SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ અવલોકન. વાળા શા. સલષાના (પુત્ર) આમની ભાર્યા તેજલદેના પુત્ર સુશ્રાવક ધનાએ, પિતાની ભાર્યા.. ...................(ના પુત્રે) ૧ ગુણપતિ, ૨ જયતા, + ૩ સિંહા તથા પોત્રે શા. ૧ મોર, ૨ લખમશી, ૩ રત્નસિંહ, ૪ સદ્ધા, ૫ શિવદત્ત ઈત્યાદિ પુત્ર-પૌત્રાદિ પરિવારથી ચુત (શ્રાવક ધન્નાએ ) પિતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભીની પ્રતિમા ભરાવી. (૪૪૮). છેલલા બનને લેખોમાંની બીજી હકીકત ઉપર કહેવાઈ ગઈ છે. ( ૪૪પ ) આ લેખમાં, આ મંદિરના પ્રથમ માળના ચારે મૂળનાયકની બેઠકોના સન્મુખ ભાગમાં ખેદેલા ટુંકા ટુંકા લેખે આપવામાં આવ્યા છે. તેમાં ચારે પાર્શ્વનાથજીનાં જુદાં જુદાં નામ આપવામાં આવેલ છે. ૧ ખરતરગચ્છીય સંઘવી મંડલિકે કરાવેલ શ્રીમનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ. ૨ , , , , , શ્રીચિન્તામણિ પાર્શ્વનાથ. ૩ , , , , , શ્રીમંગલાકર , ૪ , , , , , , , આ ચોથી મૂર્તિપરના “પાર્શ્વનાથ”ની પહેલાંના અક્ષરે ઘસાઈ ગયેલા હોવાથી તેમનું ખાસ વિશેષ નામ જાણી શકાયું નથી. આ બધી મૂર્તિઓની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ કરેલ છે. S + બીજા માળની મૂળનાયકજી વિનાની બીજી મૂર્તિઓમાંથી બે મૂર્તિઓની બેઠકે પર શા. જયતાનું નામ દેલું છે. એટલે એ બે મૂત્તિઓ પણ, આ શા. જયતાએ જ કરાવી હશે. લે. ૪૫૩ જુઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy