SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ લે ૧. (૨૦૬ ) અ॰ પ્રા॰ જૈ લેખસ દાહ, લય સમરાખ્યું હતું, અને જે માણસે તેજ પાલનું દેવાલય ( લૂણિગવસતિ ) સમરાવ્યું તેનું નામ દેવળમાં આવેલા એક લેખમાં “ પેથડ ’ એમ આપ્યું છે. "" “ અહીં જે લેખની આપણે ચર્ચા કરીએ છીએ તે વિમલના દેવાલયના અગ્રભાગમાં આવેલી દેવકુલિકાની બાજુ ઉપરની ભીંતમાં ચાઢેલા એક કાળા પથ્થર ઉપર કેાતરવામાં આવ્યેા છે. આ લેખમાં ૩૦૫ક્તિઓ છે અને તે ૧’૭” થી ૧’ ૮” પહેાળા તથા ૧’ ૭ર્ફે ” લાંખા છે; પણ પ્રથમની ૨૨ લીટીએજ એટલી લાંબી છે. ૨૩ થી ૨૯ સુધીની લીટીએ માત્ર ૧' પ” લાંબી છે, અને ૩૦ મી લીટી (જેમાં માત્ર મિતિજ છે ) માત્ર ૩” લાંખી છે. આ લેખના ઘણા ખરે ભાગ સારી સ્થિતિમાં છે, લીટી ૧૬ માં લગભગ ૧૦ અક્ષરો તથા લીટી ૧૭ માં ચાર અક્ષરો જતા રહ્યા છે તથા કેટલેક સ્થળે લેખ વાંચી નહિ શકાય તેવા છે. આનુ મુખ્ય કારણ એ છે કે અક્ષરે ઘણી બેકાળજીથી કાતરેલા છે અને એટલા અડોઅડ કાઢેલા છે કે શાહીથી પાડેલી અનુકૃતિમાં તે ખરાબર પડી શકયા નથી.`અક્ષરાનુ * પ્રેા. કલહેાના લેખ પાઠમાં જે અક્ષરા અક્ષરો મ્હારા પાઠમાં આપેલા છે, મ્હને એ લેખની નકલ મળી આવી છે જે લગભગ ૩૦૦ વર્ષ ઉપર લેખપાઠ સપૂર્ણ છે. તે નકલને મ્હે મ્હારા પાઠમાં જતા રહેલા છે તે એક જુની લખેલી લખાયલી હશે, તેમાં ઉપયોગ કર્યો છે. અને પ્રે, કાલહાને જતા કરેલા અક્ષરાને મ્હેં સ્વસ્થાને બેસાડી રાખ્યા છે. ( જિન વિ. ) ૧ જ્યારે આ લેખ મેં પૂરા કર્યો ત્યારે મી. ગોરીશંકર હીરાચંદ ઓઝાએ તથા ગવર્નામેંટ એપીગ્રાપીસ્ટે ( Government Epigraphist) મેકલેલી નકલે મારા લેખ સાથે સરખાવતાં મારા પાઠે ખરા લાગ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy