SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવસહીના લેખા, २८७ લે. ૭૦ થી ૭૩ સુધીના લેખે ચૌદમી દેરીની દીવાલેામાં ખેદેલા છે. ( ૧૧ ) આમાં શ્રીઋષભદેવ ભગવાનનાં પાંચે કલ્યાણકની તિથિએ આપેલી છે. તે આ પ્રમાણે છે:−( ૧ ) ચ્યવન અષાડ વિદે ૪, ( ૨ ) જન્મ ચૈત્ર વદિ ૮, ( ૩ ) દીક્ષા ચૈત્ર વિદ ૮, ( ૪ ) કેવલજ્ઞાન ફાગણ વિદ ૧૧ અને ( ૫ ) મેાક્ષ મહા વિદ્મ ૧૩. ( ૭૦ ) જેમ કલ્પવૃક્ષ સુંદર પુષ્પા અને ફળેથી યુક્ત હેાય છે અને દેવા તેની સેવા–ઉપયોગ કરે છે; તેમ શ્રેષ્ઠ વચનરૂપી મનેહર પુષ્પાથી યુક્ત, મુનિઓના મનોરથાને પૂર્ણ કરવારૂપ કળાના સમૂહવાળા, પંડિતાથી સેવાતા, નિર્દેષ–પાપ રહિત અને કલ્પવૃક્ષની ઉપમાવાળા એવા શ્રીનમ્નસૂરિ જયવતા વર્તે છે. ૧ આ પ્રમાણે શ્રીકક્કસૂરિ તુતિ કરે છે. ( ૨ ) સ. ૧૨૦૬, ‘ વિમલ ’ અર્થાત્ વિમલ મંત્રીશ્વરના કુટુંબીઓ જેમાં મુખ્ય અગ્રેસર અથવા સંઘપતિ છે, એવા સંઘની સાથે શ્રીમાન શીલભદ્રસૂરિના શિષ્ય શ્રીમાન ચંદ્રસૂરિજીએ આ ( આખુ ) તીર્થની યાત્રા કરી. ૧. શ્રીમાન આનંદ મ`ત્રીના પુત્ર બુદ્ધિશાળી શ્રીમાન પૃથ્વીપાલ મંત્રીએ આ તીના-વિમલવસહી મંદિરના અત્યંત અદ્દભુત દ્ધિાર કરાવ્યા. ૨. મહામ`ત્રીશ્વર વિમલના મેાટા ભાઇ મંત્રી નેઢના પુત્ર મંત્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy