SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ }૦૮ અવલેાકન. માટે શ્રીવિમલનાથદેવનુ ખંખ ભરાવ્યું, તેની તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૬૫૦ ) ૨ સ’. ૧૫૩૦ ના અષાડ વદિ ૨ ને દિવસે, એસવાલ જ્ઞાતિ અને ચંડાલિયા ગોત્રના સંઘવી સંગ્રામની ભાર્યાં કઉતિગદેના પુત્ર; ( પેાતાની ભાર્યાં હેતસિરિ તથા પુત્ર ધીરણ આદિ પરિવારથી યુકત એવા ) સ'ઘવી પાસાએ, પેાતાના કલ્યાણ માટે શ્રી વાસુપૂજ્ય પ્રભુની પ્રતિમા ભરાવી, તેની ખરતરગચ્છીય શ્રીજિનસુદરસૂરિજીના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિ....................જીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૬૫૧ ) સ. ૧૫૩૨ ના જે શુદિ૨ ને રવિવારે, ગામ સાંગવાડા નિવાસી, પારવાડજ્ઞાતીય, શાહુ ગેાસલની ભાર્યાં કર્માંદેના પુત્ર શાહુ તેાલાની ભાર્યાં ચાહિણદેના પુત્ર; ( પેાતાની ભાર્યાં અમરી તથા પુત્ર કેલ્હા આપ્તિ કુટુંબથી યુક્ત એવા ) શાહ વનાએ, પેાતાના કલ્યાણુ માટે શ્રીસ‘ભવનાથનું ખિમ ભરાવ્યું, તેની તપાગચ્છપતિ શ્રીસે મયુ દરસૂરિસ તાનીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ ** આમુરાડ ' અને · સરૂપગંજ ' સ્ટેશન વચ્ચે ભીમાણા સ્ટેશનથી નજીકમાં અને આબુ 'ની પૂર્વ તરફની તળેટીમાં વાડા ગામ વિધમાન છે. અહીં પડીગયેલ જિનમંદિરનું એક મેાજીદ છે. શ્રાવકનુ એક પણ ઘર હાલ અહીં નથી. , Jain Education International For Personal & Private Use Only 6 સાંગ ખ`ડિયેર • www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy