SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ અવલોકન. પ્રાચીન જૈન લેખ સંગ્રહ ના બીજા ભાગના અવલોકનમાં લખવા મુજબ ડૉ. પીટર્સનના ત્રીજા રીપોર્ટના પૃષ્ઠ ૬૦ અને ૭૩ માં આ વંશ સંબંધી બે પ્રશસ્તિઓ પ્રગટ થઈ છે. તેમાંની એકમાં શાહ નેમડના વંશનું વિસ્તારથી વર્ણન આપેલું છે. તેમડ જાતિએ પલ્લીવાલ વૈશ્ય હતું. તે કેઈ કારણથી પિતાના મૂળ વતન નાગપુરને છોડી પાલણપુરમાં આવીને રહ્યો હોય એમ બીજી પ્રશસ્તિના ઉલ્લેખ ઉપરથી જણાય છે. એનાં સંતાને “તપાગચ્છ” બિરુદ પ્રાપ્ત કરનાર શ્રીજગશ્ચંદ્રસૂરિના શિષ્ય શ્રીદેવેંદ્રસૂરિ, શ્રીવિજયચંદ્રસૂરિ અને શ્રીદેવભદ્રગણી, એ ત્રિપુટીના અનુરાગી હતા. એમના ઉપદેશથી નેમડના સંતાનેમાંથી ઘણાઓએ જુદાં જુદાં અનેક ધર્મકાર્યો કર્યાં હતાં. એ પ્રશસ્તિ તથા પ્રસ્તુત લેખમાંથી નેમડની વંશાવળી આ પ્રમાણે બને છે. જમણી બાજુમાં શ્રી શીતલનાથજીની મૂર્તિની સં. ૧૯૮૪ ના જેઠ શુદિ ૫ ને દિવસે પ્રતિષ્ઠા થઇ છે. ધર્મશાળા બની છે. કારખાનું છે. યાત્રાળુઓને માટે સર્વ પ્રકારની સગવડ છે. યાત્રા કરવા લાયક તીર્થ છે.-સંપાદક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy