SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ અવલેાકન. ( ૩૫૮ ) સંવત્ ૧૩૮૯ ના ફાગણ વદિ ૫ ને દિવસે, શા. પેથાના પુત્ર શા. જયસિ’................શા. અમરાએ જિનબિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા.......... ......( આ લેખના કેટલાક અક્ષરા ઘસાઇ ગયા છે. ) ૪૫૨ (૩૫૯ થી ૩૬૨ ) આ ચારમાંના એ લેખા એ દેવકુલિકા કરાવ્યા સંબંધીના અને એ લેખા તે તે દેરીઓના મૂળ નાયકજીનાં પાંચે કલ્યાણુકેાની મિતિએના છે. બે દેરીએ કરાવ્યાના લેખા છે, તે બન્ને એક જ ધણીના ( મંત્રી યશેાવીરના ) એક જ સંવા અને લગભગ એક સરખી જ હકીકતવાળા છે. એ દેરીઓમાંથી એક પેાતાની માતાના અને એક પેાતાના પિતાના શ્રેય માટે કરાવી છે. આ બન્ને લેખા એ આર્યાં, એક પૃથ્વી અને એક ઉપજાતિ એમ ચાર ચાર સુંદર પદ્યોમાં છે. તેના સારાંશ આ પ્રમાણે છે: ―― લે. ૩૫૯ વિ. સં. ૧૨૯૧ માં; શ્રીષ ડેરક નામના મેોટા ગચ્છમાં શ્રીયશાભદ્રસૂરિના સંતાનીય શ્રીશાંતિસૂરિ વિરાજમાન છે. તેમના ચરણકમળાને વિષે ભ્રમર સમાન ( અર્થાત્ તેમની સેવા કરનાર ), જેણે ઘણું જ દાન દીધું છે, જેણે અગ્રેસર લાખેા શત્રુઓના નાશ કર્યાં છે અથવા લાખા શત્રુઓના નાશ કરનારાએમાં જે અગ્રેસર છે એવા, જેણે ગિરનાર પ્રમુખ મોટાં તીર્થાંની યાત્રાઓના માટા ઉત્સવા કર્યાં છે, અને તેથી જ જે ત્રિવિધ-ત્રણ પ્રકારના વીરો (દાનવીર, યુદ્ધવીર અને ધર્મવીર ) માં શિરોમણિ છે એવા, વળી નિમળ બુદ્ધિવાળા અને પોતાના માલિક રાજાઓને આનંદ આપવા માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy