SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ લે ૨ ૧. નાથના મંદિરમાંથી મળેલા છે. ( ૨૦૨ ) અ॰ પ્રા॰ જૈ॰ લેખસ દાહ, ૩૦ અચલેશ્વરના દેવળમાંથી તથા જવાને લીધે ઉત્પન્ન થયા હશે એમ મારા મત છે. તેવીજ રીતે ‘ લુણીગવહ્રિકા ' માંથી ( તેજઃપાળના ભાદને માટે ) ‘ લુનિગહિકા ’ ઉત્પન્ન થયા છે. જીએ એશીયાટીક રીસર્ચીસ ( Asiatic Researches ) પુ. ૧૬, પાન ૩૦૯, ૧ ઉપર પુ. ૮, પાન ૨૦૦ ઉપર પ્રા. હ્યુડસે જણાવ્યું છે કે આ મંદિરનું સાધારણ નામ ‘ લુસિ’હુ ( અથવા લૂસિંહ ) વહિકા ’ અગર ‘લૂણવસિંહકા ' છે, મેં પણ લેખામાં ‘ લુગિવસહિકા ’ ‘ તેજપાળવહિકા ’‘ તેજલવસહી' તથા ભાષાનાં પુસ્તકામાં ‘લુગિવસતિ’ જોયાં છે. : , શાહ * અહીં પ્રે. કીલાન ભુલ કરે છે. હિંદુસ્થાનના લાકા સાવ અજ્ઞાની હોય છે, એવા વિચારા તેમના મનમાં સ્ફૂર્યો કરતા હશે અને તેને લઇને જ તેમણે, ‘વિમલવાંહકાને અર્થ નહીં સમજવાને લીધે વિમલશાહ વગેરે નામેા ઉત્પન્ન થયાં હશે ” આવા પોતાના મત જાહેર કર્યો જણાય છે. તેએ એટલુ પણ સમજી શકયા નથી, કે-હિંદુસ્થાનમાં વૈશ્ય જાાંતના શ્રેષ્ઠ લેાકેાન નામેાની સાથે બહુમાન ચક શબ્દ જોડવામાં આવે છે. જેમકે-જગડુશાહ, કરમાશાહ, ભામાશાહ, ભામાશાહ, ભેસાશાહ વગેરે, વિમલવસહિકા” એ વિમલ મંત્રીએ બધાવેલા મંદિરનુ નામ છે, જ્યારે વિમલશાહ” એ વિમલ મંત્રીનું નામ છે. તેમજ લુણીગવસહિકા ’ માંથી ‘ લુનિગસહિકા ' શબ્દ ઉત્પન્ન થયાનું લખ્યું છે, તે પણ ઠીક નથી. કેમકે · નિગહિકા ’ એવા શબ્દ પ્રચલિત થયા જ નથી. કાઇ લેખા કે ગ્રંથમાં ‘વસહિકા ’ માંને લખવા કે છાપવા રહી ગયા હશે, તેથી ફેસરે આવું અનુમાન કર્યું. જણાય છે. ‘ લૂણિગવર્સાહકા ' એ તેજઃપાલના ભાઇનું નામ નથી, પણ પોતાના પુત્ર લાવણ્યસિંહના શ્રેય માટે તેજ:પાલે બંધાવેલા મંદિરનું જ નામ છે, કે જેનુ' ખરેખરૂં નામ “ લૂસિંહવસંહિકા વસિંહકા ” છે. જય'તવિજય, ' " * ' ઃઃ અથવા લૂણ Jain Education International For Personal & Private Use Only "" ૧ . www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy