SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ४६१ અવલોકન. ચંદેરીનિવાસી, વદ ગેત્રવાળા સંઘવી આસા સંઘવી. પદમા શ્રી આદિનાથ તથા શ્રી નેમિનાથ ભ. ને હમેશાં નમસ્કાર કરે છે. (૪૦૧) (૨૬૮, ૩૧૦, ૩૫૭, ૩૯૨, ૩૯૯) આ પાંચ લેખ, જૈન અથવા અજેનોએ યાત્રા કર્યા સંબંધીના અથવા તે જૈન અને અજેન લેકેએ સાથે અહીંની યાત્રા કર્યા સંબંધીના છે. લે. ૨૬૮-ડાકોર પરવતના પુત્ર નરપતિ તથા ગંડવે આબુની યાત્રા કરી, દેવા, દેવ, ઝંકાર, ચાંપા અને ઠાકરના ગોર લેલાસ વગેરે (પણ સાથે હશે). (૨૬૮) લે. ૩૧૦-સં. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૭ ને શુક્રવારે દેસી માધવલાલના પુત્ર શામલ તથા દેવદત્તની યાત્રા સફળ હે. (૩૧૦) લે. ૩૫૭-સં. ૧૩૮૮ ના વૈશાખ શુદિ ૮ ને બુધવારે શ્રી રાવળ (ઠાકોર) મકરધ્વજને પુત્ર રાવળ બુધધ્વજ પાંચમી વાર યાત્રા કરવા કલ્યાણક અને પ્રતિષ્ઠાના દિવસે માં આવ્યા. ઉત્રણસિંહ અને મહિલકુંવર (પણ સાથે આવેલ હશે). (૩૫૭) લે. ૩ત્ર-સં. ૧૫૫૧ ના શ્રાવણ વદિ ૧૪; મેર કાળુ અને આબુની તલેટીમાં આવેલ ગામડામાં રહેનારી વાણું આણુ બાઈ હા (ની યાત્રા સફળ) (૩૯૨) લે. ૩–સં. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૧૧; ગરીબડા તેસાનું આ તીર્થશરણ છે. (૩૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy