SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ લવસહીના લેખા. શ્રા શુદિ ૨, ૨ જન્મ વૈ. શુ. ૮, ૩ દીક્ષા વૈ. જી. ૯, ૪ કેવલજ્ઞાન ચૈત્ર શુદ્ઘિ ૧૧, ૫ મેક્ષ ચૈત્ર શુ. ૯. ( ૩૬૦ ) લે. ૩૬૨ શ્રીપદ્મપ્રભ ભ. નાં પાંચ કલ્યાણકાઃ—૧ ચ્યવન માઘ વિદ ૬, ૨ જન્મ કા. વિટ્ઠ ૧૨, ૩ દીક્ષા કા. વિદ ૧૩, ૪ કેવલજ્ઞાન ચૈત્ર શુદિ ૧૫, ૫ મેાક્ષ માગશર વિદ ૧૧. ( ૩૬૨ ) ૪૫૫ ( ૩૭૬ ) સ. ૧૩૭૯ ના વૈશાખ શુદીમાં, નંદિગ્રામનિવાસી, પારપાડજ્ઞાતીય, શેઠ...સિ’હના પુત્રો પૂષા અને કાલાએ શ્રીપાર્શ્વનાથ ભ. ન્રુ ખિ ́મ ભરાવ્યું. ( ૩૭૦ ) સ’. ૧૪૦૪ ના ચૈત્ર શુદિ ૧૫ ને સામવારે, સંધવી ટાલાએ ( ભમતીની ડેરીઓમાં એક જિનખિ`ખ) ભરાયુ. અને તેની સ્માચાર્યે પ્રતિષ્ઠા કરી. ( ૩૭૮ ) લવસહીની ભમતીની કેરીઓમાંનાં ૧૭ જિનબિંબપર થાડા ઘેાડા અક્ષરા ખાદેલા છે. તે બધા આ લેખમાં આપેલા છે. આ નામા મૂળ લેખથી વાંચી સમજી શકાય તેમ છે. ( ૩૮૩ ) સંવત્ ૧૫૬૩ માં, સંઘવી ડુંગરની ભાર્યાં આસૂના પુત્ર ભરજાંગની ભાર્યાં નાથીના પુત્ર સંઘવી કેલ્હાની ભાર્યાં હાઉ તથા મકા. સંઘવી કેલ્હાએ શ્રીનેમિનાથ અને શ્રીધનાથનાં કુલ ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy