________________
અવલોકન. ( ૨૦૭)
લે. 1. કદ થી સુધીનું છે. તે નાગરી લિપિમાં છે અને ભાષા સંસ્કૃત છે; તથા આરંભમાં 5 શ્રી સર્વાર્થ પ્રતિચિત્તે , લીટી ૯માં ૩૪ઇ નાવરી છે અને લી. ૩૦ માં મિતિ; એ સિવાય આ લેખ ૪૨ પદ્યોમાં લખ્યું છે. ર અને ૩ સ્પષ્ટ રીતે કાઢેલા છે; પણ કેટલેક ઠેકાણે a ને બદલે કાઢેલા છે, જેમ કે -લી. ૧૬-સર્વજ્ઞ લી. ૨૧ સંમજ દંતસ્થાની ઉષ્માક્ષરને બદલેતાલવ્ય વાપરેલા છે. જેમકેલી. ૪ મનડ્યો, લી. ૬ ફામ ( સંમ જોઈએ), લી. ૮-સદળ, વળી તાલવ્યને બદલે દંતસ્થાની પણ વાપરેલા છે જેમકે -લી.૮ નિતમ્ લી. ૧૮ રાજ અને લી. ૨૯-fણ ને બદલે ર વાપરેલું છે જેમકે –લી. ૨૬ ને ર૮-રૂમ તથા લીટી ૨૪ માં કર્તાએ જાતેજ પતવઃ ને બદલે લી. ૨૪ માં વર્ણવ એમ લખ્યું છે. પણ તે છંદને લીધે લખેલું છે. વિશેષ જાણવા લાયક એ છે કે લી. ૪ માં નૃપક્શ ને બદલે કૃપા તથા લી. ૨૧ માં રાખ્યા ને બદલે વાજ્ઞા લખેલું છે. આ ઉપરથી ઈડીઅન ઍટીકરીમાં પુ. ૧૩ ના પાન ૯૩ લી. ૨૬ માં (જ્ઞાનાાિને બદલે) વાપરેલું સ્થાના િયાદ આવે છે. આ ઉપરથી એમ પ્રતિપાદન થાય છે કે રાજપુતાનામાં તથા કાનડી લોકોમાં જ્ઞ અને એ વચ્ચે કાંઈ ભિન્નતા નહિ હોય. તેમજ કૃપા ઉપરથી તફા તથા એવા બીજા જુના લેખમાં વપરાએલા પછી વિભક્તિના શબ્દો યાદ આવે છે અને આ ઉપરથી એમ લાગે છે કે
૧ કુતૂહલની ખાતર કહેવું જોઈએ કે સં. ર, જર્મન દત્ત ( Hase ) અને અંગ્રેજી “તેર” ( Hare) આ સર્વનું મૂળ ફાર હેવું જોઈએ. જુઓ છે. વેકર નેગલને (Prof. Wackernagel) એટલીડ ગ્રામર પુ. ૧ પાન ૨૨૫.
૨ સેંટ પીટર્સબર્ગ ડીક્ષનરીમાંથી છૂજ અને ફર્વ બેને સરખાવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org