SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ અવકન. બભતસિંહે લખે છે. (૨૪) લે. ૨૪૧-(એ જ સુરડી ઉપરને બીજો લેખ.) સં. ૧૩૭ ના પિષ શુદિ ૧૫ ને સોમવારે, આબુ પર્વત ઉપરનાં ગામે . માંથી ગામ દેલવાડા અને ગામ આરણું, શ્રી આદિનાથ અને શ્રીનેમિનાથની નૈવેદ્ય વગેરે શ્રેષ્ઠ પૂજાને માટે રાણા વીરસિંહે આપ્યાં હતાં. તે સુરહીને કોઈ પાપીઓએ ભાંગી નાંખેલી જોઈને ઉપર્યુક્ત મહારાવ લૂંઢા કલ્યાણ રાજાએ પોતાના પણ પુણ્ય-શ્રેયને માટે તે બન્ને ગામ શ્રી આદિનાથ અને શ્રીનેમિનાથને અર્પણ કરીને નવી સુરહી કરાવી આપી. આ અને અન્ય રાજવંશમાં ઉત્પન્ન થયેલા દરેક રાજાઓએ આ દાનપત્રનું સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન રહે ત્યાં સુધી પાલન કરવું. આ લેખ સલાટ વિરૂપાએ ખેડ્યો. (૨૪૧) આ લેખ ઉપરથી ગામ દેલવાડા તથા આરણ, શ્રીવિમલવસહી તથા લુણવસતીને પૂજા વગેરે માટે ભેટ કર્યાનું સ્પષ્ટ રીતે સમજી શકાય છે. લે૨૪ર-(સુરહી બીજી ) સં. ૧૩૭૨ ના જેઠ શુદિ ૨ ને સોમવારે, આજ અહીં અબુદગિરિ ઉપર મહારાવ શ્રી લૂંઢા કલ્યાણના વિજયી રાજ્યમાં, તેમણે જ પિતાના રાજ્યના મંત્રીપદ ઉપર સ્થાપન કરેલ મંત્રી પૂનસિંહ વગેરે અમલદારોની જાણ થવા માટે-તેઓના ધ્યાનમાં રહેવા માટે ધર્મશાસન-દાનપત્ર લખવામાં આવે છે, કે S આ લેખમાં પૂનાવાલં પ્રતિ એમ લખેલું છે, એટલે મારા ધારવા પ્રમાણે, તે વખતે ત્યાંના પૂજારીઓને પંડ્યા તરીકે યાત્રાળુઓ પાસેથી સારી આવક થતી હશે, એટલે રાજ, ગામના જાગીરદાર અથવા લેકેએ મળીને પૂજારીઓને માથે આ કર નાખ્યું હશે, કે જે ગામના આગેવાન, મુખી યા લેકેના પ્રયાસથી આ લેખ અનુસારે બંધ થયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy