________________
અવલેાકન,
( ૧૨ )
આ કાંઇ ખાસ લેખ નથી. પરંતુ આમાં ચેાવીશે તીર્થંકરાનાં ૧૨૦ કલ્યાણકાની તિથિ, વ, દીક્ષા તપ, કેવલજ્ઞાન તપ, નિર્વાણુ તપ અને શરીરમાન આપેલુ હોઇ ખાસ ઉપયાગી જણાયાથી અહીં તેના શબ્દાર્થ આપવામાં આવ્યા છે. તિથિએ અને તપમાં ભિન્ન ભિન્ન ગ્રંથાના મતાંતરના હિંસામે કદાચ આમાં પણ કાઇ કોઇ ઠેકાણે ફેરફાર હશે. પણ અમે તે આ લેખમાં જે પ્રમાણે ખાદેલું છે, તેનું જ અક્ષરશઃ ભાષાન્તર આપેલું છે. કોઇ ઠેકાણે ફેરફાર જણાય તે ત્યાં મતાંતર છે, એમ સમજવું. આ ભાષાન્તરમાં મહીનાઓ લેખ પ્રમાણે જ મારવાડી હિસાબે આપેલા છે. માટે ગુજરાતી લેાકેાએ વિદમાં અહીં જે મહીના લખેલા હાય તેના પહેલાંના એક મહીના સમજી લેવા. જેમકે-કારતક વિદે લખી છે, ત્યાં આસા દિ. એ પ્રમાણે વદિમાં દરેક ઠેકાણે સમજી લેવું. શુદ્ધિ પક્ષમાં ક’ઇ પણ ફેરફાર કરવાના નથી, તે ખાસ ધ્યાનમાં રાખવું.
કારતક વિક્રમાં
તિથિ
શ્રી સંભવનાથને કેવલજ્ઞાન
૫
૧૨
નામનાથનુ ચ્યવન પદ્મપ્રભના જન્મ
૧૨
૧૩
""
ની દીક્ષા મહાવીરસ્વામીના મેાક્ષ ૦))
૨૭૬
97
77
97
""
કારતક શુદ્ઘિમાં તિથિ
શ્રી સુવિધિનાથને કેવલજ્ઞાન ૨
અરનાથને
૧૨
Jain Education International
79
'
""
:)
માગશર વિક્રમાં સુવિધિનાથના જન્મ ની દીક્ષા
પણ આ કુટુંબની સાથે સંબંધ ધરાવતા તે બન્ને લેખામાં મૂળ પુરુષથી લઇને દરેક હાવાથી તેમાંના મનુષ્યેાનાં નામે આ વશવૃક્ષમાં જોડી શકાયાં નથી.
હાય તેમ જણાય છે. પરંતુ પેઢીનાં નામે આપેલાં નહીં
For Personal & Private Use Only
www.jainelibrary.org