SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ અવલોકન. થ. ૩. જૈનમતમાં નિપુણ-જાણકાર અને બુદ્ધિશાળી એવા તેણે (મંત્રી યશોવરે) પોતાના પિતાના શ્રેય માટે મૂ. ના. શ્રીસુમતિનાથ ભ. ના બિંબયુક્ત આ (૪૦ મી) દેરી કરાવી. ૪. (૩૫૯) લે. ૩૬૧ ઉપરના અને આ લેખના પ્રથમના ત્રણ કલેકે સમાન જ છે. ફક્ત ચોથા લેકમાં છેડે ફેરફાર છે – કૃતજ્ઞ (કરેલા ઉપકારને જાણનાર) અને સારી બુદ્ધિવાળા તે યશોવર મંત્રીએ પિતાની માતાના શ્રેય માટે મૂળનાયક શ્રી પદ્મપ્રભદેવથી અલંકૃત આ (૪૧ મી) સુંદર દેરી કરાવી. (૩૬૧). આ બન્ને લેખો પૂર્ણ થયા પછી તેને છેડે ૬૦૩ છે ને આંક ખોદેલ છે. તે તેણે આ ૬૦૩મું ધર્મકાર્ય કર્યું હોય એ માટે અથવા એવા બીજા કેઈ હેતુથી, નિશાની માટે આ અંકેત આપ્યા હોય તેમ લાગે છે. લે. ૩૬૦ શ્રીસુમતિનાથ ભ. નાં પાંચ કલ્યાણક –૧ ચ્યવન તેને “ મંત્રીગુરૂ” અને વિદ્વાનોને આશ્રયદાતા હોવાથી “ કવીન્દ્ર બંધુ ” આવાં બિરૂદ મળેલાં હતાં. પિતે ઘણે વિદ્વાન હતો તેમ ધનવાન પણ હતો. તેને મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ સાથે ગાઢ મિત્રાચારી હતી. તેણે મંત્રી વસ્તુપાલના પૂછવાથી આ મંદિરની રચના સંબંધી કેટલીક ભૂલે. દેખાડી હતી. જિનહર્ષગણિવિરચિત વતુTI૪ ચરિત્ર માં યશોવરના સંબંધમાં કેટલુંક વર્ણન કરેલું છે. તેણે ગામ માદડી ( મારવાડ )માં મંદિર કરાવ્યું હતું. તેમજ તેમાં પોતાની માતાના કલ્યાણ માટે મૂર્તિઓ ભરાવી હતી. તે સંબંધીના વિ. સં. ૧૨૮૮ ના જેઠ સુદિ ૧૩ ને બુધવારના બે લેખ ઉક્ત ગામમાંથી મળી આવ્યા છે. વિશેષ માટે ઇતિહાસ વિશારદ શ્રીમાન કલ્યાણુવિજયજી મહારાજને “જૈન ”ના સન ૧૯૩૧ના જાન્યુઆરીથી માર્ચ માસના પાંચ અંકમાં પ્રગટ થયેલ “મંત્ર ચાર ઔર દુ રિસ્ટાર' શીર્ષક લેખો જુઓ. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy