SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ અવકન. ના શ્રેયમાટે શ્રીમહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી અને તેની શ્રીમતિલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૫૭૩) સં. ૧૪૧૪ ના વૈશાખ શુદિ ૧૧ ને શુકવારે, મેઢજ્ઞાતીય, પિતા વિકલ તથા માતા રાંભુના એ માટે પુત્ર જયતસિંહે, શ્રીપાનાથ ભ. ની મૂર્તિ ભરાવી અને તેની નાગેન્દ્રગથ્વીય શ્રીકમલપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૫૭૪) સં. ૧૮૧૮ના વૈશાખ શુદિ ૭ને...શ્રીમાલજ્ઞાતિના શાહડાની ભાર્યા ભાઊના પુત્ર રણસિંહ, શ્રી પાર્શ્વનાથદેવનું બિંબ કરાવ્યું અને તેની બૃહદ્ગસ્થપતિ શ્રી હેમરત્નસૂરિજીના પટ્ટધર શિષ્ય શ્રી રશેખરસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. (૫૫) સં. ૧૪૨૦ વૈશાખ શુદિ ૧૦ ને બુધવારે, પિરવાડજ્ઞાતીય શેઠ કસીડની ભાર્યા માલ્હાણદેના પુત્ર; (પિતાની ભાર્યા પૂનીથી યુક્ત) સેનપાલે પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું, તેનો મડાગચ્છના શ્રીપૂર્ણચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૭૬) સં. ૧૪૨૦ના વૈશાખ શુદિ ૧૦ ને બુધવારે, શ્રીમાલજ્ઞાતીય પિતા રણું, માતા રણદે, કાકા ૧ વીરપાલ, ૨ મેકલ, ૩ સહજા, ૪ હાદા. એ બધાઓના શ્રેયમાટે પુત્ર લીંબાએ શ્રી શાંતિનાથદેવની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy