SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પિત્તલહરના લેખા. ૪ અંધાવેલુ હાવાથી ૬ ભીમાશાહનું મંદિર ' આ નામથી પણ પ્રસિદ્ધ છે. ભીમાશાહે આ મંદિર બંધાવ્યુ છે, છતાં તેમના એક પણ સ્વતંત્ર લેખ આ મંદિરમાં મૂત્તિ પર કે દીવાલમાં ખેાદાચેલે નથી. માત્ર જીŕદ્વાર સમયની ( હાલ વિદ્યમાન ) મૂળનાયકજીની મૂર્ત્તિપરના લેખામાં સા. મીમચૈત્યે અને નવ ચે કીઓના મેાટા ગોખલા પરના એ લેખામાં મીમલીપ્રાસાથે એમ લખેલુ છે. * આ ભીમાશાહ ગુર્જર વણિકજ્ઞાતિના હતા એમ લેખ સ’દેહના લેખાંક ૪૧૦-૧૧ થી જણાય છે. તે સિવાય તેની જન્મભૂમિ, ગોત્ર, અટક વગેરે સંબંધી તેમજ તેણે આ મંદિર કયા સવમાં બંધાવીને તેમની પ્રતિષ્ઠા કયારે, કેાની પાસે કરાવી ?–તે સંબંધી કંઇ પણ જાણી શકાયુ' નથી. પરંતુ આ લેખ સંદેહમાંના ખીજા લેખેા અને અખું ગિરિકલ્પ વગેરે ગ્રંથા ઉપરથી નીચેની ખાખતા નક્કી થઇ શકે છે કેઃ— • ૧ વિ. સ. ૧૩૭૩ અને ૧૪૮૯ ની વચ્ચે આ મંદિર બન્યુ હતું. + અર્થાત્ વ. સ. ૧૪૮૯ પહેલાં આ મ`દિર પ્રતિષ્ઠિત થઇ ચૂકયું હતું. ૨ આ મંદિરમાં મૂળનાયક તરીકે વિરાજમાન કરવા માટે શ્રીૠષભદેવ ભગવાન્ની ધાતુની માટી મૃત્તિ ભીમાશાહે નવી કરાવી હતી. × * જુએ લે. ૪૦૮, ૪૧૦ થી ૪૧૩, ૪૨૮, ૪૯. + ‘આબુ' ભાગ પહેલા, ગુજરાતી બીજી આવૃત્તિ, પૃષ્ઠ ૧૫૧ જુએ. × લેખાંક ૩૮૨ ની કુટનેટમાં જણાવ્યા પ્રમાણે; શ્રીનિશીથની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy