SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગઢના લેખે. ૫૦૦તેમાંના શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટધર શ્રી રત્નશેખરસૂરિના પટ્ટધર (શ્રી સોમદેવસૂરિ પ્રમુખ પરિવારથી પરિવરિત એવા) શ્રી લક્ષ્મીસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ડુંગરપુરના શ્રી સંઘના મૂત્તિઓ બનાવરાવવાના પ્રારંભ–પ્રયાસ પ્રસંગે આ મૂર્તિ મીસ્ત્રી લંભા અને લાંપા વગેરેએ તૈયાર કરી છે. આ મૂર્તિ કુંભલગઢથી અહીં લાવીને અચલગઢના આ મંદિરના પૂર્વ દિશાના દ્વારમાં મૂળનાયક તરીકે વિરાજમાન કરવામાં આવી છે. ( ૪૬૮) સં. ૧૩૦૨ ના ફાગણ શુદિ ૩ ને સોમવારે, વ્યાપારી માહારણના પુત્ર સાવંતના પુત્રો ૧ હાસે, ૨ હલધુ, ૩ ધાંધલ. (તેમાંના ધાંધલના પુત્ર ?) વ્યાપારી કુંવરસિંહે પિતાના કલ્યાણ માટે આરસની સુંદર ઉભી મૂર્તિઓની જોડી કરાવી, તેની શ્રી જયદેવ સૂરિજીના શિષ્ય શ્રી અમરચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. સમાન આકૃતિવાળી આ બન્ને ભવ્ય ઉભી મૂત્તિઓ ઉપર્યુક્ત પૂર્વ દિશાના દ્વારના મૂ. ના. જીની બન્ને બાજુમાં વિરાજમાન છે. તેમાંની બીજી મૂર્તિ પર લેખ નથી. સં. ૧૫૧૮ ના વૈશાખ વદિ ૪ ને શનિવારે, શ્રીડુંગરપુર નગરમાં, રાવળ સેમદાસના વિજયવંતા રાજ્યમાં, ઓસવાલ જ્ઞાતિ અને ચક્રેશ્વરીગેત્રવાળા શાહ ભુંભચની ભાર્યા પાતૂના પુત્ર શા. સાભાની ભાય કમદે નામની શ્રાવિકાએ પિતાના પતિ શા. સાભાના. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy