________________
( ૧૮ )
૨ કેટલાક લેખામાં એક જ કુટુંબનાં નામેા લખવામાં કાઇના વિશેષણમાં
·
સંધ ' ( સંધવી ) વગેરે લખેલ છે, જ્યારે તેમાંના જ કાઇની સાથે ‘સા ’ પણ લખાયું છે. જૂએ લેખાં૪. ૩ ( સ્વાભાવિક રીતે સા. લખવાની આદત પ્રમાણે આમ લખાયું હાવુ જોઇએ. )
(
તેમજ એક જ કુટુંબમાં કાઇને ‘ , ' ( ઠક્કર ), કાઇને * શ્રે ' ( શ્રેષ્ઠી ), તા કાને ‘ મહ”, ' ( મંત્રી ) પણ લખાયેલ છે. જૂએ લેખ નં. ૯, ૨૮. ( એક જ કુટુંબના હાવા છતાં જે, રાજ્યના અમલદાર કે કારભારી હશે તેને મ. લખ્યુ હશે, જે રહિત હશે તેને
*
"
•
૪. અને જે એ બન્નેથી
જાગીરદાર હશે તેને શ્રેષ્ઠી ' કે સા ' લખેલ હશે, એમ જણાય છે,
6
.
>
6
" '
, '
ભાગ
3 ઠે. મહેક. સ. છે. ' વગેરે વિશેષણા ણે ઘણા લેખામાં પુરુષાનાં નામેાની સાથે લખેલાં છે, જ્યારે કાઇ કા લેખામાં સ્ત્રીઓનાં નામેાની સાથે પણ લખેલાં માલુમ પડે છે. દા. ત. જીએ લે. નં. ૧૧, ૧૫ વગેરે. ( એટલે પ્રાચીન કાળમાં સ્ત્રીઓનાં નામેા સાથે પણ એવાં વિશેષણા ખેલવાના અને લખવાને! રિવાજ હશે, એમ જણાય છે. )
"
"
૪ ૨૨ નંબરના લેખમાં ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણકા ઉપરાંત વથી આષાઢ શુ. ૧૦ લખેલ છે. આ પ્રમાણે ખીજા પણ કેટલાક લેખામાં કલ્યાણકાની સાથે વર્ષોંગ્ર'થીની મિતિ આપેલ છે.
૫ કા
લેખમાં ગૃહસ્થાની ઓળખાણ આપતાં
6
કુલ ' તરીકે શ્રીમાલ' અને તે જ ગૃહસ્થના વંશ ' તરીકે ‘ પ્રાગ્લાટ ' લખેલ છે. જૂઓ લે. નં. ૫૧. ( એક જ કુટુંબને આ બન્ને બાબતે જો જ પિતૃપક્ષ અને માતૃપક્ષ તરીકે લખી હોય તે અત્યારે શ્રીમાલ, પારવાલ, એસવાલ, અગ્રવાલ, વગેરે જાતિયેાની એકખીજામાં કન્યા નહિ આપવાની જે મર્યાદા જોવાય છે, તે મર્યાદા કદાચ તે વખતે નહિ હોય. )
Jain Education International
For Personal & Private Use Only
'
www.jainelibrary.org