SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ખરતરવસહીના લેખા. ૪૯૧ સાના પુત્રો ૧ પાલ્હા, ૨ દેલ્હા, ૩ આંટા, ૪ સ', મ`ડલિક, પ માલા, ૬ મહીપતિ, તેમાંના શા. પાલ્હાની ભાર્યાં સારૂના પુત્ર રત્નાના પુત્રા ૧ આંખડ, ૨ સધ્યરાજ, શા, માંટાની ભાર્યાં અમરીના પુત્રા ૧ શ્રીપાલ, ૨ ભીમસિંહ, સંઘાધિપતિ મંડલિકની ભા ૧ હીરાઇ, રહિણીના પુત્ર સાજણની ભાર્યાં સેાનાઇ, તથા શા. માલાની ભાર્યા માંના પુત્ર પામસિંહના પુત્રો ૧ સહસમલ્લ, ૨ વસ્તુપાલ ઇત્યાદિ અહેાળા કુટુંબ પરિવારથી યુક્ત સંઘપતિ શાહમ’ડિલકે નવાયુક્ત શ્રીપાર્શ્વનાથ ભ.ની પ્રતિમા ભરાવી. સંઘવી મ`ડિલકે આ દસે મૂત્તિ એ શ્રીપાર્શ્વનાથ ભ.ની જ કરાવી છે. સંઘવી મંડલિકના છ ભાઇઓમાંથી મોટા ભાઇ શાહ દેલ્હા અને નાના ભાઇ શાહ મહીપતિના સ્ત્રી-પુત્રાદિ પરિવારનાં નામેા કોઇ લેખમાં આપેલાં નથી, તેથી નાના ભાઇ મહીપતિનુ નાની વયમાં મૃત્યુ થઇ ગયું હશે, અને મોટા ભાઇ દેલ્હાએ નાની ઉમ્મરમાં જ દીક્ષા લીધી હશે, એમ લાગે છે. દીક્ષિત અવસ્થામાં તેમનું નામ ‘ જયસાગરજી ’ રાખવામાં આવ્યું હશે. પછીથી તેઓ ચાગ્યતા મેળવી મહાપાધ્યાય થયા હતા. એટલે જ સંઘવી મંડલિકના ઘણા લેખામાં “શ્રીનયનાર-મોપાધ્યાય વાંધવન ” એ પ્રમાણે લખેલું છે. અર્થાત્ મહાપાધ્યાય જયસાગરજી, સંઘવી મંડલિકના સંસારીપણામાં ભ્રાતા થતા હતા. લે. ૪૫૦-ઉપ ક્ત સ`ઘવી મંડલિકના નાના ભાઇ શા. માલાની પત્ની ( તે, શ્રાવિકા રત્નાદેની પુત્રી ) શ્રાવિકા માંબૂએ પાતાના કલ્યાણ માટે શ્રીસુતિનાથ ભ.ની મૂત્તિ ભરાવી. ( ૪૫૦ ). લે. ૪૪૮-આબુ મહાતી માં, ઊકેશવંશ અને કાંકરીયાગાત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy