SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપૂત્તિના લેખો ૫૯૫ જેસાએ તપાગીય શ્રીદેવસુંદરસૂરિજીના ઉપદેશથી શ્રી આદિનાથ દેવનું બિંબ કરાવ્યું અને તેની કેઈ આચાર્યવ પ્રતિષ્ઠા કરી છે. (૬૦૮) સં. ૧૪૫૮ ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે, પિરવાડજ્ઞાતીય મંત્રી મુરસિંહની ભાર્યા –દેવીના પુત્રે ૧ વાલા અને ૨ આકાએ, પિતાના ભાઈએ ૧ રૂપા, ૨ કેલા અને ૩ કડવાના કલ્યાણ માટે, શ્રીમસેનસૂરિજીના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભીનું બિંબ ભરાવ્યું. (૬૦૯) સં. ૧૪૬૧ ના જેઠ શુદિ ૧૦ ને શુક્રવારે, પિરવાડજ્ઞાતીય શેઠ રામની ભાર્યા રાજલદેના પુત્ર સાહાએ પિતાનાં માતા-પિતાના તથા ભાઈ વનઝલાના કલ્યાણ માટે શ્રી આદિનાથદેવની પંચતીથીના પરિકરયુક્ત મૂર્તિ કરાવી, અને તેની શ્રીપાર્ધચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૧૦) સં. ૧૪૬૬ ના માઘ શુદિ ૫ ને શુક્રવારે, પિરવાડજ્ઞાતીય, શેઠ ડીડાની ભાર્યા રાયણની પુત્રી મેચીએ પિતાના કલ્યાણ માટે, શ્રી શાંતિનાથદેવની પ્રતિમા કરાવીને તેની અંચલગચ્છીય શ્રીમેતુંગસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે, ( ૬૧૧) સં. ૧૪૭૩ના માગશર શુદિ ૬ ને શુક્રવારે, શ્રી શ્રીમાલ જ્ઞાતિના વસાહ જોગાની ભાર્યા હીરાદેના પુત્ર વિજાની ભાય કપૂરીના પુત્રો ૧ કર્મ અને ૨ ડુંગરે, પિતાની માતાના શ્રેય માટે શ્રી મુનિસુવ્રત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy