SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ અવકન. શિષ્યના ઉપદેશથી; અમદાવાદના રહેવાસી શ્રી શ્રીમાલજ્ઞાતીય સંઘવી શેઠ વમા અને એસવાલજ્ઞાતીય સંઘવી શેઠ સિંહા, એ બન્નેએ એકઠા મળીને સંઘ કાઢીને પિતાના કુટુંબ પરિવાર અને શ્રી ચતુર્વિધ સંઘ સાથે શ્રીઅબુદાચલની યાત્રા કરી. પિતાના સમસ્ત કુટુંબ પરિવારથી યુક્ત એવા સંઘવી શેઠ વમા અને સંઘવી શેઠ સિંહાને શ્રી આદિનાથ ભગવાનના પાયે અદ્ધિ, વૃદ્ધિ અને મંગળ થાઓ. (૨૦૯) લે. ૨૧૩–સં. ૧૨૧ ના માહ વદિ ૧૦ ને શુકવારે, શ્રીતગચ્છના શ્રીપાલણપુરીય પક્ષવાળા શ્રી સોમવિમલસૂરિ અને શ્રીસકલહર્ષસૂરિના ઉપદેશથી, શ્રીઅમદાવાદના રહેવાસી શ્રી શ્રીમાલજ્ઞાતીય શાહ રત્નાની ભાય અજાઈના પુત્રરત્ન શાહ વમા, સંઘવી ભદ્દભાઈ, સંઘાધિપતિ વચ્છરાજ અને સંઘાધિપતિ લખરાજે, સંઘવી રૂપચંદ, દેવચંદ, ટેકર, બહેન સખાઈ, પુત્ર વર્ધમાન અને માના વગેરે સમસ્ત કુટુંબ યુક્ત તથા ચતુર્વિધ શ્રીસંઘની સાથે શ્રીઅબુદાચલતીર્થની યાત્રા કરી અને કરાવી. (૨૧૩) લે. ૨૧૪–પંડિત શ્રી સંઘચારિત્ર ગણિ ગુરુને નમસ્કાર. સં. ૧૬૦૩ના વર્ષમાં, શ્રીપાલ્ડણપરીયગચ્છના.ઉપાધ્યાય શ્રી વિમલચારિત્ર ગણિના શિષ્ય માણિકયચારિત્ર, જ્ઞાનચારિત્ર, હેમચારિત્ર શિવધીર ધમધીર તથા શિખ્રિણ પ્રવતિની વિદ્યાસુમતિ, રત્નસુમતિ પ્રમુખ પરિવારથી યુક્ત ઉપાધ્યાયશ્રી વિમલચારિત્ર ગણિના ઉપદેશથી; પરવાલજ્ઞાતિની વૃદ્ધશાખાવાળા (વિશાપોરવાલ) શાહ જીવરાજની ભાર્યા પલ્હાઈના પુત્રરત્ન સંઘવી શેઠ હીરજીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy