SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપૂત્તિના લેખ. ( ૫૩૬ ) સ. ૧૩૩૯ ના ફાગણ શુદિ ૮ ને દિવસે, શ્રીનાણુકીયગચ્છના શેઠ ધીણાની ભાર્યાં ૧ ભમરા અને ર તેજાના પુત્ર સમરાએ પેાતાના ભાઇ કુંવરના શ્રેયમાટે શ્રીમહાવીરદેવની આ મૂર્ત્તિ કરાવી, તેની શ્રીમહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ૧૭૭ ( ૫૩૭ ) સ’. ૧૩૪૫ ના............... એક આકાએ પેાતાના શ્રેય માટે શ્રીશાંતિનાથ ભ. ની આ પ્રતિમા કરાવી,તેની........ગચ્છના આચાય શ્રી............સૂરિજીએ પ્રતિષ્ના કરી છે. ( ૫૩૮) સ’. ૧૩૪૬ ના ફાગણ શુદ્ધિ ૨ ને સેામવારે, વ્યાપારી પાસટ્ટેવના પુત્ર પાતાએ શ્રીપાર્શ્વનાથ ભ‚ ની આ મૂર્ત્તિ ભરાવીને તેને પ્રતિષ્ઠિત કરાવી. ( ૫૩૯ ) સ. ૧૩૬૨ ના વૈશાખ................ અસિહુની ભાર્યાં નયણાદેના પુત્ર તેજાએ શ્રીમહાવીરસ્વામીની આ મૂર્ત્તિ ભરાવી, તેની મડાહુડગચ્છના શ્રીપાસદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (480) સ’. ૧૩૬૮ માં, ધારવાડ જ્ઞાતિના શેડ આશાની ભાર્યાં પાઈણુના પુત્રો ૧ અભય, સ્ વીકમ, ૩ ગેહુણ, ૪ તેજા વગેરેએ પેાતાના પિતાના મરણુ માટે શ્રીઆદિનાથ ભ. ની આ મૂર્ત્તિ કરાવી, તેની શ્રીઆનંદસૂરિના પટ્ટધર શ્રીહેમપ્રમસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ३७ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy