SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ અવલોકન. પુત્રી કેલીના કલ્યાણ માટે ભમતીની ચુમ્માલીશમી દેરીમાં ડાબા હાથ તરફ શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ ભરાવી. (૧૪૯) સં. ૧૫૦૭ માં આબુ ઉપર (ગામનું નામ લખ્યું નથી, તેથી દેલવાડામાં જ ચોમાસું રહ્યા હશે, એમ લાગે છે.) વર્ષ ચોમાસું રહેલા, નંદિકલશ ગણું અને જિનશીલ મુનિ વગેરે પરિવારથી યુક્ત પંડિત પં. વિમલધર્મ ગણી શ્રી આદિનાથ ભગવાનને હમેશાં નમસ્કાર કરે છે. (૧૫૦–૧૫૧) આ બને લેખે એક જ ધણીના અને લગભગ એક સરખા જ મતલબના છે. તેમને પહેલે લેખ, ભમતીની પિસ્તાલીશમી દેરીમાં મૂ. ના. ના પરિકરની ગાદી નીચે ગદ્યમાં અને બીજો લેખ એ જ દેરીના દરવાજા ઉપર ચાર પદ્યમાં ખેદેલો છે. તે બનેને સારાંશ આ છે – લે. ૧૫૦–સં. ૧૨૪૫ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે શ્રીસંડેરકગચ્છીયક્ર અને શ્રીધર્કટવંશમાં ઉત્પન્ન થયેલા દેસી શ્રીઉદયસિં. હના પુત્ર મંત્રી યશોવીરે પોતાની માતા ઉદયશ્રીના કલ્યાણ માટે આ (પિસ્તાલીશમી) સુંદર દેરી અને મનોહર નકશીદાર આરસના તરણ તથા પરિકરથી યુક્ત શ્રીનમિનાથ ભ૦ ની પ્રતિમા કરાવી અને તેની આરાસણાકરસન્ક શ્રીયદેવસૂરિના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૧૫) ક જોધપુર રાજ્યના બાલી પરગણામાં અને શિવગંજથી ઉત્તર દિશા માં લગભગ ૧૨ માઈલ દૂર સાંઢેરાવ નામનું ગામ આવેલું છે. આ ગામના નામ ઉપરથી શ્રીસંડેરકગ૭ નિકળ્યો હોય તેમ જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy