SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ અવલેાકન. આણા લખ્–જૈવતનાં નામા આપેલાં જ છે. પહેલા લેખમાં મંદસાર ગામનું જ માત્ર નામ છે, જ્યારે બીજા લેખમાં મંદસેાર અને સીતામઉ એ અને ગામાનાં નામેા હેાવા સાથે સંઘની વિશેષ હકીકત આપેલી છે. લે. ૨૧૬–૧૭-આ બન્ને લેખા સ. ૧૬૧૬ ના માહ શુદ્ધિ ૧૧ ને મંગલવારના અને સીમચ ગામવાળા શ્રાવકાના છે. પણ અન્નેમાં નામેા ભિન્ન ભિન્ન છે. એટલે એ જણાએ મળીને સંઘ કાઢયો હશે, અને તે બન્નેએ પાત–પેાતાના કુટુંબીઓનાં નામે સહિત જુદા જુદા લેખા ખાદાવ્યા હશે એમ જણાય છે. ગામ મીમચના રહેવાસી સોંઘવી કાન્હા, સંઘવી હરચ, હરચંદ, નરખદ, પચા, સદારગ અને પુત્રા મનજી, કચરા, તેજા તથા અચલા. ( ૨૧૬) ગામ મીમચના રહેવાસી સિંહા, રૂપા, પતા, હીરાની ભાર્યાં માઇ સવીરા, તેના પુત્રા કસ્તૂરા અને કરમા. ( ૨૧૭ ). લે. ૨૩૪–સ. ૧૫૦૩ ના જે શુદ્ઘિ ૧ ને બુધવારે, ગામ ચંદેરીના સંઘ આબુજી આવ્યા. સંઘવી વાલદેવના પુત્રા સંઘવી વીરરાજ, સંઘવી વીહડ, સંઘો ચાંપસી અને સંઘવી ધનપતિ. ડાકેાર ભૂધરસિ’હ. (૨૩૪) (૧૭૬, ૧૦૮, ૧૯, ૨૦૪, ૨૦૭, ૨૦૮, ૨૧૧, ૨૧૮, ૨૧૯, ૨૨૨, ૨૨૩, ૨૨૪, ૨૨૬, ૨૨૭) આ ચૌદ લેખો, શ્રાવકોએ છુટક-સંઘ સિવાય યાત્રા કર્યા * માળવામાં નીમચની છાવણી છે, એ જ કદાચ આ સીમચ હાય, અથવા મીમચ નામનું ક્રાઇ ગામ તે વખતે હાય. × ચંદેરી ગામ યુ. પી. માં ઝાંસીત આસપાસમાં વિદ્યમાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy