SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ અવલાકન. ( ૨૧૧ ) લે૦ ૧. પ્રાગ્ધાટ વશના હતા. * તેના પુત્ર લધર હતા, જેના, મૂલ રાજા * પ્રા. કીલહાનનું આ કથન અબદ્ધ જેવું છે. કાણુ કે શ્રીમાલ અને પ્રાણ્વાટ અને જુદી જુદી સ્વતંત્ર જાતા છે. એકજ મનુષ્ય શ્રીમાલકુલ અને પ્રાગ્નટ વંશના હાઇ ન શકે. પ્રે। કીલાના વાંચનમાં ગડબડ થઇ છે, જે લેખના વિષયમાં આ ક્થન છે, તે મ્હારા જોવામાં આા નથી, તેથી તેના વિષયમાં હું કાંઇ કહી શકું તેમ નથી. નીચે જે લેખના હવાલે પ્રે. કીલહેાન આપે છે, તેમાં તે વીર મહામંત્રીને સ્પષ્ટ શ્રીમાલકુલાદ્ભવ લખ્યા છે. ( એ લેખ આ સંગ્રહમાં પશુ ન. ૧પર નીચે આપેલા છે. ) તેથી વીર્ મહામંત્રી અને નેદ્ર આદિ તેના પુત્ર-પૌત્ર પ્રાગ્લાટ નહિ પણ શ્રીમાલજ્ઞાતિના હતા.-જિનવિજયજી, C ↑ અહીં પ્રોફેસર ભુલ્યા છે. પોરવાલ જ્ઞાતીય શેઠ નીનાના પુત્રનું નામ ‘ લહેધર ’ નહીં પણ ‘ લહર ' હતું. વળી તે વીર મહત્તમ ' ના નામથી એળખાતા નહાતા, પરંતુ મંત્રી ‘ લહર ’ના વશમાં કેટલાંક વર્ષો બાદ ‘વીર મહત્તમ ’ (વીર્ મંત્રી ) ઉત્પન્ન થયેલ છે અને તે ચાલુક્ય પહેલા ‘ મૂળરાજ 'ા ‘મૂળરાજ મા નહીં પણ 6 ( ?> મ ંત્રી હતા. ઉપર્યંત ‘ લહર’ તા વનરાજ ચાવડાના મંત્રી હતા. મહામાત્ય બન્ને, મંત્રી ‘ લહર ” ના પુત્રા નહીં પણ જયંતવિજય, દ . > વેઢ ’ અને · વિમલ ' એ મંત્રી ‘ વીર ’ના પુત્રા હતા. × ાફેસરનું કલહેાનનું આ કથન અસંબદ્ધુ નથી. એકજ માસ શ્રીમાલ કુળને અને પ્રાગ્નાટ વંશના ક્રમ હાઇ શકે ? તે માટે આ સ દાહનાં લેખાંક ૫૧ નું અવલાકન અને તેની અત્યારની લેાક પ્રવૃત્તિ પ્રમાણે આ વાતને આવે, એ જુદી વાત છે. પણ આ લેખમાં એ તે ચાકકસ વાત છે, ઇતિહ્રાસ નિષ્ણાત શ્રી જિનવિજયજી, “ વીર મહામંત્રી અને નેટ આદિ તેના પુત્ર-પૌત્રો પ્રાપ્વાટ નહિ પણ શ્રીમાલ પુટનેાટ જુએ. જો કે માનવામાં આવે કે ન આ પ્રમાણે લખેલ છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy