SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ અવલાકન. ૫૧૮ નિવાસી વિશાશ્રીમાલી જ્ઞાતિના દાસી પનીયાના પુત્ર દાસી મનીયાની ભાર્યો મનર ગર્દના પુત્ર દાસી શાંતિદાસે ( આ મંદિરના મૂળનાયક ) શ્રીઆદિનાથ ભ. નું ખિંખ ભરાવ્યું. તેની તપાગચ્છીય ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિના પટ્ટધર ભ. શ્રીવિજયસેનસૂરિના પટ્ટધર ભ. શ્રીવિજયતિલકસૂરિના પટ્ટને શૅાભાવનાર ભ. શ્રીવિજયાણુ દસૂરિના પટ્ટને પ્રકાશિત કરનાર ભટ્ટારક શ્રી વિજયરાજસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૪૮૬ ) શ્રીશાંતિનાથ ભ॰ની મૂર્ત્તિ પ્રતિષ્ઠા કરનાર શ્રીજયકલ્યાણુસૂરિજી. ( આ મૂર્ત્તિની પ્રતિષ્ઠા કદાચ સ. ૧૫૬૬ના ફાગણુ શુદ્ધિ ૧૦ ને સામવારે થઇ હશે. ) (૪૮૭ ) સ’. ૧૩૮૦ ના.............આત્મ કલ્યાણ માટે શ્રીકુંથુનાથ ભ॰ની પ્રતિમા ભરાવી. (૪૮૮ ) સ’, ૧૫૫૮ના કારતક વદિ ૧૩ ને દિવસે, શ્રીતપાગચ્છનાયક શ્રીકમલકલશસૂરિરાજના શિષ્ય પન્યાસ કુલાદયગણિના ઉપદેશથી, અચલગઢનિવાસી, વ્યાપારી રત્નાની ભા* રાંકુના પુત્રો ૧ વ્યવહારી ચૂડા ભાર્યાં દેસ, ૨ જગમાલ ભાર્યાં કરણ, ૩ રાજા ભાર્યાં રૂખમિણી. તેમાંના ન્ય. રાજાના પુત્રો ૧ તાલ્હા અને ૨ સામાએ ( આરસના ) આ શ્રીસિદ્ધચક્રયંત્ર કરાવ્યેા. મીસ્ત્રી વીકાએ તૈયાર કર્યાં, (૪૮૯) વિક્રમસંવત્ ૧૮૩૮, શક સંવત્ ૧૯૦૩ ના માગસર વિદ ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy