SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ४६० અવલોકન. યતિઓ કે સાધ્વીઓએ અહીંની યાત્રા કર્યા સંબંધીના થાંભલા કે ભીંતે ઉપર જુદે જુદે ઠેકાણે ખેદેલા છે. લે. ૨૮૧ સં. ૧૪૧૭ માં શ્રીઅબુદગિરિના શિખર ઉપર સ્થિત, પાપરૂપી વેલડીએના વનને કાપી નાંખવામાં ચક્રની ધાર સમાન એવા શ્રી નેમિનાથ ભ. ને શ્રીજયસિંહને શિષ્ય, શુભ ભાવનાવાળે શ્રીનચંદ્રમુનિ નમસ્કાર કરે છે. (૨૮૧) લે. ૨૮૩ સં. ૧૪૧૭ ના અષાડ શુદિ ૫, શ્રીસંઘતિલકસૂરિ જીએ અને શ્રીપૂર્ણ ચંદ્રગણિએ....( આટલું લખીને આ લેખ અધૂરો છે દધે છે, પણ “યાત્રા કરી ” એમ હોવું જોઈએ.) (૨૮૩) લે. ૨૧ સં. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૧૫; સંડરગથ્વીય પં. મનજી અને તેમના શિષ્ય લખમીચંદની યાત્રા સફળ હે. (૨૯૧) લે. ર૯૩ સં. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૧૧; શ્રી સંડરગથ્વીય ઉપાધ્યાય શ્રીજિનસુંદરજી અને તેમના શિષ્ય રતનસી તથા કીસનાની યાત્રા સફળ હે. (ર૯૩) લે. ૩૦૦ સં. ૧૩૮૪ માં શ્રીપૂર્ણિમાપક્ષીય શ્રીવિજયસેનસૂરિજીના સંપ્રદાયના પં. શીલચંદ્ર હમેશાં નમસ્કાર કરે છે. (૩૦૦) લે. ૩૦૯ સં. ૧૭૨૮ના વૈશાખ શુદિ ૧૪ને મંગળવારે, ષડેરકગચ્છીય ભટ્ટારક શ્રી ૫૧૦ શ્રીદેવસુંદરસૂરિ, તેના શિષ્ય મેટા પંડિત શ્રી શિવસુંદરજી અને ચેલા જ્ઞાનસુંદર ડાણુની યાત્રા સફળ. (૩૦૯) લે. ૩૧૮ સં. ૧૩૬૦ ના અષાડ વદિ ૪; બ્રહદ્ગીય શ્રીમાન દેવસૂરિના પટ્ટનાયક-પટ્ટધર શ્રી સર્વદેવસૂરિના શિષ્ય પં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy