિત For Personal & Private Use Only Page #689 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ : અવેલેકન. ખંડિત ત્રણ જિનમૂર્તિઓની બેઠકપર દેલા છે. તેમાંની પ્રથમની બે મૂત્તિઓ પિત્તલહર મંદિરની પુન:પ્રતિષ્ઠા વખતે અને ત્રીજી મૂર્તિ ખરતરવસહીની પ્રતિષ્ઠા વખતે પ્રતિષ્ઠિત થઈ હતી. તેથી કદાચ એ જ મંદિરમાં પ્રથમ સ્થાપન થઈ હશે, કાળાન્તરે ખંડિત થવાથી લૂણસહિના ભૂમિગૃહમાં ભંડારી હશે. (૫૦૧) શ્રીલુણવસહીના એક ભેંયરામાં સ્થિત પરિકરની ગાદી પર આ લેખ દે છે. આ ગાદી ખંડિત હોવાથી લેખ અપૂર્ણ છે. મળેલા ભાગથી જણાય છે કે–મહામાત્ય તેજપાલની ભાર્યા અનુપમદેવીના પુત્ર લાવણ્યસિંહે આ (સપરિકર મૂર્તિ) કરાવેલ અને તેની પ્રતિષ્ઠા શ્રીવિજયસેનસૂરિજીએ કરેલી. આ મંદિરના (મહામાત્ય તેજપાલે ભરાવેલ ખાસ ) મૂળનાયકજીની મૂર્તિના પરિકરની આ ગાદી હેવાની સંભાવના થઈ શકે છે. (૫૦૨) સં. ૧૫૧૦ ના માઘ શુદિ પ ને શુકવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શાહ ભૂપાલની ભાર્યા ભરમાદેના પુત્ર જગાની ભાર્યા જાસૂના પુત્ર ૧ ગેલા, ૨ પિથા, ૩ તેજપાલ. તેમાંના (પિતાની ભાર્યા રામતિ તથા પુત્ર ધનાથી યુક્ત ) શાહ તેજપાલે અંચલગચ્છનાયક શ્રી જયકેસરીસૂરિના ઉપદેશથી પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ દેવ આદિ ચતુર્વિશતિપટ્ટ કરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી. આરણાની ધર્મશાલાના ઘરદેરાસરની ધાતુની વીશી પરનો આ લેખ છે. For Personal & Private Use Only Page #690 -------------------------------------------------------------------------- ________________ અનુપૂત્તિના લેખ. ( ૧૦૩ ) સં. ૧૫૨૦ ના અષાડ શુદ્ધિ ૨ ને દિવસે, ચુરા ( કદાચ કાઠીયાવાડનુ ચૂડા હોય ) નિવાસી, પારવાડજ્ઞાતીય શાહ સાદાની ભાર્યાં રૂપીના પુત્ર ( પેાતાની ભાર્યા રૂપિણીના પુત્રા ૧ શાભા, ૨ દેભા ૩ વિકમા, આદિ કુટુ ંખથી યુક્ત ) શાહ કાજાએ શ્રીમુનિસુવ્રતસ્વામીની મૂર્ત્તિ ભરાવી અને તેની શ્રીતપાગચ્છનાયક શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૦૪ ) ૧૫૪૯ ના જેઠ વિદ ૧ ને ગુરુવારે, ચાંડાલીયા ગાત્રવાળા.... લેખ ૫૦૩ તથા ૫૦૪ ના લેખા, અચલગઢમાં ચૌમુખજીના મદિરની ધાતુની નાની પંચતીર્થી તથા એકલ મૂત્તિના છે. પ ( ૧૦૫ ) આ લેખ, અચલગઢના ચોમુખજીના મ`દિરના ખીજા માળના મુખ્ય દરવાજા પાસે ડાબી બાજુની દીવાલમાં લગાવેલા છે. આખા લેખ લગભગ તે વખતની ચાલુ ગુજરાતી ભાષામાં છે. ક'ઇક મારવાડી ભાષાનું મિશ્રણ પણ જણાય છે, તેને સારાંશ આ છે:—— સ. ૧૮૭૭ના વૈશાખ વદને શુક્રવારે; શ્રી કચ્છ દેશના માંડવી ખંદરથી ખરતરગચ્છીય સંઘવી વધમાન વિકમશીએ, પેાતાના સમસ્ત પરિવાર તથા શ્રીસંઘને સાથે લઇને, વૈશાખ શુદ્ઘિમાં પહેલાં તારંગાજી તીર્થની યાત્રા કરી ત્યાંથી વૈશાખ વિશ્વમાં આજીજી આવીને આજીની યાત્રા કરી. તે વખતે માર્ગમાં રાધનપુર, પાલનપુર અને વીશનગરનાં સંધેા ભેગા થયા હતા. તે બધાયને સાથે લઈને For Personal & Private Use Only Page #691 -------------------------------------------------------------------------- ________________ અવલાકન યાત્રા કરાવી છે. સધી વાત્સલ્ય વગેરે શ્રીસંઘની ખુબ ભક્તિ થઇ હતી. એ વખતે દેલવાડામાં પૂજા અટકી હતી. તેથી પૂજારી જણ ૨ અને પાણી લાવનાર ( પખાલી ) જણ ૧ મળીને ત્રણ જણના પગારના તથા કેસર-સુખડ આદિ પૂજાની સામગ્રી, એ બધા માટે એકસા પચીસ રૂપીઆ દર વરસે પૂજારીઓને પહેાંચાડવા. એ રીતના ઠરાવ કરીને પૂજા ચાલુ કરાવી છે. મુનિ કુ ંવરવિજયજી આદિ ઠાણાં ૪ ની સાથે યાત્રા કરી છે. મુનિ કુંવરવિજયજીના ઉપદેશથી આ સંઘ નિકલ્યા હતા અને પૂજાનુ કામ ચાલુ થયું છે. ( ૫૦૬ ) અચલગઢના શ્રીઋષભદેવજીના મંદિરની એ જિનમૂત્તિઓની એઠકા પર ખાદેલા ઘેાડા ચેડા અક્ષરા આ લેખમાં આપ્યા છે. ( ૫૦૭ )× સ. ૧૧૧૨માં સામાના પુત્ર વનદેવે આ જિન પ્રતિમા ભરાવી. ( ૫૦૮ ) સ’. ૧૧૨૮ના જે શુદિ ૧૦ ને દિવસે, માલિક સ`ઘવી વિપુલના પુત્ર સૂહવની ભાર્યાં ગૃહૂ, આ પ્રતિમા શ્રીવીરમે (?) કરાવી છે. ( ૧૦૯ ) ૫૭) સ. ૧૧૪પના માઘ શુ..................વીર સન્નીના પુત્ર પામિલે ( આ પ્રતિમા ) કરાવી. ગામના ૪ નંબર ૫૦૭ થી ૬૬૩ સુધીના ૧૫૭ લેખે, અચલગઢ શ્રીકુંથુનાથજીના દેરાસરમાંની ધાતુની ચેાવિશી, ૫ાંચતીર્થીએ, ત્રિતીર્થીએ અને એકતીર્થીએ મળીને કુલ ૧૫૭ જિનમૂત્તિઓની પાછળ ખેાદેલા છે. તે અહીં સામિતિના અનુક્રમથી આપેલા છે. . For Personal & Private Use Only Page #692 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્તાિના લેખે ५७१ (૧૦) સં. ૧૧૯૧ ના માગશર વદિ ૫ ને દિવસે, મડાહડ સ્થાન (સિહી સ્ટેટમાં આવેલા મઢાર )નિવાસી, થારાપદગચ્છીય શેઠ આશાએ આત્મકલ્યાણ માટે (આ જિનમૂત્તિ) કરાવી તેની ભાર્યા જસલ (૫૧૧) સં. ૧૧૯૧ ના માઘ શુદિ ૧૩ ને સેમવારે, શ્રાવક સાગરે શ્રી શાંતિનાથદેવની પ્રતિમા કરાવી. (૫૧૨) સં. ૧૧૯૨ ના માઘ શુદિ ૧૦ ને દિવસે, શ્રી બ્રહ્માણગચ્છીય+ મડાહડ (મઢાર) નિવાસી, શેઠ પાસડની ભાર્યા પદમસિરિના પુત્ર નાઉઆએ આ પ્રતિમા કરાવી. સં. ૧૧૯૭ના જેઠ વદિ ૩ ને રવિવારે જેહવ, જિમુદત્ત, દદ્દ અને જિનમતિ શ્રાવિકાએ ( આ મૂતિ ) કરાવી. 1 સિરસી સ્ટેટમાં આવેલ મઢારથી ઉત્તર દિશામાં લગભગ દસ માઈલની દૂરી પર આવેલું વરમાણુ ગામ કે જેને, શિલાલેખ આદિમાં “ બ્રહ્માણ” નામથી ઉલ્લેખ આવે છે, તે ગામના નામ પરથી શ્રીવહ્માણ ગ૭ નિકળ્યા હોય એમ જણાય છે. આ વરમાણ ગામમાં હાલ જિનાલય ૧ અને શ્રાવકેનાં ફક્ત ૨-૩ ઘર છે. જૂનાં મંદિરનાં ખંડિયરે છે. ગામ પ્રાચીન જણાય છે. For Personal & Private Use Only Page #693 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ અવલોકન ( ૫૧૪) આ લેખમાં સૈકાના (પ્રથમના) બે આંકડા લખ્યા જ નથી. પરંતુ મૂર્તિની આકૃતિ પરથી તે બારમી શતાબ્દીની હવાની સંભાવના થવાથી આ લેખને બારમા સૈકાના લેખની સાથે મૂકયો છે. - સં. ૧૧૮૭ (૧) ના ફાગણ શુદિ ૯ ને દિવસે, શ્રીભાવસૂરિના ગચ્છમાં જશચંદ્ર અને વરિચ્છાએ ( આ મૂર્તિ) કરાવી. (૫૧૫) સં. ૧૨૦૩ માં, મંત્રી રાજસિંહની ભાર્યા રાજલદેના પુત્રની ભાર્યા સૂવવના પુત્રે ૧ કુરપાલ, ૨ ધીરણ....... માતા-પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ (ભરાવ્યું અને તેની) મડાહગચ્છીય શ્રીયદેવસૂરિના પટ્ટધર શ્રી શાંતિસૂરિ જીએ (પ્રતિષ્ઠા કરી છે.) (૫૧૬) સં. ૧૨૨૧ ના બીજા જેઠ શુદિ ૧૪ ને શનિવારે, શા. ધારણની ભાર્યા સાલ્લીના પુત્ર સઠીના શ્રેય માટે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા કરાવી અને તેની વિજયસિંહે પ્રતિષ્ઠા કરી છે, ( ૧૭ ) સં. ૧૨૮૧ ના વૈશાખ શુદિ ૩ ને શનિવારે, દેવચંદ્રના પુત્ર પૂમસિંહના શ્રેય માટે શ્રાવિકા વયજુકાએ શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા સં. ૧૨૮૭ ને પિષ વદિ ૫ ને સોમવારે, શ્રાવક વિસલે આત્મકલ્યાણ માટે શ્રીપાર્થ પ્રભુની પ્રતિમા કરાવી. For Personal & Private Use Only Page #694 -------------------------------------------------------------------------- ________________ ५७3 અનુપૂર્તાિના લેખે (૫૧૯) સં. ૧૨૯૦ ના ચૈત્ર વદિ પ ને ભમવારે, શ્વેતાંબર (?) ગચ્છીય શ્રીજિનેશ ...ના પુત્ર નાહરની ભાર્યા જીણીના પુત્ર શાહ પામ્હણે શ્રી પાર્થ પ્રભુની પ્રતિમા કરાવી. ( ૨૦ ) સં. ૧૨૯૨ ના ફાગણ શુદિ ૧૧ ને સેમવારે (આગળને ભાગ ઘણેખરે ઘસાઈ ગયે છે.) (પર૧ ) સં. ૧૨૯૨ ના અષાડ વદિ ૮ ને સોમવારે, શ્રીસડેરકગચ્છીય શાહ વિમલના પુત્ર મનાની ભાર્યા ધીરીના પુત્ર જગસિંહે શ્રીમહાવીર ભ. ની પ્રતિમા ભરાવી. ( પરર ) સં. ૧૨૯૭ ના ફાગણ વદિ ૫ ને સોમવારે, લેઉઆ (લેવા) ગચ્છ અને પરવાડ જ્ઞાતિના શેઠ રવદેવના પુત્ર મંત્રી દેવચંદ્ર અને તેની ભાર્યા અયહવ, એ બને (પતિ-પત્ની) ના આત્મકલ્યાણ માટે (તેમણે ) વિશીને પટ્ટ કરાવ્યું અને તેની શ્રીઆમદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (પર૩ ) સં. ૧૨૨૬ અથવા ૧૨૩૬ ના વૈશાખ શુદિ ૧૦ ને દિવસે, શ્રીમાલજ્ઞાતીય શેઠ આસાપાલ અને તેની ભાર્યા આસદેવી, એ બનેના શ્રેય માટે, (પિતાના પુત્ર ગુણાથી યુક્ત) શ્રાવિકા આસ For Personal & Private Use Only Page #695 -------------------------------------------------------------------------- ________________ અવલાકન દેવીએ આ મૂત્તિ ભરાવી, અને તેની પ્રતિષ્ઠા શ્રીધર્મચંદ્રસૂરિજીએ કરી છે. ૫૭૪ ( પર૪ ) સ’. ૧૨૯૬ ના વૈશાખ શુદ્ધિ ૧૧ ને ગુરુવારે, શેઠ ધવલના પુત્ર શ્રીવછે આ કલ્યાણ માટે શ્રી અરિષ્ટનેમિ ભ. ની આ મૂર્ત્તિ કરાવી અને તેની શ્રીમાન્ દેવસૂરિસ’તાનીય શ્રીપદ્મદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( પર૫ ) સ’. ૧૨..........વિદે ૩ ને શનિવારે, ઝનૂ નામની શ્રાવિકાએ પેાતાના શ્રેય માટે શ્રીપાર્શ્વ પ્રભુનુ આ ખિંખ ભરાવ્યું અને તેની શ્રીનરચ'દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( આ શ્રીનરચ`દ્રસૂરિજી મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના માતૃપક્ષના ગુરુ હાઈ તેના સમકાલીન હતા; તેથી આ મૂત્તિની પ્રતિષ્ઠ. તેરમા સૈકાના ઉત્તરાધમાં થઇ ર્હશે એમ જણાય છે. ) ( પર૬ ) સ', ૧૩૦૦ ના વૈશાખ વદ ૫ ને બુધવારે, શ્રીવાયડીયગચ્છ ના શ્રીજીવદેવસૂરિના આમ્નાયવાળા શેઠ લાખાના કલ્યાણ માટે શેઠ જયતાએ શ્રીપાર્શ્વનાથ ભ. ની આ મૂર્ત્તિ ભરાવી. ( પર૭ ) સ. ૧૩૦૯ ના માગશર વદિ ૫ ને દિવસે, ભણશાલી ગાંગાના + કચ્છ દેશમાં અથવા ડુંગરપુર તરફ આવેલ વાગડ પ્રદેશના નામ ઉપરથી વાયડીય ગચ્છ નિકળ્યેા હોય તેમ જણાય છે. 3 " For Personal & Private Use Only 6 ? Page #696 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્તિના લેખે ૫૭૫ પુત્ર, (પિતાના પુત્ર સેનપાલથી યુક્ત એવા) ભણશાલી વયરા નામના સુશ્રાવકે, પિતાના કલ્યાણ માટે શ્રી મહાવીરસ્વામીની આ પ્રતિમા કરાવી અને તેની શ્રીજિનચંદ્રસૂરિના શિષ્ય શ્રીજિનકુશલસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (પ૨૮) સં. ૧૩૧૯ ના ચૈત્ર વદિ ૫ ને ગુરુવારે, ઓસવાલજ્ઞાતિના શેઠ લુણાની ૧ રૂપલ અને ૨ લાખણ નામની સ્ત્રીઓએ..................... (પિતાના પુત્ર?) શેઠ ભાણના શ્રેય માટે શ્રી શાંતિનાથ દેવની મૂર્તિ ભરાવી અને તેની શ્રીસિદ્ધસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (પર૯) સં. ૧૩૨૧ ના ચૈત્ર શુદિ ૩ ને શુકવારે, ચૈત્રવાલગચ્છના શાહ વીરચંદ્રની ભાર્યા વિજયમતિના કલ્યાણ માટે તેમના પુત્ર હરિપાલે શ્રી આદિનાથદેવની આ મૂર્તિ કરાવી, તેની શ્રીશાલિભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૫૩૦) સં. ૧૩૨૧ ના વૈશાખ શુદિ ૭ ને શુકવારે, શેઠ અભયચંદ્રના પુત્ર રાજડે પિતાના કાકા પાર્ધચંદ્ર અને ભાઈ મટનના સ્મરણ માટે પૂર્ણિમાપક્ષની ચતુર્દશી શાખાવાળા શ્રીદેવેન્દ્રસૂરિજીના ઉપદેશથી શ્રી શાંતિનાથદેવની આ પ્રતિમા કરાવી અને તેની કેઈ સુવિહિત આચાર્યે પ્રતિષ્ઠા કરી છે. (૫૩૧) સં. ૧૩૨૫ ના ફાગણ શુદિ ૮ ને બુધવારે, શેઠ..ની ભારૂપિણીના પુત્ર કણે પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે For Personal & Private Use Only Page #697 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ અવલેાકન શ્રીશાંતિનાથ ભ. ની આ મૂત્તિ કરાવી અને તેની શ્રીગુણચંદ્રસૂરિ જીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૩૨ ) સ’. ૧૩૨૫ ના.....................દાની ભાર્યાં સામસિની( આ પછી કંઇ લખ્યું` નથી-લેખ અધૂરા છે. ) ( ૫૩૩ ) સ. ૧૩૨૬ ના..................એ, પેાતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રીપાર્શ્વનાથ ભ. ની આ મૂર્ત્તિ ભરાવી અને તેની શ્રીભાવદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૩૪ ) સ, ૧૩૩૪ ના વૈશાખ શુદ્ધિ ૧૧ ને ભેમવારે, એસવાલજ્ઞાતિના અને શ્રીસિદ્ધાચાર્યના આમ્નાયવાળા.................ની ભાર્યાં શાણીના પુત્ર ગાહાએ શ્રીઆદિનાથ ભ‚ નું આ ખિંખ ભરાયું અને તેની કાઇ આચાર્યે પ્રતિષ્ઠા કરી છે. ( ૧૩૫ ) સ. ૧૩૩૮ માં, શ્રીચૈત્રગચ્છના અને ભપુર ( કદાચ આગરા પાસેનું ભરતપુર હાય ) નિવાસી અથવા ભતૃ પુરી શાખાવાળા શાહ ખુનીયાની ભાર્યાં હાલીના પુત્રા ૧ હરપા, ૨ કેશવ, ૩ વાણુ, ૪ રાવણ, ૫ વેલ તથા પૌત્રો ૧ નરસિંહ, ૨ ખીમડ, ૩ હરિચંદ્ર તેમાંના હરિચંદ્રે પેાતાનાં માતા-પિતા અને પૂર્વજોના શ્રેય માટે શ્રીશાંતિનાથદેવની આ મૂર્ત્તિ કરાવી અને તેની શ્રીવ માનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. For Personal & Private Use Only Page #698 -------------------------------------------------------------------------- ________________ અનુપૂત્તિના લેખ. ( ૫૩૬ ) સ. ૧૩૩૯ ના ફાગણ શુદિ ૮ ને દિવસે, શ્રીનાણુકીયગચ્છના શેઠ ધીણાની ભાર્યાં ૧ ભમરા અને ર તેજાના પુત્ર સમરાએ પેાતાના ભાઇ કુંવરના શ્રેયમાટે શ્રીમહાવીરદેવની આ મૂર્ત્તિ કરાવી, તેની શ્રીમહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ૧૭૭ ( ૫૩૭ ) સ’. ૧૩૪૫ ના............... એક આકાએ પેાતાના શ્રેય માટે શ્રીશાંતિનાથ ભ. ની આ પ્રતિમા કરાવી,તેની........ગચ્છના આચાય શ્રી............સૂરિજીએ પ્રતિષ્ના કરી છે. ( ૫૩૮) સ’. ૧૩૪૬ ના ફાગણ શુદ્ધિ ૨ ને સેામવારે, વ્યાપારી પાસટ્ટેવના પુત્ર પાતાએ શ્રીપાર્શ્વનાથ ભ‚ ની આ મૂર્ત્તિ ભરાવીને તેને પ્રતિષ્ઠિત કરાવી. ( ૫૩૯ ) સ. ૧૩૬૨ ના વૈશાખ................ અસિહુની ભાર્યાં નયણાદેના પુત્ર તેજાએ શ્રીમહાવીરસ્વામીની આ મૂર્ત્તિ ભરાવી, તેની મડાહુડગચ્છના શ્રીપાસદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (480) સ’. ૧૩૬૮ માં, ધારવાડ જ્ઞાતિના શેડ આશાની ભાર્યાં પાઈણુના પુત્રો ૧ અભય, સ્ વીકમ, ૩ ગેહુણ, ૪ તેજા વગેરેએ પેાતાના પિતાના મરણુ માટે શ્રીઆદિનાથ ભ. ની આ મૂર્ત્તિ કરાવી, તેની શ્રીઆનંદસૂરિના પટ્ટધર શ્રીહેમપ્રમસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ३७ For Personal & Private Use Only Page #699 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અવલેાકન. ( ૫૪૧ ) સ. ૧૩૬૯ ના ફાગણ શુદિ૯ ને સોમવારે, શ્રીમાલજ્ઞાતિ માતા દેવલના શ્રેયમાટે પુત્ર વીજડે શ્રીશાંભરાવ્યુ અને તેની સુવિહિત આચાર્ય જીએ વાળા, પિતા દેવડ તથા તિનાથદેવતું બિંબ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૪૨ ) સ’, ૧૩૭૦ ના પોષ વિદે૫ ને સોમવારે, શ્રીમાલજ્ઞાતિના અને પાઇ(દ્ર) નગર ( કદાચ વડેદરા સ્ટેટનુ' પાદરા હાય ) નિવાસી, મંત્રી ભીમટની ભાર્યાં કપૂરદેવીના પુત્ર રામતસિહે શ્રીઆદીશ્વર ભ. નુ` મ`ખ કરાવ્યું. અને તેની બ્રહ્માણુગચ્છીય શ્રીમુનિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૪૩ ) સ. ૧૯૭૧ માં, મડાહડ ગચ્છના શેઠ લખાની ભાર્યા હીરૂના પુત્ર કેલ્હાએ પેાતાના આત્મકલ્યાણુ માટે શ્રીમહાવીરસ્વામીની મૂર્ત્તિ કરાવી અને તેની શ્રીયાદેવસૂરિજીના પટ્ટધર શ્રીશાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૪૪ ) સ’. ૧૩૭૪ ના વૈશાખ શુદ ૪ ને બુધવારે, સાંખુલા ગાત્રના, શાહ સલખણસ હની ભાર્યાં સહજશ્રીના પુત્રો ૧ પાતલ અને ૨ દેપાલ, એ બન્નેએ પેાતાના પિતાના શ્રેયમાટે શ્રીશાંતિનાથ ભ. ની પ્રતિમા ભરાવી અને તેની, શ્રીધ ઘે ષસૂરિના પટ્ટધર શ્રીઅમરપ્રભસૂરિજીના શિષ્ય શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. For Personal & Private Use Only Page #700 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્ત્તિના લેખે, ( ૫૪૫ ) સ’. ૧૩૭૪ ના જેઠ શુદિ ૧૦ ને બુધવારે, પારવાડ જ્ઞાતિના ઠાકોર ભમરપાલના પુત્ર ઠાકર અભયસિંહના કલ્યાણમાટે તેના પુત્ર આમાએ આ ચતુર્વિશતિ-જિનપટ્ટ ( ચાર્વીશટ્ટ ) કરાવ્યા અને તેની સુવિહિત આચાર્યજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૪૬ ) સ, ૧૩૭૫ ના માઘ વદિ ૧૧ ને દિવસે, પારવાડ જ્ઞાતિના શાહ વીરપાલની ભાર્યાં સુઘીના પુત્ર સાનાએ પેાતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રીઆદિનાથ ભ. નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીભાવદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ૧૭૪ ( ૫૪૭ ) સ, ૧૩૭૬ ના માઘ વિદે ૧૨ ને બુધવારે, પારવાડ જ્ઞાતિના વ્યાપારી જસચંદ્રની ભાર્યાં નાયકના પ્રથમ પુત્ર કાળાની ભાર્યાં કયૂરદેવી, ખીજા પુત્ર ધનાની ભાર્યાં ખલાલદેવી. આ કાળા અને ધનાએ પેાતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રીજિનસિ’હસૂરિજીના ઉપદેશથી શ્રીમહાવીરસ્વામીનું બિંબ કરાવ્યુ અને તેની કાઇ આચાર્યજીએ પ્રતિષ્ઠા કરી છે. (૫૪૮ ) સ. ૧૩૭૯ ના વૈશાખ વિદે ૧૦ ને સોમવારે, પોરવાડ જ્ઞાતિના શેઠ જગપાલની ભાર્યાં લખાદેના પુત્રરત્ન મેઘે શ્રીશાંતિનાથ ભ. નું ખિમ ભરાવ્યુ અને તેની શ્રીઅભયચ'દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. For Personal & Private Use Only Page #701 -------------------------------------------------------------------------- ________________ અવલે કન. (૫૪૯ ) સ. ૧૩૭૯ ના જેઠ શુદ ૮ ને શનિવારે પારવાડ જ્ઞાતિના શેઠ સેાલા અને તેની ભાર્યાં સલૂજલદેવી, એ બન્નેના શ્રેયમાટે તેમના પુત્ર........................એ, શ્રીઆદિનાથ ભ. નું પંચતીર્થી યુક્ત ખિ’બ ભરાવ્યુ' અને તેની શ્રીપાસદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૫૦ ) ૫૮૦ સ’. ૧૬૮૦ ના વૈશાખ શુદ ૧૫ ને શનિવારે, શેઠ આભાની ભાર્યાં નયણાદેના પુત્રા ૧ ગાડા, ૨ ગેાવિંદ, તેમાંના ગાલ્ડાની ભાર્યો ગાજુગુદેના પુત્ર સિ’હુાએ પેાતાનાં માતા-પિતાના શ્રેયમા......... શ્રીપાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાગ્યુ અને તેની શ્રીસાલગણુસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૫૧ ) સ’. ૧૩૮૧ ના વૈશાખ વિર્દ ૮ ને ગુરુવારે, શેઠ જગસિહની ભાર્યાં લીંખિણીના પુત્ર રામસીએ શ્રીઆદિનાથ ભ.ની પ્રતિમા ભરાવી અને તેની મડાહડગચ્છીય શ્રીહેમસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૫૨ ) સ. ૧૩૮૨ ના વૈશાખ વદ ૮ ને ગુરુવારે, પારવાડ જ્ઞાતિન શાહુ ધનપાલની ભાર્યાં ધાંધલદેવીની પુત્રવધૂ ચાહિષ્ણુદેવીએ પેાતાના પતે ચાચાના કલ્યાણ માટે શ્રં પાર્શ્વપ્રભુનું બિંબ ભરાવ્યુ, તેની શ્રીનાગે દ્રગચ્છીય શ્રીપદ્મચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૫૩ ) સ’. ૧૭૮૩ માં, શ્રીભાવડારગચ્છ અને એસવાલ જ્ઞાતિના For Personal & Private Use Only Page #702 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્ત્તિના લેખા, ૫૧ શેઠ જયતપાલ અને તેની ભાર્યાં મેષલના શ્રેયમાટે તેમના પુત્ર સહજપાલે શ્રીશાંતિનાથદેવનુ ત્રિઅ ભરાવ્યુ, તેની શ્રીજિનદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે, ( ૫૫૪ ) સ, ૧૩૮૫ ના ફાગણ શુદિ ૮ ને બુધવારે, શેઠ વીકલની ભાર્યાં વયજલદેના પુત્ર હેમાએ, શ્રીમહાવીરસ્વામીની પ્રતિમા અ ચૈત્ય ( ? ) માં ભરાવી, અને તેની પ્રતિષ્ઠા શ્રીમાણુયસૂરિજીના પટ્ટધર વાચનાચાય શ્રીવયરસેનીજીએ કરી છે. ( ૫૫૫ ) સ. ૧૩૮૫ ના વૈશાખ વિદે પ ને બુધવારે, હુંખડ જ્ઞાતિના શેઠ અરસિંહના પુત્ર સાંગા.............. છગન, મલાના શ્રેયમાટે શેઠ સાલ્હાએ શ્રીઆદિનાથ ભ‚ ની પ્રતિમા ભરાવી, તેની શ્રીસ દેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે, ( ૫૫૬ ) સ. ૧૩૮૬ ના જેઠ વિદ ૧૧ ને સેામવારે, શ્રીકારટકગચ્છના× શ્રાવક કાન્હાના પુત્ર નરાની ભાર્યા ભાંત.............ના પુત્ર રતનાએ × મારવાડમાં એરપુરા ડસ્ટેશનથી પશ્ચિમ દિશામાં લગભગ બાર માઇલ ( શિવગંજથી ૬ માઇલ )ની દૂરીપર આવેલું કાટાતી, પહેલાં તો ટપુર અથવા દોરેંટનર એ નામથી પ્રસિદ્ધ હતું. તેના નામપરથી જોઇ નિકળ્યા હોય એમ જણાય છે. કારામાં અત્યારે જિનમંદિર ૪, ઉપાશ્રય ૧, ધર્મશાલા ૧ અને શ્રાવકાનાં ધર લગભગ ૩૦-૪૦ છે, શ્રીમહાવીરરવામીનુ પ્રાચીન મંદિર છે. For Personal & Private Use Only Page #703 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ અવલોકન. પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી પાર્શ્વનાથ ભીની મૂર્તિ ભરાવી, તેનાં શ્રીનગ્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૫૫૭) સં. ૧૩૮૯ ના ફાગણ શુદિ ૮ ને સોમવારે, મંત્રી પૂનાની ( પૂનસિરિના પુત્ર લુણાએ પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે, શ્રી કનકપ્રભસૂરિજીના પટ્ટધર શ્રીગુણચંદ્રસૂરિજીના ઉપદેશથી શ્રીપાશ્વનાથ ભ. ની પ્રતિમા ભરાવી. (૫૫૮) સં. ૧૩૮૯ ના ફાગણ સુદ ૮ ને સોમવારે, પિોરવાડ જ્ઞાતિના શેઠ પૂનસિંહની ભાય નયણના પુત્ર દેપાલે પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી શાંતિનાથ ભી ની મૂર્તિ ભરાવી અને તેની મડાહડગચ્છીય શ્રી રત્નસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ લેખને છેડે ૦૨ અંક આપેલ છે. (૫૫૯ ) સં. ૧૩૮માં, શેઠ વયરસિંહની ભાર્યા જાસલદેવના પુત્ર છાડાએ પિતાના પિતા વયરસિંહ અને કાકા ખાખણના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથદેવની મૂર્તિ ભરાવી અને તેની મડાહડગચ્છીય શ્રી ધર્મદેવસૂરિના પટ્ટધર શ્રીદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. - સં. ૧૩૨ ના ફાગણ વદિ ૮ ને દિવસે, શ્રીકરંટકગચ્છના શાહ ખેડાની ભાર્યા મેહિણીના પુત્ર; (પિતાની ભાર્યા તિહૂણસિરિ For Personal & Private Use Only Page #704 -------------------------------------------------------------------------- ________________ સવાલ રાતિના 9 વેલાએ શ્રી આદિન અનુપૂત્તિના લેખે. ૫૮૩ અને પુત્ર ઝાઝાથી યુક્ત એવા) સગધરે શ્રી પાર્શ્વનાથ ભ.નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીનન્નસૂરિજીના પટ્ટધર શ્રીકકકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (પ૬૧) સં. ૧૨૯૩ ના ફાગણ વદિ ૭ ને દિવસે, એસવાલ જ્ઞાતિના શાહ સીહડની ભાર્યા અનુપમાના પુત્ર વેલાએ પોતાના કાકા લાખાના મરણમાટે શ્રી આદિનાથ ભ ની મૂર્તિ ભરાવી, તેની શ્રીસિદ્ધસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (પ૬૨) સં. ૧૩૩ માં, કાસહદગચ્છીય શેઠ નરસિંહની ભાય વરજીના પુત્ર ધરણગે પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી શાંતિનાથદેવની મૂર્તિ ભરાવી અને તેની શ્રીસિંહસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (પ૬૩) સં. ૧૩૯૪ ના વૈશાખ વદિ પ ને દિવસે, શ્રીહરિજગચ્છક અને એસવાલ જ્ઞાતિના શાહ સહજાની ભાર્યા વાકલદેવીના પુત્રો ૧ અભયસિંહ તથા ૨ નાનાએ પિતાનાં માતા-પિતાના માટે * પાટણ અને શંખેશ્વરજીની વચ્ચે આવેલ “ હારીજ ' ગામના નામ પરથી “હારીજગ૭ ” નિકળ્યો જણાય છે. જૂના હારીજમાં બે જિનાલયોનાં ખંડિયરે પડ્યાં છે. નવા હારીજમાં નવું જિનાલય અને ધર્મશાળા થયેલ છે. શ્રાવકેનાં ઘરે છે. For Personal & Private Use Only Page #705 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ અવલોકન. શ્રી આદિનાથ ભ.નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસિંહદત્તસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૪) સં. ૧૩ના ચૈત્ર શુદિ ૧૦ ને શુકવારે, શ્રીનાણકીયગચ્છ અને આ સવાલ જ્ઞાતિવાળા શાહ કુંવરની ભાર્યા કુંવરેદેવીના પુત્ર -એ, પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી પાર્શ્વનાથ ભાનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસિદ્ધસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (પ૬૫ ) સં. ૧૩ .સિંહની ભાર્યા કપૂરદેવીના પુત્ર પાંચાએ પિતાનાં માતા-પિતાના પ્રેયમાટે પૂજ્ય શ્રી ગુણચંદ્રસૂરિ જીના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભીની પ્રતિમા ભરાવી. સં. ૧૩ .ના માઘ શુદિપ ને ગુરુવારે, શાહ મહણસિંહે શ્રી પાર્શ્વનાથદેવનું બિંબકરાવ્યું અને તેની શ્રીમપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (પ૬૭) સં. ૧૪૦૦ ના વૈશાખ શુદિ ૩ ને બુધવારે, પિોરવાડ જ્ઞાતિના -એ, શ્રીમાણિક્યસૂરિના ઉપદેશથી.......ના શ્રેયમાટે શ્રી આદિનાથદેવનું બિંબ ભરાવ્યું. (પ૮) સં. ૧૪૦૪ ના વૈશાખ શુદિ ૧૨ ને દિવસે, પિોરવાડ જ્ઞાતિના For Personal & Private Use Only Page #706 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્તિના લેખ. ૫૮૫ શાહના પુત્ર શાહ હાનાએ પોતાનાં માતા-પિતાના માટે શ્રીમસેનસૂરિજીના ઉપદેશથી શ્રી અજિતનાથદેવનું બિંબ ભરાવ્યું. (પ૬૯) સં. ૧૪૦૬ ના જેઠ વદિ ૮ ને રવિવારે, પિરવાડ જ્ઞાતિવાળા શેઠ છારાની ભાય રામલના પુત્ર લૂપાએ પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે, સાધુપૂર્ણિમા પક્ષના શ્રીજિનસિંહસૂરિજીના ઉપદેશથી શ્રીકુંથુનાથદેવનું બિંબ ભરાવ્યું. (૫૭૦) સં. ૧૪૦૯ ના જેઠ શુદિ ૧૦ ને સોમવારે, શ્રીભાવડાર ગચ્છ અને શ્રીમાલજ્ઞાતિના શેઠ વીદાની ભાર્યા કડૂના પુત્ર રામાએ પિતાના શ્રયમાટે શ્રી શાંતિનાથ ભીની મૂર્તિ ભરાવી અને તેની શ્રીજિનદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૭૧) સં. ૧૪૧૨ ના જેઠ શુદિ ૧૨ ને દિવસે, એસવાલ જ્ઞાતિવાળા મંત્રી વાગાની ભાર્યા મેઘીના પુત્ર ૧ જસા તથા ૨ વિજાએ, પિતાના પિતા વાગા તેમજ કાકા ૧ સામત, ર જયતા, ૩ ખેતા, ૪ ગેનાના શ્રેયમાટે શ્રી શાંતિનાથ દેવનું બિંબ કરાવ્યું, તેની છત્રવાલ ) ગચ્છીય શ્રી ગુણપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૫૭૨) સં. ૧૪૧૪ ના વૈશાખ શુદિ ૧૦ ને દિવસે, પિરવાડ જ્ઞાતિના શાહ આસપાલની ભાર્યા લખમાદેના પુત્ર ઝાઝે, પિતાનાં માતા-પિતા For Personal & Private Use Only Page #707 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ અવકન. ના શ્રેયમાટે શ્રીમહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી અને તેની શ્રીમતિલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૫૭૩) સં. ૧૪૧૪ ના વૈશાખ શુદિ ૧૧ ને શુકવારે, મેઢજ્ઞાતીય, પિતા વિકલ તથા માતા રાંભુના એ માટે પુત્ર જયતસિંહે, શ્રીપાનાથ ભ. ની મૂર્તિ ભરાવી અને તેની નાગેન્દ્રગથ્વીય શ્રીકમલપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૫૭૪) સં. ૧૮૧૮ના વૈશાખ શુદિ ૭ને...શ્રીમાલજ્ઞાતિના શાહડાની ભાર્યા ભાઊના પુત્ર રણસિંહ, શ્રી પાર્શ્વનાથદેવનું બિંબ કરાવ્યું અને તેની બૃહદ્ગસ્થપતિ શ્રી હેમરત્નસૂરિજીના પટ્ટધર શિષ્ય શ્રી રશેખરસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. (૫૫) સં. ૧૪૨૦ વૈશાખ શુદિ ૧૦ ને બુધવારે, પિરવાડજ્ઞાતીય શેઠ કસીડની ભાર્યા માલ્હાણદેના પુત્ર; (પિતાની ભાર્યા પૂનીથી યુક્ત) સેનપાલે પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું, તેનો મડાગચ્છના શ્રીપૂર્ણચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૭૬) સં. ૧૪૨૦ના વૈશાખ શુદિ ૧૦ ને બુધવારે, શ્રીમાલજ્ઞાતીય પિતા રણું, માતા રણદે, કાકા ૧ વીરપાલ, ૨ મેકલ, ૩ સહજા, ૪ હાદા. એ બધાઓના શ્રેયમાટે પુત્ર લીંબાએ શ્રી શાંતિનાથદેવની For Personal & Private Use Only Page #708 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્તાિના લેખ. ૫૮૭ મૂર્તિવાળી પંચતીથી, શ્રીપૂર્ણિમાપક્ષના શ્રીધર્મચંદ્રસૂરિજીના ઉપદેશથી કરાવી, તેની બ્રહ્માણગચ્છના કેઈક મુનિરાજે પ્રતિષ્ઠા કરી છે. (૫૭૭ ) સં. ૧૪૨૧ ના માઘ વદિ ૧૧ ને સોમવારે, શેઠ લાખણના પુત્ર દઉમડે પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે, સાધુ (પૂર્ણિમાપક્ષીય) શ્રીજિનસિંહસૂરિજીના ઉપદેશથી શ્રીમહાવીરસ્વામીનું બિંબ ભરાવ્યું. આ લેખને છેડે ૭૪ ને અંક લખેલો છે. (૫૭૮) સં. ૧૪૨૧ ના માઘ શુદિ ૧૧ ને સેમવારે, ઓસવાલજ્ઞાતીય શેઠ કાળાની ભાર્યા ખીમલદેવીના કલ્યાણ માટે તેના પુત્ર માંડણે, શ્રીનેમિચંદ્રસૂરિજીના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિજીના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભ. ની મૂર્તિ કરાવી, તેની પ્રતિષ્ઠા સુવિહિત આચાર્યો કરી છે. (૫૭૯) સં. ૧૪૨૧ ના વૈશાખ વદિ પ ને શનિવારે, શેઠ સેનાની ભાયં સેમલદેના પુત્ર ગેહાએ પિતાનાં માતા-પિતાના શ્રેય માટે સાધુપૂર્ણિમાપક્ષના શ્રીધર્મચંદ્રસૂરિજીના ઉપદેશથી શ્રીમહાવીરસ્વામીનું બિંબ ભરાવ્યું. (૫૮૦) સં. ૧૪૨૨ ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે, શ્રીમાલજ્ઞાતીય શેઠ સાલિએ, પિતાના પિતા જયતા, માતા જયતલદે, કાકા સામત અને ભત્રિજા આંબડના શ્રેયમાટે શ્રી આદિનાથદેવની પ્રતિમા ભરાવી. For Personal & Private Use Only Page #709 -------------------------------------------------------------------------- ________________ ‘૫૮૮ અવલોકન. (૫૮૧) સં. ૧૪૨૩ ના જેઠ શુદિ ૯ ને શનિવારે, પિરવાડજ્ઞાતીય, શેઠ રણસીની ભાર્યાના પુત્ર ભીમસિંહ, પિતાનાં માતાપિતાના શ્રેયમાટે શ્રી શાંતિનાથદેવની મૂર્તિ કરાવી, તેની નડી. * ગચ્છના શ્રી સદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૫૮૨) સં. ૧૪૨૪ ના અષાડ શુદિ ને ગુસ્વારે, શેઠ સામતની ભાર્યા ગુરદેવીના પુત્ર સમરાએ, પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે, ભદ્રારક શ્રી દેવેન્દ્રસૂરિજીના ઉપદેશથી શ્રી આદિનાથદેવનું બિંબ ભરાવ્યું. (૫૮૩) સં. ૧૪૨૫ ના વૈશાખ શુદિ ૧૦ ને બુધવારે, પિરવાડજ્ઞાતીય, શેઠ તિહુણસિંહની ભાર્યા મુક્તાદેના પુત્ર જાલાએ, પિતાનાં માતાપિતાના શ્રેયમાટે, શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી, તેની શ્રી જયપ્રભસૂરિના પટ્ટધર શ્રી હેમચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૮૪) સં. ૧૪ર૬ ના વૈશાખ ૧૦ ને રવિવારે ... .............એ, પિતા ઠાકોર આના અને માતા ખીમિણના શ્રેયમાટે શ્રી આદિનાથ દેવની મૂર્તિ ભરાવી, તેની સુવિહિત આચાર્યે પ્રતિષ્ઠા કરી છે. * નોથી ગુજરાતમાં આવેલ “નડીઆદ” ગામનો ઉલ્લેખ હશે. એમ લાગે છે. જે એમજ હોય તો એ “નડીઆદ” ગામના નામ પરથી નડીઆદ' ગ૭ નિકળ્યો હોવો જોઇએ. For Personal & Private Use Only Page #710 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્તાિના લેખ. ૫૮ (૫૮૫) સં. ૧૪૨૬ ના વૈશાખ શુદિ ૧૦ ને રવિવારે, પિરવાડજ્ઞાતીય, પિતા શેઠ સહજા, માતા સોમલદે, કાકા કુંવર, ભાઈ ડુંગર અને અન્ય કેઈ જે પીડા કરે છે, તેના માટે શેઠ રાણાએ, શ્રીશાંતિનાથદેવની મૂર્તિ ભરાવી, તેની કોઈ આચાર્યવ પ્રતિષ્ઠા કરી છે. (૫૮૬) સં. ૧૨૯ ના જેઠ વદિ ૨ ને સેમવારે, પિરવારજ્ઞાતીય શેઠ વસરાની ભાર્યા પૂનીના પુત્ર (બાકીને ભાગ ઘસાઈ ગયો છે.) (૫૮૭) સં. ૧૪૩૨ ના વૈશાખ વદિ ૧૧ ને સોમવારે, નાહરગોત્રના શાહ રામદેવના પુત્ર શાહ કાલૂની ભાર્યા જેઉના પુત્ર દેવસિંહે, પિતાના પિતા કાજૂ, કાકા સદા તથા ભાઈ પાદાના શ્રેયમાટે શ્રીઆટી શ્વર ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની શ્રી ધર્મઘેષાછીય શ્રી સાગરચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ૧૦૦૦ ૦૦૦ - • • (૫૮૮) સં. ૧૪૩૨ ના વૈશાખ શુદિ ૧૨ ને ગુરુવારે, શ્રી બ્રહાણ મચ્છ તથા શ્રી શ્રીમાલજ્ઞાતિના, પિતા સહજ પાલ અને મા બાપના શ્રેયમાટે પુત્રે લાખા તથા લીંબાએ, શ્રી શાંતિનાથદેવ મૂળનાયકવાળો ચતુર્વિશતિપટ્ટ (વીશ) કરાવે, તેની નિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. For Personal & Private Use Only Page #711 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ અવકન. (૫૮૯) સં. ૧૪૩૩ ના અષાડ શુદિ ૧૦ ને બુધવારે, હુંબડજ્ઞાતિ તથા સંડેરજ ગોત્રવાળા ઠાકર મખાની ભાર્યા રાભૂના પુત્ર મુંજાએ, પિતાના કાકા ૧ ખીમા, ૨ મંડલિક, ૩ જયતા તથા સમસ્ત પૂર્વજોના સ્મરણાર્થે શ્રી પાર્શ્વનાથદેવનું બિંબ ભરાવ્યું, તેની શ્રી પાસડસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (પ૯૦) સં. ૧૪૩૩ ના અષાડ શુદિ ૧૦ ને બુધવારે, હુંબડ જ્ઞાતિના પિતા છાડા, માતા ગઉદે અને લાખણના શ્રેયમાટે શ્રીસંભવનાથ ભગવાનની પ્રતિમા કરાવી અને તેની શ્રીરાણંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૯૧ ) સં. ૧૪૩૪ ના માગસર વદિ ૩ ને સોમવારે, શ્રીમાલજ્ઞાતીય, શેઠ જયતલની ભાર્યા રતનાદેના પુત્ર; (પિતાની ભાર્યા ૧ પાહણદે, ૨ શ્રાવિકા માઊથી યુકત એવા) શેઠ પાહે, શ્રીસંભવનાથ પ્રભુની મૂર્તિ કરાવી અને તેની આચાર્યવયે પ્રતિષ્ઠા કરી છે. (૧૨) સં. ૧૪૩૪ ના વૈશાખ વદિ ૨ ને બુધવારે, ઓસવાલજ્ઞાતીય, મંત્રી છાહડના પુત્ર દેલ્હાની ભાર્યા દેહુણદેના પુત્રે ૧ કાળા તથા ૨ કેલ્લાએ, પિતાનાં માતા-પિતા અને કાકા હરપાલના શ્રેયમાટે, શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા કરાવી અને તેની બ્રહ્માણગચ્છીય શ્રી હેમતિલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. For Personal & Private Use Only Page #712 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્તાિના લેખ. ( ૫૩ ) સં. ૧૪૩૪ ના વૈશાખ વદિ ૨ ને બુધવારે, શ્રી બ્રહ્માણગચ્છ અને શ્રીમાળી જ્ઞાતિના પિતા સલથા, માતા દેવલ, કાકા નાઈત વગેરેના શ્રેયમાટે, પુત્ર દેવસિંહ, શ્રી આદીશ્વર ભગવાનની પંચતીથીવાળી મૂર્તિ કરાવી અને તેની સલખણપુરવાળા શ્રીમુનિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (પ૯૪) સં. ૧૪૩૬ ના વૈશાખ વદિ ૧૧ ને મંગળવારે, પોરવાડ જ્ઞાતિના શેઠ ધનપાલની ભાર્યા પૂજીના પુત્ર રાણાએ, પિતાના પિતા તથા ભાઈ રામાના સ્મરણાર્થે, શ્રી શાંતિનાથ ભગવાનની પંચતીથી યુકત મૂત્તિ કરાવીને તેની શ્રીપ્રભસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે. (૫૫) સં. ૧૪૩૯ના વૈશાખ વદિ ૧૧ ને મંગળવારે, પિરવાડજ્ઞાતીય, વ્યાપારી ચહથની ભાર્યા ચહણદેવીના પુત્ર સંગ્રામસિંહ, પિતાનાં માતા-પિતાના માટે શ્રી આદિનાથદેવની પંચતીથીવાળી મૂત્તિ કરાવી અને તેની શ્રીવિજયસિંહસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. સં. ૧૪૪૦ ના પિષ શુદિ ૧૨ ને દિવસે, પિોરવાડ જ્ઞાતિના વ્યાપારી નીંદાની ભાર્યા સુમલદેના પુત્ર ઝારાએ, પિતાનાં માતાપિતાના શ્રેયમાટે શ્રી આદિનાથદેવની મૂર્તિ કરાવી અને તેની મડાહડગચ્છીય શ્રીનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. For Personal & Private Use Only Page #713 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ અવલોકન. (૫૭) સં. ૧૪૪૦ ના વૈશાખ વદિ ૩ ને સોમવારે, પોરવાડ જ્ઞાતિના શેઠની ભાર્યા પાલુના પુત્ર પાલાએ પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી તીર્થંકરદેવની મૂર્તિ કરાવી, તેની શ્રીકમલચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૫૯૮) સં. ૧૪૪૦ ના વૈશાખ શુદિ ૨ ને શનિવારે, શ્રીનાણકીયગચ્છ અને ઠકુર શેત્રવાળા શેઠ ભીમાની ભર્યા સલખણદેના પુત્ર વજલે, પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રીવાસુપૂજ્ય પ્રભુનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી મહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૫૯), સં. ૧૪૪૧ના ફાગણ શુદિ ૧૦ ને સેમવારે, પિરવાડ જ્ઞાતિના વ્યાપારી સહુજની ભાર્યા ગાંગીના પુત્ર ૧ ઝંઝા, ૨ પાંચા, ૩ દાપર વગેરેએ પિતાના પિતા તથા ભાઈ હેમાના મરણ માટે, શ્રી શાંતિનાથદેવની મૂર્તિ કરાવી અને તેની મડાહકગચ્છ શ્રીપૂર્ણચંદ્રસૂરિ જીના પટ્ટધર શહરિભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૦૦) સં. ૧૪૪ ના વૈશાખ શુદિ ૩ ને સેમવારે, એ સવાલ જ્ઞાતિના શાહ વયરાની ભાર્યા વયજલદેના પુત્ર નાના ભાઈ સાહૂના પુત્રે ૧ હાલા, ૨ રતના, ૩ ડુંગર વગેરેએ પોતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી આદીશ્વરદેવની પંચતીર્થ યુકા પ્રતિમા કરાવી અને તેની સંડેરકગચ્છના યશભદ્રસૂરિ સંતાનનીય શ્રીસુમતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. For Personal & Private Use Only Page #714 -------------------------------------------------------------------------- ________________ પર અનુપૂર્તાિના લેખે. ( ૬૦૧) સં. ૧૪૪૫ ના ફાગણ વદિ ૧૧ ને રવિવારે, શ્રી શ્રીમાલજ્ઞાતીય, મંત્રી લાખાની ભાર્યા લાખણદેના શ્રેય માટે તેમના પૌત્ર કર્મણે, શ્રી શાંતિનાથ ભ. ની મૂર્તિ કરાવીને તેની, પૂર્ણિમા છીય શ્રીલલિતપ્રભસૂરિજીના કેઈ આચાર્યવર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (૬૦૨) સં. ૧૪૪૬ ના વૈશાખ વદ ૩ ને સોમવારે, પિરવાડજ્ઞાતીય શેઠ ખેતાની ભાય ખેતલદેના પુત્ર રણસિંહે શ્રી શાંતિનાથદેવની મૂત્તિ કરાવી, અને તેની મડાહડગચ્છીય શ્રી મુનિપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૬૦૩) સં. ૧૪૯ ના વૈશાખ શુદિ ૬ ને શુક્રવારે, પિરવાડજ્ઞાતીય શેઠ ચાહડની ભાય ચાંપલદેવીના પુત્ર જેસલે, પિતાની માતાના સ્મરણ માટે શ્રી પદ્મપ્રભ પ્રભુની મૂર્તિ કરાવી, અને તેની જીરાપલ્લી ગચ્છના શ્રી શાલિભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. * સિરોહી સ્ટેટના “મઢાર ” ગામથી ઉત્તર દિશામાં લગભગ ૧૦ માઈલ દૂર, અને “આબુ'ની પશ્ચિમ તરફની તલેટીમાં આવેલ “હણાકા” ગામથી પશ્ચિમ દિશામાં લગભગ ૧૪ માઇલની દૂરી પર “જીરાવલ” ગામ આવેલું છે; તેના નામ પરથી છાવલા ગચ્છ' નિકળે હેય તેમ જણાય છે. અહીં શ્રીજીરાવલા પાર્શ્વનાથજીનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર હોવાથી આ તીર્થ ગણાય છે. અહીં શ્રાવકેનાં દસ ઘર અને ધર્મશાળા છે. યાત્રાળુઓ માટે વાસણ ગોદડાં વગેરેની સગવડ છે. For Personal & Private Use Only Page #715 -------------------------------------------------------------------------- ________________ અવલેાકન (૬૦૪) સ. ૧૪૫ર ના વૈશાખ શુદ્ઘિ ૫ ને સેામવારે, પારવાડજ્ઞાતીય શેઠ છઠ્ઠાની ભાર્યાં ફલુના પુત્ર માલાએ, પેાતાનાં માતા-પિતાના શ્રેય માટે, શ્રી શાંતિનાથ દેવની મૂર્ત્તિ કરાવી, અને તેની શ્રી દેવસુ ંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. • ૫૪ (૬૦૫) સ. ૧૪૫૩ ના વૈશાખ શુદ્ધિ ૩ ને શનિવારે આસવાલ જ્ઞાતિવાળા શેઠ સાલા અને તેની ભાર્યાં ભાવલદેવી; એ બન્ને માતા-પિતાના શ્રેય માટે, તેમના કોઈ પુત્ર) શ્રી પાર્શ્વનાથ પ્રભુનુ મિ’ખ ભરાવ્યુ, અને તેની શ્રીસૈદ્ધાંતિકગચ્છીય શ્રીઅજિતદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૦૬) સ. ૧૪૫૩ ના ફાગણ શુદ્ઘિ ૫ ને શુક્રવારે, પારવાડ જ્ઞાતિના વ્યાપારી સેામાની ભાર્યાં સાનલદેના પુત્રો ૧ માઠખી અને ૨ ધવલે, મસાના સ્મરણુ માટે સાધુપૂર્ણિમાપક્ષીય શ્રીધમ તિલકસૂરિજીના ઉપદેશથી શ્રીવાસુપૂજ્યસ્વામીની પંચતીર્થીવાળા પરિકરયુક્ત મૂર્ત્તિ કરાવી. ( ૬૦૭) સ’. ૧૪૫૮ ના વૈશાખ શુદિ ૨ ને બુધવારે, પોરવાડ જ્ઞાતિના શાહુ મામતના પુત્ર શાહ પાતાની ભાર્યાં પામિણિના શ્રેય માટે ( તેમના પુત્ર ); ( પેાતાની ભાર્યાં. પદ્મિણીથી યુકત એવા ) શાહ For Personal & Private Use Only Page #716 -------------------------------------------------------------------------- ________________ અનુપૂત્તિના લેખો ૫૯૫ જેસાએ તપાગીય શ્રીદેવસુંદરસૂરિજીના ઉપદેશથી શ્રી આદિનાથ દેવનું બિંબ કરાવ્યું અને તેની કેઈ આચાર્યવ પ્રતિષ્ઠા કરી છે. (૬૦૮) સં. ૧૪૫૮ ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે, પિરવાડજ્ઞાતીય મંત્રી મુરસિંહની ભાર્યા –દેવીના પુત્રે ૧ વાલા અને ૨ આકાએ, પિતાના ભાઈએ ૧ રૂપા, ૨ કેલા અને ૩ કડવાના કલ્યાણ માટે, શ્રીમસેનસૂરિજીના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભીનું બિંબ ભરાવ્યું. (૬૦૯) સં. ૧૪૬૧ ના જેઠ શુદિ ૧૦ ને શુક્રવારે, પિરવાડજ્ઞાતીય શેઠ રામની ભાર્યા રાજલદેના પુત્ર સાહાએ પિતાનાં માતા-પિતાના તથા ભાઈ વનઝલાના કલ્યાણ માટે શ્રી આદિનાથદેવની પંચતીથીના પરિકરયુક્ત મૂર્તિ કરાવી, અને તેની શ્રીપાર્ધચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૧૦) સં. ૧૪૬૬ ના માઘ શુદિ ૫ ને શુક્રવારે, પિરવાડજ્ઞાતીય, શેઠ ડીડાની ભાર્યા રાયણની પુત્રી મેચીએ પિતાના કલ્યાણ માટે, શ્રી શાંતિનાથદેવની પ્રતિમા કરાવીને તેની અંચલગચ્છીય શ્રીમેતુંગસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે, ( ૬૧૧) સં. ૧૪૭૩ના માગશર શુદિ ૬ ને શુક્રવારે, શ્રી શ્રીમાલ જ્ઞાતિના વસાહ જોગાની ભાર્યા હીરાદેના પુત્ર વિજાની ભાય કપૂરીના પુત્રો ૧ કર્મ અને ૨ ડુંગરે, પિતાની માતાના શ્રેય માટે શ્રી મુનિસુવ્રત For Personal & Private Use Only Page #717 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ અવલોકન સ્વામીની પ્રતિમા ભરાવી, અને તેની તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિ. જીએ પ્રતિષ્ઠા કરી છે. (૧૨) સં. ૧૪૭૩ ના વૈશાખ શુદિ ૫ ને બુધવારે, શ્રી શ્રીમાલજ્ઞાતીય શેઠ રમણની ભાય મેઘના કલ્યાણ માટે તેના ભાઈ શેઠ પદ્માએ, શ્રીપદ્મપ્રભ ભગવાનની પંચતીર્થીવાળી મૂર્તિ કરાવીને તેની, પૂર્ણિમાગચ્છીય શ્રીમુનિતિલકસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે. (૬૧૩) સં. ૧૪૭૪ ના જેઠ શુદિ ૨ ને શનિવારે, પિરવાડજ્ઞાતીય, શેઠ જમાની ભાર્યા રાઊના પુત્ર હીરાની ભાર્યા ચાંદુએ, પિતાના પતિના શ્રય માટે શ્રી નેમિનાથદેવની પ્રતિમા કરાવીને તેની, સાધુપૂર્ણિમાપક્ષીય શ્રીપાર્ધચંદ્રસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે. (૬૧૪) સં. ૧૪૭૭ ના માગશર વદિ ૪ ને દિવસે, પિરવાડજ્ઞાતીય, શેઠ ઝાંઝણની ભાર્યા જાના પુત્ર ધરણાએ પિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથદેવનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવગુપ્તિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૧૫) સં. ૧૪૭૭ ના માગશર વદિ ૪ ને દિવસે, પિરવાડજ્ઞાતીય, શેઠ ધરણાની ભાર્ય પૂનીના પુત્ર ખેતાની ભાય હાંસલદેના પુત્ર; (પિતાની ભાર્યા રૂપીથી યુક્ય એવા) શેઠ સુરસિંહે પિતાના શ્રેય માટે, For Personal & Private Use Only Page #718 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્તાિના લેખો ૫૯૭ શ્રીસુર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કરાવી અને તેની, તપાગચ્છીય શ્રીદેવસુંદરસૂરિજીના પટ્ટધર શ્રીસેમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. | (૬૧૬) સં. ૧૪૭૭ ના જેઠ શુદિ ૪ ને દિવસે, પિરવાડજ્ઞાતીય, શાહ કર્મસીની ભાયી ધારૂના પુત્ર, (પોતાની ભાર્યા વઈજલદે તથા પુત્ર શિવા વગેરે કુટુંબથી યુક્ત એવા) શાહ સવલડે, શ્રી કુંથુનાથ ભ. ની મૂત્તિ કરાવી અને તેની, શ્રીસેમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૧૭) સં. ૧૮૭૮ ના માઘ શુદિ ૯ ને દિવસે, પિરવાડજ્ઞાતિવાળા શેઠ શ્રીચંદની ભાર્યા સેઢીના પુત્ર; (પોતાની ભાર્યા જસમાદે અને પુત્રે ૧ વીસલ, ૨ વિમલ, ૩ દેસલ વગેરે કુટુંબથી યુક્ત એવા) શેઠ સિંહાએ, પિતાના કલ્યાણ માટે શ્રીસુપાર્શ્વનાથ ભગવાન્ પ્રમુખ ચતુર્વિશતિજિનપટ્ટ (ચેવિશવ) કરાવ્યું, અને તેની તપાગચ્છીય શ્રીમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૧૮) સં. ૧૪૮૦ ના ફાગણ વદિ ૧૦ ને બુધવારે, ઓસવાલજ્ઞાતિ તથા ખાટડગેત્રવાળા મંત્રી જયતાની ભાર્યા ગંગાદેના પુત્ર ભાદાએ, પિતાનાં માતા-પિતાના તથા પિતાના પણ કલ્યાણ માટે શ્રીચંદ્રપ્રભસ્વામીનું બિંબ કરાવ્યું અને તેની, ધર્મઘોષગચ્છીય શ્રીપદ્રશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૧૯) 1. સં. ૧૪૮૧ માં, જદુરાલ ગામના રહેવાસી અને પરવાડજ્ઞાતિના, For Personal & Private Use Only Page #719 -------------------------------------------------------------------------- ________________ પટ અવલેાકન. શેઠ ગેાધાની ભાર્યાં માણિકદેના પુત્ર; ( પોતાની ભાર્યાં શાણી અને પુત્ર કુજાથી યુક્ત એવા ) શેઠ શેષાએ પેાતાના પિતાના શ્રેય માટે, શ્રીઆદિનાથદેવની મૂર્ત્તિ કરાવી અને તેની, તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૧૨૦ ) સ. ૧૪૨૮ ના માઘ વિદ ૯ ને બુધવારે, આસવાલજ્ઞાતિના શાહ પાતાની ભાર્યાં પામાદેના પુત્ર ખુલ્હાએ, પેાતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રીશાંતિનાથ દેવની મૂર્ત્તિ કરાવી અને તેની, શ્રીભૃઙ્ગગચ્છીય શ્રીમહેન્દ્રસૂરિજીના પટ્ટધર શ્રીકમલચ'દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૬૨૧ ) સ. ૧૪૮૨ ના ફાગણુ શુદિ ૩ ને દિવસે, પારવાડજ્ઞાતિના શાહુ સામંતના પુત્ર મેધાની ભાર્યાં મેઘીના પુત્રા ૧ ઝીઝા, ૨ મલા, ૩ રણુસિ'હુ. તેમાંના રણસિંહૈ, પોતાના પિતાના શ્રેય માટે શ્રીકુંથુનાથ પ્રભુનું ખિંખ ભરાવ્યું, તેની શ્રીસેામસુ દરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૨૨) સ. ૧૪૮૬ ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે, એસવાલજ્ઞાતીય મંત્રી ખેતસીની ભાર્યા હાંસના પુત્રો ૧ દેવસી, ૨ હકા, ૩ ટાસા, ૪ મેઘા વગેરેએ પેાતાનાં માતા-પિતાના કલ્યાણ માટે શ્રીવિમલનાથ દેવની પ્રતિમા કરાવી અને તેની, ઊકેશગચ્છ તથા સિદ્ધાચાયના સંતાનમાં થયેલા મડાહડીય શ્રીદેવગુપ્તસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. For Personal & Private Use Only Page #720 -------------------------------------------------------------------------- ________________ પટ અનુપૂર્તિના લેખે. (૬૨૩) સં. ૧૪૮૭ ના અષાડ વદિ ૫ ને દિવસે, એસવાલજ્ઞાતીય શેઠ કમસિંહની ભાર્યા કર્માના પુત્ર, (પિતાની ભાય અહિદેથી યુક્ત એવા) શાહ આકાએ, પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રીચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ કરાવી અને તેની શ્રીગુણભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૪) સં. ૧૪૮૮ ના જેઠ વદિ ૧૦ ને સોમવારે, ઓસવાલજ્ઞાતીય પિતા બાહડ અને માતા ચાહિણદેવીના શ્રેય માટે તેમના પુત્ર હેમાએ શ્રી શાંતિનાથદેવની મૂર્તિ કરાવી અને તેની શ્રી શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૨૫) સં. ૧૪૧ માહ શુદિ પ ને બુધવારે, પિરવાડજ્ઞાતીય શેઠ નયણુની ભાર્યા કાંઊના પુત્રી ૧ દાદા અને ૨ વાછાએ, બધા પૂર્વજોના તથા પિતાના કલ્યાણ માટે શ્રીઅભિનંદનદેવની પ્રતિમા ભરાવી અને તેની, શ્રીસાધુપૂર્ણિમાપક્ષીય શ્રી ધર્મતિલકસૂરિના પટ્ટધર શ્રીહીરાનંદસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે. (૬૨૬) સં. ૧૪૯૧ ના માહ શુદિ ૫ ને બુધવારે પિરવાડ જ્ઞાતિ તથા પંચાયણ ગેત્રવાળા શાહ માંડણના પુત્ર ઈશ્વરે પોતાના કલ્યાણ માટે શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ ભરાવી અને તેની શ્રીજિનસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. For Personal & Private Use Only Page #721 -------------------------------------------------------------------------- ________________ અવલા કન. ( ૧૨૭ ) સ. ૧૪૯૧ ના ફાગણ શુદિ ૯ ને સામવારે, પારવાડજ્ઞાતીય શાહ માહનની ભાર્યાં માણિકદેના પુત્ર ધાગાની ભાર્યાં ટખી. (શાહ ધાગાએ) પેાતાના પિતાના શ્રેય માટે, શ્રીશાંતિનાથદેવનું ખિમ ભરાવ્યું, તેની કુંવા૦ × ( ગુંદૌચ ) પક્ષીય શ્રીરત્નપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. Fo (૬૨૮ ) સ. ૧૪૯૨ ના વૈશાખ વિદે ૫ ને શુક્રવારે, પારવાડજ્ઞાતીય શેઠ રાણાની ભાર્યાં રયણાદેના પુત્ર લૂણાએ, પાતાના કલ્યાણ માટે શ્રીશાંતિનાથદેવની મૂર્ત્તિ કરાવીને તેની કછે.લીવાલગચ્છ અને પૂર્ણિમાપક્ષવાળા શ્રીસર્વાણુ દસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે. ( ૬૨૯) સ’. ૧૪૯૬ માં, ઊંખરણી નિવાસી પારવાડજ્ઞાતીય શાહ લાખાની ભાર્યાં રાજીના પુત્ર શાહ પાંચાની ભાર્યાં સીતૃના પુત્ર સામ'ત વગેરેથી યુક્ત શાહ પાંચાએ પાતાની પ્રથમ ભાર્યાં માના શ્રય માટે શ્રીમહાવીરસ્વામીનું ખિંખ ભરાખ્યું, તેની તપાગચ્છીય શ્રીસામસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે, * સુંવા॰ થી ધણુ લેવાનુ હશે ? અને તે નામથી પ્રસિદ્ધ છે, તેના નીકળી હાવાનુ જણાય છે. પહેલી ફૂટનેાટ જુએ. ' કરીને ‘ પાલી ' પાસેનું ‘ગુંદૌચ ’ ગા . કુંવશ્વ ' ગામ કે જે હાલમાં · ગુદૌચ ' નામ પરથી ગુ દૌચીયગચ્છ " અથવા શાખા આ ગુઢૌચ ગામની હકીકત માટે પૃષ્ઠ ૪૨૧ ની " *ઊંબરણી ગામ માટે પૃષ્ઠ ૩૯૮ જુએ. For Personal & Private Use Only Page #722 -------------------------------------------------------------------------- ________________ ૬૧ અનુપૂર્તાિના લેખે. (૬૩૦) સં. ૧૪૯૯ ના માગશર શુદિ ૨ ને દિવસે, પિરવાડજ્ઞાતીય શાહ ગેહાની ભાય પૂનીના પુત્ર હેમાની ભાય ચારના પુત્ર વીરમ વગેરેથી યુક્ત, (શાહ હેમાએ) પિતાના કાકા શામળના શ્રેય માટે શ્રી અનંતનાથ પ્રભુનું બિંબ ભરાવ્યું, તેની તપાગચ્છીય શ્રીમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૩) સં. ૧૫૦૨ ને માગશર વદિ ૯ ને દિવસે, પિરવાડજ્ઞાતીય શેઠ વિજયસિંહની ભાર્યા વીરૂના પુત્ર દેપાની ભાર્યા ૧ પૂરી, ૨ વરીના પુત્રે ૧ કાહા, ૨ રામા, ૩ સાજર, ૪ શવા વગેરેથી યુક્ત શાહ દેપાએ, પિતાના કલ્યાણ માટે શ્રી વિમલનાથ પ્રભુનું બિંબ ભરાવ્યું, તેની શીતપાગચ્છપતિ શ્રી જયચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૩૨) સં. ૧૫૦૨ માં, પિરવાડજ્ઞાતિના શાહ દેવડની ભાર્યા ભલીની પુત્રી શ્રાવિકા રહીએ પિતાના શ્રેય માટે શ્રી કુંથુનાથ દેવની મૂત્તિ કરાવી, તેની તપાગચ્છનાયક શ્રીજયચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૩૩) સં. ૧૫૦૩ ના માગશર શુદિ ૨ ને દિવસે, પિરવાડજ્ઞાતિના મંત્રી લુણુની ભાર્યા તેજૂના પુત્ર મંત્રી ચાંપાએ, પિતાની ભાય ચાંપલદેના પુત્રો ૧ ભીડા, ૨ સાંડા, ૩ જેસા, ૪ ખેટ તથા પૌત્રે ૧ વિસલ, ૨ નાભા, ૩ રાઘવ આદિ કુટુંબની પૂજાને માટે તથા For Personal & Private Use Only Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ અવલોકન. પિતાના શ્રેય માટે શ્રીધમનાથદેવનું બિંબ ભરાવ્યું, તેની તપાગચ્છપતિ ભટ્ટારક શ્રીજયચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૬૩૪) ' સં. ૧૫૦૩ ના ફાગણ વદિ ૨ ને દિવસે, પિરવાડજ્ઞાતીય શેઠ લાલાની ભાર્યા સૂદીના પુત્ર, (પિતાની ભાર્યા......આદિ કુટુંબથી યુક્ત એવા) શેઠ છાડાએ, શ્રી શાંતિનાથ દેવની પ્રતિમા ભરાવી, તેની તપાગચ્છપતિ શ્રી જયચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૩૫) સં. ૧૫૦૩ ના જેઠ શુદિ ૧૧ ને શુકવારે, ઓસવાલજ્ઞાતિ, ભંડારીગેત્ર અને બહડા શાખાવાળા શાહ શામળના પુત્ર ધનાની ભાર્યા ધાંધલદેના પુત્ર, (પિતાની ભાર્યા રૂપી અને પુત્રે ૧ છીગિર તથા ૨ લાખાથી યુક્ત એવા) શાહ ગલાએ, પૂર્વજોને તથા પોતાના કલ્યાણ માટે શ્રી નમિનાથદેવની મૂર્તિ ભરાવી, તેની શ્રીસંડેરકગચ્છીય શ્રી શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૩૬ ). સં. ૧૫૦૩ માં, ઓસવાલ જ્ઞાતિ અને છાજહડ (છાજેડ) ગેત્રવાળા શાહ દેવરાજના પુત્ર મંડલિકની ભાર્યા રાગદેના પુત્ર કર્મસિંહ, પિતાના શ્રેય માટે શ્રી નેમિનાથ ભની પ્રતિમા ભરાવી, તેની શ્રીપલિકીયા ગચ્છના શ્રીયશેદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. * “ જોધપુર” સ્ટેટમાં આવેલ “ પાલી ” શહેર કે જે પહેલાં પલ્લી” નામથી પ્રસિદ્ધ હતું, તેના નામ પરથી “ પલિકીયગ૭ ” અથવા “પલિવાલગછ ” નિકળ્યો હોય એમ જણાય છે. For Personal & Private Use Only Page #724 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્તાિના લેખે ૬૦), (૬૩૭) સં. ૧૫૦૪માં, પિરવાડજ્ઞાતીય, શેઠ આચાની ભાર્યા લષમાદેના પુત્ર, (પિતાની ભાય લીંબી, ભાઈ ડુંગર, બહેન છત્રદે આદિ કુટુંબથી ચુત એવા) શેઠ હરિભ્રમે, શ્રીઅભિનંદનદેવની પ્રતિમા ભરાવી, તેની આચાર્યવયે પ્રતિષ્ઠા કરી છે. (૬૩૮) સં. ૧૫૦૬ ના ફાગણ શુદિ ૯ ને શુક્રવારે, પિરવાડજ્ઞાતીય, શેઠ રામસિંહની ભાર્યા વર્ઝના પુત્ર; (પિતાની ભાર્યા પાંચૂથી યુકત એવા) શેઠ હેમાએ, પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી અજિતનાથદેવની પ્રતિમા ભરાવી, તેની ઊકેશગચ્છના શ્રીસિદ્ધાચાર્યસંતાનીય શ્રીકકકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૩૯) સં. ૧૫૦૯ વૈશાખ માસમાં, વેલગરી નિવાસી, પિરવાડજ્ઞાતીય, શેઠ ટેદાની ભાર્યા વામદેના પુત્ર; (પિતાની ભાર્યા હાંસલદેવી આદિ કુટુંબથી યુક્ત એવા) શેઠ ભીલાએ, શ્રીસુવિધિનાથપ્રભુની મૂર્તિ ભરાવી, તેની તપાગચ્છનાયક શ્રી રત્નશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. + “ સિરોહી થી દક્ષિણ દિશામાં બાર માઈલ દૂર “ મેડા ” નામનું ગામ છે, ત્યાંથી લગભગ બે માઇલ દૂર “ વેલગડી ' નામનું ગામ વિદ્યમાન છે. એ જ કદાચ પૂર્વકાળમાં “ વેલગરી ” નામથી પ્રસિદ્ધ હેય. “ મેડા ” અને “વેલાંગડી માં એક એક પ્રાચીન જિનાલય, ઉપાશ્રય, ધર્મશાળાઓ અને શ્રાવકેનાં ઘર છે. For Personal & Private Use Only Page #725 -------------------------------------------------------------------------- ________________ અવલોકન (૬૪૦) સં. ૧૫૭ના ચૈત્ર વદિ ૫ ને દિવસે, આરણુંક નિવાસી, પિરવાડજ્ઞાતીય શેઠ વીકાની ભાય હાંસૂના પુત્ર; (પિતાની ભાર્યા લાડી તથા પુત્ર પર્વત વગેરે કુટુંબથી યુક્ત એવા) શેઠ નેતાએ પિતાના પિતાના શ્રેય માટે, શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું, તેની તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય શ્રીરત્નશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૪૧) સં. ૧૫૦૮ ના માઘ વદિ ૨ ને દિવસે, વીસલનગર નિવાસી પિરવાડજ્ઞાતીય, શેઠ વીસલની ભાર્યા વજૂના પુત્રે ૧ શેઠ આકા, ૨ મહિપા અને ૩ જેસિંગે, (એ ત્રણે ભાઈઓની અનુક્રમે ભાર્યા ૧ મરગદે, ૨ કમી, ૩ બાજૂ તથા પુત્ર ભજા વગેરે કુટુંબની સાથે) પિતાના કલ્યાણ માટે શ્રી વાસુપૂજ્ય પ્રભુની મૂર્તિ ભરાવી, તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. * “ આબુરોડ 'શ્રી “માઉંટ આબુ ”ની પાકી સડકે જતાં, “આબુરેડ થી ૧૩ માઈલની દૂરી પર આ “ આરણું' નામનું ગામ છે. અહીંથી “ આબુકંપ ' કા માઈલ થાય છે. “ આપણા માં પહેલાં શ્રાવકોની વસ્તી હતી. અત્યારે માત્ર એક જૈન ધર્મશાળા જ છે. બીજી વસ્તી નથી. ધર્મશાળામાં ઘરદેરાસર છે. સાધુ, સાધીઓ અને યાત્રાળુઓ રાત રહી શકે તેવી સગવડ છે. ગરમ પાણી અને ભાતાની પણ વ્યવસ્થા છે. છે “ મારવાડ માં “ એરપુરારેડ ' સ્ટેશનથી લગભગ ૨ માઈલ દૂર “ વિસલપુર ” નામનું ગામ છે. એ જ આ વિસનગર ” હશે, એમ લાગે છે. “ વીસલપુર માં જિનાલય, ઉપાશ્રય, ધર્મશાળા અને શ્રાવકોનાં ઘણાં ઘર છે. For Personal & Private Use Only Page #726 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્તિના લેખ. (૬૪૨) સં. ૧૫૦૮ ના વૈશાખ શુદિ ૫ ને સોમવારે, પિરવાડજ્ઞાતીય શેઠ વસ્તાની ભાયં સરસઈ (સરસ્વતી) ના પુત્ર; (પિતાની ભાર્યા સોનાઈ વગેરે કુટુંબથી યુક્ત એવા) શેઠ હાપાએ પોતાના પિતાના શ્રેય માટે શ્રીઅભિનંદનદેવની પ્રતિમા ભરાવી, તેની તપાગચ્છીય શ્રી સમસુંદરસૂરિજીના શિષ્ય શ્રીરત્નશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૪૩) સં. ૧૫૧૯ ના જેઠ શુદિ ૯ ને શુક્રવારે, પિરવાડ જ્ઞાતિના શાહ નરપાલની ભાર્યા ભામલદેના પુત્ર; (પિતાની ભાર્યા રામાદે તથા પુત્રો ૧ સાલિગ, ૨ જેસાથી યુક્ત એવા) શાહ રામાએ, શ્રીસુમતિનાથ જિનનું પંચતીથીવાળું બિંબ ભરાવ્યું, તેની બૃહદુગચ્છ અને ત્રાણ* શાખાના શ્રીઉદયપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૪૪) સં. ૧૫૨૦ ના જેઠ શુદિ ૧૩ ને દિવસે, નાવ(ત)ઉદ્રા નિવાસી પિરવાડ જ્ઞાતિના શાહ હૂંડાની ભાર્યા મઘના પુત્ર; (પિતાની ભાય હીરૂ તથા પુત્ર લીંબા વગેરે કુટુંબથી યુક્ત એવા) શાહ ભાડાએ, * દ્રારા જ છે અને બ્રહ્મા રાજુલા એ બન્ને એક જ હોવાનું જણાય છે. અને તે હાલના “વરમાણ” ગામના નામ પરથી નીકળેલ હશે. “ વરમાણ” માટે પૃષ્ઠ ૩૯૮ અને પછ૧ જુઓ - આ “ નાવઉકા” અથવા “નાતઉદા' અનુક્રમે “કેરટા' તીર્થની પાસે આવેલ “નાવી ” અથવા “ સર્પગંજ ' સ્ટેશનની પાસે આવેલ * નીડા ” હેવાની સંભાવના થઈ શકે. For Personal & Private Use Only Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ અવલોકન. પિતાના પિતાના શ્રય માટે, શ્રીસુવિધિનાથદેવની મૂર્તિ ભરાવી, તેની શ્રીતપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૪૫) સં. ૧૫૪૦ માં, પાલડી x નિવાસી, પિરવાડજ્ઞાતિના સંઘવી રાઉલની ભાર્યા પાલ્ડણદેના પુત્ર; (પિતાની ભાર્યા ચાંપલદે તથા પુત્રે ૧ સોમા, ૨ પાતા, ૩ શામળ, ૪ લેલા આદિ કુટુંબથી યુક્ત એવા) સંઘવી વીમે, પિતાના કલ્યાણ માટે શ્રી સંભવનાથદેવ પ્રમુખ શ્રી ચતુર્વિશતિજિનપટ્ટ (વીશ) કરાવ્યા, તેની તપાગચ્છપતિ શ્રીલમીસાગરસૂરિજીએ તથા શ્રીમદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૪૬) સં. ૧૫૨૫ ના માઘ વદિ ૬ને દિવસે, એસવાલજ્ઞાતિના શાહ કુરપાળની ભાર્યા કામલદેના પુત્ર; (પિતાની ભાય ખેતલદે તથા પુત્ર જાવડ આદિથી યુક્ત એવા) શાહ ઝોલાએ, શ્રીધર્મનાથદેવની પ્રતિમા કરાવીને તેની કોઈ આચાર્યવર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી છે. આ “પાલડી ગામ; “આબુની પશ્ચિમ તલેટીમાં આવેલ “હણકા” ગામથી ઉત્તર દિશામાં ૩ માઈલ દૂર એક “પાલડી ' ગામ આવેલ છે, બીજું “મિહી થી ઉત્તરમાં ૧૦ માઈલ દૂર “સિરોહી સ્ટેટનું અને ત્રીજું ઉપયુંકત પાલડી થી ૬ માઈલ દૂર “જોધપુર’ સ્ટેટનું “ પાલડી ” ગામ છે, આ ત્રણમાંનું કોઈ પણ એક (તેમાં પણ ખાસ કરીને “હણદ્ધા પાસેનું ) હોવાની સંભાવના થાય છે. ઉપર્યુકત ત્રણે (પાલડી) ગામમાં - જિનાલય, ધર્મશાળા-ઉપાશ્રય અને શ્રાવકેનાં ઘરે છે. For Personal & Private Use Only Page #728 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્તિના લેખ. ૬૦૭ (૬૪૭) સં. ૧૫૨૫ ના ફાગણ શુદિ ૭ને દિવસે, ઈડરનગર નિવાસી, એસવાલજ્ઞાતીય, શેઠ સાંડાની ભાર્યા દેવલદેના પુત્ર શેઠ ખેતાની ભાર્યા રત્નાદેના પુત્ર શેઠ લાખાની ભાર્યા લાખણદેના પુત્રો ૧ શાહ ગગન, ૨ સાયર, ૩ બલરાજ, ૪ હાંસા. તેમની ભાર્યાઓ અનુક્રમે ૧ ગંગાદે, ૨ સિરિયાદ, ૩ લીલાદે, કમરગાઈ તથા ભત્રીજા કુંવરપાળ આદિ કુટુંબથી યુક્ત એવા (તેમાંના) શાહ ગગને પિતાના કાકા કુટા, કાકી માંઈ અને તેમના પુત્ર કીકાના શ્રેય માટે, શ્રીધર્મનાથ પ્રભુનું બિંબ કરાવ્યું, તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રી લક્ષ્મસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૪૮) સં. ૧૫૨૫ ના ફાગણ શુદિ ૭ ને દિવસે, કાસિંદ્રા * નિવાસી પિરવાડજ્ઞાતીય શેઠ વીરાની ભાર્યા સલમૂના પુત્ર; (પિતાની ભાર્યા હીર વગેરે કુટુંબથી યુક્ત એવા) શેઠ વાછાએ, પિતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભગવાનની પ્રતિમા ભરાવી, તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ૬૪૯) સં. ૧૫૨૮ ના જેઠ વદિ ૧૧ ને દિવસે, પિરવાડજ્ઞાતીય, શેઠ ડાહ્યાની ભાર્યા માધૂના પુત્ર (પિતાની ભાર્યા મેહી અને પુત્ર ખીમા આદિ કુટુંબથી યુક્ત એવા) શેઠ બડૂઆએ, શેઠ છાલાના કલ્યાણ * * કાસિંદ્રા” ગામ માટે પૃષ્ઠ ૩૯૮ માં તથા પૃ. ૨૯૮ અને ૩૦૮ નીચેની કુટનટોમાં જુઓ. For Personal & Private Use Only Page #729 -------------------------------------------------------------------------- ________________ }૦૮ અવલેાકન. માટે શ્રીવિમલનાથદેવનુ ખંખ ભરાવ્યું, તેની તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૬૫૦ ) ૨ સ’. ૧૫૩૦ ના અષાડ વદિ ૨ ને દિવસે, એસવાલ જ્ઞાતિ અને ચંડાલિયા ગોત્રના સંઘવી સંગ્રામની ભાર્યાં કઉતિગદેના પુત્ર; ( પેાતાની ભાર્યાં હેતસિરિ તથા પુત્ર ધીરણ આદિ પરિવારથી યુકત એવા ) સ'ઘવી પાસાએ, પેાતાના કલ્યાણ માટે શ્રી વાસુપૂજ્ય પ્રભુની પ્રતિમા ભરાવી, તેની ખરતરગચ્છીય શ્રીજિનસુદરસૂરિજીના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિ....................જીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૬૫૧ ) સ. ૧૫૩૨ ના જે શુદિ૨ ને રવિવારે, ગામ સાંગવાડા નિવાસી, પારવાડજ્ઞાતીય, શાહુ ગેાસલની ભાર્યાં કર્માંદેના પુત્ર શાહુ તેાલાની ભાર્યાં ચાહિણદેના પુત્ર; ( પેાતાની ભાર્યાં અમરી તથા પુત્ર કેલ્હા આપ્તિ કુટુંબથી યુક્ત એવા ) શાહ વનાએ, પેાતાના કલ્યાણુ માટે શ્રીસ‘ભવનાથનું ખિમ ભરાવ્યું, તેની તપાગચ્છપતિ શ્રીસે મયુ દરસૂરિસ તાનીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ ** આમુરાડ ' અને · સરૂપગંજ ' સ્ટેશન વચ્ચે ભીમાણા સ્ટેશનથી નજીકમાં અને આબુ 'ની પૂર્વ તરફની તળેટીમાં વાડા ગામ વિધમાન છે. અહીં પડીગયેલ જિનમંદિરનું એક મેાજીદ છે. શ્રાવકનુ એક પણ ઘર હાલ અહીં નથી. , For Personal & Private Use Only 6 સાંગ ખ`ડિયેર • Page #730 -------------------------------------------------------------------------- ________________ અનુપૂત્તિના લેખા. (૬૫૨ ) સ’, ૧૫૩૨ માં, ગામ નીતેાડા+ નિવાસી, પારવાડ જ્ઞાતિના મંત્રી ભ્રૂણાના પુત્ર મંત્રી લાંપાની ભાર્યાં વયજૂના પુત્ર; ( પેાતાના ભાઇઓ ૧ સાલિગ, ૨ ડુંગર તથા પુત્રા ૧ રાણા, ૨ વિમલદાસ, ૩ કમસી, ૪ હીરા, ૧ વીરા, ૬ ઠાકુરસી, ૭ હાલા વગેરે કુટુ ખથી યુકત એવા ) મંત્રી ધર્માએ, શ્રી શીતલનાથ જિનનું બિંબ ભરાવ્યુ, તેની તપાગચ્છપતિ શ્રીસેામસુંદરસૂરિસ તાનીય સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. શ્રીલક્ષ્મીસાગર ( ૬૫૩ ) સ, ૧૫૩૩ ના માગશર શુદિ ૨ ને મંગળવારે, આસવાલ જ્ઞાતિ તથા ખાટેડ ગેાત્રવાળા શાહ ઊદાની ભાર્યાં સદેના પુત્ર શાહ આપાની ભાર્યાં કપૂરદેના પુત્ર.................................ના શ્રેય માટે શ્રીશાંતિનાથદેવનું બિંબ ભરાવ્યું, તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૬૫૪ ) સ. ૧૫૩૩ ના ફાગણ માસની ૬ ને દિવસે, પારવાડજ્ઞાતીય સરૂપગ જ ' સ્ટેશનથી પશ્ચિમ દિશામાં ૨ માઇલ દૂર આ + "( . નીતાડા ગામ વિદ્યમાન છે. અહીં બાવન જિનાલયવાળું પ્રાચીન અને ભવ્ય જિનમંદિર ૧, ઉપાશ્રય, ધર્માંશાલા અને શ્રાવકાનાં ઘણાં ધરે મેાજુદ છે. અહીંથી ૬ માઇલ દૂર દીયાણાજી ” તીથ આવેલું છે. સાધુ, સાધ્વીઓને અહીંથી ‘ દીયાણાજી ' જવાનું વધારે અનુકૂળતાવાળુ' થાય છે. અહીંથી · પેશવા ' થઇને · લાટાણા નાંદીયા અને ‘ બ્રાહ્મણ " ( . વાડજી ' જવાય છે. ૩૯ < te For Personal & Private Use Only > Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ અવલોકન. શેઠ ડુંગરની ભાર્યા મેહીના પુત્ર; (પિતાની ભાર્યા ગાંગી, પુત્ર ધારા અને ભાઈઓ ૧ જેસા, ૨ ધના, આદિ કુટુંબથી યુક્ત એવા) શેઠ આશાએ, પિતાના કલ્યાણ માટે શ્રીવાસુપૂજ્ય સ્વામીની મૂર્તિ ભરાવી, તેની શીતપાગચ્છપતિ શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રીલક્ષમીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૬૫૫) સં. ૧૫૩૫ ના માઘ વદિ ૬ ને મંગળવારે, ઓસવાળજ્ઞાતિના શાહ ધીરાની ભાર્યા ધારેલદેના પુત્ર; (પિતાની ભાય સરૂપદે તથા પુત્રો ૧ જાવડ, ૨ ખીમા આદિ કુટુંબથી યુક્ત એવા) શાહ ભાડાએ, શ્રીસુમતિનાથ પ્રભુની પ્રતિમા ભરાવીને તેની, મડાહડગચ્છની જાષડીયા શાખાના ભટ્ટારક શ્રીકમલચંદ્રસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે. (૬૫૬) સં. ૧૫૩૬ ના ચૈત્ર વદિ ૫ ને ગુરુવારે આકુલી. ગામના રહેવાસી અને પોરવાડજ્ઞાતિના શાહ શિવાની ભાર્યા પૂરીના પુત્ર શાહ સમા ભાદી વગેરે કુટુંબથી યુક્ત એવા શાહ ... એ, પિતાના શ્રેય માટે શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની, તપાગચ્છીય શ્રીલક્ષમીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. “. “જોધપુર’ સ્ટેટમાં આવેલ “સીયાણા-વાગરા"ની આસપાસમાં “આકોલી' નામનું ગામ વિદ્યમાન છે. એ જ કદાચ આ “આકુલી’ હેય. For Personal & Private Use Only Page #732 -------------------------------------------------------------------------- ________________ અનુપુત્તિના લેખા. ( ૬૫૭ ) સ. ૧૫૪૨ ના વૈશાખ વદિ ૧૧ ને દિવસે, ગામ ધનારી × નિવાસી, પેારવાડજ્ઞાતીય શેઠ હેમાની ભાર્યાં મચઙૂના પુત્ર હીરાની ભાર્યાં આપૂના પુત્ર; ( પેાતાની ભાર્યાં ચમકૂ આદિ કુટુંખથી યુક્ત એવા ) શેઠ અદાએ, પેાતાના પૂર્વજોના શ્રેય માટે શ્રીવાસુપૂજ્ય સ્વામીની મૂત્તિ ભરાવી, તેની શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૬૫૮ ) સ. ૧૫૫૧ ના માહ શુદ્ઘિ ૫ શનિવાર ને અશ્વિની નક્ષત્રમાં, પેારવાડ જ્ઞાતિના શાહ ખીમાએ ( પોતાના ભાઈ ) ભીમા આદિ કુટુંબના શ્રેય માટે શ્રીમુનિસુવ્રતસ્વામીનું બિંબ કરાવીને તેની કાઈ આચાય વ પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ૬૧૧ ( ૬૫૯ ) સ. ૧૫૫૪ ના પોષ શુદ્દે ૧૨ ને સેામવારે, હિરસઉગાત્ર(?)ના શાહ પૂનાના પુત્રો ૧ શાહ કીકા અને ૨ ડુંગરે, પોતાના પિતાના કલ્યાણ માટે શ્રીઆદિનાથ ભ. ની પ્રતિમા ભરાવી, તેની મલધારગચ્છીય શ્રીમતિ ( મુનિ, મતિ કે ણિ ) સાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. xt “ ધનારી ’ સરૂપગ જ ' સ્ટેશનથી ઉત્તર દિશામાં એ માછલની દૂરીપર આ ગામ વિદ્યમાન છે. અહીં પ્રાચીન જિનાલય ૧, કમલકલશ શાખાના શ્રીપૂજ્ય ભ, મહેન્દ્રસૂરિજીના મકાનમાં ધરદેરાસર ૧, ઉપાશ્રય ૧ અને શ્રાવકાનાં ધણી ધરે છે. For Personal & Private Use Only Page #733 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ અવલોકન. (૬૬૦) સં .૭૮ ના વૈશાખ શુદિ ૬ ને સોમવારે, એ સવાલ જ્ઞાતિના શાહ ધાંધલના પુત્ર, (પિતાની ભાર્યા કઉતિગદેથી યુક્ત એવા) શાહ પાતાએ પોતાના ભાઈએ ૧ જયતા અને ૨ જેમતના શ્રેય માટે, શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું, તેની ચૂત્રગથ્વીય આચાર્ય શ્રી જયાનંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૬૧) સં...............ના વૈશાખ શુદિ ૬ ને બુધવારે, શ્રી શ્રીમાલ જ્ઞાતિના પિતા ગુહડા અને માતા રાંભલદેવીના શ્રેય માટે પુત્ર...... એ, શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિ કરાવીને તેની કોઈ શ્રેષ્ઠ આચાર્યજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (આ લેખમાંથી સંવતના અને કરાવનારના નામના અક્ષરો ઘસાઈ ગયા છે). (૬૬૨) સં . ના વૈશાખ વદિ ૧૧ ને મંગળવારે, ભાવડાર ગછ અને શ્રી શ્રીમાલજ્ઞાતિના, શાહ ધરણિગની ભાર્યા.. .ના પુત્ર શાહએ, પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી વિમલનાથદેવનું બિંબ ભરાવ્યું, તેની શ્રીભાવેદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૬૩) સં.......................+શેઠ કાન્હાની ભાર્યા ધરણના પુત્ર શાહ +લે ૬૬૦ માં સૈકાના બે અંકે ખેદેલા જ નથી અને લે. ૬૬૧, ૬૬૨, ૬૬૩ ના સંવતવાળા અક્ષરે ઘસાઈ ગયા હોવાથી તે લે For Personal & Private Use Only Page #734 -------------------------------------------------------------------------- ________________ અનુપૂર્તિના લેખ. લાલાએ, પિતાના પિતાના શ્રેય માટે શ્રીવાસુપૂજ્ય પ્રભુની પ્રતિમા ભરાવીને તેની કોઈ આચાર્યશ્રી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (૬૬૪) આ ખાસ લેખ નથી, પરંતુ અચલગઢ ગામમાંના શ્રીકુંથુનાથ પ્રભુજીના દેરાસરની બહારના જમણી તરફના ચેતરાના ખુણામાં એક ગાયે (ગર્દભના ચિહ્ન અને લેખવાળો પત્થર) દીવાલ સાથે ચડેલે છે. તેની નીચેના ભાગમાં આ અક્ષરે ખોદેલા છે. પણ ખારે પત્થર અને ઘણા અક્ષરે ઘસાઈ ગયેલા હોવાથી આ લેખ પૂરેપૂરે વાંચી નહીં શકાયાથી તેને જેટલે ભાગ જેવા સ્વરૂપમાં વાંચી શકાય તેટલો ભાગ તેવા રૂપમાં મૂળ લેખમાં આપે છે. આ લેખની મિતિ સં. ૧૬૩૪ ના ચૈત્ર વદિ ૩ ની છે, અને તે સિરોહીના મહારાવ સરપુરાવજીના વિજયવંતા રાજ્યકાળમાં ખેદા છે. લેખ ખંડિત હોવાથી તેની સંપૂર્ણ હકીકત જાણી શકાણ નથી. પરંતુ ઉકત લેખ શ્રી ઋષભદેવજીના મંદિરના અંગે છે અને તેથી મહારાવ સરપુરાવજીએ જૈન મંદિરને માટે કંઈ ગામ-ગરાસ કે જમીન ભેટ કરી હોય, કેઈ જૈન પર્વને અગતે પળા હોય, અથવા તે સંઘના તાબાની જમીન કે યાત્રાળુઓ. પરને કંઈ કર-ટેકસ માફ કર્યો હોય; આ અથવા આના જેવી કોઈ પણ બાબતને આમાં ઉલ્લેખ હોવાનું જણાય છે. ગમે તે બાબત હાય પણ કંઇ ને કંઈ દાનપત્ર સંબંધીને આ લેખ છે. કયા સંવતવા છે ? તે જાણી નહીં શકાયાથી આ ચારે લેખે અહીં સૌથી છેલ્લા આપવામાં આવ્યા છે. For Personal & Private Use Only Page #735 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ અવલોકન. આ લેખ ઉપરથી જણાય છે કે-સં. ૧૯૩૪માં અચલગઢમાં ત્રણ જિનમંદિરે અને બે પિશાળા (ઉપાશ્રય) આદિ વિદ્યમાન હતાં. આ ઉપરથી શ્રી ઋષભદેવ ભગવાનનું (નાનું) મંદિર સં. ૧૬૩૪ પછી એટલે સં. ૧૭૨૧ માં નવું બન્યું હોય અને ૧ શ્રી આદીશ્વર ભ. (ચામુખજી) નું, ૨ શ્રી કુંથુનાથજીનું અને ૩ શ્રી શાંતિનાથજીનું, એ ત્રણ મંદિરે સં. ૧૬૩૪ પહેલાંનાં હોય એમ નિશ્ચિત થાય છે. શ્રી કુંથુનાથજીના મંદિરની પાસેના બે ઓરડા કે જે હાલ ધર્મશાળા તરીકે વપરાય છે, તે પહેલાં પિષાળ હતી, એમ કહેવાય છે. બીજી પિષાળને હજુ સુધી પત્તો લાગી શક નથી. ત્તિ સામ્ | સમાપ્ત થઈ S esso For Personal & Private Use Only Page #736 -------------------------------------------------------------------------- ________________ मामू” भाग पडेसा (गुरराती अने हिंदी) માટે મળેલા કેટલાક અભિપ્રાયા. ( १ ) आपका ग्रन्थ ( आबू ) जैन समुदाय के लिए ही नह किन्तु इतिहास - प्रेमियों के लिए भी बड़े महत्त्व का है। आपने यह पुस्तक प्रकाशित कर आबू के इतिहास और वहाँ के सुप्रसिद्ध स्थानों को जानने की इच्छावालों के लिए बहुत ही बड़ी सामग्री उपस्थित की है । विमलवसही, वहां की हस्तिशाला, श्री महावीरस्वामी का मंदिर, ऌणुवसही, भीमाशाह का मंदिर, चौमुखजी का मन्दिर, ओरिया और अचलगढ़ के जैन मन्दिर का जो विवेचन दिया है, वह महान् श्रम और प्रकाण्ड पांडित्य का सूचक है । आपने केवल जैन स्थानों का ही नहीं, किन्तु हिन्दुओं के अनेक तीर्थों तथा आबू के अन्य दर्शनीय स्थानों का जो व्यौरा दिया है, वह भी बड़े काम की चीज़ है । आपका यत्न बहुत ही सराहनीय है । इस पुस्तक में जो आपने अनेक चित्र दिए हैं, वे सोने ( के स्थानों ) में सुगन्धी का काम देते हैं । घर बैठे आबू का सविस्तार हाल जाननेबालों पर भी आपने बहुत बड़ा उपकार किया है। आबू के विषय में ऐसी बहुमूल्य पुस्तक और कोई नहीं है । आपके यत्न की जितनी प्रशंसा की जाय थोड़ी है । श्री विजयधर्म For Personal & Private Use Only Page #737 -------------------------------------------------------------------------- ________________ ११९ " आभू" माग पडसाना सरिजी महाराज के स्मारक रूप अर्बुद ग्रंथमाला का यह पहिला ग्रन्थ हिन्दी साहित्य में इतिहास की अपूर्व श्रीवृद्धि करनेवाला है। मुझे भी मेरे सिरोही राज्य के इतिहास का दूसरा संस्करण प्रकाशित करने में इससे अमूल्य सहायता मिलेगी। आपके महान् श्रम की सफलता तो तब ही समझी जायेगी जब कि आपके संग्रह किये हुए सैकड़ों लेख प्रकाशित हो जायेंगे । मुझे यह जानकर बड़ी प्रसन्नता हुई कि उन लेखों का छपना भी प्रारंभ हो गया है । जैन गृहस्थों में अभी तक धर्म भावना बहुतायत से है, अतएव आपके ग्रन्थों का प्रकाशित होना कठिन काम नहीं है । आशा है कि आपके लेख शीघ्र प्रकाशित हो जायेंगे और आबू परके समस्त जैन स्थानों और उनके निर्माताओं का इतिहास जाननेवालों को और भी लाभ पहुंचेगा । आप परोपकार की दृष्टि से जो सेवा कर रहे हैं, उसकी प्रशंसा करना मेरी लेखनी के बाहर है । धन्य है आप जैसे त्यागी महात्माओं को जो ऐसे काम में दत्तचित्त रहते हैं। राव बहादूर, महामहोपाध्याय पं. गौरीशंकर हीराचंद ओझा. क्युरेटर राजपुताना म्युझियम, अजमेर. मैंने ' आबू ' को अब तक इधर उधर से पत्रे उलटाकर देखा है । विस्तार से अभिप्राय कुछ समय पश्चात् सेवा में भेजूंगा । अभिप्राय वस्तुतः क्या लिखा जाय ? शान्तमूर्ति जयंतविजयजी महाराज के वर्षों के अथाक श्रम से निर्मित For Personal & Private Use Only Page #738 -------------------------------------------------------------------------- ________________ अभिप्रायो ૬૧૭ ग्रंथ के सम्बन्ध में कुछ लिखना ठीक वैसी ही धृष्टता है, जैसी सूर्य को दीपक दीखलाने की । मैं इस ग्रंथ रत्न को बडे चाव से पढूंगा । प्रोफेसर पं. रामेश्वर गौरीशंकर ही. ओझा M. A अजमेर. ( ३ ) जैन श्वेताम्बर तीर्थ आबू का इतिहास जिसके सम्पादक शान्तमूर्ति मुनिमहाराज श्री जयंत विजयजी है, मैं ने पढा । इसमें जो संग्रह पाया जाता है वह प्रशंसनीय है । महाराजश्री ने इस इतिहास के सम्पादन में बहुत परिश्रम किया है । जैनतीर्थों के इतिहास में यह पहेला इतिहास है कि जिसमें बहुत खोज, परिश्रम और जांच के साथ अद्भुत लेख, चित्र, वर्णन का संग्रह है । ग्रंथकार श्री ने कितनी स्थिरता से काम किया होगा ? इसका अंदाज तो वे ही लगा सकते हैं कि जो इस विषय को समझते हैं । जैनतीर्थ के इतिहास में ७४ चित्र हमने इसी पुस्तक में देखें | चित्र भी अनुपम और ग्रंथ का आवश्यकीय अंग हैं-चित्रों के कारण ग्रंथ की शोभा अधिक बढ गई है । क्यों कि लेखन में तो कदापि अतिशयोक्ति भी होना संभव है, किंतु चित्र से तो पूर्ण प्राचीनता, कला, कौशल्य का भान हो जाता है । शान्तमूर्ति महाराजश्री ने शिलालेखों का संग्रह महेनत के साथ किया है। यदि शिलालेखों के भी फोटु लिए होते और उसी स्वरुप में प्रकाशित कराये होते तो इस इतिहास का महत्व विशेष बढ जाता । लेकिन इतिहास - प्रकाशन के विषय में For Personal & Private Use Only Page #739 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ "आप" भाग पडेनाना कितनी और किस प्रकार की सहायता चाहिये ? सो प्राप्त होना कठीन है। इतना होने पर भी मुनिराजश्री ने इस ग्रंथ को अनुपम बनाया है। पृष्ठ १७ के फुटनोट पर लिखा है कि आबू का लेखसंग्रह प्रकाशित होगा । उसमे असल लेख का प्रकाशन हो तो प्रशंसनीय है। हम इस ग्रंथ को देखते इतना तो जरूर कहेंगे कि इस तरह का एकत्रित इतिहास हरएक जैनतीर्थ का बहुत बारिक जांच परताल के साथ प्रकाशित होना चाहिये । तीर्थरक्षक महानुभावों के हाथों से हजारह रूपैयें खर्च होते होंगे, लेकिन इतिहास-प्रकाशन की और लक्ष नहीं देखा जाता। मुनिराजश्री ने जैनसमाज पर पूरा उपकार कर इस इतिहास के प्रकाशन से ऋणी बनाया है। पुस्तक बहुत उत्तम है, हरएक को संग्रह करना चाहिये । चंदनमल नागोरी। छोटीसादड़ी. ( मेवाड़ ) (४) आपकी किताब ( आबू ) उपर उपर से ही देख पाया । इतनी विस्तीर्ण किताब आबू के बारे में दूसरी शायद ही होगी। किताब के लिये धन्यवाद ! ध्यानपूर्वक पढने पर फिरसे लिखूगा । काका कालेलकर. आचार्य सत्याग्रह आश्रम, वर्धा ( सी. पी.) For Personal & Private Use Only Page #740 -------------------------------------------------------------------------- ________________ अभिप्रायो (५) आबू ( प्रथम भाग ), लेखक - शान्तमूर्ति श्रीमद जतन्तविजयजी महाराज, प्रकाशक शेठ कल्याणजी परमानन्दजी की पेढी, सिरोही. मूल्य रु. २ || ) आबू - देलवाडा के जैनमंदिर, कारीगरी के लिये संसारभर में अनुपम और सुन्दर हैं । ये मंदिर संसार के शिल्प - साहित्य । में अद्वितीय हैं । इस तीर्थ की उत्पत्ति का इतिहास भी बड़ा गौरवमय है । आबू पर के सब जैन, शैव और वैष्णव तीर्थों का वर्णन मय चित्रों के दिया गया है। साथ ही साथ सुंदर - देखने यौग्य - प्राकृतिक स्थानों के चित्र मय वर्णन के दिये गये हैं । चित्र संख्या ७४ के हैं । फिर भी इसका मूल्य रु. २॥ ही रक्खा गया है । सारा ग्रंथ ऐतिहासिक सामग्री से परिपूर्ण है । इसके लिए लेखक व प्रकाशक दोनों धन्यवाद के पात्र हैं । आबू देलवाडा के मंदिरों को देखने युरोपियन लोग अधिक संख्या में आते हैं और वे सब चित्रकारी को जानना चाहते हैं । परन्तु कोई साहित्य उपलब्ध न होने से वे उस विषय में सच्ची हकीकत नहीं जान सकते हैं । हमारा देलवाडा जैनमंदिर कमेटी के सदस्यों से निवेदन है कि वे बहुत शीघ्र इस का अंग्रेजी भाषान्तर प्रकाशित करें, ताकि इन मंदिरो कि प्रसिद्धि अधिक हो । ૬૧૯ " वीर " (मासिक) महावीर अंक. ( ' साहित्य दिग्दर्शन ' में से उद्धृत. ) मु. अलीगंज ( एटा ) ( ६ ) प्रकाशक आबू ( गुजराती ) : लेखक- मुनि श्री जयन्तविजयजी, श्री० विजयधर्मसूरि जैन ग्रंथमाला, छोटा सराफा उज्जैन ( मालवा ), पृष्ठ संख्या २९६, मूल्य २ || ) . For Personal & Private Use Only Page #741 -------------------------------------------------------------------------- ________________ : १२० 66 આમ ભાગ પહેલાના 99 इस पुस्तक ने आबू जानेवाले लोगों के एक बहुत बड़े अभाव की पूर्ति की है । जैन- यात्रियों को आबू सरीखे विशाल क्षेत्र का पूर्ण रूप से आनन्द लेने में जो कठिनाई आज तक पड़ती थी वह इस पुस्तक के प्रकाशित होने से सर्वथा दूर हो गई है । पुस्तक में आबू के भिन्न भिन्न स्थानों का जो वर्णन किया गया है वह न केवल रोचक वरन इतना स्पष्ट है कि पाठकों को वे स्थान यथार्थ में अपने सामने ही दीख पड़ते हैं । विमलवसही, श्री० महावीरस्वामी का मंदिर, भीमाशाह का मंदिर, अचलगढ़ के जैन मंदिर, चौमुखजी का मंदिर आदि स्थानों के जो सचित्र वर्णन हैं, वे लेखक के सहान् परिश्रम और विद्वत्ता का परिचय देते हैं । यह पुस्तक केवल जैन यात्रियों की दृष्टि से ही नहीं वरन ऐतिहासिक दृष्टि से भी बड़े महत्त्व की है । पुस्तक की छपाई, जिल्द आदि पूर्ण संतोषजनक है । "" स्वराज्य. " ( खंडवा ) नवम्बर, १९३४. ( ७ ) આખૂના પારસલમાંથી આબૂ વાંચી ધણા આનદ થયા છે. આખૂ પુસ્તક ઐતિહાસિક કાલમાં ભારતપર ધણા જ સુંદર પ્રકાશ પાડે છે. આ પુસ્તક મનુષ્ય માત્રને સંગ્રહ કરવા લાયક બન્યું છે. એની દરેક મુક્તક હૈ પ્રશંસા કરી એ બરાબર છે. તેમાં વળી ઉપાદ્ધાતે આ પુસ્તકને ઉજજવલ અનાવેલ છે. ન્યાયવિશારદ, ન્યાયતીર્થં ઉપાધ્યાય શ્રીમંગલવિજયજી મહારાજ. जरीय, ( भानभोभ ) For Personal & Private Use Only Page #742 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. ૬૨૧ ( ૮ ) કેટલાંક ચિત્રો બરાબર ખુલ્યાં નથી, તમારે પરિશ્રમ સ્તુત્ય છે. પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ.. શાંતમૂતિ શ્રીહંસવિજયજી મહારાજ પાટણ, આબૂ પુસ્તક આકર્ષક અને પ્રામાણિક બન્યું છે. આબૂ જેવા પ્રસિદ્ધ રમણીય કળાના ધામ વિષે વિશ્વસનીય માહિતી આપે તેવાં સાધન પ્રાયઃ નહેતાં, અથવા હતાં તે છુટા છવાયાં અધુરાં હતાં. તેની ભૂત અને વર્તમાન કાળની સામગ્રી એકઠી કરી, યમુનાપ્રવાહ જેવી આપની શાંત કલમ અને ભાષામાં આપે શિષ્ટ જગત આગળ ગ્રંથરૂપે તેની ભેટ ધરી છે, તે માટે આપ ભાગ્યશાળી અને ધન્યવાદના પાત્ર છે. હું શાસનદેવને પ્રાર્થના કરું છું કે-એ વિષે બાકી રહેલાં બીજાં પુસ્તકો ( ભાગે )ને સર્વાંગસુંદર લખવા આપને સંપૂર્ણ સામગ્રી અને અનેરો ઉત્સાહ મળે ! આપની જેમ આપણે બીજા જૈનમુનિઓ એક એક કાર્ય હાથ ધરી તે . પાછળ પિતાની શકિતને સારો ઉપયોગ કરે તો વીસમી સદીમાં પણ નવું જૈન સાહિત્ય કેવું દીપી નીકળે ? હવે બીજા ભાગો બહાર પાડવામાં, વિલંબ કર યોગ્ય નથી, કારણ કે લેકે તેની વાટ જુવે છે. આબુના પુસ્તકની આકરી કીંમત વિષે પ્રકાશકે ધ્યાન આપવું ઘટે. ” ન્યાય-સાહિત્યતીર્થ, તર્કભૂષણ મુનિ હિમાંશુવિજયજી (અનેકાંતી) : દહેગામ, ( ગુજરાત ) ( ૧૦ ) આબુ ભા. ૧ અમને મળેલ છે. ઘણી વિગતે સંગ્રહી અમારી જેવા વિદ્યાર્થીઓ પર ઘણે ઉપકાર કર્યો છે. વિ. દીલ્હી, આગરાનાં દર્શનીય તાજ, મજીદે વગેરેનાં આલબમ For Personal & Private Use Only Page #743 -------------------------------------------------------------------------- ________________ 3 રર આમ. ભાગ પહેલાના તથા કાર્યાં છપાયાં છે, એ જ શૈલીનુ આબૂ નું આલ્બમ બનાવવું જરૂરી છે. આપ સાહેબે બ્લેાકેા તૈયાર કરાવ્યા છે. કેટલાક તેા ઘણા સારા ઉઠયા છે, તે ચુટી ચુંટી આલ્બમરૂપે યા કારૂપે તૈયાર થાય તે ઘણા પ્રચાર થાય તેમ છે. 66 આબૂ નું પુસ્તક જૈન ઇતિહાસમાં અજોડ સાધન અર્પે છે. મુનિરાજ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી ) સરધના. ( જી. મેરઠ, ) 19 ( ૧૧ ) આબૂ પુસ્તક પણ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. દરેક તીર્થોના ઇતિહાસ આવી રીતે બહાર પડે તે કેવું સારૂં ? સ ́પાદક મુનિરાજશ્રી જયન્તવિજયજી છે. તેના પાંચ ભાગ બહાર પાડવા ધારે છે. ખરેખર ગુજરાતી સાહિત્યમાં આવા પુસ્તકે સુ ંદર ઉમેશ કર્યાં છે. આ દસકામાં આ સચિત્ર તી ઇતિહાસનું પુસ્તક મહત્ત્વનું છે. સુનિ ન્યાયવિજયજી ( ત્રિપુટી ) ( ‘છેલ્લા દશકાનું સુંદર સાહિત્ય” નામના લેખમાંથી ‘જૈનયેાતિ'થી ઉદ્ભુત.) ( ૧૨ ) " આમ્રૂ' પુસ્તકની હિન્દી આવૃત્તિ જોતાં બહુ જ આનંદ થયા છે. આ પુસ્તકને યાત્રાળુએમાં જરૂર ઘણા પ્રચાર થશે. અને તે સારી સેવા કરશે. કારણ કે જે જે જિજ્ઞાસુ યાત્રાળુ પૂછી શકે તેવા બધા પ્રશ્નને જવાબ મળી શકે તેમ છે, અને આનૂ સબંધી જે જે જાણવા કે જોવા લાયક છે, તેને તેમાં સવિસ્તર ઉલ્લેખ છે. પૂજ્યપાદ શ્રી વિદ્યાવિજયજી મહારાજની પ્રસ્તાવના બહુ સુંદર છે, અને આપ સબંધી તેઓએ જે જે લખ્યું છે, તેમાં જરાય અતિશયાકિત નથી. મને ઉમેદ છે કે-અંગ્રેજી અનુવાદ જલ્દી બહાર પડશે, તે માટે આપણે જરૂર પ્રેરણા કરવી જોઇએ. For Personal & Private Use Only Page #744 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય, નાટક નાનાથી તેમાં બાય એક બહુ અભિપ્રા. ૨૩ આવા એક સવિસ્તૃત ( ઇંગ્લીશ ) આબૂ ગાઈડની બહુ જરૂર છે. જે કદાચ બધાય કે એક સરખી રીતે કાળા રંગથી છપાઈ જાત તો તેમાં બે વધારે ફાયદાઓ થાત, એટલે પહેલાં તે ફટાઓ વધારે સ્પષ્ટ અને સ્વરછ રીતે આવી જાય અને બીજું આ ગ્રંથ એક બહુ ઊંચી કેરીની શોધખોળને ગ્રંથ હેવાથી તેમાં ગંભીર કાળો રંગ શોભે છે. જ્યારે કે કાવ્ય, નાટક કે નવલકથાઓના ગ્રંથમાં કોઇ ફેટ હૂ, કાઈ લાલ, કોઇ પીળા, કેાઈ લીલા રંગમાં આવી જાય તે એમાં વધે નથી, કારણ કે જેમ આવા ગ્રંથમાં વિવિધ રસોની કીડા થાય, તેમ તેમના ફોટાઓમાં રંગોની ક્રિીડા થાય તેમાં પણ વધે નથી. ખેર, આ તે અમારી વિલાયતી રૂચિ અરૂચિ છે. કદાચ હિંદુસ્થાનમાં આમ કે તેમ બને રીતિથી ચાલતું હશે. અંગ્રેજી આવૃત્તિ માટે જરૂર આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. શ્રીમતી . સુભદ્રાદેવી. (મીસ કેઝે ) PH. D. લશ્કર ( ગ્વાલિયર) ( ૧૭ ) આપને કૃપાપત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રને છેલ્લે–ચેથે ભાગ, જે આપનું મહાન પુસ્તક છે, મેળવતાં મને ઘણું જ આનંદ થયો છે. તે બન્ને માટે હું આપને હાર્દિક ધન્યવાદ આપું છું. આપની “આબુની ચાપડી માટે પણ કહેવાનું છે. તે ( આબૂની ચોપડી ) મને મારા તે આનંદી દિવસોની યાદ આપે છે, જ્યારે મેં તે અનુપમ તીર્થસ્થાનની, જેણે મારા ઉપર પ્રભાવ પાડ્યો હતો, મુલાકાત લીધી હતી. આપને એકવાર વધારે ધન્યવાદ આપતે હું છું આપને હાર્દિક – પ્રોફેસર ડે. ડબલ્યુ શુબીંગ PH. D. હૈબર્ગ યુનિવર્સીટી. (જર્મની) [ અંગ્રેજી પરથી અનુવાદ ] For Personal & Private Use Only Page #745 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ આબુ ” ભાગ પહેલાના ( ૧૪ ) આપની માયાળુ ભેટ મને બહુ જ પ્રશંસનીય જણાઈ છે. તે (આબુની ) બુક વાંચતાં મને તે પવિત્ર પર્વત ઉપર પસાર થતા સુંદર સમયને ખ્યાલ આપે છે. ડો. એચ. વી. લેસન PH, D. સંસ્કૃતના પ્રોફેસર, કેનીઝબર્ગ યુનીવર્સીટી. (જર્મની) [ અંગ્રેજી ઉપરથી અનુવાદ ]. આ પુસ્તક જ્યારે પહેલ વહેલું પ્રસિદ્ધ થયેલું ત્યારે તે સંબંધે અભિપ્રાય લખી મોકલેલે એમ મને સાંભરે છે, તે અભિપ્રાય કાયમ છે. હાલની આવૃત્તિ ઘણું સુધારા વધારા સાથે બહાર પડી છે. એટલે એની ઉપયોગિતામાં ઘણું વધારે થયો છે. ફોટોગ્રાફ પિકચરે વગેરેથી એની શોભા તથા બીજા ઉપયોગી અંગે પણ વૃદ્ધિ પામ્યાં છે. અજૈને તથા ઇતિહાસમાં રસ લેનાર વ્યકિત ઓને પણ એમાંથી બેશુમાર જાણવાનું મલે છે. દીવાન બહાદૂર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી. ભૂતપૂર્વજજજ. સ્માલકોઝ કર્ટ, મુંબઈ. ( ૧૬ ) મુનિ મહારાજ શ્રી જયંતવિજયજીએ જૈનધર્મની યશકીર્તિના સ્તંભરૂ૫ ગણતા આબુરાજનાં દેવાલયના અબેલ પત્થરેમાં વર્ણવેલ જૈનધર્મના ઈતિહાસને જૈન અને જૈનેતરને સુંદર પરિચય કરાવી જૈનશાસનની સાચી સેવા કરી છે. For Personal & Private Use Only Page #746 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. ૬૨૫ એમના એ કાર્યથી અમારા જેવા કેટલાએ શિક્ષિત યુવકને જૈન સાધુઓ પ્રત્યેને ભકિતભાવ જાગે છે, એ સાવ સાચું છે. નેમચંદ ડી. શાહ, બી. કેમ. ૧૨૪૧, શામળાની પળ, અમદાવાદ, ( ૧૭ ). ગુણવંતી ગુર્જર ભૂમિના છેલા જૈન મંત્રી તથા સેનાપતિ, વસ્તુપાલતેજપાલ, તથા વિમલ દંડનાયક દ્વારા બંધાયેલ મહાન શિલ્પપ્રાસાદનું બારીક નિરીક્ષણ કરીને જૈનદૃષ્ટિએ વિવેચન કરવાના આપના મહાન પ્રયાસ માટે સારેએ જૈનસમાજ આપને હમેશાં માટે ઋણી છે. આપની જહેમત અને વિવેચન કરવાની શકિત કોઇ અદ્ભુત છે. કઈ પણ જૈન ગૃહ આ પુસ્તક સિવાયનું નહિ હોવું જોઈએ, એવું મારું માનવું છે. પ્રકાશકેને પણ ધન્યવાદ ઘટે છે. સાથે સાથે એક સૂચના કરવી અસ્થાને નહિ ગણાય, એમ મારું માનવું છે. ફેટોગ્રાફરને ફોટોગ્રાફીનું સારું જ્ઞાન હોય તેવું લાગતું નથી. ઘણું રમ્ય અને અદ્દભુત પ્રસંગોનાં દયે બીન આવડત ફેટેગ્રાફરના હાથે ફેટોગ્રાફ લેવાયાથી સારાં જોઈએ તેવાં સુંદર દેખાતાં નથી. બીજું બ્લેકે પણ સારા થયા નથી, તેમ છાપનારને તે વાતની ખબર પણ નથી કે કયા બ્લેકમાં કયો રંગ વાપરો જોઈએ. છપાવતાં તથા બ્લેક બનાવતાં પહેલાં કોઈ પણ તે વિષયના જ્ઞાતાની સલાહ લેવાની ખાસ જરૂર હતી. આપને જરૂર પડે તે હું તથા મારા મિત્રે આ બાબતમાં ઘણું કરી શકીએ તેમ છે. સાશભાઈ મણિભાઈ નવાબ. જૈન ચિત્ર કલ્પદ્રુમ વગેરેના સંપાદક. અમદાવાદ, ( હાલ વડોદરા ) ૪૦ For Personal & Private Use Only Page #747 -------------------------------------------------------------------------- ________________ “ આબૂ ” ભાગ પહેલાના ( ૧૮ ). આખૂની બૂકો આવી તેમાં એક મને મળી છે. તે હાલ સવારે સામાયિકમાં વાંચું છું. આપના પ્રયાસને માટે શું લખવું ? તેને માટે શબ્દો મળતા નથી. સભાને મળેલી બુક રીવ્યુ માસિકમાં લેવામાં આવશે, પરંતુ આખી બુક વંચાયા પછી લખાશે. ફેટા કેટલાક સુંદર નથી, કેટલાક સ્પષ્ટ નથી, જૈનેતર તીર્થો માટે વધારા પડતો પ્રયાસ કર્યો છે. હેતુ સાથે તે વર્ણન લખાય તે વિશેષ સ્પષ્ટતા થાય. હજુ તે ઘણા ભાગ બહાર પાડવાના છો. તીર્થરક્ષા કે તીર્થોન્નતિના સાધ્યને અંગે વખ તના વ્યયની સાર્થકતા છે. આપની મહત્વતા મારા ખ્યાલમાં મું. વિદ્યાવિજયજી મહારાજના લખાણથી આવી છે. મારે અંતઃકરણપૂર્વક ધન્યવાદ છે. શેઠ કુંવરજી આણંદજી. ભાવનગર. ( ૧૦ ) આપ સાહેબના અથાગ પ્રયત્ન, પરિશ્રમ અને તનમનના ભોગે તૈયાર થયેલું “આ ”નું પુસ્તક મને “ભેટ” મળી ગયું છે. તે મેકલવાની મહેરબાની માટે આપને આભારી છું. પ્રસ્તાવના અનુક્રમણિકા અને દરી, દેરા, પગલાંની વિગત તથા ફોટા વી. ખાસ આનંદ ઉપજાવે છે, અને અહીં બેઠા જ આબૂજીનાં દર્શન કરતા હોઈએ એમ થાય છે. શાહ કપુરચંદ ઠાકરસી. માજી સુપરિન્ટેન્ડેન્ટ, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલીતાણા. For Personal & Private Use Only Page #748 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. ૬૨૭ ( ૨૦ ) જગપૂજ્ય, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, જેમનું શિષ્ય મંડળ આજે ગુજરાતી સાહિત્યની અનુપમ સેવા બજાવી રહેલ છે; મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી, શ્રી ન્યાયવિજયજી, શ્રી જયંતવિજયજી, એ સર્વે સમર્થ શિષ્ય ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી રહ્યા છે; હમણાં જ મુનિમહારાજ શ્રી જયંતવિજયજીએ “ આબુ ” નામક ગુજરાતી ભાષામાં લખેલ ગ્રંથની સચિત્ર સુંદર બીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. ગુજરાતી ભાષાના પ્રવાસ-સાહિત્યમાં એ પુસ્તક જરૂર આદરણીય ગણાશે. “શારદા” (માસિક) ઑગસ્ટ, ૧૯૩૪. ( ૨૧ ) આબુ: ભાગ પહેલો: [ લેખક અને સંપાદક શાતમૂર્તિ મુનિરાજ શ્રી જયન્તવિજયજી મહારાજ. પ્રકાશક શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા, ઉજજૈન (માલવા). મૂલ્ય રૂપિયા અઢી ] ઇતિહાસના પ્રખર અભ્યાસીઓ પણ બેઘડી થંભી જાય તેવી માહિતી, સમર્થ પ્રવાસ લેખક પણ વિચારમાં પડી જાય તેવી વિચારસામગ્રી અને કોઈ કલાવિવેચક ફરીફરીને વાંચે તેવી કલાની પિછાણ કરાવે તેવું આ લગભગ વણસો પાનાનું પુસ્તક પૂરેપૂરું વાંચનારને આબુ અને આબુને ઇતિહાસ, ગુજરાત અને ગુજરાતની અપૂર્વકળા, શિલ્પકળા અને જૈનેની કલાપ્રીતિ નજર સમક્ષ ખડાં કરે છે. આબૂ-દેલવાડાનાં જૈનમંદિરે એ આબુનું સર્વથી અધિક આકર્ષણ છે અને વસ્તુપાલ તેજપાલની એ કલાભક્તિ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. પુસ્તકની આ બીજી આવૃત્તિ છે અને એને સચિત્ર બનાવવાથી પુસ્તકની આકર્ષકતા ખૂબ વધી છે, લગભગ પિણોસો જુદાં જુદાં ચિત્રો For Personal & Private Use Only Page #749 -------------------------------------------------------------------------- ________________ ' આમ. ભાગ પહેલાના ") ૬૮ વાળું આ પુસ્તક આપ્યુ તરફ જેની જેની આંખ ગઇ હોય એમણે પોતાને ત્યાં જરૂર વસાવવું જોઇએ. શ્રી. વિદ્યાવિજયજી મહારાજે લખેલા વિદ્વત્તાભર્યાં ઉપદ્માત પુસ્તકનુ નવનીત રજુ કરે છે. (6 શારદા ઑગસ્ટ, ૧૯૩૪, ( ચેારવાડ-કાઠિયાવાડ ) ( ૨૨ ) આખુ ભાગ ૧. લેખક અને સંપાદક શાન્તમૂર્ત્તિ મુનિરાજ શ્રીમાન્ જય વિજય મહારાજ, મૂલ્ય રા. આ પુસ્તકની આ બીજી આવૃત્તિ છે. અને તેમાં ફેટા તેમજ બીજા સુધારા વધારા પુષ્કળ કરેલા છે, પુસ્તક એટલુ મોટુ થઇ ગયું છે કે પુસ્તકનાં સ્થળેા વ્યક્તિઓ વગેરે ઉપરથી ૨૦૦ ઉપરાંતની ઐતિહાસિક નોંધે પ્રસિદ્ધ કરવા માટે આ પુસ્તકને બીજો ભાગ બહાર પાડવા પડશે. "" આપણા ધાર્મિ ક સોંપ્રદાયાના સાધુ સન્યાસી વગેરેના માટા વર્ગો જો સાહિત્ય સેવા કે જનસેવાના કામમાં શકાય તે જે રાષ્ટ્રીય પીંડ તે ખાય છે તેના સદ્દઉપયાગ થાય, પણ તેમ થવાના સંભવ અત્યારે તે અત્યંત અલ્પ જણાય છે. એક તે નવા જમાનામાં પહેલાંની પેઠે સમાજમાં ઉત્તમ પુરૂષોને હવે સંન્યાસ એ આદર્શ લાગતા નથી. વળી આ સન્યાસ-જીવન એટલુ બધુ સ કુચિત છે અને એટલું બધું નિયમબદ્ધ છે કે તેમાં પેઠેલાને વિશાળ જીવનના સંપર્ક રહેતે નથી, તેને નવીન સાધતા પણ મળતાં નથી. આવી સ્થિતિમાં અનન્ય સગવડ, સમય, અવકાશ છતાં આ વર્ગમાંથી નવા જમાનાને ઉપયાગી કશાની આશા રાખી શકાતી નથી. એવી પરિસ્થિતિમાં પણ કેટલાએક જૈન સાધુ આચાર્યાં કષ્ટ થાય છે તે આદરવા હેાય છે. આખુ મુખ્યત્વે જૈન For Personal & Private Use Only વગેરે તરફથી જે તીર્થ ધામ છે. Page #750 -------------------------------------------------------------------------- ________________ ક૨૯ અભિપ્રાયો. લેખક જન છે, છતાં સર્વ વર્ગને જાણવા જેગ હકીકત આમાં આપેલી છે. ચિત્રોથી પુસ્તક આકર્ષક અને માહીતી પૂર્ણ બન્યું છે, પુસ્તક ઉપયોગી છે. પ્રસ્થાન.” ૧૯૯૧ માગશર. ( અમદાવાદ) ( ૨૩ ) આબૂ ( ભાગ પહેલે.) લેખક અને સંપાદક શ્રી જયવિજયજી મહારાજ, પ્રકાશક શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા, છોટા સરાફા, ઉજજૈન ( માળવા ). મૂલ્ય ૨-૮-૦ આ ઐતિહાસિક સ્થળની બીજી આવૃત્તિ પુસ્તકાકારે સુધારા વધારા સાથે પ્રગટ થાય, એ શુદ્ધ હૈયાનાં પ્રવાસીઓ માટે આનંદને વિષય કહેવાય. નવીન ભાવે અને “ ફૂટનોટોથી ' સુશોભિત થએલે આ નવલ ગ્રંથ કેને નહીં ગમે ? ગિરિરાજ આબૂના રસ્તા, વાહને, ત્યાંની મનોરમ્ય વસ્તુઓ, વસ્તુપાલ અને તેજપાળની સમૃદ્ધિના અવશેષ વગેરે વાંચકોને મોંમાં આંગળાં ઘલાવશે. દેલવાડા ને અચલગઢનાં વૈભવશાળી જૈનમંદિરની અણીશુદ્ધ નકશી વાંચકને હિંદુસ્તાનની ગત આબાદીનાં મૂલ આંકવા પ્રેરશે. જુનાં સ્મરણે આમ સ્મૃતિ પટ પર તાજાં બનશે. થોડા વખત પહેલાં અને હિંદીમાં તરજુમે થયો છે. એક ભાઈ આને અંગ્રેજીમાં ઉતારે છે, એ વાંચી અમને અનહદ હર્ષ થયો છે. આ બધા સબળ મુદ્દાઓ એની શ્રેષ્ઠતા અને જોકપ્રિયતામાં ઉમેરો કરવા બસ થશે. આના વિષે અમે ૧૯૨૯ ના “સાહિત્ય'ના ડિસેમ્બરના અંકમાં લખી ગયા હોવાથી હવે વધુ ઉંડાણમાં નહીં ઉતરીએ. આનો બીજો ભાગ For Personal & Private Use Only Page #751 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ “ આ ” ભાગ પહેલાના સળા પ્રગટ કરવામાં આવે એવી અમારી “ જૈન ગ્રંથમાળા ના કાર્યવાહક પ્રત્યે અરજ છે. “સાહિત્ય” સપ્ટેમ્બર ૧૯૩૪. ( અમદાવાદ ) (૨૪). “ આબુ” (સચિત્ર આબુ વર્ણન ) ભાગ પહેલે. આબુ વિષે અત્યારે અગાઉ અનેક પુસ્તક પ્રગટ થયાં છે, તેમાં એકને ઉમેરો થયો છે અને આ ઉમેરે સૌને ટપી જાય તે છે. મુનિમહારાજ શ્રી જયન્તવિજયજી મહારાજે ચેડાં વર્ષ પર “ આબુ ” વિષે એક પુસ્તક લખ્યું હતું. તેની આવૃત્તિ હમણાં અનેક સુધારા વધારા અને ફેરફાર સાથે ઉજ્જૈનની શ્રી વિજયધર્મસૂરી જૈન ગ્રંથમાળા તરફથી પ્રગટ થઈ છે. પહેલી આવૃત્તિમાં પ્રગટ થયેલી બાબતો તપાસી તેમાં યોગ્ય ફેરફાર, નવા ભાવ, સમજ માટે ટુંક નેધ, અને દેવદેવીઓ, ઇતિહાસિક પુરૂષ, સાધુએ, ઉંચી જતના રિપના નમૂના વગેરેના લગભગ ૭૪ ચિત્રો આપવામાં આવ્યાં છે. પુસ્તકના છેવટના ભાગમાં જૈન પારિભાષિક શબ્દોના અર્થ, મુંડકા અને મંદિરમાં જોડા પહેરીને નહિ જવાના હુકમ પણ પ્રગટ કરી પુસ્તકની ઉપયોગિતામાં વધારે કરવામાં આવ્યો છે. સ્વર્ગસ્થ શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યો પારકી પંચાત કે અંદર અંદરની લડાઈમાં ન પડતાં પિતાની શકિત અને અનુભવને ઉપયોગ ઇતિહાસ અને ધર્મની શોધખોળ પાછળ કરી રહ્યા છે તે સંતોષકારક ગણાશે. એ મહારાજના શિષ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયની માફક આ પુસ્તકના કર્તા મુનિમહારાજ શ્રી જ્યન્તવિજયજી મહારાજ પણ ઇતિહાસની શોધખેળ અને સમાજ અને ધર્મની ઉન્નતિના બીજાં કાર્યો પાછળ મંડ્યા રહે છે, તે હિંદના લાખે સાધુ સમાજને તદન માથે પડેલા માનવામાં આવે છે તેઓ ધારે તે. For Personal & Private Use Only Page #752 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. સમાજ અને ધર્મની કેવી ઉપયોગી સેવા બજાવી શકે તેમ છે તે બતાવી આપે છે. આબુ વિષે પુસ્તક લખવા માટે સામગ્રી એકત્ર કરવામાં અને દરેક વસ્તુનું બારીક અવલોકન કરી તેને ઘટતા સ્વરૂપમાં રજુ કરવા માટે કર્તાએ ભારે શ્રમ લીધું છે. તેમની આ શોધખોળ એકલા જૈનો માટે જ નહિ પણ ઇતિહાસ અને શિલ્પકળાના શોખીનો માટે જરૂર ઉપયોગી થઈ પડશે. આ પુસ્તકમાં જૈન મંદિરનું વર્ણન અને તેને લગતી ઐતિહાસિક કથાઓ પણ આપી છે. લેખકે ઇતિહાસકારો સમક્ષ એક નવી વાત રજુ કરી છે કે ભગવાન મહાવીરસ્વામી સર્વજ્ઞ થવા ૫ડેલાં આબુની ભૂમિ પર વિચર્યો હતા. આ બાબત ઇતિહાસના અભ્યાસી અને શેધકો માટે ન ખેરાક પૂરો પાડે છે. આબુ પરના જૈન મંદિરે કારીગરીના ઉંચા નમૂના રૂપ છે. ત્યાંની મૂર્તિઓ જુના જમાનાના પોષાક અને રીતરિવાજને ખ્યાલ આપે છે. આબુની યાત્રાએ અથવા શેખને ખાતર ફરવા જનારને આ પુસ્તક માર્ગદર્શક ભોમિયાની ગરજ સારશે. લેખકે આબુ પર ફરવા જવા માટે આ કાર્યક્રમ પણ ગોઠવી આપે છે. જુદે જુદે દિવસ કયાં જવું, કયાં ધર્મશાળા છે અને કયાં કેવી સગવડ છે તેની પણ આ પુસ્તકમાં માહિતી આપી છે. આબુ વિષેનું તેમનું આ તો માત્ર પ્રથમ પુસ્તક છે. બીજા ત્રણ પુસ્તકે હજુ બાહેર પડવાનાં છે. પ્રથમ ભાગનું ભાષાંતર હિંદીમાં થયું છે અને ઈગ્રેજીમાં પણ તે બાહેર પડવાની તૈયારીમાં છે. આ પુસ્તકની ઉદ્દઘાત મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે લખી લેખક અને તેમની કૃતિને અને પરિચય કરાવ્યો છે. આવું સુંદર પુસ્તક લખવા માટે મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજી મહારાજને અનેક ધન્યવાદ ઘટે છે. આ પુસ્તની કિંમત રૂ. ૨-૮-૦ છે. તે ઉજજૈન ખાતે છોટા શરાફામાં શ્રી વિજયધર્મસૂરિજી જૈન ગ્રંથમાળા અને અમદાવાદમાં તિ કાર્યાલયમાંથી મળશે. “મુંબાઈ સમાચાર " શનિવાર, તા. ૧૮–૮–૩૪ મુંબઈ. For Personal & Private Use Only Page #753 -------------------------------------------------------------------------- ________________ કર “ આબુ ” ભાગ પહેલાના - (૨૫) * આબુ ભાગ ૧ -કતાં, મુનિ શ્રી જયંતવિજયજી; પ્રકાશક શ્રીયુત દીપચંદ બાંઠીઆ ઉજજૈન; ૧૯૩૩; કદ ક્રાઉન ૧૬ પેજી, પાન ૫૬+૮૬; સચિત્ર, કિંમત રૂ. ૨-૮-૦. શ્રી વિજયધર્મસૂરિ જન ગ્રંથમાળાના ૧૦ મા પુસ્તકરૂપે પ્રસિદ્ધ થતા આ પુસ્તકમાં મુનિશ્રી જયંતવિજયજીએ અબુદાચળ ઉપર દેલવાડાનાં પ્રસિદ્ધ જેન દેવાલયોની સવિસ્તર હકીક્ત વર્ણવી છે. દ્વિતીય આવૃત્તિ હોવાથી સુધારા વધારા સાથે સચિત્ર આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. યાત્રાળુઓ માટે સદર પુસ્તક ઘણું ઉપયોગી છે. દરેક જોવા લાયક ધાર્મિક સ્થળના ચિત્ર સહિત ત્યાં શું શું ખાસ જોવા લાયક છે. તે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, તેનું મહામ્ય કેવું છે વગેરે બાબતે આમાં બહુ જ સાદી અને સરળ ભાષામાં આપવામાં આવી છે. મુનિશ્રીએ જાતે જોયા પછી જ આ પુસ્તક જાત્યનુભવ ઉપરથી લખ્યું છે. ચિત્રો પણ સ્પષ્ટ અને સુંદર હોઇ સારા પ્રમાણમાં છે. પુસ્તક વાંચવાથી જે તે સ્થળને પ્રત્યક્ષ દેખાવ આપણે નજર સામે ખડે થાય છે. આ પુસ્તક દરેક જન તેમજ જૈનેતર પ્રવાસી પાસે હોવું જોઈએ કે જેથી આબુતી સહેલગાહે જનારને ત્યાં ખાસ શું શું જોવાનું છે તેને ખ્યાલ મળે. બે, પાંચ કે સાત દિવસને કાર્યક્રમ કેવી રીતે રાખો તે પણ આમાં ખાસ જણાવવામાં આવ્યું છે. યાત્રાળુઓની સગવડ ખાતર દરેક સ્થળે જવાનાં સાધને, તેના દર વગેરેની માહિતી પણ ખાસ ઝીણવટથી આપવામાં આવી છે. મુનિશ્રી વિદ્યાવિજયજીએ સુંદર ઉદ્દઘાત લખી પુસ્તકની ઉપયોગીતામાં વધારો કર્યો છે. પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલા શ્રીયુત ગૌ. હી. ઓઝા જેવા વિદ્વાનોના અભિપ્રાયો જ પુસ્તકની ઉત્તમતા અને ઉપયોગીપણું દેખાડી આપે છે. દરેક ધાર્મિક સ્થળોનાં આવાં વર્ણનની ખાસ આવશ્યકતા છે. યાત્રાળુઓ અજ્ઞાત હેવાથી યાત્રાના સ્થળે ગોરે, પંડયાઓ વગેરેને For Personal & Private Use Only Page #754 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયા. ૬૩૩ હાથે લૂંટાય છે, તેથી આવાં માહિતીવાળાં પુસ્તકા ભોમિયા તરીકે ઘણાં જ જરૂરનાં છે. યાત્રાળુઓએ યાત્રામાં પાળવાના સામાન્ય નિયમે પણ આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. ઉપરાંત શ્રી વિજયધસૂરિ જૈન ગ્રંથમાળા સબંધી નિયમે। તથા માહિતી પણ છેવટમાં આપવામાં આવી છે. જૈન અને જૈનેતર પ્રવાસીઓએ પાળવાના નિયમા પણ નામદાર હિંદુસ્તાન સરકાર તરફથી ફરમાનરૂપે બહાર પડેલા તે પણ અત્રે વાચક્રાની જાણું ખાતર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એકદરે પુસ્તકના દેખાવ, રૂપરંગ, છાપકામ વગેરે સ્વચ્છ અને આકર્ષીક છે. પૂ હૈ” એનુ છે. આવાં પુસ્તકા પાકાં પૂડાંનાં હોવાં જરૂરનાં છે, કિંમતના પ્રમાણમાં પાકું પૂં પરવડી શકે એમ અમારૂ માનવુ છે. ગ્રંથમાળાનાં બધાં પુસ્તકા બેડનાં પૂઠાંનાં પ્રસિદ્ધ થવાના નિયમ ભલે ડાય પરંતુ આવાં ઉપયોગી પુરતા તેા કાપડી પૂડાંનાં જ હાવાં જોઇ એ. સૂચન અસ્થાને નહિ ગણાય. આ આવું સુંદર મગ્રાહી પુસ્તક લખવા માટે મુનિશ્રી જયંતવિજયજીને અમારાં અભિનદન ! જૈતાતા તેમજ પુસ્તકાલયા આ પુસ્તક ખરીદી આવાં અન્ય પુસ્તક પ્રસિદ્ધ કરવામાં પ્રકાશકા તથા ગ્રંથકર્તાને સહાયભૂત થાય એમ અમે ઇચ્છીએ છીએ. દરેક જૈન વાયક અને પ્રવાસી પાસે તે આ પુસ્તક અવશ્ય હેાવુ જ જોઇએ, મુનિશ્રી વિદ્યાવિજયજીનાં અન્ય પુસ્ત। માફક આ પુસ્તક પણ વડેદરાના લુહાણામિત્ર પ્રેસમાં છપાયુ છે. ' પુસ્તકાલય For Personal & Private Use Only ܝܕ જુલાઇ, ૧૯૩૨ ( વડેદરા ) Page #755 -------------------------------------------------------------------------- ________________ १३४ આબૂ ” ભાગ પહેલાના ( ૨૬ ) આબુનાં જૈન મંદિરે, એ દુનિયાભરના શિક્ષસાહિત્યમાં મહત્વનું ગૌરવ છે, તેમ આ તીર્થની ઉત્પત્તિનો ઈતિહાસ પણ એટલો જ ગૌરવભર્યો છે. આ સારાએ ઐતિહાસિક પ્રસંગોનું અભ્યાસકદષ્ટિએ વિવરણ રજુ કરતું “આબુ નું પુસ્તક આ જ લેખકે ગુજરાતીમાં તૈયાર કરેલ અને તે આવકારદાયક નીવડયું હતું. તેની આ હિન્દી આવૃત્તિ વધારે સુધારા સાથે રજુ કરવામાં આવેલ છે. તીર્થનો ઇતિહાસ જાણવા માટે જેટલી અગત્યની વાતે જરૂરી હોય તેટલે બનતે ઇતિહાસ આમાં રજુ કરવામાં આવ્યો છે. આવું સુંદર સાહિત્ય રજુ કરવા માટે લેખક ધન્યવાદને પાત્ર છે. સાથોસાથ એટલું પણ સૂચવીએ કે આપણું અન્ય તીર્થસ્થાનોનો ઇતિહાસ તૈયાર કરવા માટે મુનિ શ્રી અવશ્ય પ્રયાસ કરે. જેન ” ૧૧ મી જુન, ૧૯૩૩. ભાવનગર. (૨૭) મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી, એમની અતિ શાંત પ્રકૃતિ અનુસાર ઈતિહાસના લેખક છે. આબૂ પરની તેમની કૃતિઓ સમાજમાં એકીઅવાજે આદર પામી છે. ને તે કામ ચિરસ્થાયી કિંમતવાળું પણ લેખાશે, એમ લાગે છે. જેનતિ ” ૧૮૯૦, અષાઢ, અંક ૨૨. (“સાહિત્યક્ષેત્રમાં વર્તમાન જૈન સાધુઓ” નામક લેખમાંથી ઉદ્ધત. } (૨૮) આંબૂ-ભાગ ૧ લે, નવી આવૃત્તિ. લેખક અને સંપાદક મુનિરાજ શ્રી જયંતવિજયજી, પ્રકાશક, શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, છોટા સરાકા, ઉજજૈન (માળવા ) પૃ. ૨૯૬, ચિત્રો છપ, પ્રાપ્તિસ્થાન : તિ કાયોલય અમદાવાદ. જેનેના આધુનિક વાડમયમાં ઐતિહાસિક કૃતિઓને અભાવ ઘણે For Personal & Private Use Only Page #756 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રા. ૧૫: પ્રયત્ન જશ્રીમાં એક કથિી લખાયેલા જવાય છે. ગણ્યા ગાંઠયા લેખકે સિવાય આ ક્ષેત્ર તરફ ઓછાની નજર જાય છે, અથવા નજર જાય છે તે તેની કઠિનતાને લીધે બહુ ઓછા એ ક્ષેત્રમાં પ્રયાસ કરે છે અને એને જ પરિણામે કેટલુંય ઐતિહાસિક સાહિત્ય અણસ્પર્યું રહી ગયું છે. મુનિરાજ શ્રી જયંતવિજયજીએ ઐતિહાસિક ક્ષેત્રને સ્પર્શવા પ્રયત્ન કર્યો છે એમ એમના આ સુંદર અને શોધકદ્રષ્ટિથી લખાયેલ પુસ્તક પરથી કહી શકાય છે. ઉક્ત મુનિરાજશ્રીમાં એક ઇતિહાસ લેખકને શોભે તેવી ઊંડી વિદત્તા, ઝનુનથી વિમુખ દૃષ્ટિ ને લાંબી વિચારકતા આપણને મળે છે. જીવનકથાને લેખક જેટલી ઝડપથી કથા પ્રવાહમાં આગળ ધપે જાય છે, ચરિત્રલેખક ચરિત્ર-નિરૂપણુ જેટલી શીઘ્રતાથી કરી શકે છે, નિબંધનો લેખક કલમને કદી આપવા ધારે તેટલી સ્મૃતિ આપી શકે છે તેટલી ઝડપ, શીઘ્રતા કે સ્મૃતિ ઇતિહાસ લેખક નથી પામી શકતો. એને પદે પદે ઇતિહાસને જાણવા જવું પડે છે, શિલાલેખો નિહાળી લેવા પડે છે, તત્કાલીન સામાજિક સ્થિતિ સમજવી પડે છે, રાજકીય રંગભૂમિઓને અો અભ્યાસ કરવો પડે છે, આવી આવી અનેકવિધ વિટંબનાઓની વચ્ચેથી એને આગળ વધી ઇતિહાસને સજ પડે છે. | મુનિરાજશ્રીના હાથથી લખાયેલ આબૂતાં પ્રકરણે વાંચતાં ઉપરની જહેમતનો સાચો ચિતાર આંખ સામે ખડો થાય છે. પ્રસ્તુત પુસ્તક ખરેખર ઐતિહાસિક સાહિત્યની એક વધુમૂલી કૃતિ છે. જૈન સાધુ તરીકેની કપરી ક્રિયાઓ પાલન કરતાં મુનિરાજશ્રીએ આ કાર્ય માટે–સાહિત્ય એકઠું કરવા, પગે વિહાર કરી સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરવા, દરેકનો સંગત ઇતિહાસ બેસાડવાં કેટલે અને કેવી સ્થિતિને પરિશ્રમ કર્યો હશે એ જ્યારે વિચારીએ છીએ ત્યારે ખરેખર આદરભાવથી મસ્તક નમે છે. આદિમાં ઇતિહાસના પ્રસિદ્ધવેત્તા શ્રી. ગૌરીશંકર ઓઝાને અભિપ્રાય આપણને એમાં સાથ આપે છે. For Personal & Private Use Only Page #757 -------------------------------------------------------------------------- ________________ “ આબૂ ” ભાગ પહેલાના પ્રસ્તુત પુસ્તકમાં આબુને ઇતિહાસ, એની માહિતી, ભૌગોલિક ને ઐતિહાસિક સ્થિતિ, મંદિર, દહેરીઓ તથા કતરણની સમજણ વગેરે આપવામાં આવી છે. પુસ્તકમાં વાંચન સાથે આબૂ તાદશ ખડું થતું લાગે છે. પુસ્તકમાં ઉપયોગી ૭૫ ચિત્ર મૂકીને શોભામાં ઔર વધારે કર્યો છે. એક આલબમને શોભાવે તેવાં આ ચિત્ર પુસ્તકની સમૃદ્ધિમાં છે. આ પુસ્તક દરેકે વસાવી લેવા જેવું છે. રૂપિયા અઢીની, આ જમાનાને આકરી લાગતી, કિંમત તેના ઉપયોગ પાસે સાર્થક છે, છતાં હળવી કિંમત વધુ પ્રચાર કરી શકે તેમાં શક છે જ નહિ. “ જૈન જ્યોતિ ” તા. ૨૧-૭-૩૪. ( અમદાવાદ ). (૨૯) શ્રીમાન મુનિ જયંતવિજયજીએ સચિત્ર આખું વર્ણનના ભાગ પહેલાની બુક પરિશ્રમ લઈ જે બહાર પાડી છે, તે બુક વાંચી ઘણો જ સંતોષ થયો છે. આબુને લગતી બીજી કેટલીક હકીકત બહુ જ વિસ્તારપૂર્વક આપવામાં આવી છે, અને જ્યાં જ્યાં જે જે વસ્તુસ્થિતિને નિર્દેશ કરવામાં આવ્યું છે, તે ઇતિહાસિક દષ્ટિએ ઘણું જ ઉપયોગી છે. વિમળવસહી અને લૂણવસહીનાં દેરાસરના જુદા જુદા ભાગના ફોટાઓ તેમજ તેનું વર્ણન અને તે અંગેના શિલાલેખો અને તેને લગતી ફટનેટમાં કેટલીક હકીકત ઘણી જ સારી આલેખવામાં આવી છે. તેમજ અન્ય મંદિરે અને સ્થાનકોને લગતી હકીકત પણ ઉત્તમ પ્રકારે લખવામાં આવી છે, તે સિવાય આબુ ઉપરનાં બીજાં પણ મુખ્ય મુખ્ય દાના ફેરા અને તેનું વર્ણન લખવામાં પણ ખૂબ પરિશ્રમ સેવ્યો છે. એકંદર આખી બુક વાંચનારને આબુ ન ગએલ હોય તે પણ તેને આબુને યથાર્થ ચિતાર આવી જાય તેમ છે. આવી જ પદ્ધતિથી દરેક તીર્થોનાં ઐતિહાસિક દષ્ટિએ વર્ણને લખવામાં આવે તે તે બહુ જ ઉપયોગી છે. આ બુક કરવામાં For Personal & Private Use Only Page #758 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય. ૬ ૩૭ : સેવેલ પરિશ્રમ માટે મુનિશ્રી જયંતવિજયજીને ધન્યવાદ આપીએ છીએ. કિંમત રૂા. રા રાખવામાં આવેલ છે તે વધારે પડતી નથી. કેમકે ફેટા અને ફોટાના બ્લેકોના થએલ ખરચના હિસાબે કિંમત વ્યાજબી લાગે છે. “ સમયધર્મ ” તા. ૧૨-૮-૩૪ (સોનગઢ) ( ૩ ). આબુ-ભાગ પહેલે. લેખક શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયન્તવિજ્યજી . મહારાજ. પ્રકાશક શ્રીવિજયધર્મસૂરિજી જૈન ગ્રંથમાળા, છટા શરાફા, ઉજ્જૈન (માળવા). મૂલ્ય ૨-૮-૦ અઢી રૂપિયા. આબુ એ જૈન સમાજમાં જ નહિ પરંતુ સમસ્ત હિન્દુ સમાજમાં યાત્રાનું તેમજ હવાખાવાનું સ્થળ મનાય છે. અનેક પ્રવાસીઓ ત્યાં જાય છે, અને જગત ભરમાં શિલ્પકળામાં અજોડ એવા દેલવાડાનાં મંદિરના દર્શન કરી ઘડીભર આશ્ચર્યમુગ્ધ બની જાય છે. આ બધાં મંદિર ઉપરાંત ત્યના ઇતિહાસની જનતાને ખૂબ આવશ્યકતા હતી અને એ આવશ્યકતાને આબુથે પૂરી પાડી છે. આમાં પ્રત્યેક દર્શનીય સ્થળે વગેરેના ૭૫ ફોટાઓ આપવામાં આવ્યા છે, અને દેલવાડા, એરીઆ, અચલગઢ, આબુ, આબુરેડ આબુ કેંપ, અણદરા, વગેરે સ્થળનું બહુ અચ્છી રીતે વર્ણન આપવામાં આવ્યું છે, સાથે મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીનો ઉપધાત પણ આબુ માટે ખૂબ પ્રકાશ પાડે છે, આમ દરેક રીતે આ પુસ્તક ખૂબ ઉપયોગી છે. | મુનિશ્રીએ આ ગ્રંથ લખી ઇતિહાસપ્રેમીઓને ખૂબ સામગ્રી પૂરી પાડી છે, એ બદલ તેઓશ્રીને ધન્યવાદ ઘટે છે. અમે આ પુસ્તક દરેકને સંગ્રહવાન ભલામણ કરીએ છીએ. તરૂણ જેન.” તા. ૧-૭-૩૪. મુંબઈ. ( ૩૧ ) આબૂ (સચિત્ર આબૂવર્ણન )-ભાગ પહેલે. લેખક અને સંપાદક મુનિરાજ શ્રી જયંતવિજયજી. પ્રકાશક શ્રી. વિજયધર્મસૂરિગ્રંથમાળા ઉજૈન . For Personal & Private Use Only Page #759 -------------------------------------------------------------------------- ________________ '' ૬૩૮ કિંમત રૂા. રા. આ બુકમાં ઉપેદ્લાત મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ વિસ્તૃત લખેલ છે. લેખક મુનિરાજે પ્રયાસ ધણા વિશેષ કર્યા છે. આ તી માટે આવી ક્ષુક આ પહેલી જ છે. કારણી વર્ષોંન કરતાં તેમનાં નેત્રની પટુતાએ પણ બહુ સૂક્ષ્મ કામ કર્યુ” છે. આ તીથે દેવાલય બંધાવનાર મહાપુરૂષાના વ્યયની સાકતા સિદ્ધ કરી આપી છે. ફાટા ધણા આપ્યા છે, પરંતુ તેનું કામ બહુ સંતોષકારક થઇ શકયું નથી. અન્ય દતીઓના સ્થાને। અને જોવા લાયક નાના—મેટા સર્વ સ્થાનાની હકીકત સમાવીને જૈન જૈનેતર અનેને માટે ઉપયોગી બુક બનાવેલ છે. આર્ ભાગ પહેલાના ,, આ તીને અંગે એકદંર છ ભાગ બહાર પાડવાની લેખકની આકાંક્ષા છે. તેમાં ત્યાંના પ્રાચીન શિલાલેખાને અને ઐતિહાસિક નાટાના સંગ્રહ તેમજ આજુબાજુનાં તીર્થંĒના વન વગેરેને સમાવેશ કરવાના છે. આ મુક અમારી એપીસમાંથી પણ મળશે. કિંમત ઉપરાંત પેસ્ટેજ પાંચ આના થાય છે. 66 જૈન ધર્મ પ્રકાશ ભાદ્રપદ ૧૯૯૦ ( ભાવનગર ) ( ૩૨ ) અને સંપાદક શ્રીમાન્ ઐતિહાસિક તના આ આબુ—સચિત્ર વર્ણન, ભાગ પહેલા, લેખક જયવિજયજી મહરાજ. બીજી આવૃત્તિ. સવિસ્તર વર્ણનતી આ બીજી આવૃત્તિ પ્રગટ થઇ તે જ તેના પ્રિયતા બતાવી આપે છે. લેખક મહારાજશ્રીએ ધણા જ પરિશ્રમવડે સશાધન કરી ઐતિહાસિક દૃષ્ટિએ આ ગ્રંથ લખ્યા છે કે જે જૈન ઐતિહાસિક સાહિત્યમાં એક યાગ્ય વૃદ્ધિ કરી છે. સંકલના, સરલતા અને સમજ બહુ જ સુંદર રીતે આપી છે. આ આવૃત્તિમાં ઘણા સુધારા વધારા અને ફોટાઓ વિશેષ આપ્યા છે. ગુરૂરાજની છબી અને વ્યાખ્યાતૃચૂડામણિ શ્રી વિદ્યાજયજી મહારાજતા ઉપેદ્ઘાત ગ્રંથમાં પ્રગટ કરી ગ્રંથની શાભામાં વૃદ્ધિ કરી છે. 19 For Personal & Private Use Only Page #760 -------------------------------------------------------------------------- ________________ ૬૩૯ અભિપ્રાયો. પઠન પાઠન કરવા જે ગ્રંથ છે. કીંમત રૂ. અઢી, પ્રકાશક શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા છોટા શરાફા, ઉજજૈન (માળવા). “ શ્રી આત્માનંદ પ્રકાશ” ૧૯૯૦ ભાદર. ( ભાવનગર ). ( ૩૩ ) આબુ: ( ભાગ પહેલો ): લે. મુનિ શ્રી જયન્તવિજયજી : પ્ર. શ્રી. વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાલા, ઉજ્જૈન (માલવા ), રૂ. અઢી. એક જૈન સાધુએ પુરાતત્વ તેમજ ભાવનાની દૃષ્ટિથી લખેલી, આ આબુ પર્વતનાં તીર્થમંદીરેને વિષે તસ્વીરોથી ભરેલી, સરલ સધી ચે પડી અને કેને માટે ઉપયોગી માર્ગદર્શિકા થઈ શકશે લેખક મહારાજશ્રીને ઉદ્યમ અભિનદનીય છે. વિશેષ જૈન સાધુઓ પિતાના નિવૃત્તિથી પીડાતા જીવનને આવો સદ્વ્યય શોધે તે ઘણું સારું. જન્મભૂમિ ” તા. ૨૧-૩-૩૫. મુંબઈ. ( ૩૪ ) I congratulate Muni Shri Jayant Vijayji Maharaj for his book on Abu and beartily endorse all the remarks of the famous Archaeologist and Historian of Rajput States, Rai Bahadur Maba. mahopadhyay Pandit Gaurishanker Ojba who has spent much time in carefully studying and deciphering the old and ancient archaeological places round about Mount Abu. By writing this book in a simple and readable form Muni Shri Jayant Vijayji Maharaj has indeed done a great service For Personal & Private Use Only Page #761 -------------------------------------------------------------------------- ________________ $80 " 24104” HOLMSELLAI not only to the cause of Jainism and Hinduism, but to all the world tourists who visit the ancient and historical religious places of great antiquity on Mount Abu with which it abounds. The book gives in lucid style full and interesting details of everything worth seeing there and would serve as the “best guide of Mount Abu" in existence, and the importance of the book is enbanced by the several illustrations of beautiful places and scenery of this charming place. The illustrations are carefully selected and show at best the exquisite arebitectural beauties of many of the historic buildings. The Hindi style is very simple and an ordinary reader can profit by it; besides, there is at present no “illustrated Abu Guide" in existence either in English or Hindi. Khem Chand Singhi, M. A. Late Revenue Commissioner, Sirohi State. and SIROHI, L Late Superintendent, 27 August 1933 ] Land Revenue Department, Jodhpur State. For Personal & Private Use Only Page #762 -------------------------------------------------------------------------- ________________ БЈОАРg!әре МАМ Ajuo asn ejend S TEUS SEG неволенэраководите