SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. ૫ કેયદા રાવણુ. ૬ કીશનજી, આગરાવાળા સ’. ૧૯૭૬ ની ભાદરવી પૂનમ. ૭ સિરાહીનિવાસી કાઠારી જવાહરચંદ અને તેના પરિવાર, તથા શા. વીરચંદ ભુતાજી અને તેની સંતિ. (૪૦૪ ) ( ૪૦૫ ) અવલાકન. આ લેખનું વિવેચન આગળ લેખક ૧૦-૧૧ ના વિવેચન પાસે અપાઇ ગયું છે. ( ૪૦૬ ) પારવાડજ્ઞાતીય વ્યાપારી ચાંડસીએ શ્રીનેમિનાથ ભગવાન્ની સપરિકર મૂત્તિ કરાવી. આ લેખ, શ્રી લૂણવસડી મંદિરની પાછળની ચાર દેરીએમાંની અંબાજીવાળી દેરીમાંની શ્રીઅંબિકાદેવીની મેાટી મૂર્ત્તિ નીચે ખોદેલા છે. આ મૂર્ત્તિ, શ્રીનેમિનાથ ભગવાની કોઈ પણ મૂર્ત્તિના પરિકરની ગાદીમાંથી છુટી પડી ગયેલ હશે એમ જણાય છે. ઉક્ત પરિકરની ગાદી પર વ્યાપારી ચાંડસી સંબંધી માટે લેખ કદાચ ' ખાદેલા હશે. જીમ મવતુ. : શ્રીપિત્તલહર મ ંદિર ( ભીમચૈત્ય ) ના લેખા. લૂણવસહી પછી પિત્તલહર મદિરના લેખા આપવામાં આવ્યા છે. આ મદિરમાં મૂળનાયકજી શ્રીઋષભદેવ ભગવાનની બહુ મને હર અને મેટી, ધાતુની ૧૦૮ મણુ વજનની પ્રતિમા હાવાથી આ મદિર પિત્તલહેર ' નામથી અને ઉક્ત મદિર પ્રારંભમાં ભીમાશાહે 6 " Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy