SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧. (૨૨૨ ) અ પ્રારા જે લેખસંદેહ, - સંઘપતિ લલ્લ અને વિજડના આ મુખ્ય લેખ (લે. નં. ૧) સિવાયના બીજા સં. ૧૩૭૮ના લે. ૩, ૪, ૨૦ અને ૨૧; સં. ૧૩૪ ના લે. ૫૪, ૭૭, ૭૮ ૧૦૭, ૧૩૮ અને ૧૬૪; સં. ૧૩૫ નો લે. ૧૦૧; સં. ૧૩૯૮ને લે. ૧૯ તથા સંવત્ વિનાના ૧૪, ૩૩, ૮૫, ૮૭, ૯૪, ૧૦૨, ૧૧૧ અને ૧૨૦ નંબરવાળા લે છે. તેમજ સંઘપતિ લલ્લ અને વીજડના કુટુંબીઓના સં. ૧૩૭૮ ના લે. ૬૫, ૬૯ ૭૫ અને ૭૮; તથા સં. ૧૩૩૯ ને લે. દર વાળે લેખ છે. સંઘપતિ લલલ અને વીજડ તથા તેના કુટુંબીઓના સં. ૧૩૭૮ ના પ્રત્યેક લેખમાં પ્રતિષ્ઠક તરીકે તે શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીનું નામ છે જ. પરંતુ સં. ૧૩૭૯, ૯૪, ૫ અને ૯૮ ના તથા સંવત્ વિનાના લેખોમાં પણ (એકાદ લેખ સિવાય) પ્રતિષ્ઠક તરીકે તેમનું જ (શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીનું જ) નામ છે. જીર્ણોદ્ધારક અને તેના કુટુંબીઓ સિવાયના ભિન્નભિન્ન ગૃહસ્થના સં. ૧૩૭૮ ના લે. ૧૩, ૨૬, ૩૧, ૩૨, ૩૬, ૩૭, ૩૮, ૪૨, ૪, ૫૮, ૮૩, ૮૬, ૮૮, ૮૯, ૯૦, ૯૭, ૧૧૦, ૧૧૬, ૧૨૦, ૧૨૩, ૧૨૮, ૧૩૧, ૧૩૩, ૧૩૬, ૧૩૯, ૧૪૩, ૧૫૪, ૧૫૭, ૧૬૨, ૧૬૭ અને ૨૩૨ નંબરવાળા કુલ ૩૧ લે છે. આમાંના કેટલાક લેખમાં પ્રતિષ્ઠક તરીકે ઉપયુક્ત શ્રીમાન જ્ઞાનચંદ્રસૂરિજીનું જ નામ છે, જ્યારે બાકીના લેખમાં ભિન્ન ભિન્ન ગચ્છના ભિન્ન ભિન્ન આચાર્યોનાં નામે છે. આ બધા લેખ પ્રાયઃ દેરીઓને જીર્ણોદ્ધાર કરાવ્યા સંબંધીના અને મૂત્તિઓ ભરાવ્યા વગેરે સંબંધીના છે. આ ઉપરથી જણાય છે કે–આ મંદિરને મૂળ ગભારે, ગૂઢમંડપ અને કેટલીક દેરીઓને જીર્ણોદ્ધાર કરાવવાનું મુખ્ય કામ તે સંઘ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy