SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ લુણવસહીના લેખ. કલિકાલના ગળા ઉપર પગ દીધું છે. અર્થાત કલિકાલને દબાવીને અધમુઓ કરી નાંખે છે. ત્યારપછી ૨૫ થી ર૯ સુધીનાં કાવ્યોમાં ધવલકપુરધોળકાના સોલંકી બઘલ રાજાઓનું વર્ણન કરતાં પ્રશસ્તિકાર કહે છે કે–ચૌલુક્ય–સોલંકી વીરેના વંશની કઈ શાખામાં (વાઘેલાબધેલ શાખામાં) અતિ તેજસ્વી અને દુનિયામાં પ્રસિદ્ધ અર્ણોરાજ નામને પુરુષ થ. ૨૫. તેની પછી તુરત જ (તેને પુત્ર) અત્યંત પ્રતાપી અને જેના શત્રુઓને નાશ થઈ ગયો છે એ લવણુપ્રસાદ નામને રાજા થયે, કે જેની સ્વર્ગલેકની નદી–ગંગાના જળથી ઉજજવળ કરાયેલ શંખની જેવી સફેદ (નિર્મળ ) કીર્તિ લવણ સમુદ્રનું ઉલ્લંઘન કરીને–તેનાથી પણ આગળ ભમે છે. ૨૬. કકુસ્થવશીય રાજા દશરથના જેવા અથવા રાજા દશરથ અને રામચંદ્રના જેવા તે (લવણપ્રસાદ)ને, શત્રુભૂત રાજાઓના બળસૈન્યને ખાઈ જનાર-નાશ કરનારે એ વિધવલ નામને પુત્ર થયે, કે જેના યશરૂપી પાણીના પૂરમાં કામદેવથી વ્યાકુલ થયેલા મનવાળી કુલટા સ્ત્રિયોની પરપુરુષમાં ગમન કરવાની કુશળતા ભગ્ન થઈને-ટુકડે ટુકડા થઈને તણાઈ જાય છે. (નષ્ટ થાય છે.) ૨૭. તે બે મંત્રી (વસ્તુપાલતેજપાલ) ને ઉદ્દેશીને વાત કરનારાતેઓની ચાડી ખાનારા–તેઓની વિરૂદ્ધ બેલનારા કણે જ પ–દુર્જ, * આ રાજાઓ-રાણાઓના સંબંધમાં, ગુજરાતી રાસમાળા ભાગ પહેલામાં “વાઘેલા વિષે ભાષાન્તર કર્તાને વધારે” નામના પ્રકરણ (પૃષ્ઠ ૪૧૦ થી ૫૦૮ ) માં વિસ્તારથી લખવામાં આવ્યું છે. માટે વાચકેએ ત્યાંથી જોઈ લેવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy