SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ લૂણવસહીના લેખ. ૪૩૧ ગોખલે નવમે મંત્રી જિતસી(ત્રસિંહ) અને તેમની ત્રણે સ્ત્રીઓ જેતલદે, જેમણદે અને રૂપાદે. , દસમે (મંત્રી તેજપાલને પુત્રી મંત્રી સુહાસિંહ અને તેમની બને સ્ત્રીઓ, સુહડાદે તથા સલષણદે (૩૦) (૩૨૧) હસ્તિશાલામાંની બે જિનમૂર્તિઓ ઉપર થોડા થોડા અક્ષરો ખેઠેલા છે તે આ લેખમાં આપવામાં આવેલા છે. તેમાંની એક મૂર્તિ પર “શ્રી શીતલનાથ” આટલું જ લખેલું છે, જ્યારે બીજી મૂત્તિ પર “શાહ જયતાએ પિતાના પિતાના શ્રેય માટે આ બિંબ ભરાવ્યું આ મતલબનું વાક્ય લખેલું છે. (૩૨૧) ( ૩૨૪ ) આ લેખમાં સંવત્ આપેલ નથી. તેથી આ મૂર્તિની પ્રતિષ્ઠા કયારે થઈ તે જાણી શકાયું નથી. હંડાઉદ્રા (હણોદ્રા)+ નિવાસી પિરવાડજ્ઞાતીય શાહ ધેનાની ભાર્યા હમીરદેના પુત્રો ઝાંઝણ અને ખેટસિંહે પિતાનાં માતા-પિતાના શ્રેય માટે છવ્વીસમી દેરીના હાલના મૂવનાયક શ્રી આદીશ્વર ભ. ની મૂર્તિ ભરાવી અને તેની શ્રીરામચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. + આબુની તલેટીથી પશ્ચિમમાં ૨ માઈ ઘર અને સિરોહીથી નૈઋત્ય ખુણામાં લગભગ ૨૩ માઈલ દૂર આ ગામ આવેલું છે. તેને હાલમાં લકે હણુદ્રા અથવા અણદરા નામથી ઓળખાવે છે. અહીં શ્રી આદીશ્વર ભગવાન નું પ્રાચીન જિનાલય ૧, ઉપાશ્રય ૧, ધર્મશાળા ૨ અને શ્રાવકનાં પર આશરે ૩૫ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy