SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫} અવલેાકન. ષિએ ભરાવ્યાં. કદાચ નવચેાકીમાંના જમણી બાજુના ગાખલામાં ભરાવ્યાં હશે. ( ૩૮૨ ) શ્રીવિમલવસહી અને લૂણવસહી નામક બન્ને મદિરાના મૂળ ગભારા અને ગૂઢમંડપેા આદિ કેટલાક ભાગોના મુસલમાન આદશાહની ફાજે વિ. સ. ૧૩૬૮ લગભગમાં નાશ કર્યાં હતા. ત્યારપછી વિમલવસહી મંદિરના માંડવ્યપુરીય સંઘવી લલ્લું અને વીજૐ વિ. સ’. ૧૯૭૮ માં જીર્ણોદ્ધાર કરાવ્યેા અને તેની પ્રતિષ્ઠા શ્રીમાન જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી હતી. એ જ વખતે સંઘવી પેથડે * દેદાશાહના પુત્ર માંડવગઢનિવાસી પેથડશાહ 'થી ભિન્ન પણ લગભગ તેના જેવાં ધર્મ કાર્યો કરનાર આ - પેથડ ' પણ દાનવીર તથા ધમ વીર થઇ ગયા અને તેથીજ કાઇ મુમુક્ષુ કવિએ તેના સબંધમાં ૮ પેથડ રાસ '' રચ્યા છે. આ રાસ, સેંટ્રલ લાયબ્રેરી વડાદરાથી પ્રકાશિત થયેલ અને મિસ્ટર ચીમનલાલ દલાલે સંપાદન કરેલ પ્રાચીન ગુર કાવ્ય સંગ્રહ ભાગ પહેલાના છેડે દસમા પરિશિષ્ટ તરીકે પ્રગટ થયેલ છે. પશુ તે અપૂર્ણ પ્રગટ થયેલ હાઇ રાસકર્તાનું નામ અને રચ્યાસ વત્ જાણવામાં આવેલ નથી. પરંતુ રચના ઉપરથી લાગે છે કે તેણે કાઢેલા શ્રીશત્રુંજય-ગિરનારના સંધમાં સાથે ગયેલ કાઇ મુનિરાજે આ રાસ રચ્યા હશે. "" Jain Education International 6 ' તે સિવાય આ પેથડશાહ 'ના વંશજ શાહે પતે જ્ઞાનભંડાર લખાવતાં શ્રીનિશીથષ્ણુની પ્રતિ સ. ૧૫૭૧ માં લખાવી છે, તેની નીચે પેથડશાહના વંશની વિસ્તૃત પ્રશસ્તિ આપી છે. આ પ્રશસ્તિ, શ્રીમાન્ પુણ્યવિજયજી મહારાજે ‘ પુરાતત્ત્વ ' વ−૧, અંક-૧, પૃ−૬૧ માં “ એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ ” એ નામથી પ્રગટ કરાવી છે. tr For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy