SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપૂર્ત્તિના લેખા, ૫૧ શેઠ જયતપાલ અને તેની ભાર્યાં મેષલના શ્રેયમાટે તેમના પુત્ર સહજપાલે શ્રીશાંતિનાથદેવનુ ત્રિઅ ભરાવ્યુ, તેની શ્રીજિનદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે, ( ૫૫૪ ) સ, ૧૩૮૫ ના ફાગણ શુદિ ૮ ને બુધવારે, શેઠ વીકલની ભાર્યાં વયજલદેના પુત્ર હેમાએ, શ્રીમહાવીરસ્વામીની પ્રતિમા અ ચૈત્ય ( ? ) માં ભરાવી, અને તેની પ્રતિષ્ઠા શ્રીમાણુયસૂરિજીના પટ્ટધર વાચનાચાય શ્રીવયરસેનીજીએ કરી છે. ( ૫૫૫ ) સ. ૧૩૮૫ ના વૈશાખ વિદે પ ને બુધવારે, હુંખડ જ્ઞાતિના શેઠ અરસિંહના પુત્ર સાંગા.............. છગન, મલાના શ્રેયમાટે શેઠ સાલ્હાએ શ્રીઆદિનાથ ભ‚ ની પ્રતિમા ભરાવી, તેની શ્રીસ દેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે, ( ૫૫૬ ) સ. ૧૩૮૬ ના જેઠ વિદ ૧૧ ને સેામવારે, શ્રીકારટકગચ્છના× શ્રાવક કાન્હાના પુત્ર નરાની ભાર્યા ભાંત.............ના પુત્ર રતનાએ × મારવાડમાં એરપુરા ડસ્ટેશનથી પશ્ચિમ દિશામાં લગભગ બાર માઇલ ( શિવગંજથી ૬ માઇલ )ની દૂરીપર આવેલું કાટાતી, પહેલાં તો ટપુર અથવા દોરેંટનર એ નામથી પ્રસિદ્ધ હતું. તેના નામપરથી જોઇ નિકળ્યા હોય એમ જણાય છે. કારામાં અત્યારે જિનમંદિર ૪, ઉપાશ્રય ૧, ધર્મશાલા ૧ અને શ્રાવકાનાં ધર લગભગ ૩૦-૪૦ છે, શ્રીમહાવીરરવામીનુ પ્રાચીન મંદિર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy