SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ લૂણવસહીના લેખે ૪૬૭ (૩૭૯, ૩૯૪, ૩૯૬) આ ત્રણ લેખે પ્રાયઃ અનૌએ અહીંની યાત્રા કર્યા બાબતના છે. લે. ૩૭૯–સં. ૧૭૬૪ ના શ્રાવણ વદિ ૬; નાટ ગેત્રવાળા દરબાર શ્રી અજબસિંહજી અહીં યાત્રા કરવા પધાર્યા. પબઇ, વજ, નરસિંઘજી, સિંઘલ, સજણજી, વદાજી (વગેરે પણ તેમની સાથે હતા). (૩૭૯) લે. ૩૯૪–સં. ૧૫૩૩ માં; પરભુ, બ્રાહ્મણ વાગહુડ (વગેરે યાત્રા કરવા આવ્યા હતા). (૩૯૪) લે. ૩૯૬–સં. ૧૯૧૭ના વૈશાખ વદિ ૩ ને ગુરુવાર, ગામ વિરપુરવાળા નારાયણ તથા કૃષ્ણની બીજી વારની યાત્રા સફળ છે. ભાર્થી પાસૂ, સાયા, પુત્ર ભરણ, સકર, તથા પુત્ર વેલાની પણ. (૩૯૬) (૩૨૨, ૩૨૩, ૩૮૫,૩૮૬, ૩૯૦, ૩૯૧, ૩૩, ૩૯૫, ૩૯૭, ૩૯૮) આ દસ લેખો, કારીગરોનાં નામો વગેરે બાબતના છે. લે. ૩૨૨-સં. ૧૭૨૪; મીસ્ત્રી રણ, મીસ્ત્રી નેતા (૩૨). લે. ૩ર૩–સં. ૧૮૮૬ ના ચૈત્ર શુદિ ૧૩ ને મંગળ (આટલું લખ્યા પછી આ લેખ અધુરે છે દીધે છે) (૩૨૩). લે. ૩૮૫–સં. ૧૯૧૧ ના આસો વદિ ૧૧ ને શનિવાર, ગામ કેસિલાવના રહેવાસી વચચત્રવાળા સેમપુરા સલાટ મીસ્ત્રી હરનાથ, તેને પુત્ર એષા, તેને ભાઈ ઈદા ( ૩૮૫). : લે. ૩૮૬–સં. ૧૮૫૦ ના ચૈત્ર વદિ ૧ ને સોમવાર; ગામ સાદરી નિવાસી ભાદ્રજ ગોત્રવાળા મીસ્ત્રી તારાચંદ અને મીસ્ત્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy