SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ પટ અવલેાકન. શેઠ ગેાધાની ભાર્યાં માણિકદેના પુત્ર; ( પોતાની ભાર્યાં શાણી અને પુત્ર કુજાથી યુક્ત એવા ) શેઠ શેષાએ પેાતાના પિતાના શ્રેય માટે, શ્રીઆદિનાથદેવની મૂર્ત્તિ કરાવી અને તેની, તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૧૨૦ ) સ. ૧૪૨૮ ના માઘ વિદ ૯ ને બુધવારે, આસવાલજ્ઞાતિના શાહ પાતાની ભાર્યાં પામાદેના પુત્ર ખુલ્હાએ, પેાતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રીશાંતિનાથ દેવની મૂર્ત્તિ કરાવી અને તેની, શ્રીભૃઙ્ગગચ્છીય શ્રીમહેન્દ્રસૂરિજીના પટ્ટધર શ્રીકમલચ'દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૬૨૧ ) સ. ૧૪૮૨ ના ફાગણુ શુદિ ૩ ને દિવસે, પારવાડજ્ઞાતિના શાહુ સામંતના પુત્ર મેધાની ભાર્યાં મેઘીના પુત્રા ૧ ઝીઝા, ૨ મલા, ૩ રણુસિ'હુ. તેમાંના રણસિંહૈ, પોતાના પિતાના શ્રેય માટે શ્રીકુંથુનાથ પ્રભુનું ખિંખ ભરાવ્યું, તેની શ્રીસેામસુ દરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૨૨) સ. ૧૪૮૬ ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે, એસવાલજ્ઞાતીય મંત્રી ખેતસીની ભાર્યા હાંસના પુત્રો ૧ દેવસી, ૨ હકા, ૩ ટાસા, ૪ મેઘા વગેરેએ પેાતાનાં માતા-પિતાના કલ્યાણ માટે શ્રીવિમલનાથ દેવની પ્રતિમા કરાવી અને તેની, ઊકેશગચ્છ તથા સિદ્ધાચાયના સંતાનમાં થયેલા મડાહડીય શ્રીદેવગુપ્તસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy