________________
અવલા કન.
( ૧૨૭ )
સ. ૧૪૯૧ ના ફાગણ શુદિ ૯ ને સામવારે, પારવાડજ્ઞાતીય શાહ માહનની ભાર્યાં માણિકદેના પુત્ર ધાગાની ભાર્યાં ટખી. (શાહ ધાગાએ) પેાતાના પિતાના શ્રેય માટે, શ્રીશાંતિનાથદેવનું ખિમ ભરાવ્યું, તેની કુંવા૦ × ( ગુંદૌચ ) પક્ષીય શ્રીરત્નપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
Fo
(૬૨૮ )
સ. ૧૪૯૨ ના વૈશાખ વિદે ૫ ને શુક્રવારે, પારવાડજ્ઞાતીય શેઠ રાણાની ભાર્યાં રયણાદેના પુત્ર લૂણાએ, પાતાના કલ્યાણ માટે શ્રીશાંતિનાથદેવની મૂર્ત્તિ કરાવીને તેની કછે.લીવાલગચ્છ અને પૂર્ણિમાપક્ષવાળા શ્રીસર્વાણુ દસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે.
( ૬૨૯)
સ’. ૧૪૯૬ માં, ઊંખરણી નિવાસી પારવાડજ્ઞાતીય શાહ લાખાની ભાર્યાં રાજીના પુત્ર શાહ પાંચાની ભાર્યાં સીતૃના પુત્ર સામ'ત વગેરેથી યુક્ત શાહ પાંચાએ પાતાની પ્રથમ ભાર્યાં માના શ્રય માટે શ્રીમહાવીરસ્વામીનું ખિંખ ભરાખ્યું, તેની તપાગચ્છીય શ્રીસામસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે,
*
સુંવા॰ થી ધણુ લેવાનુ હશે ? અને તે નામથી પ્રસિદ્ધ છે, તેના નીકળી હાવાનુ જણાય છે. પહેલી ફૂટનેાટ જુએ.
'
કરીને ‘ પાલી ' પાસેનું ‘ગુંદૌચ ’ ગા
.
કુંવશ્વ ' ગામ કે જે હાલમાં · ગુદૌચ ' નામ પરથી ગુ દૌચીયગચ્છ
"
અથવા શાખા
આ ગુઢૌચ ગામની હકીકત માટે પૃષ્ઠ ૪૨૧ ની
Jain Education International
"
*ઊંબરણી ગામ માટે પૃષ્ઠ ૩૯૮ જુએ.
For Personal & Private Use Only
www.jainelibrary.org