SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ લૂણવસહીના લેખા. ૩૯૯ દૂરી પર આવેલું છે. ( ૭ ) સુડેન્થલ ( તે ટ્રીગ્ના નકશાનુ` મુંગથલા,) આબુરોડથી પશ્ચિમ દિશામાં ૪ માઇલ પર આવેલું છે. ( ૮ ) હડાદ્રા (ટ્રીગ્ના નકશાનું ‘અનાદ્રા’) જે હાલ ‘ હુણાદ્રા ’ નામથી પ્રસિદ્ધ છે અને તે આખુની તલેટીથી પશ્ચિમ દિશામાં ૨ માઇલ દૂર આવેલું છે. ( ૯ ) ડવાણી ( ટ્રીગ્ને॰ નકશાનું ‘ ધર્માની ’ ) હાલ ‘ ડમાણી ' નામથી ઓળખાય છે અને તે આબુની તલેટીથી પશ્ચિ મમાં ૪ માઇલ તથા હણાદ્રાથી નૈઋત્ય ખુણામાં ૩ માઇલની દૂરી પર આવેલું છે. ( ૧૦ ) મડાહડ ( ટ્રીગ્મા॰ નકયાનું મંડાર ) જે 6 અથવા મડાર ’ નામથી પ્રસિદ્ધ છે અને તે હુણાદ્રાથી નૈઋત્ય ખુણામાં ૧૮ માઇલની દૂરી પર છે. ( ૧૧ ) સાહિલવાડા જે હાલ ‘ સેલવાડા ' નામથી ઓળખાય છે અને તે હુણાદ્રાથી પશ્ચિમ દિશામાં ૩ા માઇલ દૂર આવેલું છે. હાલ ‘ મહાર ' આ લેખમાં સન્નિહિત ગ્રામ-નજીકનાં ગામા તરીકે જેના ઉલ્લેખ છે, તેમાંનું (૧) દેઉલવાડા તે હાલમાં · દેલવાડા ” નામથી પ્રસિદ્ધ અને આરસનાં સુંદર કારણીવાળાં મદિરાથી દુનિયામાં વિખ્યાત થયેલું, આબુ ઉપરની ભૂમિના મધ્ય ભાગમાં આવેલુ છે. ( ૨ ) અચલગઢ, દેલવાડાથી ઈશાન ખુણુામાં ૪ા માઇલ દૂર આવેલું છે. ( ૩ ) આવુય, તે ટ્રીગ્ના નકશાનું ‘ આખુ ’ છે અને તે દેલવાડાથી નૈઋત્ય ખુણામાં ૧૫ માઇલ દૂર આવેલુ છે. (૪) આરાસા, હાલમાં એરી ’ નામથી પ્રસિદ્ધ છે અને તે દેલવાડાથી ઇશાન ખુણામાં ા માઇલ દૂર છે. ( ૫ ) ઉત્તરછ, તે હાલમાં ‘ ઉત્તરજ ’ નામથી ઓળખાય છે અને તે દેલવાડાથી ઇશાન ખુણામાં પાા માઇલની દૂરી પર આવેલુ છે. ( ૬ ) સિહર, (ટ્રિગ્ના નકશાનુ સેર’) 6 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy