SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપુત્તિના લેખા. ( ૬૫૭ ) સ. ૧૫૪૨ ના વૈશાખ વદિ ૧૧ ને દિવસે, ગામ ધનારી × નિવાસી, પેારવાડજ્ઞાતીય શેઠ હેમાની ભાર્યાં મચઙૂના પુત્ર હીરાની ભાર્યાં આપૂના પુત્ર; ( પેાતાની ભાર્યાં ચમકૂ આદિ કુટુંખથી યુક્ત એવા ) શેઠ અદાએ, પેાતાના પૂર્વજોના શ્રેય માટે શ્રીવાસુપૂજ્ય સ્વામીની મૂત્તિ ભરાવી, તેની શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૬૫૮ ) સ. ૧૫૫૧ ના માહ શુદ્ઘિ ૫ શનિવાર ને અશ્વિની નક્ષત્રમાં, પેારવાડ જ્ઞાતિના શાહ ખીમાએ ( પોતાના ભાઈ ) ભીમા આદિ કુટુંબના શ્રેય માટે શ્રીમુનિસુવ્રતસ્વામીનું બિંબ કરાવીને તેની કાઈ આચાય વ પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ૬૧૧ ( ૬૫૯ ) સ. ૧૫૫૪ ના પોષ શુદ્દે ૧૨ ને સેામવારે, હિરસઉગાત્ર(?)ના શાહ પૂનાના પુત્રો ૧ શાહ કીકા અને ૨ ડુંગરે, પોતાના પિતાના કલ્યાણ માટે શ્રીઆદિનાથ ભ. ની પ્રતિમા ભરાવી, તેની મલધારગચ્છીય શ્રીમતિ ( મુનિ, મતિ કે ણિ ) સાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. xt “ ધનારી ’ સરૂપગ જ ' સ્ટેશનથી ઉત્તર દિશામાં એ માછલની દૂરીપર આ ગામ વિદ્યમાન છે. અહીં પ્રાચીન જિનાલય ૧, કમલકલશ શાખાના શ્રીપૂજ્ય ભ, મહેન્દ્રસૂરિજીના મકાનમાં ધરદેરાસર ૧, ઉપાશ્રય ૧ અને શ્રાવકાનાં ધણી ધરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy