SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવસહીના લેખે. ૩૩૮ લે૨૨૪-સં. ૧૬૧૬ ના માહ શુદિ ૧૫ ને મંગળવારે ઉસભ-રાષભનેત્રવાળા શાહ કુંવરપાલ, તેની માતા રંમા, ભાર્યા વલાં, પુત્રો છીતર, લખા, લા. લિખિત ઉપાધ્યાય માણિકરાજ. (૨૨૪) લે. ર૨૬–સં. ૧૯૨૧ માં શેઠ માંડણ વછરાજની યાત્રા સફળ. (૨૨૬) . ૨૨૭–સં. ૧૬૧૬ ના માહ શુદિ ૧૧ ને મંગળવારે, ઓસવાલજ્ઞાતીય, નગગેત્રવાળા શાહ દુર્લભ, તેની ભાર્યા નેત્, પુત્રો શાહ તેલા અને વિરમ, પુત્રી બાઈ રાજા, પૌત્રો રૂપા, વસ્તા, પાના, એ સર્વની યાત્રા સફળ લિખિત ઉપાધ્યાય શ્રીમાણિકરાજ. ( રર૭) (૨૨૦-૨૨૧) આ બન્ને લેખે પણ યાત્રા કર્યા સંબંધીના જ જણાય છે, પરંતુ તે જેન શિવાયના અન્ય ધમનુયાયીઓના હોવાથી ઉપરના લેઓની સાથે જ જુદા જ અહીં આપેલા છે. તે બન્નેને સારાંશ આ પ્રમાણે છે – લે. ૨૨૦-રાજધર જગનાથજી, તેને પુત્ર મેઘજી, નમજી, ત્રિવાડી જગા, લિખિત ફતા. રામરામ વાંચજે. (૨૨૦ ) લે. ર૨૧-યાત્રાળુ દવે પીથાજીની સાથે સમપુરા–સલાટ કુલ આબે, જોગીદાસને પુત્ર લાલજી, પુત્ર ધને, કાકા કુલજીભાઈ, પ્રેમજી, મારૂ જીવાજી. આગરાવાળા. (૨૧) ઉપરના બને અને બીજા લેખે ઉપરથી પણ એ સારી રીતે જાણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy