SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ અવલેાકન શ્રીશાંતિનાથ ભ. ની આ મૂત્તિ કરાવી અને તેની શ્રીગુણચંદ્રસૂરિ જીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૩૨ ) સ’. ૧૩૨૫ ના.....................દાની ભાર્યાં સામસિની( આ પછી કંઇ લખ્યું` નથી-લેખ અધૂરા છે. ) ( ૫૩૩ ) સ. ૧૩૨૬ ના..................એ, પેાતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રીપાર્શ્વનાથ ભ. ની આ મૂર્ત્તિ ભરાવી અને તેની શ્રીભાવદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૩૪ ) સ, ૧૩૩૪ ના વૈશાખ શુદ્ધિ ૧૧ ને ભેમવારે, એસવાલજ્ઞાતિના અને શ્રીસિદ્ધાચાર્યના આમ્નાયવાળા.................ની ભાર્યાં શાણીના પુત્ર ગાહાએ શ્રીઆદિનાથ ભ‚ નું આ ખિંખ ભરાયું અને તેની કાઇ આચાર્યે પ્રતિષ્ઠા કરી છે. ( ૧૩૫ ) સ. ૧૩૩૮ માં, શ્રીચૈત્રગચ્છના અને ભપુર ( કદાચ આગરા પાસેનું ભરતપુર હાય ) નિવાસી અથવા ભતૃ પુરી શાખાવાળા શાહ ખુનીયાની ભાર્યાં હાલીના પુત્રા ૧ હરપા, ૨ કેશવ, ૩ વાણુ, ૪ રાવણ, ૫ વેલ તથા પૌત્રો ૧ નરસિંહ, ૨ ખીમડ, ૩ હરિચંદ્ર તેમાંના હરિચંદ્રે પેાતાનાં માતા-પિતા અને પૂર્વજોના શ્રેય માટે શ્રીશાંતિનાથદેવની આ મૂર્ત્તિ કરાવી અને તેની શ્રીવ માનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy