SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ અવલોકન. સ્થાન નથી. એટલે એ વાતને બાજુ પર રાખી આપણે મૂળ વિષય પર આવીએ. આ મંદિરના બને માળમાં ધાતુ અને આરસની બેઠી તથા ઉભી મળીને કુલ ૨૫ જિનમૂર્તિઓ છે. તેમાં બેઠી તથા ઉભી મળીને ધાતુની ૧૪ અને આરસની ૧૧ મૂત્તિઓ છે. ધાતુની ૧૪ મૂત્તિઓમાંથી ૭ મૂર્તિઓ પર સં. ૧૫૬૬ના ફા. શુ. ૧૦ ના લેખે છે. અર્થાત એ સાત મૂર્તિએ આ મંદિરની પ્રતિષ્ઠા વખતે ખાસ નવી બનેલ છે. બાકીની ૭ મૂર્તિઓ બહારગામથી આવેલ છે. આરસની બધી મૂર્તિઓ બહારગામથી આવેલી છે અથવા તે તેમાંથી થોડીક પાછળથી અન્ય ગામના શ્રાવકેએ અહીં પધરાવેલ છે. કુલ ૨૫ મૂત્તિઓમાંથી એકવીશ પર લેખે છે, ચાર પર લેખે નથી. પ્રતિષ્ઠા સમયના (૧૫૬૬ના) લેખવાળી સાત મૂર્તિઓમાંથી પણ સંઘવી સહસાએ તે ફક્ત એક જ મૂર્તિ કરાવી હોય તેમ લાગે છે, બાકીની મૂર્તિઓ અન્ય ગૃડાએ અને સંઘ કરાવી છે. સં. સહસાએ કદાચ વધારે કરાવી હશે તે પાછળથી વ્યવસ્થાપકેએ કોઈ કારણસર બહારગામ આપી દીધી હશે, અને સગવશાત્ ૪ આ વિષે મારો નમ્ર મત જાણવા ઈચ્છનારે, “આબુ પ્રથમ ભાગ, બીજી આવૃતિ (ગુજરાતી)માં પૃષ્ઠ ૧૭૮ થી ૧૮૩ સુધીનું આ મંદિરનું વર્ણન વાંચવું. આની વિશેષ ચર્ચા, આબુના પહેલા ભાગમાં આપેલા પુટનેટના નંબરવાળા હવે પછી પ્રગટ થનારા ભાગમાં કરવામાં આવશે. I + “ શ્રીગુગુણરત્નાકર કાવ્ય” સર્ગ–૩, લેક છ૭માં લખ્યું છે કે સં. સહસાએ અચલગઢના ચતુર્મુખપ્રાસાદના મુખ્ય (ઉત્તર દિશાના) મૂળ નાયકજીને સ્થાને વિરાજમાન કરવા માટે ૧૨૦ મણ ધાતુની એક મોટી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy